Book Title: Upmiti Bhav Prapancha Katha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/022716/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂ. સિદ્ધર્ષિગણિ વિરચિત ઉપમિતિભવપ્રપયા થા શબ્દશઃ વિવેચન ભાગ-૪ ચતુર્થ પ્રસ્તાવ ? માનમૃષાવાદરસનેન્દ્રિયવિપાકવર્ણન TO જી LI ર - 1 વિવેચક: પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા શબ્દશઃ વિવેચન ચતુર્થ પ્રસ્તાવ જ ભાગ-૪ - મૂળ ગ્રંથકાર - વ્યાખ્યાતૃચૂડામણિ, માનસશાસ્ત્રવિદ્ર પ. પૂ. શ્રી સિદ્ધર્ષિગણિ - દિવ્યકૃપા - વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના શિષ્યરત્ન ષદર્શનવેત્તા, પ્રવચનિકપ્રતિભાધારક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા ના આશીર્વાદદાતા ને વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા જ વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા - સંકલનકારિકા - રાખીબેન રમણલાલ શાહ જ પ્રકાશક : કાતાથીd. શ્રુતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ શબ્દશઃ વિવેચન • વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા આવૃત્તિ : પ્રથમ વીર સં. ૨૫૪૧ વિ. સં. ૨૦૭૧ મૂલ્ય : રૂ. ૨૮૦-૦૦ નકલ : ૫૦૦ આર્થિક સહયોગ 卐 પરમપૂજ્ય શ્રી વિશ્વદર્શનવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી શ્રી શરદભાઈ અમૃતલાલ ઝવેરી પરિવાર, મુંબઈ. : મુખ્ય પ્રાપ્તિસ્થાન : તાથી શક ૧૮૦ શ્રુતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com * મુદ્રક મુકેશ પુરોહિત સૂર્ય ઓફસેટ, આંબલી ગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮. ફોન : ૦૨૭૧૭-૨૩૦૧૧૨ સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રકાશકીય સુજ્ઞ વાચકો ! પ્રણામ.... અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે. કારણ ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે. તેવી જ રીતે... અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે; કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યા રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દૃઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે. અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૮ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ. અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે. જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી; કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અર્ધાશ પ્રગટ થયેલ છે. અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ iv તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રીસંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે. ‘વિદ્વાનેવ વિજ્ઞાનાતિ વિદ્વપ્નનપરિશ્રમમ્' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિદ્વદ્ભોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે. બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે. જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ... ‘શ્રુતદેવતા ભવન’, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ અને શ્રુતભક્તો Page #6 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્થ નગર (બાહ્ય) શેખરપુર નગર 9 ચતુર્થ પ્રસ્તાવ ભટ્ટ સ્થળાદિ મુખ્ય પાત્રો નરવાહન રાજા - રિપદારણના પિતા વિમલમાલતી - નરવાહનની રાણી રિપુદારણ નરવાહનનો પુત્ર (સંસારી જીવ) નરસુંદરી - રિપદારણની પત્ની મહામતિ - કળાચાર્ય નરકેસરી - શેખરપુરનો રાજા, નરસુંદરીનો પિતા વસુંધરા નરકેસરીની રાણી, નરસુંદરીની માતા અંતરંગ નગર દ્વેષગજેન્દ્ર - રાજા, રાગકેસરીનો ભાઈ, મહામોહનો પુત્ર અવિવેકિતા - રાણી વૈશ્વાનર અને શૈલરાજ - પુત્ર મતિમોહ - તામચિત્ત નગરનો (ક્રોધ) (માન) રખેવાળ (શોકનો મિત્ર) શોક - તામસચિત્ત નગરે આવેલ એક અધિકારી તામસચિત્ત નગર રૌદ્રચિત્ત નગર દુષ્ટ્રઅભિસંધિ નિષ્કરુણતા હિંસા - રાજા, - રાણી - દીકરી શોકના પ્રધાનો આકંદન - વિલપન ક્લિષ્ટ માનસ નગર દુષ્ટાશય જધન્યતા મૃષાવાદ - રાજા - રાણી - પુત્ર (રિપુ નો મિત્ર) રાજસચિત્ત નગર રાગકેસરી મૂઢતા - રાજા મહામોહ - રાગકેસરીનો વૃદ્ધ પિતા - રાણી મહામૂઢતા - રાગકેસરીની માતા દ્રષગજેન્દ્રની માતા - પુત્રી (મૃષાવાદે સ્વીકારેલી બહેન) માયા Page #7 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ વિમર્શ મિથ્યાભિમાન - રાજસચિત્ત નગરનો રખેવાળ વિષયાભિલાષ - રાગકેસરીનો મંત્રી, રસનાનો પિતા રસના વિષયાભિલાષના સંતાનમાંથી એક ભોગતૃષ્ણા વિષયાભિલાષની ભાર્યા વિચક્ષણાચાર્ય ચરિત્ર ભૂતલનગર મલસંચય ભૂતલનગરનો રાજા (કર્મબંધ) તસ્પંક્તિ - મલસંચય રાજાની રાણી (કર્મસત્તા) શુભોદય મલસંચય રાજાનો પુત્ર (શુભકર્મનો ઉદય) અશુભોદય મલસંચય રાજાનો પુત્ર (અશુભકર્મનો ઉદય) નિજચારુતા શુભોદયકુમારની રાણી (સ્વાભાવિક-ભલાઈ) સ્વયોગ્યતા અશુભોદયકુમારની રાણી વિચક્ષણ શુભોદય-નિજચારુતાનો પુત્ર અશુભોદય-સ્વયોગ્યતાનો પુત્ર - વિચક્ષણની ભાર્યા વિચક્ષણનો સાળો અને પ્રકર્ષનો મામો પ્રકર્ષ વિચક્ષણ અને બુદ્ધિનો પુત્ર રસના વદન કોટરમાં રહેનાર અને જડની ભાર્યા અને વિચક્ષણની ભાર્યા લોલતા રસનાની દાસી (અંતરંગ) નિર્મળચિત્ત નગર મલક્ષય - રાજા વિચક્ષણનો સસરો અને વિમર્શનો પિતા સુંદરતા - મલક્ષય રાજાની રાણી અને વિમર્શની માતા ચિત્તવૃત્તિ - મહાટવી મહામોહ - ચિત્તવૃત્તિ અટવીમાં વિપર્યાસ સિંહાસને બેસી રાજ્ય કરનાર વૃદ્ધ દાદો (રાગકેસરી અને દ્વેષગજેન્દ્રનો પિતા) પ્રમત્તતા - નદી મહામૂઢતા - મહામોહની ભાર્યા (રાગકેસરી અને દ્વેષ ગજેન્દ્રની માતા) તદ્વિલસિત - પુલિન તટ મિથ્યાદર્શન - મહામોહનો સેનાપતિ ચિત્તવિક્ષેપ - મંડપ કુદૃષ્ટિ - મિથ્યાદર્શનની ભાર્યા તૃષ્ણા - વેદિકા વિપર્યાસ - સિંહાસન સાત્ત્વિક માનસપુર - ભવચક્રમાં એક નગર વિવેક પર્વત - સાત્ત્વિકપુરમાં આવેલો ગિરિ Page #8 -------------------------------------------------------------------------- ________________ ill પાંચ અપ્રમતત્ત્વ શિખર - વિવેક પર્વતનું શિખર નૈયાયિક દર્શન જૈનપુર - વિવેક પર્વત ઉપર આવેલું શહેર વૈશેષિક દર્શન ચિત્ત સમાધાન મંડપ સાંખ્ય દર્શન નિઃસ્પૃહતા વેદિકા બૌદ્ધ દર્શન જીવવીર્ય સિંહાસન લોકાયત દર્શન ભીતાચાર્ય અંતરકથા સદાશિવ ભૌતાચાર્ય શાંતિશિવ - સદાશિવનો શિષ્ય વેલહલ્લ અંતરકથા ભુવનોદર નગર અનાદિ - ભુવનોદરનો રાજા સંસ્થિતિ અનાદિ રાજાની રાણી વેલુહલ અનાદિનો ખાઉધરો જિલ્લા લોલુપી પુત્ર સમયજ્ઞ અતજ્વાભિનિવેશ ભવપાત અભિન્કંગ વૈદનો પુત્ર દષ્ટિરાગ સ્નેહરાગ વિષયરાગ | રાગકેસરીના મિત્રો મકરધ્વજ રતિ હાસ તુચ્છતા મોહરાજાના પરિવારમાંનો દેવને નચાવનાર રાજા (કામદેવ) મકરધ્વજની પત્ની મકરધ્વજ પાસે બેઠેલા પ્રથમ પુરુષ હાસ્યની પત્ની પુરુષવેદ મકરધ્વજનો પરિવાર સ્ત્રીવેદ નપુંસકવેદ | અરતિ ભય હીનસત્ત્વતા મકરધ્વજ પાસે બેઠેલ પાંચ માણસમાંની એક સ્ત્રી મકરધ્વજ પાસે બેઠેલ પાંચ માણસમાંનો એક પુરુષ ભયની સ્ત્રી Page #9 -------------------------------------------------------------------------- ________________ ભવચક્ર નગર શોક ભવસ્થા કષાય (૧) જ્ઞાનસંવરણ (૨) દર્શનાવરણ (૩) વેદનીય (૪) આયુષ્ય (૫) નામ (૬) ગોત્ર (૭) અંતરાય લોલાક્ષ રિપુકંપન રિત લલિતા મતિકલિત ધનગર્વ શેઠ દુષ્ટશીલ મદનમંજરી કુંદકલિકા ચંડ રમણ કપોતક ધનેશ્વર લલન દુર્મુખ - - viii મકરધ્વજ પાસે બેઠેલ પાંચમાનો એક પુરુષ શોકની ભાર્યા સોળ બાળકો રાગકેસરી અને દ્વેષગજેન્દ્રના છોકરાઓ (૧) અનંતાનુબંધી-૪ (૨) અપ્રત્યાખ્યાનીય-૪ (૩) પ્રત્યાખ્યાનીય-૪ (૪) સંજ્વલન-૪ સાત રાજાઓ પાંચ પરિવારથી યુક્ત રાજા (મોહ રાજાનો મિત્ર રાજા) નવ પરિવારથી યુક્ત રાજા (મોહ રાજાનો મિત્ર રાજા) બેના પરિવારથી યુક્ત રાજા (મોહ રાજાનો મિત્ર રાજા) ચારના પરિવારથી યુક્ત રાજા મદદગાર મિત્ર રાજા બેંતાલીસના પરિવારથી યુક્ત રાજા મોહ રાજાનો મિત્ર બેના પરિવારથી યુક્ત રાજા મોહ રાજાનો મિત્ર પાંચના પરિવારથી યુક્ત રાજા મોહ રાજાનો મિત્ર લલિતપુરનો રાજા લોલાક્ષનો નાનો ભાઈ રિપુકંપનની ભાર્યા રિપુકંપનની બીજી ભાર્યા (પુત્રને જન્મ આપનાર) મિથ્યાભિમાનનો અંગભૂત મિત્ર ધનગર્વી શેઠ શેઠની પાસે આવનાર ચોર જાર વૃદ્ધગણિકા યુવાન ગણિકા, મદનમંજરીની દીકરી કુંદકલિકાનો ભોગી-રાજપુત્ર ગણિકારસિક યુવાન જુગટા આસક્ત કુબેર સારથીનો પુત્ર લલિતપુરનો પદભ્રષ્ટ થયેલો શિકાર-માંસનો શોખીન રાજા વિકથા આસક્ત ચણકપુરનો સાર્થવાહ Page #10 -------------------------------------------------------------------------- ________________ વાસવ - મોટો ધનવાન શેઠ ધનદત્ત - વાસવશેઠનો મિત્ર વર્ધન - વાસવશેઠનો પુત્ર, ચોરોમાં સપડાયેલ લેબનક - વર્ધનનો દાસ, શેઠને પુત્ર-લૂંટના સમાચાર આપનાર હર્ષ - રાગકેસરીનો સેનાની-આનંદ કરાવનાર વિષાદ - શોકનો મિત્ર, કકળાટ કરાવનાર સાત મહેલિકા-પિશારિણી વિરોધી (૧) જરા - કાળપરિણતિ પ્રેરિત યૌવન - જરા પ્રેરિત યોગી (૨) રૂજા - અસાત પ્રેરિત નિરોગિતા - રૂજાની શત્રુ, વેદનીય પ્રેરિત (૩) મૃતિ - અશાતા વેદનીયકર્મ પ્રેરિત જીવિકા - મૃતિની શત્રુ (૪) ખલતા - આયુષ્યકર્મ ક્ષય પાપોદય પ્રેરિત સૌજન્ય - ખલતાનો શત્રુ (૫) કુરૂપતા - અશુભનામકર્મ પ્રેરિત સુરૂપતા - કુરૂપતાની વિરોધી (૬) દરિદ્રતા - અંતરાય પ્રેરિત ઐશ્વર્ય - દરિદ્રતાનો દુશ્મન (૭) દુર્ભગતા – અશુભનામ પ્રેરિત સુભગતા - દુર્ભગતાની શત્રુ (૧) ચારિત્ર ધર્મ = જૈનપુરમાં, ચિત્તસમાધાન મંડપમાં, નિઃસ્પૃહતાનો વેદિકા ઉપર જીવવીર્ય સિંહાસન ઉપર બેઠેલા રાજા (૨) વિરતિ = ચારિત્રધર્મની પત્ની (૩) યતિધર્મ = ચારિત્ર રાજાનો યુવરાજ પુત્ર (૪) સદ્ભાવસારતા = યુવરાજ યતિધર્મની પત્ની (૫) દશ યતિધર્મ (૧) ક્ષમા સામાયિક (૨) આઈવ છેદોવસ્થાપન ચારિત્ર ધર્મ (૩) માર્જીવ યતિધર્મ યુવરાજના પરિહાર વિશુદ્ધિ > રાજાના મિત્રો (૪) મુક્તતા સહચારીઓ સૂક્ષ્મ સંપરાય (૫) તપયોગ યથાખ્યાત (૯) સંયમ (૭) સત્ય (૮) શૌચ Page #11 -------------------------------------------------------------------------- ________________ (૯) અકિંચનત્વ (૧૦) બ્રહ્મવીર્ય (૯) ગૃહિધર્મ - ચારિત્ર રાજાનો બીજો કુંવર આભિનિબોધ ] (૭) સગુણરક્તતા - ગૃહિધર્મની પત્ની સદાગમ સમ્બોધ (૮) સમ્યગ્દર્શન - ચારિત્ર રાજાનો સેનાપતિ અવધિ > મંત્રીના મિત્રો (૯) સુદૃષ્ટિ - સમ્યગ્દર્શનની પત્ની મન:પર્યાય (૧૦) સર્બોધ - ચારિત્ર રાજાનો મંત્રી કેવલ (૧૧) અવગતિ - સબોધ મંત્રીની ભાર્યા (૧૨) સંતોષ - ચારિત્ર રાજાનો તંત્રપાળ, સંયમનો મિત્ર (૧૩) નિષ્કિપાસિતા - સંતોષ તંત્રપાળની ભાર્યા શુભ્ર માનસ=નગર શુદ્ધ અભિસંધિ - રાજા વરતા - શુદ્ધ અભિસંધિ રાજાની રાણીઓ વર્યતા મૃદુતા - શુદ્ધ અભિસંધિ અને વરતાની દીકરી અને શૈલરાજની શત્રુ સત્યતા - શુદ્ધ અભિસંધિ અને વર્યતાની દીકરી અને મૃષાવાદની શત્રુ તપન ચક્રવર્તી - રિપુદારણનો ગર્વ ઉતારનાર Page #12 -------------------------------------------------------------------------- ________________ કમ પાના નં. - ૧-૩ ૪-૭ N S « ૭-૮ ૯-૧૨ ૧૩-૧૫ ૧૫-૨૧ ૨૧-૨૩ છે : ૨૩-૨૬ ૨૭-૩૦ હું ૨ ર No અનુક્રમણિકા વિષય રિપુદારણનો જન્મ શૈલરાજ(માનકષાય)નો જન્મ | ઉભયની=રિપુદારણ અને શૈલરાજની, મૈત્રી શૈલરાજના પ્રભાવથી રિપુદારણને ઉત્પન્ન થયેલા વિકલ્પો નરવાહનથી કરાયેલી અનુકૂલતા શેલરાજ વડે બતાવાયેલ સ્તબ્ધચિત્ત નામનું વિલેપન દુષ્ટઆશયાદિનું વર્ણન અને તેના પુત્ર મૃષાવાદનો પ્રભાવ મૃષાવાદની મૈત્રીજન્ય રિપુદારણને થયેલા વિકારો કલાચાર્યને વિશે - વ્યવહારની વિપરીતતા | કલાચાર્યનો રિપદારણને વિશે શિથિલ આદર ગુરુનો પરિભવ અસત્યવાદીની અપાત્રતા કલાના વિષયમાં મૃષાવાદ માયાચાર નરસુંદરી સાથે નરકેસરીનું આગમન નરસુંદરીની રિપુદારણની કલા પરીક્ષાની ઇચ્છા કુમારના કલાકૌશલવિષયક ભ્રમનાશ કુમારની આદ્ય અવસ્થા પુણ્યોદય વડે અપાયેલી કુમારી રિપુદારણ અને નરસુંદરીના પરસ્પર પ્રેમવિભેદ અર્થે મૃષાવાદ અને શૈલરાજ કરાયેલ પ્રયત્ન | પ્રેમપરીક્ષાર્થે સુંદરીકૃત પ્રશ્ન - મૃષા ઉત્તર ૨૨. | રિપુદારણ વડે પરાભવની બુદ્ધિથી કાઢી મૂકાયેલી નરસુંદરીની અવસ્થા રિપુદારણની માતા વિમલમાલતી વડે બતાવાયેલી નરસુંદરીની પરિસ્થિતિ ૩૦-૩૨ ૩૨-૩૪ ૩૪-૩૮ ૩૮-૪૧ ર ર ર ૪૧-૪૨ ૪ર-૪૩ ૪૩-૪૫ ર છે જે ૪૫-૪૮ ૪૮-૪૯ ૪૯-પર છે ૨ પર-પક ૫૭-૫૮ ૫૯-૬૦ જે ૬૦-૬૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ xii ક્રમ પાના નં. ૧૩-૧૪ ૬૪-૬૫ ૬૫-૭૭ ઉ૭-૭૧ ૭૧-૭૮ ૭૮-૮૨ ૮૩-૮૫ ૮૬-૮૯ ૮૯-૯૨ ૯૩-૯૫ ૫-૧0૮ ૧0૮-૧૦૯ ( ક્રમ | વિષય રિપુદાર દ્વારા માતાનો તિરસ્કાર પ્રિયતમના પ્રસાદન અર્થે નરસુંદરી વડે કરાયેલ પ્રયત્ન શૈલરાજના પ્રભાવથી રિપુદારુણ કુમાર વડે નરસુંદરીની કરાયેલ ભર્લ્સના નરસુંદરી અને વિમલમાલતી વડે કરાયેલ આત્મહત્યા તથા કુમારની નિષ્ફરતા નરવાહનરાજા વડે કરાયેલ રિપુદારણનું નિષ્કાશન અને જનનિંદા વિચક્ષણસૂરિ સાથે સમાગમ સિદ્ધાંત સેવા વિષયક દેશના વિચક્ષણસૂરિ વડે શરૂ કરાયેલ પોતાના વૈરાગ્યના કારણભૂત આત્મવ્યતિકરનું કથન વિચક્ષણ અને જડની સ્વભાવ વિપરીતતા વિચક્ષણ અને બુદ્ધિનું લગ્ન તથા પ્રકર્ષનો જન્મ જડ સાથે રસના અને લોલતાનો સંગ પૂર્વનું સાંગત્ય જડકૃત રસના અને લોલતાનું પાલન તથા થયેલ લોકનિંદા વિચક્ષણની ચેષ્ટા જડ અને વિચક્ષણ દ્વારા પોતપોતાના માતા-પિતાને રસના અને લોલતાનું જ્ઞાપન નારીનાં દોષો રસનાની મૂલશુદ્ધિ માટે વિમર્શ અને પ્રકર્ષનું ગમન શરદકાલનું વર્ણન હેમંતઋતુનું સ્વરૂપ વિમર્શ અને પ્રકર્ષનો અંતરંગ દેશમાં પ્રવેશ રસનાની મૂલશુદ્ધિ તામસચિત્તનગરનું વર્ણન | શોક વડે વિમર્શ-પ્રકર્ષને કરાયેલ નગરમાં રાજાદિનું વર્ણન | પ્રજ્ઞાવિશાલા, અગૃહીતસંકેતા અને સંસારીજીવની વાતચીત શોક અને મતિમોહનો મેળાપ ૧૧૦-૧૧૩ ૧૧૩-૧૧૬ ૧૧૬-૧૧૯ ૧૧૯-૧૨૨ ૧૨૨-૧૩૩ ૧૩૪-૧૩૫ ૧૩૩-૧૩૭ ૧૩૭-૧૩૯ ૧૩૯-૧૪૧ ૧૪૧-૧૪૩ ૧૪૩-૧૫૫ ૧૫૫-૧૫૮ ૧૫૮-૧૬૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ક્રમ ૪૯. ૧૬૦-૧૬૨ ૫૦. ૧૦૩-૧૬૫ ૫૧. ૧૫-૧૬૭ ૧૯૭-૧૬૮ ૧૬૮-૧૭૧ ૫૪. ૧૭૧-૧૭૩ પ . ૧૭૩-૧૮૨ ૧૮૨-૧૮૭ ૧૮૭-૧૯૩ ૧૯૩-૨૦૧ ૨૦૧-૨૦૫ ૨૦૫-૨૦૮ વિષય વિમર્શ અને પ્રકર્ષે કરેલ મહા અટવીનું દર્શન ચિત્તવૃત્તિ અટવીનું વર્ણન પ્રમત્તતાનદીનું વર્ણન તદ્વિલસિત નામનું પુલિન ચિત્તવિક્ષેપમંડપ તૃષ્ણાવેદિકાનું વર્ણન વિપર્યાસ નામનું સિંહાસન અવિદ્યા અને મહામોહનું સ્વરૂપ ભીતનું કથાનક વેલ્યહલકુમારની કથા વેલ્યહલકુમારની કથાનો ઉપાય વિષયલંપટ એવા જીવનું કર્મરૂપ અજીર્ણ ઉદ્યાનિકામાં વિલાસ કરવાની ઇચ્છા | ધર્માચાર્યરૂપ મહાવેદ્યકૃત અજીર્ણના વારણની નિષ્ફળતાનો હેતુ તૃષ્ણાનો પ્રભાવ વિપર્યાસનો મહિમા | અવિદ્યા અને મહામોહનું વિક્રંભિત પ્રમત્તતા નદી આદિનું સંક્ષિપ્ત સ્વરૂપ મહામૂઢતાનો પ્રભાવ મિથ્યાદર્શનનો મહિમા ચિત્તવિક્ષેપ, તૃષ્ણા અને વિપર્યાસનો મહિમા કુદષ્ટિથી ઉત્પન્ન થયેલા પાખંડીઓ ત્રણ પ્રકારના રાગ રાગકેસરીની પત્ની મૂઢતા દ્રષગજેન્દ્ર ૨૦૮-૨૧૧ ૨૧૧-૨૧૩ ૩૪. ૨૧૩-૨૧૬ ૨૧-૨૧૮ ૨૧૮-૨૩૪ ૬૫. ૨૩૪-૨૩૯ ૨૩૯-૨૪૦ ૨૪૦-૨૫૨ ૨૫૨-૨૬૩ 90. ૨૬૩-૨૭૧ ૨૭૧-૨૭૩ ૨૭૩-૨૭૬ ૨૭૬-૨૭૮ Page #15 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૭૪. ૭૫. ૭૬. ૭૭. ૭૮. ૭૯. ૮૦. ૮૧. ૮૨. ૮૩. ૮૪. ૮૫. ૮૬. ૮૭. xiv વિષય મકરધ્વજ, વેદત્રય અને મકરધ્વજની પત્ની રતિ હાસ્ય, તુચ્છતા અને અતિ ભય અને હીનસત્ત્વતા શોક અને દારુણ જુગુપ્સા કષાયનું સ્વરૂપ રાગકેસરીનો મંત્રી - વિષયાભિલાષ = મહામોહના પરિવારની અનંતતા જ્ઞાનાવરણીય આદિ સામાન્ય અને વિશેષનો ભેદ-અભેદ અપ્રમત્તજનમાં મહામોહ આદિનો અપ્રભાવ અપ્રમાદીઓની મોહ આદિ નાશ કરનારી ભાવનાઓ બહિરંગ અને અંતરંગનો પરસ્પર અનુવેધ વિમર્ષ અને પ્રકર્ષની પ્રતિગમનમાં ઇચ્છા *...............................* પાના નં. ૨૭૮-૨૮૮ ૨૮૮-૨૯૧ ૨૯૧-૨૯૪ ૨૯૪-૨૯૭ ૨૯૭-૩૦૦ ૩૦૦-૩૦૮ ૩૦૮-૩૧૭ ૩૧૭-૩૧૮ ૩૧૮-૩૨૫ ૩૨૭-૩૩૨ ૩૩૨-૩૩૩ ૩૩૩-૩૫૫ ૩૫૫-૩૫૭ ૩૫૭-૩૫૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્લોક ઃ ચતુર્થ પ્રસ્તાવ : માનમૃષાવાદરસનેન્દ્રિયવિપાકવર્ણન अर्हं नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । ૐ નમઃ । પૂ. સિદ્ધર્ષિગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંચા કથા શબ્દશઃ વિવેચન ભાગ-૪ -: શ્લોકાર્થ : હવે, વિખ્યાત સૌંદર્યવાળા સપુણ્યવાળા લોકોથી સેવિત સિદ્ધાર્થનગર હોતે છતે ત્યાં=સિદ્ધાર્થનગરમાં નરવાહન રાજા હતો. I|૧|| શ્લોક ઃ - रिपुदारणजन्म अथ विख्यातसौन्दर्ये, सपुण्यजनसेविते । सिद्धार्थनगरे तत्र, भूपोऽभून्नरवाहनः । । १ । । રિપુદારણનો જન્મ શ્લોકાર્થ જે મહાબલવાળો નરવાહન રાજા તેજથી સૂર્યને, ગાંભીર્યથી મહોદધિને, સ્વૈર્યથી શૈલરાજેન્દ્રને= પર્વતોના ઈન્દ્રને, જીતતો હતો. IIII यस्तेजसा सहस्रांशुं, गाम्भीर्येण महोदधिम् । स्थैर्येण शैलराजेन्द्रं, जयति स्म महाबलः । । २ ।। Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : येन बन्धुषु चन्द्रत्वं, शत्रुवंशे कृशानुता । प्रदर्शिताऽऽत्मनो नित्यं, धनेन धनदायितम् ।।३।। શ્લોકાર્ધ : જેના વડે બંધુઓમાં પોતાનું ચંદ્રપણું, શગુવંશમાં અગ્નિપણું, ધન વડે ધનદાયિત દાનવીરપણું હંમેશાં બતાવાયું છે. llall શ્લોક : तस्य रूपयशोवंशविभवैरनुरूपताम् । दधानाऽऽसीन्महादेवी, नाम्ना विमलमालती ।।४।। શ્લોકાર્ય : તેની તે રાજાની રૂ૫, યશ, વંશના વૈભવથી અનુરૂપતાને ધારણ કરનારી વિમલમાલતી નામની મહાદેવી હતી. IIII શ્લોક : सा चन्द्रिकेव चन्द्रस्य, पञव जलजन्मनः । तस्य राज्ञः सदा देवी, हृदयान विनिर्गता ।।५।। શ્લોકાર્ય : તે ચંદ્રની ચંદ્રિકા જેવી, જલમાં થનારા પદ્મની જેમ તે રાજાની દેવી સદા હૃદયથી દૂર થતી નથી. પિII શ્લોક : ततोऽगृहीतसङ्केते! तदानीं निजभार्यया । सह पुण्योदयेनाऽहं, तस्याः कुक्षौ प्रवेशितः ।।६।। શ્લોકાર્ચ - ત્યારપછી હે અગૃહીતસંકેતા ! ત્યારે નિજભાર્યા વડે=ભવિતવ્યતા વડે, પુણ્યોદય સાથે હુંઅનુસુંદર ચક્વર્તીનો જીવ, તેની કુક્ષિમાં વિમલમાલતીની કુક્ષિમાં, પ્રવેશ કરાયો. ll ll શ્લોક : अथ संपूर्णकालेन, सर्वाऽवयवसुन्दरः । निष्क्रान्तोऽहमभिव्यक्तरूपश्छन्नस्तथेतरः ।।७।। Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ધ : હવે સંપૂર્ણકાલથી સર્વાવયવથી સુંદર એવો હું અભિવ્યક્ત રૂપે જન્મ પામ્યો અને ઈતર પુણ્યોદય, અપ્રગટ નિષ્ઠાંત થયોઃઉત્પન્ન થયો. IIT. શ્લોક : ततो मामुपलभ्याऽसौ, देवी विमलमालती । संजातः किल पुत्रो मे, परं हर्षमुपागता ।।८।। શ્લોકાર્ચ - તેથી મને જોઈને આ દેવી વિમલમાલતી ખરેખર મને પુત્ર થયો એ પ્રમાણે પરમ હર્ષને પામી. llciા. શ્લોક : ततो निवेदितो राज्ञे, तुष्टोऽसावपि चेतसा । संजातो नगराऽऽनन्दः, कृतो जन्ममहोत्सवः ।।९।। શ્લોકાર્ચ - તેથી રાજાને નિવેદન કરાયું. આ પણ રાજા પણ, ચિત્તથી તોષવાળો થયો. નગરમાં આનંદ થયો, જન્મમહોત્સવ કરાયો. |III શ્લોક : ममापि च समुत्पन्नो, वितर्को निजमानसे । यथाऽहमनयोः पुत्रस्तातो मातेति तावुभौ ।।१०।। શ્લોકાર્ચ - અને મને પણ નિજ માનસમાં વિતર્ક ઉત્પન્ન થયો. જે પ્રમાણે હું આ બેનો પુત્ર છું અને તે બંને મારા માતા-પિતા છે. ||૧૦| શ્લોક : अथ मासे गते पूर्णे, महानन्दपुरःसरम् । ततः प्रतिष्ठितं नाम, ममेति रिपुदारणः ।।११।। શ્લોકાર્ધ :હવે એક મહિનો પૂર્ણ થયે છતે મહાઆનંદપૂર્વક મારું નામ રિપુદારણ પ્રતિષ્ઠિત કરાયું. ll૧૧II. Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ शैलराजजन्म શ્લોક : नन्दिवर्धनकाले या, ममाऽऽसीदविवेकिता । सा धात्री पुनरायाता, स्तनपायनतत्परा ।।