________________
૩૯. ભગવંતની વાણી
[૩૧૭
છે—સ્વયં અનુભવસિદ્ધ છે. જન્મ, કર્મ હોય ત્યારે અને ક, જન્મ હાય ત્યારે એમ ખીજાકુર પ્રમાણે જન્મ-કની પરંપરા અનાદિની છે. કર્મ વગર જન્મ નહીં, તે જન્મ વગર કમ પણ નહીં, જન્મ જેમ કા`કારણરૂપ છે, તેમ કર્યું પણ કારણુકા રૂપ છે. તેથી તે કમ અનાદિનાં માનવાં પડે. અનાદિનાં કમ છે, તા એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે—આત્મા પોતાના શુદ્ધ સ્વભાવમાં કાઈ દહાડો આવેલા નથી. જન્મ ક`ની પર પરા અનાદિની છે, તેથી આ જીવ કેઈપણુ વખતે કમ અને જન્મ વગરના ન હતા.
જન્મ અને કર્મ એ બે વસ્તુ આત્માને વળગેલી છે. હવે પહેલા એથી છૂટવાવાળાએ કાના વિન્સંગ કરવા? પહેલા કર્મના વિષેગ કે પહેલા જન્મના વિજોગ કરવા ? જન્મ-કર્મની પરપરામાં એકના નાશી બન્નેને નાશ થાય તેવું નથી. ત્યાં આગળ સ્વયં અંકુરના ખીજના નાશ થઈ શકે છે. અહીં કમ ફળ આપ્યા વિના રહે જ નહીં, માટે જન્મ થયા વગરના નાશ ન થાય, એટલા માટે સામાન્ય રીતે નીતિને અનુસરીનેય એ કબૂલ કરવું પડે છે.
ક ખંધાયા તેને ભાગવ્યા સિવાય તેને ક્ષય જ નથી, કમ ફળ દીધા વગર નાશ પામનારી ચીજ નથી. જન્મ નાશ પામે, તે ક થવાવાળી ચીજ નથી, જેને મુક્ત થવું હાય તે મુક્ત થનાર જીવને કના નાશ કરવા તે જ કન્ય રહેવાનું છે. કન્ય ન શકે તે જન્મ નહી રોકાય.
જન્મ કયારે રોકાય ? કમ રોકાય ત્યારે; માટે શાસ્ત્રકાર, ભવ્ય જીવને એક જ વાત કહે છે કે-કર્માના ક્ષય કરો. ભવ્ય તેનું જ નામ કહેવાય જેએ સર્વથા કર્મો ક્ષય કરવા ' એ જ ધ્યેય રાખે. મેક્ષમાં પણ આ સિવાય બીજું કશું નથી.
C
,
જે આત્મા કર્મ વિનાના-શુદ્ધ સ્વરૂપવાળા છે, તેનું જ નામ મેાક્ષ, માત્ર એક જ ચીજ કમ છે, આત્માને વળગેલા કર્માંના લેપ દૂર થાય એટલે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં આવે, તેનું નામ જ મોક્ષ સારા પદા ગમે છે તે દરેકને, પણ અન્યા માત્રથી જ સારા પદાર્થની