________________
૨૭. મનુષ્યક વ્ય
[૧૯૩
કંચન-કામિની દુિની ઓફિસ નથી. માત્ર ધર્મ કે પુણ્યની એક્સિ છે. તેને ચેક ન. લીધો હોય તો ભલે તમે દાન વન રાખનાર હોય છતાં પણ તરી શકે નહીં; માટે કહે છે કે—જેને વિદ્યા ન હોય, તપ, દાન, શીલ ન હોય, ગુણુ ન હોય, ધર્મો પણ ન હોય, તે મનુષ્યભવમાં માત્ર ભારભૂત છે. મનુષ્યના રૂપમાં તેએ મૃગલાએ માફ્ક જગતમાં ચરે છે’
દરેક જીવા એ તાંતણે બંધાય છે. તે તાંતણા છે :-કમને કલેશ. પૂર્વનાં કર્મો ભાગવવાં અને નવાં બાંધવાં. આ સંસારમાં દરેક જીવ આ એ તાંતણાથી જ ખંધાયા છે. ‘તું મનુષ્ય છે, તેવા પ્રયત્ન કર, તારાથી જ તે કામ અને તેવુ છે. કર્મ અને કલેશ અન્નને અભાવ કરી ચિદાન દસ્વરૂપ તારા આત્માને મનાવ.' આમ મનુષ્યનાં કર્તવ્યે અતાવ્યાં વિશેષ માટે આગળ.