१२।। શૈલરાજ(માનકષાય)નો જન્મ શ્લોકાર્ચ - નંદીવર્ધનકાલમાં જે મારી અવિવેકિતા ધાત્રી હતી, સ્તનપાનમાં તત્પર એવી તે ફરી આવી= રિપુદારણના ભવમાં પ્રાપ્ત થઈ. નંદીવર્ધનમાં જે અવિવેકિતાનો પરિણામ છે તે અંતરંગ ધાત્રી છે અને તે ધાત્રી સ્તનપાન કરાવીને રિપુકારણમાં અવિવેકિતાની પુષ્ટિ કરે છે. તેથી પરમાર્થથી તે અવિવેકિતા તેની ભાવથી ધાવમાતા છે. ૧૨ શ્લોક : इतश्च तेन सा भा, निजेन प्रियकामिना । વર લેવાને, સંવો સમુપાતા પારૂા. શ્લોકાર્ચ - અને આ બાજુ તે અવિવેકિતા, પોતાના પતિ પ્રિયકામી એવા તે દ્વેષગજેન્દ્ર સાથે ક્યારેક સંયોગને પામી. નંદીવર્ધનમાં અવિવેકિતા ધાત્રી રૂપે પ્રગટ થઈ ત્યારે નંદીવર્ધનમાં દ્રષગજેન્દ્ર સાથે તે અવિવેકિતાનો સંયોગ થયો અને તે અવિવેકિતાને દ્વેષગજેન્દ્ર સાથે પ્રિયકામિતા છે; કેમ કે દ્વેષને કારણે જીવમાં અવિવેકિતા ઉલ્લસિત થાય છે. તેથી રિપુદારણના અંતરંગ પરિવારમાં દ્વેષની પરિણતિ સાથે અવિવેકિતાનો સંબંધ થયો. ૧૩ શ્લોક : यदा चापन्नगर्भाऽभूद्देवी विमलमालती । तदैव दैवयोगेन, संजाता साऽपि गर्भिणी ।।१४।। શ્લોકાર્ચ - અને જ્યારે તે વિમલમાલતી દેવી પ્રાપ્ત થયેલા ગર્ભવાળી થઈ ત્યારે જ ભાગ્ય યોગથી જ તે પણ અવિવેકિતા પણ, ગર્ભવાળી થઈ. Page #20 -------------------------------------------------------------------------- ________________ મ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ રિપુદા૨ણ જ્યારે માતાની કુક્ષિમાં આવ્યો ત્યારે તેનામાં રહેલાં દ્વેષ આપાદક કર્મોના કારણે દ્વેષની પરિણતિ અને અવિવેક આપાદક કર્મોના કારણે અવિવેકિતાની પરિણતિ કંઈક અંશથી પ્રગટ થઈ જેથી તે અવિવેકિતા પણ માનકષાયના પરિણતિવાળા પુત્રની માતા બને છે. II૧૪॥ શ્લોક ઃ ततो मज्जन्मकाले सा, प्रसूता दुष्टदारकम् । ન્નામિતમદ્દોર, વવનાષ્ટધારમ્ | T શ્લોકાર્થ ઃ તેથી મારા જન્મકાલમાં=રિપુદારણના જન્મકાલમાં, તેણે=અવિવેકિતાએ, ઉન્નામિત કરી છે મોટી છાતી જેણે એવા આઠ મુખને ધારણ કરનારા દુષ્ટ પુત્રને જન્મ આપ્યો. II૧૫।। શ્લોક ઃ तं वीक्ष्य सा विशालाक्षी, परं हर्षमुपागता । ततश्च चिन्तयत्येवं, स्तिमितेनाऽन्तरात्मना । । १६ ।। શ્લોકાર્થ : તેને જોઈને=માનકષાયરૂપ દુષ્ટ પુત્રને જોઈને, વિશાલ અક્ષીવાળી તે-અવિવેકિતા, હર્ષને પામી=રિપુદારણમાં માનકષાયનો જન્મ થયો તેથી અવિવેકિતા વૃદ્ધિ પામી. અને તેથી સ્તિમિત એવા=સ્થિર અંતરંગ પરિણામવાળી એવી અવિવેકિતા વડે, આ પ્રમાણે વિચારાયું. I॥૧૬॥ શ્લોક ઃ अहो मदीयपुत्रस्य, कूटानि सुगिरेरिव । મૂર્છાનોઽષ્ટ વિરાનન્તે, વિવું મહદ્ભુતમ્ ।।૭।। શ્લોકાર્થ : અહો મારા પુત્રનાં સુગિરીનાં=સારા પર્વતોનાં, ફૂટો જેવાં આઠ મસ્તકો શોભે છે. તે કારણથી આ મહાન અદ્ભુત છે. જીવમાં અવિવેકિતાને કારણે આઠ મુખવાળા પુત્રનો જન્મ તેને પ્રીતિનું કારણ બને છે. II૧૭II શ્લોક ઃ ततः साऽपि गते मासे, निजसूनोर्गुणोचितम् । करोति नाम विख्यातं, शैलराज इति स्फुटम् ।। १८ ।। Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : ત્યારપછી તે પણ અવિવેકિતા પણ, એક માસ ગયે છતે પોતાના પુત્રનું ગુણને ઉચિત શૈલરાજ એ પ્રમાણે સ્પષ્ટ નામ વિખ્યાત કરે છે. ll૧૮ll શ્લોક : इतश्चसा धात्री स च तत्सूनुरनादावपि सर्वदा । ममाऽन्तरङ्गोऽभूदेव, तिरोभूततया परम् ।।१९।। શ્લોકાર્થ : અને આ બાજુ તે ધાત્રી અને તેનો તે પુત્ર અનાદિમાં પણ સર્વદા કેવલ તિરોભૂતપણાથી મને અંતરંગ હતો જ. તે અવિવેકિતા અને માનકષાય મારો અંતરંગ પરિવાર અનાદિનો હતો જ, કેવલ એકેન્દ્રિય આદિમાં કે તુચ્છ ભવોમાં તે તિરોભૂત રૂપે હતા. હવે, તે અવિવેકિતા અને માનકષાય વ્યક્ત રૂપે થયા. ૧૯ll શ્લોક : ततः पित्रोर्महानन्दं दधानः सुखलालितः । સદૈવ તરાનેન, પરાં વૃદ્ધિદં અત: પારા શ્લોકાર્ય : ત્યારપછી પિતાને મહાઆનંદને આપતો સુખપૂર્વક લાલન કરાયેલો શૈલરાજની સાથે જ માનકષાયની સાથે જ, હું પ્રકૃષ્ટ વૃદ્ધિને પામ્યો. llRoll उभयोमैत्री બ્લોક : अथाऽतीतेषु वर्षेषु, पञ्चषेषु ततो मया । स व्यक्तं रममाणेन, शैलराजो निरीक्षितः ।।२१।। ઉભયની રિપદારણ અને શૈલરાજની, મૈત્રી શ્લોકાર્ય : હવે પાંચ વર્ષ અતીત થયે છતે ત્યારપછી રમતા એવા મારા વડે તે શેલરાજમાનકષાય, વ્યક્ત રૂપે જોવાયો. રા. Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ अनादिस्नेहमोहेन, तं दृष्ट्वा मम मानसे । या प्रीतिरासीत्साऽऽख्यातुं वचनेन न पार्यते ।।२२।। શ્લોકાર્થ : અનાદિના સ્નેહના મોહથી=સંસારી જીવને અનાદિ માનકષાય સાથે જે સ્નેહ છે તેના વશથી, તેને જોઈને=શૈલરૂપ માનને જોઈને, મારા માનસમાં જે પ્રીતિ હતી, વચનથી પણ કહેવા માટે શક્ય નથી. IIરણા શ્લોક ઃ विलोकयन्तं मां वीक्ष्य, स्निग्धदृष्ट्या स दारकः । शठाऽऽत्मा चिन्तयत्येवं, लब्धलक्ष्यः स्वचेतसा ।। २३ ।। ૭ શ્લોકાર્થ ઃ સ્નિગ્ધ દૃષ્ટિથી જોતા એવા મને જોઈને તે દારક-શૈલરાજ નામનો માનકષાય શઠાત્મા લબ્ધલક્ષ્યવાળો સ્વચિત્તથી આ પ્રમાણે વિચારે છે=માનકષાયે જાણ્યું કે આ મારે વશ છે એ પ્રકારે વિચારીને શઠ એવો માનકષાય આ પ્રમાણે વિચારે છે. I૨૩II શ્લોક ઃ अये! मामेष राजेन्द्रतनयः स्निग्धचक्षुषा । विलोकयति तन्नूनं, ममाऽयं वर्तते वशे ।। २४ ।। શ્લોકાર્થ ઃ અરે ! આ રાજાનો પુત્ર સ્નિગ્ધચક્ષુથી મને જુએ છે તેથી ખરેખર આ વશ વર્તે છે=રિપુદારણ માનકષાયને વશ વર્તે છે. ।।૨૪।। શ્લોક ઃ ततो विस्फारिताऽक्षोऽसौ किलाहं स्नेहनिर्भरः । दर्शयन्निति मे देहं समालिङ्गति मायया ।।२५।। શ્લોકાર્થ ઃ તેથી વિકસ્વર ચક્ષુવાળો સ્નેહથી નિર્ભર મને દેહને બતાવતો=પોતાનું શરીર બતાવતો, આ માયાથી આલિંગન આપે છે. II૨૫ા Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततो मे मोहदोषेण, स्फुरितं निजमानसे । अहो भावज्ञताऽप्यस्य, त्रैलोक्यमतिवर्तते ।।२६।। શ્લોકાર્ચ - તેથી મોહના દોષથી મારા નિજમાનસમાં સ્કુરિત થયું. અહો ! આની=માનકષાયની, ભાવાતા પણ વૈલોક્યમાં અતિશય વર્તે છે. IFરો. શ્લોક : तदिदानीं मया नैष, स्निग्धो बन्धुर्विचक्षणः । मोक्तव्यः क्षणमप्येवं, कृतश्चित्ते विनिश्चयः ।।२७।। શ્લોકાર્ચ - તે કારણથી હમણાં મારા વડે વિચક્ષણ એવો આ સ્નિગ્ધ બંધુ ક્ષણ પણ મુકાવો જોઈએ નહીં. એ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરાયો રિપદારણના ચિત્તમાં નિશ્ચય કરાયો. [૨૭ll શ્લોક : ततस्तेन सहोद्यानकाननेषु दिने दिने । શ્રી ત: સતતં યતિ, વાતો જે દૃષ્ટત: સારા શ્લોકાર્થ : તેથી તેની સાથે ઉઘાન, બગીચાઓમાં દિવસે દિવસે ક્રીડાઓ કરતાં હર્ષિત થયેલા ચિત્તવાળા મારો સતત કાલ જાય છે. ll૨૮ll શ્લોક : न लक्षितं मया मोहविह्वलीभूतचेतसा । यथेष शैलराजो मे, परमार्थेन वैरिकः ।।२९।। શ્લોકાર્ચ - મોહથી વિઘલીભૂત ચિત્તવાળા મારા વડે જે પ્રમાણે આ શૈલરાજ પરમાર્થથી મારો વૈરી છે તે પ્રમાણે જણાયું નહીં. અનુસુંદર ચક્રવર્તીને વિવેક પ્રગટેલો છે તેથી પૂર્વના રિપુદારણ ભવમાં પોતાને જે ઉત્કટ માનનો પરિણામ હતો તે પરમાર્થથી આત્માનો વૈરી છે. તેવો બોધ છે. તેથી કહે છે રિપુદારણના ભવમાં મોહથી વિહ્વળ થયેલા એવા ચિત્તવાળા મારા વડે ત્યારે આ માનકષાય વૈરીભૂત જણાયો નહીં. પરંતુ સ્નિગ્ધ બંધુ રૂપે જણાયો. ૨૯ Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ शैलराजप्रभावजातविकल्पाः શ્લોક : ततो दिनेषु गच्छत्सु, मैत्री तेन विवर्धते । तत्प्रभावात्प्रवर्धन्ते, वितर्का मम मानसे ।।३०।। શૈલરાજના પ્રભાવથી રિપદારણને ઉત્પન્ન થયેલા વિકલ્પો શ્લોકાર્ય : તેથી દિવસો પસાર થયે છતે તેના પ્રભાવથી શૈલરાજના પ્રભાવથી, મારા માનસમાં વિતર્કો થવા લાગ્યા. Il3oll. શ્લોક : यथा ममोत्तमा जातिः, कुलं सर्वजनाऽधिकम् । बलं भुवनविख्यातं, रूपं भुवनभूषणम् ।।३१।। શ્લોકાર્ધ : જે આ પ્રમાણે, મારી ઉત્તમ જાતિ છે. સર્વ જનથી અધિક કુલ છે. ભુવનમાં વિખ્યાત એવું બલ છે. ભુવનનું ભૂષણ એવું રૂપ છે. ll૧૧થી શ્લોક : सौभाग्यं जगदानन्दमैश्वर्यं भुवनातिगम् । श्रुतं पूर्वभवाऽभ्यस्तं, परिस्फुरति मेऽग्रतः ।।३२।। શ્લોકાર્ચ - જગતને આનંદવાળું સૌભાગ્ય છે. ભુવનથી ચઢિયાતું ઐશ્વર્ય છે=ભુવનમાં રહેલા બીજા બધાથી અતિશય એશ્વર્યા છે. પૂર્વભવઅભ્યસ કૃત મારી આગળ ફરાયમાન થાય છે. અર્થાત્ શ્રુતજ્ઞાનમાં પોતે અતિ નિપુણ છે. ll૩રા શ્લોક : मघवाऽपि पदं स्वीयं, यद्यहं प्रार्थये ततः । ददात्येव न कार्य मे, लाभशक्तिरियं मम ।।३३।। શ્લોકાર્ચ - ઇંદ્ર પણ પોતાનું પદ જો હું પ્રાર્થના કરું તો આપે જ છે. મને કાર્ય નથી=મને ઈંદ્રપદની સાથે કોઈ કાર્ય નથી. આવી મારી લાભશક્તિ છે. ૩૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ये चाऽन्येऽपि तपोवीर्यधैर्यसत्त्वादयो गुणाः । ते मय्येव वसन्त्युच्चैर्विमुच्य भुवनत्रयम् ।।३४।। શ્લોકાર્ય : અને અન્ય પણ તપ, વીર્ય, ધેર્ય, સત્વ આદિ ગુણો છે તે ભુવનત્રયને છોડીને મારામાં અત્યંત જ વસે છે. Il3II. શ્લોક : વિવાयस्येदृशेन मित्रेण, संजातो मम मीलकः । तस्य को वर्णयेल्लोके, गुणसम्भारगौरवम् ? ।।३५।। શ્લોકાર્ચ - અથવા જે આવા મિત્રની સાથે શૈલરાજ જેવા મિત્રની સાથે, મારો મિલક=સંયોગ થયો છે તેના=શૈલરાજના, ગુણના સમૂહના ગૌરવને લોકમાં કોણ વર્ણન કરી શકે? અર્થાત્ કોઈ વર્ણન કરી શકે નહીં. ll૩૫ll શ્લોક : તથાદિपुरुषस्य भवेत्तावत्सर्वस्यैकमिहाननम् । अयं वक्त्राष्टकेनैव, जयत्येव परं जनम् ।।३६।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – અહીં સંસારમાં, સર્વ પુરુષનું એક મુખ્ય હોય છે. આ માનકષાય, આઠ મુખ વડે જ પર જનને જીતે છે=બીજા લોકોને જીતે છે. ll૧૬ શ્લોક : तदेष शैलराजो मे, यस्य प्राप्तो वयस्यताम् । तस्य नास्ति जगत्यत्र, यन्न संपन्नमञ्जसा ।।