Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे कर्मादिदर्शनार्थ गमनरूपेत्यर्थः । यद्वा-' दृष्टिना ' इतिच्छाया । दृष्टेर्जातादृष्टिजा, दर्शनजनिता क्रियेत्यर्थः । १। पृष्टिका-पृष्टं-प्रश्नः, तदस्ति निमित्त तया यस्यां सा-जीवादीन् रागादिना पृच्छतो या क्रिया सा सावधप्रश्न जनिता क्रियेत्यर्थः । ' स्पृष्टिका' इति वा च्छाया । स्पृष्ट-स्पर्शन, तदस्ति निमित्तत्तया यस्यां सा-रागादिना स्पृशतो या क्रिया सा स्पर्शजन्या-क्रियेत्यर्थः । 'पृष्टिना' इति वा च्छायापक्षे पूर्वोक्तएवार्थी बोध्यः यह दृष्ट निमित्त रूपसे जिस किपामें है, वह दृष्टिका क्रिया है, यह दृष्टिका क्रिया अश्वादिके चित्र आदिको देखने के लिये गमन करने रूप(जाने रूप) होती है, अथवा-" दिहिया "की संस्कृत छाया " दृष्टिजा" ऐसी भी हो सकती है, इस पक्षमें देखने से जो क्रिया होती है, वह दृष्टिजा क्रिया है, ऐसा अर्थ होता है । पृष्टिका-पृष्ट नाम प्रश्नका है, यह प्रश्न जिस क्रिया निमित्तरूपसे होता है, वह पृष्टिका क्रिया है, ऐसी यह पृष्टिका क्रिया जीवादिकोंके विषय में या रागादिकोंके विषयमें पूछने वालेको होती है, अथवा-सायद्य प्रश्नसे जो किया उत्पन्न होती है, वह पृष्टिका क्रिया है, अथवा-"पुटिया "की संस्कृत छाया "स्पृष्टिका" ऐसी भी होती है, इसका अर्थ ऐसा होता है, कि जिस क्रियामें स्पर्शन निमित्त होता है, वह स्पृष्टिका क्रिया है, रागादिके રૂપ જે વસ્તુ છે તેનું નામ દષ્ટ છે. જે ક્રિયામાં આ દૃષ્ટ નિમિત્ત રૂપ હોય છે તે ક્રિયાને દૃષ્ટિકા કિયા કહે છે. આ દષ્ટિકા કિયા અશ્વાદિકનાં ચિત્ર ને જેવાને માટે ગમન કરવા રૂપ હોય છે.
अथवा “ दिद्विया " नी सकृत छाया " दृष्टिजा" सेवामा मारतो તેને અર્થ આ પ્રમાણે થાય છે-“દેખવાથી જે ક્રિયા થાય છે, તેને દષ્ટિજા
या अडे छे."
(૨) પૃષ્ટિક ક્રિયા–પૃષ્ટ એટલે જે પૂછવામાં આવે તે પ્રશ્ન જે ક્રિયામાં તે નિમિત્ત રૂપ હોય છે, તે કિયાને પૃષ્ટિક ક્રિયા કહે છે. જીવાદિ કોના વિષયમાં અથવા રાગાદિકના વિષયમાં પ્રશ્ન પૂછનારને આ કિયા લાગે છે. અથવા-સાવધ પ્રશ્નથી જે ક્રિયા ઉત્પન્ન થાય છે, તેને પુષ્ટિકા लिया ४ छ. अ५4“ पुद्विया " नी सत छ।॥ “ स्पृष्टिका" ५५ थाय તેને અર્થ આ પ્રમાણે થાય છે-“જે ક્રિયામાં સ્પર્શ નિમિત્ત રૂપ હોય છે તે ક્રિયાને સ્પેટિકા કિયા કહે છે.” રાગાદિકને વશવર્તી થઈને સપર્શ કરનાર
श्री. स्थानांग सूत्र :०४