३७।। શ્લોકાર્ચ - તે કારણથી આ મારો શૈલરાજ જેની મિત્રતાને પ્રાપ્ત કરે તેને આ જગતમાં શીધ્ર સંપન્ન ન થાય તેવું નથી અર્થાત્ સંપન્ન થાય જ. Il૩૭ll Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततोऽवलिप्तचित्तोऽहं, तां विकल्पपरम्पराम् । વર્ધન્નત્મિનઃ સર્વ, ચૂનં મળે તવા નનમ્ રૂ૮ાા શ્લોકાર્ય : તેથી અવલિત ચિત્તવાળો હું તે વિકલ્પ પરંપરાને વધારતો માનકષાયથી ઉત્પન્ન થયેલ તે વિકલ્પ પરંપરાને વધારતો, પોતાનાથી સર્વ લોકોને ત્યારે ન્યૂન માનું છું. Il3II શ્લોક : ऊर्वीकृतनिजग्रीवो, नक्षत्राणि निभालयन् । अग्रतोऽपि न पश्यामि, मत्तवद्गन्धवारणः ।।३९।। શ્લોકાર્ચ - ઊંચી કરાયેલી પોતાની ગ્રીવાવાળો, નક્ષત્રોને જોતો આગળમાં પણ મતવાળા ગંધહસ્તિને હું જોતો નથી. II3II શ્લોક : आपूर्णो भूरिवातेन, विततात्मा यथा दृतिः । ततोऽहं विचरामि स्म, निःसारो मदविह्वलः ।।४०।। શ્લોકાર્ચ - ઘણા વાયુથી ભરેલી વિસ્તૃત સ્વરૂપવાળી દતિ જે પ્રમાણે આકાશમાં ઊડે છે તે પ્રમાણે નિઃસાર મદવિધલ હું વિચારતો હતો જેમ વાયુથી ભરાયેલો ફુગ્ગો આકાશમાં ઊડે તેમ નિઃસાર એવા મદથી હું વિચરતો હતો. ll૪ || શ્લોક : चिन्तयामि न मे वन्द्यः, कश्चिदस्ति जगत्त्रये । यत एतद्गुणैः सर्वमधस्तान्मम वर्तते ।।४१।। શ્લોકાર્ચ - વિચારું છું જગતત્રયમાં મને કોઈ વંધ નથી. જે કારણથી આ ગુણો વડે=ૉલરાજના સંબંધને કારણે થયેલા ગુણો વડે સર્વ જ મારાથી નીચા વર્તે છે. ll૧૫ શ્લોક : को ममाऽन्यो गुरुर्नूनमहमेव गुणैर्गुरुः । क एते देवसङ्घाताः? ये मत्तोऽपि गुणाधिकाः ।।४२।। Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : ખરેખર કોણ મારા અન્ય ગુરુ છે? જ ગુણોથી ગુરુ છું. કોણ આ દેવના સમૂહ છે? જે મારાથી પણ ગુણાધિક છે. ૪ શ્લોક : ततोऽगृहीतसङ्केते! तदाऽहं गर्वनिर्भरः । शैलस्तम्भसमो नैव, कस्यचित्प्रणतिं गतः ।।४३।। શ્લોકાર્ચ - તેથી હે અગૃહીતસંકેતા! ત્યારે –રિપુદારણ, ગર્વનિર્ભર પર્વતના સ્તંભ જેવો કોઈને નમસ્કાર કરતો ન હતો. II૪all શ્લોક : વિષ્યप्रणताऽशेषसामन्तकिरीटांशुविराजितम् । न नतं जातुचिद् भद्रे! तातीयं पादपङ्कजम् ।।४४।। શ્લોકાર્ચ - વળી, નમાતા અશેષ સામંતના મુગટનાં કિરણોથી શોભતા પિતાના પાદકમળને હે ભદ્ર! ક્યારેય મારાથી નમાયા નહીં. ll૪૪ll શ્લોક : अशेषजनवन्द्याऽपि, स्नेहनिर्भरमानसा । कदाचिदपि नैवाऽम्बा, मया नूनं नमस्कृता ।।४५।। શ્લોકાર્થ : અશેષ જનવંધા સ્નેહથી નિર્ભર માનસવાળી માતા પણ મારા વડે ખરેખર ક્યારેય પણ નમસ્કાર કરાઈ નહીં. ll૪પી શ્લોક : ये केचिल्लौकिका देवा, याश्चान्याः कुलदेवताः । न ताः प्रणामकामेन, चक्षुषाऽपि मयेक्षिताः ।।४६।। શ્લોકાર્થ : જે કોઈ લૌકિક દેવો, જે અન્ય કુલદેવતા તેઓ પ્રણામની ઈચ્છાથી ચક્ષુ વડે પણ મારા વડે જોવાયા નહીં. II૪૬ll Page #28 -------------------------------------------------------------------------- ________________ १3 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ नरवाहनकृतानुकूलता दोs: ततो मां तादृशं वीक्ष्य, शैलराजसमन्वितम् । वर्धमानं स राजेन्द्रो, मनसा पर्यचिन्तयत् ।।४७।। નરવાહનથી કરાયેલી અનુકૂલતા टोडार्थ:તેથી તેવા પ્રકારના શેલરાજ સમન્વિત વધતા મને જોઈને તે રાજાએ મનથી વિચાર્યું. ll૪૭ના टोs: अहो मदीयपुत्रोऽयं, गाढं मानधनेश्वरः । तदस्य लोको यद्याज्ञां, लङ्घयेत कदाचन ।।४८।। ततोऽयं चित्तनिर्वेदान्मन्यमानोऽवधीरणाम् । मां विहाय क्वचिद् गच्छेत्तदिदं नैव सुन्दरम् ।।४९।। लोकार्थ : અહો, મારો આ પુત્ર ગાઢ માનવનેશ્વર છે. તે કારણથી લોક આની આજ્ઞાને ક્યારેક ઉલ્લંઘન કરશે તો આ ચિત્તના નિર્વેદથી અપમાનતાને માનતો મને છોડીને ક્યાંક ચાલ્યો જશે. તે કારણથી આ સુંદર નથી જ. Il૪૮-૪૯II. Cोs: ज्ञापयित्वा नरेन्द्रादीन्, कुमारचरितं ततः । आज्ञाविधेयानस्योच्चैः, करोमि सकलानपि ।।५०।। सार्थ :તેથી નરેન્દ્રાદિને કુમારના ચિત્તને જણાવીને હું બધાને પણ આની આજ્ઞા કરનારા અત્યંત दु. 1400 श्लोक : एवं विचिन्त्य मे तातः, स्नेहनिर्भरमानसः । समस्तं तत्करोत्येव, यत्स्वयं परिचिन्तितम् ।।५१।। Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - આ પ્રમાણે વિચારીને સ્નેહનિર્ભર માનસવાળા મારા પિતાએ જે સ્વયં વિચાર્યું, તે સમસ્ત કરે જ છે. પ૧l. બ્લોક : अथ ताताऽऽज्ञया सर्वे, नरेन्द्रा नतमस्तकाः । बालस्यापि ममाऽत्यन्तं, किङ्करत्वमुपागताः ।।५२।। શ્લોકાર્થ : આથી તાતની આજ્ઞાથી નત મસ્તકવાળા સર્વ રાજાઓ બાલ પણ એવા મારા અત્યંત કિંકરત્વને પામ્યા. Ifપચા. શ્લોક : प्रधानकुलजाता ये, ये च विक्रमशालिनः । तेऽपि मां देव देवेति, ब्रुवाणाः पर्युपासते ।।५३।। શ્લોકાર્થ : જે પ્રધાનકુલમાં થયેલા અને જે શૂરવીર હતા તે પણ દેવ દેવ એ પ્રમાણે બોલતા મારી પર્યપાસના કરે છે. પરા શ્લોક : यदहं वच्मि तत्सर्वो, राजलोकः कृतादरः । जय देवेति लपन्नुच्चैः, शिरसा प्रतिपद्यते ।।५४ ।। શ્લોકાર્ચ - સર્વ રાજલોક જે હું કહું છું તેને જયદેવ એ પ્રમાણે મસ્તકથી બોલતો મસ્તક નમાવીને બોલતો, અત્યંત સ્વીકારે છે. 'પિઝા શ્લોક - किञ्चाऽत्र बहुनोक्तेन? ततोऽम्बा च सबान्धवा । वीक्षते सर्वकार्येष्वधिकं मां परमात्मनः ।।५५।। શ્લોકાર્ય : અને અહીં મારા માનના વિષયમાં, વધારે શું કહેવું? પિતા-માતા અને બંધુઓ સર્વ કાર્યોમાં પરમાત્માથી મને અધિક જુએ છે. પિપIL. Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ स च पुण्योदयस्तत्र, माहात्म्ये मम कारणम् । तथापि मोहदोषेण, मयेदं परिचिन्तितम् ।। ५६ ।। શ્લોકાર્થ -- અને તે મારા માહાત્મ્યમાં=આ પ્રકારના માન-સન્માનના માહાત્મ્યમાં, તે પુણ્યોદય કારણ છે તોપણ મોહના દોષથી=વિપર્યાસના દોષથી, મારા વડે આ પ્રમાણે વિચારાયું. ૫૬ શ્લોક ઃ શ્લોક ઃ अयं ममैष यो जातो, देवानामपि दुर्लभः । सर्वस्यास्य प्रतापस्य, शैलराजो विधायकः ।। ५७ ।। શ્લોકાર્થ ઃ દેવોને પણ દુર્લભ જે આ શૈલરાજ મારા આ સર્વ પ્રતાપને કરનાર છે=બધા મને આ પ્રકારે આદર-સત્કાર કરે છે, માન આપે છે તે સર્વનું કારણ મારો આ પરમમિત્ર માનકષાય છે. એ પ્રમાણે મારા વડે મોહદોષથી વિચારાયું. II૫૭II शैलराजदर्शितस्तब्धचित्ताख्यविलेपनम् ततः संतुष्टचित्तेन, शैलराजो मयाऽन्यदा । प्रोक्तो विश्रम्भजल्पेन, स्नेहनिर्भरचेतसा ।। ५८ ।। શૈલરાજ વડે બતાવાયેલ સ્તબ્ધચિત્ત નામનું વિલેપન ૧૫ શ્લોકાર્થ ઃ તેથી સંતુષ્ટ ચિત્તવાળા મારા વડે શૈલરાજ અન્યદા વિશ્વાસના જલ્પ વડે સ્નેહનિર્ભર ચિત્ત વડે કહેવાયો. II૫૮ શ્લોક ઃ વવસ્વ! યોઽયં(ô. પ્ર) સંપન્નો, જોમધ્યેઽતિસુન્નરઃ । મમ સ્થાતિવિશેષોડયું, પ્રતાપો હન્ત તાવઃ ।।।। શ્લોકાર્થ ઃ હે મિત્ર ! આલોકમાં અતિસુંદર જે મારી ખ્યાતિ વિશેષ પ્રાપ્ત થઈ એ તારો પ્રતાપ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ માનકષાય જ્યારે વ્યક્ત રૂપે નથી, પરંતુ અંદરમાં રહેલા માનની પરિણતિને કારણે જીવ માનથી થતા બાહ્ય સત્કારથી જુએ છે ત્યારે તેને વિચાર આવે છે કે આ મારા માનના પરિણામનું જ ઉત્તમ ફળ છે. વસ્તુતઃ માનકષાયથી માન પ્રાપ્ત થતું નથી, સત્કાર પ્રાપ્ત થતો નથી પરંતુ તે પ્રકારનો, જીવને પૂર્વભવનું પુણ્ય છે જેથી લોકમાં તેના માનને પુષ્ટ કરે એવો સત્કાર પ્રાપ્ત થાય છે અને વિપર્યાસને કારણે માનકષાયનું આ ફળ છે તેમ જીવને જણાય છે. પII શ્લોક : ततश्चमदीयवचसा तुष्टः, शैलराजः स्वमानसे । वष्टतामुररीकुर्वन्निदं वचनमब्रवीत् ।।६०।। શ્લોકાર્ચ - ત્યારપછી મારા વચનથી સ્વમાનસમાં તોષ પામેલો શૈલરાજ વષ્ટતાને સ્વીકાર કરતો વક્રતાને સ્વીકાર કરતો, આ વચન બોલે છે. II9ol. શ્લોક : कुमार! परमार्थोऽयं, कथ्यते तव साम्प्रतम् । यदेवंविधजल्पस्य, कुमारस्येह कारणम् ।।६१।। શ્લોકાર્થ : હે કુમાર ! આવા પ્રકારના જપવાળા કુમારને અહીં જ કારણ છે, તને હવે આ પરમાર્થ કહેવાય છે. ll૧૧|| શ્લોક : ये दुर्जना भवन्त्यत्र, गुणपूर्णं परं जनम् । स्वाभिप्रायाऽनुमानेन, मन्यन्ते दोषपुञ्जकम् ।।१२।। શ્લોકાર્ચ - જે દુર્જનો અહીં છે, ગુણપૂર્ણ એવા પરજનને બીજા મનુષ્યને, સ્વઅભિપ્રાયના અનુમાનથી દોષનો પુંજ માને છે. આ માનકષાય ખરાબ છે એમ જેઓ તને કહે છે તે દુર્જન છે અને તેઓ ગુણપૂર્ણ એવા મને ગુણરૂપે જાણતા નથી. કેવલ સ્વઅભિપ્રાયના અનુમાનથી મને દોષરૂપ માને છે આ પ્રકારે માનકષાયે કુમારને અંતરંગ પ્રેરણા કરી. IIકશા Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ये सज्जना पुनर्धन्यास्ते लोकं दोषपूरितम् । स्वाभिसन्धिविशुद्ध्यैव, लक्षयन्ति गुणालयम् ।।६३।। શ્લોકાર્થ : જે સજ્જનો વળી ધન્ય છે, તે દોષપૂરિત લોકને સ્વઅભિપ્રાયની વિશુદ્ધિથી ગુણાલય ગુણનું ઘર જાણે છે. રિપુદારણમાં ઊઠેલો માનનો પરિણામ તેને તેની બુદ્ધિ અનુસાર વિપર્યાસ કરાવે તેવા વચનો કહે છે. તેથી કુમારને માનકષાયવશ જે વિચાર આવે છે તે માનનું કથન છે અને માનકષાય કુમારને કહે છે કે જે દુર્જનો હોય છે એ ગુણપૂર્ણ એવા આ માનકષાયને દોષપુંજ જ જાણે છે; કેમ કે માનકષાયકૃત સર્વત્ર જ તે પૂજાય છે. છતાં માનકષાયવશ જીવને શિષ્ટ પુરુષો દુર્જન જાણે છે અને શિષ્ટ પુરુષો માનકષાયને દોષના પંજરૂપ કહે છે તે કુમારને અનુચિત જણાય છે અને સજ્જનો ધન્ય છે, તેઓ ઘણા દોષથી યુક્તમાં પણ પોતાના અભિપ્રાયથી તેને ગુણસ્વરૂપ જાણે છે. તેથી માનકષાય તો ગુણનો આલય છે તેથી તેને સજ્જનો ક્યારેય દોષરૂપ જાણે નહીં. આમ રિપુદારણને માનકષાય બુદ્ધિ આપે છે. II૬all શ્લોક - एवं च स्थितेयद् भासते गुणित्वेन, गुणहीनोऽप्ययं जनः । कुमार! तावके चित्ते, सौजन्यं तत्र कारणम् ।।६४।। શ્લોકાર્થ : અને આ પ્રમાણે સ્થિત હોતે છતે, ગુણહીન પણ આ જન જે ગુણિપણા વડે તારા ચિત્તમાં ભાસે છે. હે કુમાર ! ત્યાં સૌજન્ય કારણ છે. II૬૪ll શ્લોક : प्रतापस्तावकीनोऽयं, समस्तोऽपि सुनिश्चितम् । માવવીવિધ્યત્તિ:, કે વર્ષ પરમાર્થતઃ ? આદધા. શ્લોકાર્ચ - તારો આ પ્રતાપ સમસ્ત પણ સુનિશ્ચિત છે. ભાવક વીર્યથી વિખ્યાત અમે શું છીએ ?= કુમારના સદ્ભાવથી ભાવન કરાયેલા વીર્યથી વિખ્યાત અમે પરમાર્થથી શું છીએ ? અર્થાત્ કંઈ નથી. IIઉપI Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तदिदं शैलराजीयं, वचनं सुमनोहरम् । आकाऽहं तदा भद्रे! परं स्नेहरसं गतः ।।६६।। શ્લોકાર્ચ - તે આ શૈલરાજનું વચન સુમનોહર સાંભળીને હે ભદ્ર ! અગૃહીતસંકેતા!ત્યારે હું રિપદારણ, સ્નેહરસને પામ્યો શૈલરાજ ઉપર અત્યંત સ્નેહવાળો થયો. ll૧૬ll બ્લોક : चिन्तितं च मयाअहो मय्यनुरागोऽस्य, अहो गम्भीरचित्तता । अहो वचनविन्यासस्तथाऽहो भावसारता ।।६७।। શ્લોકાર્ચ - અને મારા વડે વિચારાયું રિપુદારણના ભવમાં વિચારાયું. અહો ! મારા ઉપર આને શેલરાજને અનુરાગ છે. અહો, ગંભીર ચિત્તતા છે. અહો, વચનવિન્યાસ છેઃવચનની કુશળતા છે. અહો, ભાવસારતા છે. II૬૭ll બ્લોક : ततो मयाऽभिहितंवयस्य! नेदृशं वाच्यमुपचारपरं वचः । ममाग्रतो यतो ज्ञातं, माहात्म्यं तावकं मया ।।६८।। શ્લોકાર્ધ : તેથી મારા વડે રિપદારણ વડે કહેવાયું. હે મિત્ર! આવા પ્રકારનું ઉપચારમાં તત્પર વચન મારી આગળ કહેવું નહીં. જે કારણથી તારો માહાભ્ય મારા વડે જણાયો છે. I૬૮ll. બ્લોક : ततो हर्षवशात्तेन, शैलराजेन जल्पितम् । प्रसादपरमे नाथे, भृत्यानां किं न सुन्दरम्? ।।६९।। શ્લોકાર્ધ : તેથી હર્ષના વશથી તે શૈલરાજ વડે કહેવાયું. પ્રસાદતત્પર નાથ હોતે છતે, ભૃત્યોને શું સુંદર નથી ? II૬૯II Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોક : अन्यच्चयदि सम्भावना जाता, भवतां मादृशे जने । ततो मे परमं गुह्यं, भवद्भिरनुमन्यताम् ।।७०।। શ્લોકાર્ધ : અને બીજું તમને મારા જેવા જનમાં સમ્યક ભાવના થઈ છે=સમ્યફ આદર થયો છે, તો મારું પરમ ગુહ્ય તમારા વડે સ્વીકારવું જોઈએ. ll૭૦|| શ્લોક : विद्यते मम सद्वीर्य, हृदयस्याऽवलेपनम् । तनिजे हृदये देयं, कुमारेण प्रतिक्षणम् ।।७१।। શ્લોકાર્ચ - મારા સદ્વર્યવાળું હૃદયનું અવલેપન વિધમાન છે. તે નિજ હૃદયમાં કુમાર વડે પ્રતિક્ષણ દેવું જોઈએ. Il૭૧II मयाऽभिहतं, कुतस्तदवाप्तं भवता? को वा तस्य हृदयाऽवलेपनस्य प्रभावः? इति श्रोतुमिच्छामि । शैलराजेनाभिहितं-कुमार! न कुतश्चिदपि तदवाप्तं मया, किं तर्हि? स्वकीयेनैव वीर्येण जनितं, नामतः पुनः स्तब्धचित्तं तदभिधीयते, प्रभावं तु तस्याऽनुभवद्वारेणैव विज्ञास्यति कुमारः, किं तेनाऽऽवेदितेन? मयाऽभिहितं-यद्वयस्यो जानीते । ततः समर्पितं ममाऽन्यदा शैलराजेन तदात्मीयं हृदयावलेपनं, विलिप्तं मया हृदयं, जातोऽहं गाढतरमुल्लम्बितभूततस्कराऽऽकारधारितया नमनरहितः, ततस्तथाभूतं मामवलोक्य सुतरां प्रणतिप्रवणाः संपन्नाः सामन्तमहत्तमादयः, तातोऽपि सप्रणामं मामालापयति स्म, तथाऽम्बाऽपि स्वामिनमिव मां विज्ञपयति स्म । ततः संजातो मे हृदयावलेपनप्रभावे सम्प्रत्ययः, संपन्ना स्थिरतरा शैलराजे परमबन्धुबुद्धिरिति । મારા વડે રિપુદારણ વડે, કહેવાયું – ક્યાંથી તારા વડે તે પ્રાપ્ત કરાયું? શું નામવાળું છે ? અને તે હદયલેપતો શું પ્રભાવ છે? એ સાંભળવા ઇચ્છું છું. શૈલરાજ વડે કહેવાયું – હે કુમાર ! તેaહૃદયનો લેપ, કોઈનાથી પણ મારા વડે પ્રાપ્ત કરાયો નથી ? તો શું? એથી કહે છે. પોતાના વીર્યથી જ માનકષાયના વીર્યથી જ, જનિત છે. નામથી વળી તે-તે લેપ, સ્તબ્ધચિત કહેવાય છે. તેનો પ્રભાવ અનુભવ દ્વારા જ કુમાર જાણશે. તેના કથન વડે શું? મારા વડે રિપુદારણ વડે, કહેવાયું – મિત્ર જે જાણે છે. તેથી મને અત્યદા શૈલરાજ વડે તેનું આત્મીય હદયનું અવલેપન સમર્પણ કરાયું. મારા વડે હદય વિલિપ્ત કરાયું. હું ગાઢતર ઉલ્લમ્બિતભૂત તસ્કરના આકારના ધારિતપણાથી તમન રહિત થયો. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ તેથી તેવા પ્રકારના મને જોઈને અત્યંત નમતમાં તત્પર સામંત મહત્તમ આદિ થયા. પિતા પણ પ્રણામ સહિત મને બોલાવતા હતા. માતા પણ સ્વામીની જેમ મને વિજ્ઞાત કરતી હતી. તેથી હદયના અવલેપતના પ્રભાવમાં મને વિશ્વાસ થયો. શૈલરાજમાં પરમબંધુ બુદ્ધિ સ્થિરતા પ્રાપ્ત થઈ. ભાવાર્થ - અનુસુંદર ચક્રવર્તીનો જીવ નંદીવર્ધનના ભવ પછી અનંતકાળ દુર્ગતિઓમાં ભટકીને આભીરનો જીવ થાય છે. આભીરના ભવમાં કંઈક ભદ્રક પ્રકૃતિ થઈ. તેથી દાનધર્મ કરીને પુણ્ય અર્જન કર્યું તોપણ વિપર્યાસ બુદ્ધિ સહેજ પણ મંદ થઈ નહીં તેથી ગાઢ વિપર્યાય બુદ્ધિથી યુક્ત દાનધર્મના કારણે વિપર્યાય આપાદક મિથ્યાત્વથી યુક્ત પુણ્યપ્રકૃતિને કારણે રાજ કુળમાં જન્મે છે. વળી પુણ્યનો ઉદય સહવર્તી છે તેથી સુંદર દેહ આદિથી યુક્ત મનુષ્યભવ મળે તોપણ નંદીવર્ધનના કાળમાં જે અવિવેકિતા તેનામાં હતી તે જ અવિવેકિતા નામની ધાત્રી અન્ય ભવોમાં પ્રચ્છન્ન થયેલી તે ફરી રિપુદારણ ભવમાં અભિવ્યક્ત થાય છે. અને રિપુદારણના જન્મકાળમાં જ તેનામાં રહેલી અવિવેકિતાની પરિણતિને કારણે અને દ્વેષગજેન્દ્રના સંબંધને કારણે થયેલો દુષ્ટ પુત્ર પ્રગટ થાય છે જે માનના પરિણામ રૂપ છે. આનાથી એ ફલિત થાય કે આત્મામાં રહેલી અવિવેકિતા અને દ્વેષનો પરિણામ તે બેનો યોગ થવાથી જીવમાં જેમ ક્રોધનો પરિણામ થાય છે તેમ કોઈક જીવમાં માનનો પરિણામ પ્રગટ થાય છે. આથી જ નંદીવર્ધનના ભવમાં અવિવેકિતા અને દ્વેષના પરિણામના કારણે જ પ્રધાનરૂપે ક્રોધનો પરિણામ હતો છતાં કંઈક માનનો પરિણામ હતો જ. પરંતુ તે ભવમાં પ્રધાન ક્રોધનો પરિણામ હતો. અને આનુષગિક માનનો પરિણામ થતો હતો. રિપુદારણના ભવમાં અવિવેકિતા અને દ્વેષના પરિણામના સંયોગથી માનનો પરિણામ મુખ્ય થાય છે, ક્રોધનો પરિણામ પણ તત્સહવર્તી હોય જ છે, આથી જ લેશ માન ન મળે તો ક્રોધ ભભૂકે છે તો પણ પ્રસ્તુત ભવમાં પ્રધાનરૂપે માન અતિશય છે જેનાથી જ સર્વ અનર્થોની પ્રાપ્તિ રિપુદારણને થશે; કેમ કે કોઈપણ કષાય અતિશય હોય ત્યારે તે ક્લિષ્ટ ભાવોને ઉત્પન્ન કરે છે અને માનકષાયના આઠ પ્રકારના પરિણામો છે તેથી તે આઠ મુખવાળો છે તેમ કહેલ છે. વળી જીવમાં રહેલી અવિવેકિતાને તે માનકષાય અત્યંત પ્રીતિકર હોય છે તેથી અવિવેકિતા નામની તેની માતાને પોતાના પુત્રનાં આઠ મુખો જોઈને હર્ષ થાય છે. અને માનકષાય પર્વત જેવો અક્કડ હોય છે તેથી તેનું નામ શૈલરાજ પાડ્યું. અને પુત્રને અતિમાનવાળો જોઈને માતા-પિતા તેનું ચિત્ત ઘવાય નહીં, તે રીતે જે સર્વ વર્તન કરે છે તે પરમાર્થથી રિપુદારણનો પુણ્યનો ઉદય છે. તેને કારણે સર્વે અનુકૂળ વર્તે છે, છતાં રિપુદારણને તીવ્ર વિપર્યા હોવાને કારણે માનકષાયનું તે ફળ છે તેમ દેખાય છે. વળી જ્યારે જ્યારે તે માનકષાય વિપાકરૂપે ઉદયમાં આવે છે ત્યારે ત્યારે તે માનથી સર્વને તુચ્છ ગણે છે અને જ્યારે એવો પ્રસંગ નથી ત્યારે તે જીવ માનની પ્રકૃતિને કારણે જે વિચારો કરે છે તે શૈલરાજ સાથેનો જલ્પ=વિદ્યા વિષયક પરીક્ષા, છે, તેથી પોતાના માનકષાયથી જ પોતાને સર્વસુખ થાય છે તેવા Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ વિચારો રિપુદારણ કરે છે. માનકષાય જ તેને સર્વત્ર નમન કરતાં અટકાવે છે તેથી માતાને, પિતાને, ગુરુજનને કોઈને તે નમવા તૈયાર થતો નથી. પરંતુ સર્વ કરતાં હું અધિક છું તેમ પોતાને માને છે અને તેના માનને કારણે રાજા વગેરે જેમ જેમ અનુકૂળ થાય છે તેમ તેમ તેનો વિપર્યાસ સ્થિર થાય છે કે આ માનકષાય મારો પરમમિત્ર છે અને તેવી સ્થિર બુદ્ધિ થવાને કારણે પાછળથી તે રિપુદારણ સ્તબ્ધ ચિત્તવાળો બને છે. તે ચિત્તમાં વર્તતા માનકષાયના પરિણામના પ્રકર્ષનું જ કાર્ય છે. અને પુણ્યના સહકારના કારણે તેના માન-કષાયને અનુરૂપ સર્વ લોકો અધિક અધિક વર્તન કરે છે તેમ તેમ રિપુદારણનો વિપર્યાસ તીવ્ર બને છે. તેથી રિપુદારણને માનકષાય જ સર્વ કલ્યાણનું કારણ દેખાય છે, પરંતુ તત્ત્વને જોવાને અભિમુખ લેશ પણ ચિત્ત પ્રવર્તતું નથી. તેથી શૈલરાજને પરમબંધુ બુદ્ધિથી જ રિપુદારણ સ્વીકારે છે. दुष्टाशयादिपुत्रमृषावादस्य प्रभावः શ્લોક ઃ इतश्चाऽन्यदा गतोऽहमन्तरङ्गे क्लिष्टमानसाऽभिधाने नगरे, तच्च कीदृशम् ? आवासः सर्वदुःखानां, नष्टधर्मैर्निषेवितम् । कारणं सर्वपापानां, दुर्गतिद्वारमञ्जसा ।।१।। દુષ્ટઆશયાદિનું વર્ણન અને તેના પુત્ર મૃષાવાદનો પ્રભાવ શ્લોકાર્થ ઃ અને આ બાજુ અન્ય કાળે હું અંતરંગ ક્લિષ્ટમાનસ નામના નગરમાં ગયો તેવા નિમિત્તને પામીને રિપુદારણના ચિત્તમાં ક્લિષ્ટ માનસ નામની પરિણતિ પ્રગટ થઈ તે રૂપ નગરમાં હું=રિપુદારણ, ગયો. અને તે નગર કેવું છે ? તેથી કહે છે. સર્વ દુઃખોનો આવાસ છે=ક્લિષ્ટ ચિત્તકાળમાં કષાયોનાં દુઃખો મળે છે, આગામીમાં દુર્ગતિઓનાં દુઃખો મળે છે તેનું સ્થાન તે નગર છે. નષ્ટધર્મવાળા જીવો વડે સેવાયેલું છે. સર્વ પાપોનું કારણ છે. શીઘ્ર દુર્ગતિઓનું દ્વાર છે. II૧ શ્લોક ઃ तत्र च नगरे दुष्टाशयो नाम राजा । स च कीदृश: ? उत्पत्तिभूमिर्दोषाणामाकरः क्लिष्टकर्मणाम् । सद्विवेकनरेन्द्रस्य, महाऽरिः स नराधिपः । । २॥ શ્લોકાર્થ : તે નગરમાં દુષ્ટ આશય નામનો રાજા છે. અને તે=દુષ્ટ આશય નામનો રાજા, કેવો છે ? તેથી કહે છે — Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ દોષોની ઉત્પત્તિભૂમિ છે, ક્લિષ્ટ કર્મોની ખાણ છે. સદ્વિવેક નરેન્દ્રનો મહાશ તે રાજા છે. રિયા શ્લોક : तस्य च राज्ञो जघन्यता नाम देवी, सा च कीदृशी? नराधमानां साऽभीष्टा, विद्वद्भिः परिनिन्दिता । प्रवर्तिका च सा देवी, सर्वेषां निन्द्यकर्मणाम् ।।३।। શ્લોકાર્ચ - અને તે રાજાની જઘન્યતા નામની દેવી છે. અને તે કેવી છે ? એથી કહે છે – નરાધમોને તે જઘન્યતા, અભીષ્ટ છે, વિદ્વાનો વડે પરિવિન્દિત કરાઈ છે અને તે દેવી સર્વ નિંઘ કમની પ્રવર્તિકા છે. llall શ્લોક :तयोश्च जघन्यतादुष्टाशययोर्देवीनृपयोरत्यन्तमभीष्टोऽस्ति मृषावादो नाम तनयः । स च कीदृशः? समस्तभूतसङ्घस्य, विश्वासच्छेदकारकः । निःशेषदोषपुञ्जत्वाद् गर्हितश्च विचक्षणैः ।।४।। શ્લોકાર્થ : અને તે જઘન્યતા અને દુષ્ટ આશય રૂપ દેવી અને રાજાને અત્યંત અભિષ્ટ મૃષાવાદ નામનો પુત્ર છે અને તે કેવા પ્રકારનો છે? તેથી કહે છે – સમસ્ત જીવ સમૂહના વિશ્વાસનો છેદ કરનાર છે અને નિઃશેષ દોષનું પેજપણું હોવાથી વિચક્ષણ પુરુષો વડે ગહિત છે. ll શ્લોક : शाठ्यपैशुन्यदौर्जन्यपरद्रोहादितस्कराः । तं राजपुत्रं सेवन्ते, सदनुग्रहकाम्यया ।।५।। શ્લોકાર્ચ - શાક્ય, પૈશુન્ય, દૌર્જન્ય, પરદ્રોહ આદિ તસ્કરો તે રાજપુત્રને મૃષાવાદ રૂ૫ રાજપુત્રને, સદ્ અનુગ્રહની કામનાથી સેવે છે. આપી શ્લોક : स्नेहो मैत्री प्रतिज्ञा च, तथा सम्प्रत्ययश्च यः । एतेषां शिष्टलोकानां, राजसूनुरसौ रिपुः ।।६।। Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ स्लोडार्थ : આ શિષ્ટ લોકોનાં જે સ્નેહ, મૈત્રી, પ્રતિજ્ઞા, સમ્રત્યય સંવેગ શ્રદ્ધા છે, તેઓનો આ રાજપત્રभृषावा नामनो रापुत्र, शत्रु छ. IISII दोs: पिताऽसौ व्रतलोपस्य, मर्यादाया महारिपुः । अयशोवादतूर्यस्य, सदास्फालनतत्परः ।।७।। दोडार्थ: વ્રતલોપનો આ મૃષાવાદ પિતા છે. મર્યાદાનો મહાશત્રુ છે. અયશવાદરૂપ વાજિંત્રના સદા मालनमा तत्पर छ. ||७|| श्लोs : ये केचिन्नरकं यान्ति, तस्य निर्देशकारिणः । स एव प्रगुणं मागं, तेषां दर्शयितुं क्षमः ।।८।। Reोडार्थ : તેની મૃષાવાદની આજ્ઞાને કરનારા એવા જે કોઈ નરકમાં જાય છે તેઓને તે જ=મૃષાવાદ જ, પ્રગુણમાર્ગને બતાવવા સમર્થ છે નરકમાં જવાના પ્રબલ માર્ગને બતાવવા સમર્થ છે. IIII मृषावादमैत्रीजन्यविकाराः । ततो दृष्टोऽसौ मया दुष्टाशयो नरेन्द्रः, तत्पार्श्ववर्तिनी च विलोकिता सा जघन्यता महादेवी । तयोश्चाऽग्रतो वर्तमानो निर्वर्णितो मया तयोरेव चरणशुश्रूषाकरणपरायणः स मृषावादो राजदारकः ततो विहितप्रतिपत्तिः स्थितस्तत्राहं कियन्तमपि कालं, महामोहविमोहितमानसेन च मया न लक्षितं तदा तेषां नगरराजेन्द्रमहादेवीदारकाणां सम्बन्धि स्वरूपं, गृहीतोऽपि परमबन्धुबुद्ध्या विशेषतः प्रतिपनो वयस्यतया मृषावादः, प्राप्तः प्रकर्षगतिं तेन सह प्रेमाऽऽबन्धः, दृष्टोऽसौ शरीरादभिन्नरूपतया, ततश्चाऽऽनीतः स मया मृषावादः स्वस्थाने, ततस्तेन सह ललमानस्य मे समुत्पद्यन्ते स्म मनसीदृशा वितर्काः, મૃષાવાદની મૈત્રીજન્ય રિપુદારણને થયેલા વિકારો ત્યારપછી રિપુદારણ જ્યારે ક્લિષ્ટ માનસ નામના નગરમાં ગયો ત્યારપછી, આ દુષ્ટ આશય રાજા મારા વડે=રિપુદારણ વડે, જોવાયો. તેના પાસે રહેલી તે જઘન્યતા મહાદેવી જોવાઈ. તે બેની Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ આગળ=દુ અભિસંધિ અને જઘન્યતા દેવીની આગળ વર્તતો તે બેની જ=દેવ-દેવીની જ, ચરણ શુશ્રષા કરવામાં પરાયણ તે મૃષાવાદ નામનો રાજપુત્ર મારા વડે જોવાયો. ત્યારપછી=રિપદારણ તે મૃષાવાદને જુએ છે ત્યારપછી, વિહિત પ્રતિપત્તિવાળો ત્યાં=અંતરંગ નગરમાં, હું કેટલોક કાળ રહ્યો=દુષ્ટ અભિસંધિ સાથે, જઘન્યતા સાથે અને મૃષાવાદ સાથે ઉચિત સંભાષણ રૂપ વ્યવહાર કરવા રૂપ વિહિત પ્રતિપત્તિવાળો હું અંતરંગ દુષ્ટ અભિસંધિ નગરમાં કેટલોક કાળ રહ્યો. મહામોહથી વિમોહિત માનસવાળા મારા વડે રિપુદારણ વડે, ત્યારે તે તગર, રાજેન્દ્ર, મહાદેવી અને તેના પુત્રના સંબંધવાળું સ્વરૂપ જણાયું નહીં. પરમબંધુ બુદ્ધિથી ગ્રહણ કરાયેલો પણ મૃષાવાદ વિશેષથી મિત્રપણારૂપે મારા વડે સ્વીકારાયો. તેની સાથે પ્રેમનો બંધ પ્રકર્ષગતિને પામ્યો મૃષાવાદની સાથે રિપુદારણને ગાઢ પ્રીતિ પ્રકર્ષને પામી. આ મૃષાવાદ, શરીરથી અભિન્ન રૂપપણાથી જોવાયો. અને તેથી મારા વડે સ્વસ્થાનમાં તે મૃષાવાદ લઈ જવાયો. ત્યારપછી તેની સાથે રમતા એવા મારા મનમાં આવા વિર્તકો ઉત્પન્ન થયા. શ્લોક : યહુતनूनं विदितसारोऽहमहमेव विचक्षणः । શેષ: સર્વઃ પશુપ્રાયો, અથવુદ્ધિાર્થ નન: TRI. શ્લોકાર્ચ - તે ‘તથી બતાવે છે. ખરેખર, હું વિદિતસારવાળો છું-તત્વને જાણનારો છું. હું વિચક્ષણ છું. શેષ સર્વ મુગ્ધ બુદ્ધિવાળો આ જન પશુપાય છે. આવા શ્લોક : યસ્ય ને સર્વસમ્પત્તિશારો મિત્રતા તિઃ | सर्वदाऽयं मृषावादः, स्नेहेन हृदि वर्तते ।।२।। શ્લોકાર્ચ - જે મને સર્વ સંપત્તિકારક, મિત્રતાને પામેલો આ મૃષાવાદ સર્વદા સ્નેહથી હૃદયમાં વર્તે છે. રિચા શ્લોક : असद्भूतपदार्थेऽपि, सद्बुद्धिं जनयाम्यहम् । सद्भूतमप्यसद्भूतं, दर्शयामि सुहबलात् ।।३।। શ્લોકાર્થ : અસભૂત પદાર્થમાં પણ હું સમ્બુદ્ધિને ઉત્પન્ન કરું છું. સદ્ભુત વસ્તુને પણ મિત્રના બળથી= મૃષાવાદરૂપ મિત્રના બળથી, અસભૂત બતાવું છું. IlBll Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : कृतं प्रत्यक्षमप्युच्चैर्महासाहसमात्मना । वरमित्रप्रसादेन, लगयामि परे जने ।।४।। શ્લોકાર્થ : પ્રત્યક્ષ પણ અત્યંત મહાસાહસવાળું પોતાના વડે કરાયેલું વરમિકના પ્રસાદથી=મૃષાવાદરૂપ મિત્રના પ્રસાદથી, પરજનમાં હું જોડી શકું છું. Il8ll શ્લોક : चौर्यं वा पारदार्यं वा, कुर्वतोऽपि यथेच्छया । कुतोऽपराधगन्धोऽपि, मम यावदयं सुहत्? ।।५।। શ્લોકાર્થ : ચૌર્ય અને પારદાર્યને યથેચ્છાથી કરતાં પણ મને જ્યાં સુધી આ મિત્ર છે ત્યાં સુધી અપરાધની ગંધ પણ ક્યાંથી થાય ? પી. શ્લોક : स्वार्थसिद्धिः कुतस्तेषाम् ? येषामेष न विद्यते । अतो मूर्खा अमी लोकाः, स्वार्थभ्रंशो हि मूर्खता ।।६।। શ્લોકાર્ચ - જેઓને આ=મૃષાવાદ મિત્ર વિદ્યમાન નથી, તેઓને સ્વાર્થસિદ્ધિ ક્યાંથી હોય ? આથી આ લોકો મૂર્ખાઓ છે, દિકજે કારણથી, સ્વાર્થનો ભંશ મૂર્ખતા છે. IIII શ્લોક - विग्रहेऽपि क्वचित्सन्धि, सन्धावपि च विग्रहम् । मृषावादप्रसादेन, घटयामि यथेच्छया ।।७।। શ્લોકાર્ચ - વિગ્રહમાં પણ ક્યારેક સંધિને અને સંધિમાં પણ વિગ્રહને ઝઘડાને, મૃષાવાદના પ્રસાદથી ઈચ્છા પ્રમાણે હું કરી શકું છું. ll૭ના શ્લોક : यत्किञ्चिच्चिन्तयाम्यत्र, वस्तु लोकेऽतिदुर्लभम् । वरमित्रप्रसादेन, सर्वं संपद्यते मम ।।८।। Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : જે કાંઈ અતિદુર્લભ વસ્તુ આ લોકમાં હું ચિંતવન કરું છું, વરમિત્રના પ્રસાદથી મને સર્વ પ્રાપ્ત થાય છે. IIટll. શ્લોક : मया पुण्यैरवाप्तोऽयमयमेव च मे सुहृत् । एष एव जगद्वन्द्यो, यथेष्टफलदायकः ।।९।। શ્લોકાર્ચ - મારા પુણ્ય વડે કરીને આ મૃષાવાદ, પ્રાપ્ત થયો છે. આ જ મારો મિત્ર છે. આ જ યથેષ્ટ ફલને દેનારો જગતગંધ છે પોતાના ઈચ્છિત ફલને દેનારો મૃષાવાદ જગત માટે સેવવા યોગ્ય છે. IIII. શ્લોક : ततोऽगृहीतसङ्केते! मया मोहहतात्मना । कुविकल्पैर्मनस्तत्र, मृषावादे प्रतिष्ठितम् ।।१०।। શ્લોકાર્થ : તેથી હે અગૃહીતસંકેતા! મોહથી હણાયેલા સ્વરૂપવાળા મારા વડે=અનુસુંદર ચક્રવર્તીના જીવ રિપુદારણ વડે, તે મૃષાવાદમાં કુવિકલ્પોથી મન પ્રતિષ્ઠિત કરાયું. ૧oll. શ્લોક : तद्वशेन च येऽनाः , संपद्यन्तेऽतिदारुणाः । पुण्योदयप्रभावेण, ते यान्ति विलयं तदा ।।११।। શ્લોકાર્થ : અને તેના વશથી મૃષાવાદના વિષયમાં કુવિકલ્પો કરાયા તેના વશથી, જે અતિદારુણ અનર્થો થાય છે તે પુણ્યોદયના પ્રભાવથી ત્યારે વિલયને પામે છે. ||૧૧|| શ્લોક : अहं तु तन्न जाने स्म, महामोहवशं गतः । ततस्तत्र मृषावादे, पश्यामि गुणमालिकाम् ।।१२।। શ્લોકાર્થ : વળી, મહામોહને વશ થયેલો હું તેને જાણતો ન હતો, તેથી મહામોહને કારણે મૃષાવાદમાં અનર્થને જાણતો ન હતો તેથી, તે મૃષાવાદમાં ગુણના સમૂહને હું જોઉં છું. II૧ાા Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ कलाचार्ये व्यवहारवैपरीत्यम् શ્લોક : एवं च वर्तमानस्य, वयस्यद्वययोगतः । कलाग्रहणकालो मे, संप्राप्तः क्रमशोऽन्यदा ।।१३।। કલાચાર્યને વિશે - વ્યવહારની વિપરીતતા શ્લોકાર્ચ - અને આ રીતે બે મિત્રોના યોગથી વર્તતામાન અને મૃષાવાદરૂપ બે મિત્રોના યોગથી વર્તતા, મને ક્રમથી અન્યદા કલાગ્રહણનો કાલ પ્રાપ્ત થયો. ll૧૩ll શ્લોક : ततस्तातेन संपूज्य, कलाचार्यं विधानतः । तस्यापितोऽहं सद्भक्त्या, महानन्दपुरःसरम् ।।१४।। શ્લોકાર્ચ - તેથી મારો કલાગ્રહણનો કાલ પ્રાપ્ત થયો તેથી, પિતા વડે વિધિથી કલાચાર્યને પૂજીને મહાઆનંદપૂર્વક સદ્ભક્તિથી કલાચાર્ય પ્રત્યે બહુમાનની બુદ્ધિથી, તેને કલાચાર્યને, હું અર્પણ કરાયો. ll૧૪ll શ્લોક : उक्तश्चाऽहं गुरुः पुत्र! तवाऽयं ज्ञानदायकः । अतः पादौ प्रणम्याऽस्य, शिष्यभावं समाचर ।।१५।। શ્લોકાર્ચ - અને હું કહેવાયો રિપદારણ કહેવાયો. હે પુત્ર ! તારા આ જ્ઞાનદાયક ગુરુ છે. આથી આમના પગોમાં પ્રણામ કરીને શિષ્યભાવ સ્વીકાર કર. ll૧૫ll શ્લોક : मयोक्तं तात! मुग्धोऽसि, यो मामेवं प्रभाषते । वराकः किं विजानीते, नूनमेष ममाऽग्रतः? ।।१६।। શ્લોકાર્ચ - મારા વડે રિપુકારણ વડે, કહેવાયું. હે તાત! તું મુગ્ધ છો. જે મને આ પ્રમાણે કહે છે ખરેખર, મારી આગળ આ વરાક એવા ગુરુ શું જાણે છે ? II૧૬ll Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪) બ્લોક : गुरुरन्यस्य लोकस्य, स्यादेष न तु मादृशाम् । अतो नाऽहं पताम्यस्य, पादयोः शास्त्रकाम्यया ।।१७।। શ્લોકાર્થ : અન્ય લોકના આ ગુરુ થાય. મારા જેવાના નહીં. આથી શાસ્ત્રની કામનાથી આમના પગમાં હું પડું નહીં. ll૧૭ના શ્લોક : केवलम्भवतामनुरोधेन, गृह्णामि, सकलाः कलाः । मदीयविनयो नूनमस्य स्यान्मातृलोहितम् ।।१८।। શ્લોકાર્ય : કેવલ તમારા અનુરોધથી માતા-પિતાના અનુરોધથી, સકલ કલાગ્રહણ કરું છું. ખરેખર આમને ગુરુને, મારો વિનય માતૃલોહિત થાય મૂર્ખતાભર્યો થાય. ll૧૮ll શ્લોક : ततस्तातेन स प्रोक्तः, कलाचार्यो रहःस्थितः । आर्य! मामकपुत्रोऽयं, गाढं मानधनेश्वरः ।।१९।। શ્લોકાર્ય : ત્યારપછી પિતા વડે તે કલાચાર્ય એકાંતમાં રહેલા કહેવાયા. હે આર્ય ! મારો આ પુત્ર ગાઢ માનવનેશ્વર છે. ll૧૯ll બ્લોક : तदत्र भवता नाऽस्य, दृष्ट्वाऽप्यविनयादिकम् । चित्तोद्वेगो विधातव्यो, ग्राहणीयश्च सत्कलाः ।।२०।। શ્લોકાર્ય : તે કારણથી અહીં=મારા પુત્રના વિષયમાં, આના અવિનય આદિને પણ જોઈને ચિત્ત ઉદ્વેગ તમારે કરવું જોઈએ નહીં. અને સત્કલાગ્રહણ કરાવવું જોઈએ. ll૨૦II શ્લોક : ततो विनयनम्रस्य, श्रुत्वा तातस्य जल्पितम् । यदादिशति राजेन्द्र, इत्याह स महामतिः ।।२१।। Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ તેથી વિનયનમ્ર પિતાના જલ્પિતને સાંભળીને જે રાજા આદેશ આપે છે એ પ્રમાણે તે મહામતિ કલાચાર્ય કહે છે. II૨૧।। શ્લોક ઃ चिन्तितं च तदा तेन, कलाचार्येण मानसे । किलैष यावच्छास्त्रस्य, सद्भावं नावबुध्यते ।। २२ ।। यावच्च केलिबहुलां, बालतामनुवर्तते । अलीकगर्वितोष्मान्तस्तावदेवं प्रभाषते ।। २३ ।। यदा तु ज्ञातसद्भावः, शास्त्रार्थानां भविष्यति । तदा मदं परित्यज्य, स्वयं नम्रो भविष्यति ।। २४ ।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્થ ઃ અને ત્યારે તે કલાચાર્ય વડે માનસમાં વિચારાયું. ખરેખર આ=રિપુદારણ, જ્યાં સુધી શાસ્ત્રના સદ્ભાવને જાણશે નહીં અને જ્યાં સુધી કેલિબહુલ બાલતાને=રમતિયાળ બાલસ્વભાવને, અનુવર્તન કરે છે, જુઠ્ઠા ગર્વથી ગર્વિત થયેલ ગરમીવાળો છે ત્યાં સુધી આ પ્રમાણે બોલે છે. વળી, જ્યારે શાસ્ત્રાર્થોના જ્ઞાત સદ્ભાવવાળો થશે ત્યારે મદનો ત્યાગ કરીને સ્વયં નમ્ર થશે. II૨૨થી ૨૪।। શ્લોક ઃ एवं निश्चित्य हृदये, कलाचार्यो महामतिः । તત: સર્વાબાડસો, પ્રવૃત્તો ગ્રાહને મમ ।।।। ૨૯ શ્લોકાર્થ : આ રીતે હૃદયમાં નિશ્ચય કરીને મહામતિ એવા આ કલાચાર્ય ત્યારપછી સર્વ આદરથી મને ગ્રહણમાં=વિધાને શિખવાડવામાં, પ્રવૃત્ત થયા. ॥૨૫॥ શ્લોક ઃ इतश्चाऽन्येऽपि तत्पार्श्वे, बहवो राजदारकाः । प्रशान्ता विनयोक्ता, गृह्णन्ति सकलाः कलाः ।। २६ ।। શ્લોકાર્થ : અને આ બાજુ અન્ય પણ તેની પાસે=તે કલાચાર્ય પાસે, પ્રશાંત, વિનયથી ઉદ્યુક્ત ઘણા રાજપુત્ર સકલ કલાઓ ગ્રહણ કરે છે. ારકા Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : यथा यथा च मे नित्यमादरं कुरुते गुरुः । तथा तथा वयस्यो मे, शैलराजो विवर्धते ।।२७।। શ્લોકાર્ચ : જે જે પ્રમાણે ગુરુ અને નિત્ય આદર કરે છે તે તે પ્રમાણે મારો શૈલરાજ મિત્ર વધે છે. llરના શ્લોક : ततश्च तद्वशेनाऽहमुपाध्यायं मदोद्धतः । जात्या श्रुतेन रूपेण, हीलयामि क्षणे क्षणे ।।२८।। શ્લોકાર્ધ : અને તેથી માનકષાયની વૃદ્ધિ થવાથી, મદથી ઉદ્ધત એવો હું તેના વશથી=માનકષાયના વશથી, ઉપાધ્યાયને જાતિથી, મૃતથી અને રૂપથી ક્ષણે ક્ષણે હીલના કરું છું. ll૨૮ll कलाचार्यस्य कुमारे शिथिलादरः શ્લોક : તત ચિત્તિતં મહીમતિના, માग्रस्तस्य सन्निपातेन, क्षीरानमिव सुन्दरम् । अपथ्योऽस्य वराकस्य, कलाशास्त्रपरिश्रमः ।।२९।। કલાચાર્યનો રિપુદારણને વિશે શિથિલ આદર શ્લોકાર્ય :અને તેથી મહામતિ વડે કલાચાર્ય વડે, વિચારાયું. શું વિચારાયું ? તેથી કહે છે – સન્નિપાતથી ગ્રસ્ત એવા આ વરાકને રિપદારણને, ક્ષીરાન્ન જેવો સુંદર પણ કલાશાસ્ત્રનો પરિશ્રમ અપથ્ય છે. ર૯ll શ્લોક : गाढं कर्षितदेहस्य, यथाऽऽम्लं भूरि भोजनम् । तथाऽस्य मत्कृतो यत्नः, श्वयधुं वर्धयत्यलम् ।।३०।। શ્લોકાર્ધ :ગાઢ કર્ષિત દેહવાળાને અત્યંત ક્ષીણ થયેલા દેહવાળાને, જે પ્રમાણે ખાટું ઘણું ભોજન Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૩૧ સોજાને અત્યંત વધારે છે એ પ્રમાણે આને રિપુદારણને, મારો કરાયેલો યત્ન અત્યંત માનકષાયની વૃદ્ધિ કરે છે. Il3oll શ્લોક : ततो यद्यपि राजेन्द्रः, पुत्रस्नेहपरायणः । उत्साहयति मां नित्यं, गुणाऽऽधानार्थमस्य वै ।।३१।। શ્લોકાર્ચ - તેથી જો કે પુત્રના સ્નેહપરાયણ એવો રાજા મને હંમેશાં આને રિપદારણને, ગુણાધાન માટે ઉત્સાહિત કરે છે, fl૩૧ll શ્લોક : तथाप्यपात्रभूतोऽयं, य एवं रिपुदारणः । तस्य त्यागः परं न्याय्यो, ज्ञानदानं न युज्यते ।।३२।। શ્લોકાર્થ : તોપણ અપાત્રભૂત એવો જે આ રિપદારણ આ પ્રકારે છે તેનો ત્યાગ અત્યંત યોગ્ય છે. જ્ઞાનનું દાન ઘટતું નથી=અયોગ્યને જ્ઞાન આપવું ઉચિત નથી. llઉચા શ્લોક : यो हि दद्यादपात्राय, संज्ञानममृतोपमम् । स हास्यः स्यात्सतां मध्ये, भवेच्चाऽनर्थभाजनम् ।।३३।। શ્લોકાર્થ : જે અપાત્રને અમૃતના ઉપમાવાળું સંજ્ઞાન આપે તે સંતપુરુષોની મધ્યમાં હાસ્ય થાય હસવા યોગ્ય થાય, અને અનર્થનું ભાજન થાય અયોગ્યને દાન આપીને દુષ્ટ કમ બાંધનાર થાય. ll33ll શ્લોક - न चैष शक्यते कर्तुं, नम्रो यत्नशतैरपि । को हि स्वेदशतेनाऽपि, श्वपुच्छं नामयिष्यति? ।।३४।। શ્લોકાર્ચ - અને આ રિપદારણ, સેંકડો યત્નથી પણ નમ્ર કરવો શક્ય નથી. કિજે કારણથી, સેંકડો પણ સ્વેદથી કૂતરાના પૂંછડાને કોણ નમાવી શકે ? Il૩૪ll Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ततश्चैवं स्वचेतस्यवधार्य तेन महामतिना कलाचार्येण शिथिलितो ममोपरि कलाशास्त्रग्राहणाऽनुबन्धः, परित्यक्तमुपचारसंभाषणं, दृष्टोऽहं धूलिरूपतया, तथापि तातलज्जया नासौ बहिर्मुखविकारमात्रमपि दर्शयति, न च मनागपि मां परुषमाभाषते इतश्च तेऽपि राजदारकाः शैलराजमृषावादनिरतं मामुपलभ्य विरक्ताश्चित्तेन, तथापि पुण्योदयेनाधिष्ठितं मां ते चिन्तयन्तोऽपि न कथञ्चिदभिभवितुं शक्नुवन्ति इतश्च यथा यथा तौ शैलराजमृषावादौ वर्धेते तथा तथाऽसौ मदीयवयस्यः पुण्योदयः क्षीयते, ततः कृशीभूते तस्मिन् पुण्योदये समुत्पन्ना मे गाढतरं गुरुपरिभवबुद्धिः । તેથી આ પ્રમાણે સ્વચિત્તમાં અવધારણ કરીને તે મહામતિ કલાચાર્ય વડે મારા ઉપર કલાશાસ્ત્રના ગ્રહણનો આગ્રહ શિથિલ કરાયો. ઉપચાર રૂપે સંભાષણ ત્યાગ કરાયું. ધૂલિરૂપપણાથી હું જોવાયો= તુચ્છરૂ૫પણાથી હું જોવાયો. તોપણ પિતાની લજ્જાથી આ=કલાચાર્ય, બહિર્મુખ વિકારમાત્ર પણ બતાવતા નથી. અને થોડું પણ મને કઠોર કહેતા નથી. અને આ બાજુ તે રાજપુત્રો માનકષાયથી અને મૃષાવાદથી તિરત મને જોઈને ચિત્તથી વિરક્ત થયા તોપણ પુણ્યોદયથી અધિષ્ઠિત એવા મને વિચારતા પણ તેઓ આ રિપદારણ ઠપકો આપવા જેવો છે એ પ્રમાણે વિચાર કરતાં પણ તેઓ, કોઈ રીતે મને અભિભવ કરવા સમર્થ થયા નહીં અને આ બાજુ જેમ જેમ તે શૈલરાજ અને મૃષાવાદ વધે છે તેમ તેમ આ મારો મિત્ર પુણ્યોદય ક્ષય પામે છે. તેથી કૃશીભૂત થયેલો તે પુણ્યોદય હોતે છતે મને ગાઢતર ગુરુના પરિભવની બુદ્ધિ થઈ. गुरुपरिभवः अन्यदा निर्गतो बहिः प्रयोजनेनोपाध्यायः, ततोऽधिष्ठितं मया तदीयं महार्ह वेत्रासनं, दृष्टोऽहमुपविष्टस्तत्र राजदारकैः, ततो लज्जितास्ते मदीयकर्मणा, लघुध्वनिना चोक्तमेतैः हा हा कुमार! न सुन्दरमिदं विहितं भवता, वन्दनीयमिदं गुरोरासनं, न युक्तं भवादृशामस्याऽऽक्रमणं, यतोऽस्मिन्नुपविशतां संपद्यते कुलकलङ्कः, समुल्लसति भृशमयशःपटहः, प्रवर्धते पापं, संजायते चायुषः क्षरणमिति । मयाऽभिहितं- अरे! बालिशाः! नाहं भवादृशां शिक्षणार्हः, गच्छत यूयमात्मीयं सप्तकुलं शिक्षयत, तदाकर्ण्य स्थितास्ते तूष्णींभावेन, ततः स्थित्वा तत्र वेत्रासने बृहतीं वेलामुत्थितोऽहं यथेष्टया, समागतः कलोपाध्यायः, कथितं तस्मै राजदारकैर्मदीयं विलसितं, क्रुद्धः स्वचेतसा, पृष्टोऽहमनेन, ततः सासूयं मयाऽभिहितं- अहमेतत्करोमि? अहो ते शास्त्रकौशलं, अहो ते पुरुषविशेषज्ञता, अहो ते विचारितभाषिता, अहो ते विमर्शपाटवं यस्त्वमेतेषां मत्सरिणामसत्यवादिनां वचनेन विप्रतारितो मामेवमाभाषसे । ततो विलक्षीभूतः कलोपाध्यायः । चिन्तितमनेन-न तावदेते राजदारका विपरीतं भाषन्ते, अयं तु स्वकर्माऽपराधमेवमपलपति तदेनं स्वयमुपलभ्य शिक्षयिष्यामि । अन्यदा प्रच्छन्नदेशस्थितेनाऽवेक्षितोऽहं तेन महामतिना, दृष्टस्तत्र वेत्रासने सरभसमुपविष्टो ललमानः, ततः प्रकटीभूतोऽसौ, Page #48 -------------------------------------------------------------------------- ________________ 32. ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ दृष्टो मया, मुक्तं झगिति वेत्रासनम् । महामतिनाऽभिहितं-इदानीं तर्हि भवतः किमुत्तरम् ? मयोक्तंकीदृशे प्रश्ने? महामतिराह-तत्रैव पूर्वके । मयोक्तं-न जानाम्यहं कीदृशोऽसौ पूर्वकः प्रश्नः? महामतिराह-किमुपविष्टस्त्वमत्र वेत्रासने न वेति । ततो हा शान्तं पापमिति ब्रुवाणेन पिहितौ मया कर्णी । पुनरभिहितं-पश्यत भो मत्सरविलसितं यदेते स्वयमकार्यं कृत्वा ममोपर्येवमारोपयन्ति । महामतिना चिन्तितं-अहो सेयं दृष्टेऽप्यनुपपन्नता नाम, अहो अस्य धाय, अवैद्यकः खल्वयं, इयत्ताऽतः परमसत्यवचनस्य, राजदारकैरभिहितमेकान्ते विधाय कलाचार्य, यदुत-'अद्रष्टव्यः खल्वयं पापः' तत्किमेनमस्माकं मध्ये धारयत यूयम् । ગુરુનો પરિભવ અન્યદા પ્રયોજનથી ઉપાધ્યાય બહાર ગયેલા તેથી મારા વડે તેમનું મોટું મૂલ્યવાળું વેત્રાસન અધિષ્ઠિત કરાયું હું તેના ઉપર બેઠો. ત્યાં=ગુરુના આસનમાં, બેઠેલો હું રાજપુત્રો વડે જોવાયો. તેથી મારા કર્મથી=મારા કૃત્યથી, તેઓ લજ્જા પામ્યા. અને ધીમા અવાજથી આમતા વડે=રાજપુત્રો વડે, કહેવાયું – હા, હા કુમાર ! તારા વડે આ સુંદર કરાયું નથી. આ ગુરુનું આસન વંદનીય છે. તારા જેવાને આનું આક્રમણ-ગુરુના આસન ઉપર બેસવું યુક્ત નથી. જે કારણથી આમાં બેસતાં તને કુલકલંક પ્રાપ્ત થશે. અત્યંત અયશનો પટહ સમુલ્લસિત થશે. પાપ વધે છે, આયુષ્યનો ક્ષય થાય છે. મારા વડે કહેવાયું – અરે ! બાલિશો, તમારા જેવાને હું શિક્ષણ યોગ્ય નથી. તમે જાઓ. પોતાના સાત કુલને શીખવો. તે સાંભળીને મૌનભાવથી તે રહ્યા. ત્યારપછી તે આસનમાં ગુરુના આસનમાં, ઘણી વેળા રહીને હું યથેષ્ટ ચેાથી ઊડ્યો. કલાઉપાધ્યાય આવ્યા. તેમને કલાચાર્યને, રાજપુત્રો વડે મારું વિલસિત કહેવાયું. સ્વચિત્તથી ક્રોધ પામ્યા, હું આના વડે કલાચાર્ય વડે, પુછાયો. તેથી ઈર્ષાપૂર્વક મારા વડે કહેવાયું – હું આ કરું ? અહો, તારું શાસ્ત્ર કૌશલ્ય. અહો, તારી પુરુષવિશેષજ્ઞતા. અહો, તારું વિચારિતભાષીપણું. અહો, તારું વિમર્શનું પાટવપણું. જે તું મારા મત્સરી અસત્યવાદી એવા આમના=આ રાજપુત્રોના, વચનથી ઠગાયેલો મને આ પ્રમાણે કહે છે=મારા આસન ઉપર તું બેઠેલો એ પ્રમાણે કહે છે, તેથી કલાઉપાધ્યાય વિલક્ષીભૂત થયા. આના વડે કલાચાર્ય વડે વિચારાયું – આ રાજપુત્રો વિપરીત બોલે નહીં. વળી આકરિપુદારણ, સ્વકર્મના અપરાધનોપોતાના અપકૃત્યનો, આ રીતે અપલાપ કરે છે તે કારણથી સ્વયં આને પ્રાપ્ત કરીને મારા આસન ઉપર બેઠેલો આને પ્રાપ્ત કરીને હું શિક્ષા આપીશ. અચદા ગુપ્ત દેશમાં રહેલા એવા તે મહામતિ કલાચાર્ય વડે હું જોવાયો. ત્યાં વેત્રાસતમાં સહસા બેઠેલો રમતો જોવાયોતે મહામતિ વડે જોવાયો. તેથી મને પોતાના આસન ઉપર બેઠેલો જોયો તેથી આ=કલાચાર્ય, પ્રગટ થયા. મારા વડે જોવાયા. શીધ્ર વેત્રાસન છોડાયું. મહામતિ વડે કહેવાયું – હમણાં તારો શું ઉત્તર છે ? મારા વડે કહેવાયું – કયા પ્રશ્નમાં ? મહામતિ કહે છે તે જ પૂર્વના પ્રશ્નમાં, મારા વડે કહેવાયું – કેવા પ્રકારનો આ પૂર્વનો પ્રશ્ન છે? હું જાણતો Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ નથી. મહામતિ કહે છે – તું આ વેત્રાસનમાં બેઠેલો કે નહીં. એ પ્રકારના પ્રશ્નમાં, તેથી પાપ શાંત થાઓ એ પ્રમાણે બોલતા એવા મારા વડે બે કાનો બંધ કરાયા. ફરી કહેવાયું રિપદારણ વડે કહેવાયું. જે આગરાજપુત્રો, સ્વયં અકાર્ય કરીને મારા ઉપર આરોપણ કરે છે. આ રાજપુત્રો સ્વયં તમારા આસન ઉપર બેસીને હું બેઠો છું એ પ્રમાણે આરોપણ કરે છે. મહામતિ વડે વિચારાયું – આશ્ચર્ય છે કે દષ્ટમાં પણ તે આ અનુપપન્નતા જ છે. મેં સ્વયં એને બેઠેલો જોયો છે છતાં આ રિપુકારણ સ્વીકારતો નથી. અહો, આવી દુષ્ટતા=રિપદારણની દુષ્ટતા, આ અવેધક છે=અચિકિત્સક છે. આનાથી પછી અસત્યવચનની ઇયતા છે=અસત્યવચનની ચરમસીમા છે. રાજદારકો વડે એકાંતમાં કલાચાર્યને કરીને કહેવાયું. તે ‘હુ'થી બતાવે છે. આ પાપી અદષ્ટવ્ય છે. તે કારણથી અમારા મધ્યે આને કેમ ધારણ કરો છો ? असत्यवादिनोऽपात्रता महामतिना चिन्तितं-सत्यमेते तपस्विनः प्रवदन्ति, नोचित एवाऽयं रिपुदारणः सत्सङ्गमस्य तथाहि અસત્યવાદીની અપાત્રતા મહામતિ વડે વિચારાયું – આ તપસ્વીઓ=રાજપુત્રો, સત્ય કહે છે. આ રિપદારણ સારા સંગને યોગ્ય નથી. તે આ પ્રમાણે – શ્લોક : लुब्धमर्थप्रदानेन, क्रुद्धं मधुरभाषणैः । मायाविनमविश्वासात्, स्तब्धं विनयकर्मणा ।।१।। चौरं रक्षणयत्नेन, सद्बुद्ध्या पारदारिकम् । वशीकुर्वन्ति विद्वांसः, शेषदोषपरायणम् ।।२।। युग्मम् ।। શ્લોકાર્થ : લુબ્ધને ધનના લોભીને, અર્થના પ્રદાનથી, કુદ્ધને મધુરભાષણ વડે, માયાવીને અવિશ્વાસથી, સ્તબ્ધને=માનીને, વિનયકર્મ વડે, ચોરને રક્ષણના યત્નથી, પારદારિકને સબુદ્ધિથી, શેષદોષપરાયણને વિદ્વાનો વશ કરે છે. ll૧-રા શ્લોક : न विद्यते पुनः कश्चिदुपायो भुवनत्रये । સત્યવાહિનઃ પુન:, ત્રિદ્રષ્ટ: સ સારૂા. Page #50 -------------------------------------------------------------------------- ________________ 34 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ टोडार्थ:વળી, ભુવનત્રયમાં અસત્યવાદી પુરુષને કોઈ ઉપાય વિદ્યમાન નથી. તે કાલદષ્ટ કહેવાય છેमृत्युमुंडार। जने तवा सपथी सायेतो हेवाय छे. ।।3।। दोs: यतःसर्वेऽपि ये जगत्यत्र, व्यवहाराः शुभेतराः । सत्ये प्रतिष्ठिता नेदं यस्याऽसौ नन्वलौकिकः ।।४।। श्लोजार्थ : જે કારણથી સર્વ પણ આ જગતમાં જે શુભતર વ્યવહારો છે તે સત્યમાં પ્રતિષ્ઠિત છે. આ જેને नथी सत्य ने नथी, मेरेर मलौडि छ. ।।४।। Pटोs: अतो विज्ञाय यत्नेन, सत्यहीनं नराधमम् । त्यजन्त्येव सुदूरेण, प्रियसत्या महाधियः ।।५।। सोडार्थ : આથી, યત્નથી સત્યહીન નરાધમને જાણીને પ્રિયસત્યવાળા મહાબુદ્ધિમાનો સુદૂરથી ત્યાગ જ કરે છે અર્થાત્ અત્યંત ત્યાગ જ કરે છે. પી. श्योs : ततोऽयं सत्यहीनत्वादस्माकं रिपुदारणः । सम्यग्विज्ञातशीलानां, न मध्ये स्थातुमर्हति ।।६।। श्लोडार्थ : તેથી સત્યહીનપણું હોવાને કારણે સમ્ય વિજ્ઞાતશીલવાળા એવા અમારા મધ્યમાં આ રિપદારણ राणको थित नथी. IISII अथवा नाऽस्य वराकस्य रिपुदारणस्यायं दोषो, यतोऽयमनेन शैलराजेन प्रेर्यमाणस्तावत्सकलदुर्विनयमाचरति, तथाऽनेन मृषावादेन प्रोत्साह्यमानः खल्वयमेवं भाषते, ततो यद्येतौ पापवयस्यौ परिहरति, तदर्थं शिक्षयामि तावदेनं, ततः कृतोऽहमुत्सारके महामतिना, अभिहितश्च-कुमार! नेदृशानां स्थानमिह मदीयशालायां, अतः कदाचिदेतौ पापवयस्यौ परिहर, यदि वा नागन्तव्यमिह कुमारेणेति मयाऽभिहितं-त्वमात्मीयजनकाय स्वस्थानं प्रयच्छ, वयं तु त्वदीयस्थानेन त्वयाऽपि च Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ विनैव भलिष्यामहे, ततश्चैवंविधैस्तिरस्कृत्य परुषवचनैरुपाध्यायमुन्नामितया कन्धरया गगनाऽभिमुखेन वदनेन विततीकृतेन वक्षःस्थलेनऽविकटपादपातेन गतिमार्गेण विलिप्य तेन स्तब्धचित्तेन शैलराजीयविलेपनेनाऽऽत्महदयं निर्गतोऽहमुपाध्यायभवनात्, ततोऽभिहिता महामतिना ते राजदारकाः-अरे! निर्गतस्तावदेष दुरात्मा रिपुदारणः, केवलं गरीयानरवाहननृपतेः पुत्रस्नेहः, स्नेहमूढाश्च प्राणिनो न पश्यन्ति वल्लभस्य दोषसमूह, समारोपयन्त्यसन्तमपि गुणसवातं, रुष्यन्ति तद्विप्रियकारिणि जने, न विचारयन्ति विप्रियकरणकारणं, न लक्षयन्ति स्थानमानान्तरं, कुर्वन्ति स्वाभिमतविप्रियकर्तुर्महापायं, तदेवं व्यवस्थिते भवद्भिर्मोनमवलम्बनीयं, यदि रिपुदारणनिर्गमनव्यतिकरं प्रश्नयिष्यति देवो नरवाहनस्ततोऽहमेव तं प्रत्याययिष्यामि, राजदारकैरभिहितं यदाज्ञापयत्युपाध्यायः । અથવા આ વરાક રિપુદારણનો આ દોષ નથી. જે કારણથી આ શૈલરાજથી પ્રેરણા કરાતો એવો આ=રિપુદારણ, સકલ દુર્વિનયને આચરે છે અને આ મૃષાવાદથી પ્રોત્સાહિત કરાતો ખરેખર આ રિપુકારણ, આ પ્રમાણે બોલે છે મારા આસનમાં બેઠેલો હોવા છતાં હું બેઠેલો નથી એ પ્રમાણે બોલે છે. ત્યારપછી જો આ પાપમિત્રનો પરિહાર કરે માતકષાય અને મૃષાવાદરૂ૫ આ બે પાપમિત્રનો પરિહાર કરે, તેના માટે આ રિપદારણને, શિક્ષા આપું. તેથી મહામતિ એવા કલાચાર્ય વડે હું ખોળામાં બેસાડાયો. અને કહેવાયું – હે કુમાર ! અહીં મારી શાળામાં આવતાઓનું સ્થાન નથી. આથી કદાચિત્ આ પાપમિત્રોનો ત્યાગ કર. અથવા અહીં–મારી શાળામાં, કુમારે આવવું જોઈએ નહીં. મારા વડે કહેવાય – તે પોતાના પિતાને સ્વસ્થાન પછ. વળી અમે તારા સ્થાન વગર અને તારા વગર પણ ભણશું. તેથી આવા પ્રકારનાં કઠોરવચન વડે ઉપાધ્યાયને તિરસ્કાર કરીને ઉજ્ઞામિત ડોક વડે, ગગન અભિમુખ વદન વડે, પહોળા કરાયેલા વક્ષ:સ્થલ વડે, અતિવિક્ટ પાદપાતરૂપ ગતિમાર્ગથી તે સ્તબ્ધચિત્ત શૈલરાજતા વિલેપનથી પોતાના હદયને વિલેપન કરીને હું ઉપાધ્યાયતા ભવનથી નીકળ્યો. તેથી મહામતિ વડે રાજપુત્રો કહેવાયા – અરે ! આ દુરાત્મા રિપદારણ ગયો. કેવલ નરવાહન રાજાને પુત્રસ્નેહ ઘણો છે અને સ્નેહમૂઢ પ્રાણીઓ વલ્લભતા દોષસમૂહને જોતા નથી. અવિદ્યમાન ગુણસમૂહનું આરોપણ કરે છે. તેના વિપ્રિયકારી જળમાં સ્નેહીના વિપરીત કરનારા લોકમાં, રોષ કરે છે. વિપ્રિયકરણના કારણને વિચારતા નથી. સ્થાન-માલના અંતરને લક્ષમાં લેતા નથી. સ્વઅભિમતના વિપ્રિય કરનારને મહા અપાય કરે છે. આ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે તમારા વડે મૌન આલંબન લેવું જોઈએ. જો રિપુદારણના નિર્ગમનના વ્યતિકરને પ્રસંગને, તરવાહત દેવ પ્રશ્ન કરશે તો હું જ તેને સમજાવીશ. રાજદારકો વડે કહેવાયું – ઉપાધ્યાય જે આજ્ઞા કરે છે. ભાવાર્થ:અંતરંગ ક્લિષ્ટમાનસનગરમાં પ્રવેશ - મૃષાવાદની મૈત્રી :રિપુદારણ માનકષાયવાળો વર્તે છે. ત્યારપછી કોઈક વખતે તે અંતરંગ ક્લિષ્ટ માનસ નામના નગરમાં Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ : જાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે રિપુદારણ માનકષાયને વશ હતો છતાં હજી મૃષાવાદની કળામાં કુશળ થયો નથી પરંતુ કંઈક ઉંમર વૃદ્ધિ પામે છે ત્યારે મૃષાવાદનું કારણ બને તેવું ક્લિષ્ટ માનસવાળું તેનું ચિત્ત થયું. જે ક્લિષ્ટ માનસ સર્વ દુઃખોનું કારણ છે, દુઃખોનો આવાસ છે; કેમ કે વર્તમાનમાં ક્લેશ થાય છે. પાપપ્રકૃતિઓ બંધાય છે. દુર્ગતિઓની પરંપરાની પ્રાપ્તિ થાય છે તે સર્વનું કારણ મૃષાવાદની ઉત્પત્તિનું બીજ એવું ક્લિષ્ટ માનસ છે. અને જેઓ ધર્મહીન છે તેવા જીવો જ ક્લિષ્ટ માનસવાળા થાય છે. આથી જ ક્વચિત્ બાહ્યથી ધર્મ કરતા હોય તોપણ જેઓનું મૃષાવાદને અનુકૂળ ક્લિષ્ટ માનસ છે તેઓ પરમાર્થથી ધર્મને અનુકૂળ ચિત્તવાળા થતા નથી. વળી તે મૃષાવાદને અનુકૂળ ક્લિષ્ટ માનસ સર્વ પાપોનું કારણ છે; કેમ કે જીવમાં ક્લિષ્ટ માનસ થાય છે ત્યારે સર્વ પાપોને અનુકૂળ મનોવૃત્તિ પ્રગટે છે. વળી, તે ક્લિષ્ટ માનસ દુર્ગતિઓનું શીધ્ર કારણ છે; કેમ કે જેઓને મૃષાવાદને અનુકૂળ ક્લિષ્ટ માનસ વર્તે છે તેઓ બાહ્યથી ધર્મ કરતા હોય તોપણ ચિત્તના ક્લિષ્ટ ભાવને કારણે દુર્ગતિમાં જાય છે. આથી જ સાધુવેશમાં રહેલા પ્રમાદી સાધુઓ પોતામાં સુસાધુતાનું સ્થાપન કરીને શીધ્ર દુર્ગતિમાં જાય છે. તેથી સંયતતા વગર સંયતને સ્થાપનારા પાપશ્રમણ ઉત્તરાધ્યયનમાં કહ્યા છે. વળી, એ ક્લિષ્ટ માનસ નગરમાં દુષ્ટ આશય નામનો રાજા હતો. તેથી એ પ્રાપ્ત થાય કે જેનું ક્લિષ્ટ માનસ છે તે જીવને કોઈક નિમિત્ત પામીને દુષ્ટ આશય ઉત્પન્ન થાય છે. તેથી ક્લિષ્ટ માનસ સામાન્યથી વર્તતો જીવનો પરિણામ છે અને દુષ્ટ આશય તે તે કાળમાં ઉપયોગ રૂપે વર્તતો પરિણામ છે અને તે દોષોની ઉત્પત્તિ ભૂમિ છે; કેમ કે જીવમાં જ્યારે કોઈક પ્રકારનો દુષ્ટ આશય થાય છે ત્યારે તે તે સંયોગાનુસાર તે તે દોષોને સેવીને પોતાની પ્રકૃતિઓનો અધિક અધિક વિનાશ કરે છે. વળી દુષ્ટઆશય ક્લિષ્ટ કર્મોની ખાણ છે; કેમ કે જીવમાં ઉપયોગ રૂપે દુષ્ટ આશય પ્રગટ થાય છે ત્યારે ક્લિષ્ટ કર્મો બંધાય છે. વળી આ દુષ્ટ આશય સદ્ વિવેકનો મહાશત્રુ છે, કેમ કે જીવમાં જ્યારે દુષ્ટ આશય પ્રગટે છે ત્યારે વિવેક-બુદ્ધિ નષ્ટ થાય છે. આથી જ કાર્યાકાર્યનો વિચાર કર્યા વગર અનુચિત પ્રવૃત્તિ કરે છે. વળી, તે દુષ્ટ આશયની જઘન્યતા નામની રાણી છે, જે અકાર્ય કરવા પ્રેરણા કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોનું ક્લિષ્ટ માનસ વર્તતું હોય તેઓને નિમિત્તને પામીને દુષ્ટ આશય પ્રગટે છે. અને ત્યારપછી તેનામાં જઘન્યતા પ્રગટે છે, જે અકાર્ય કરવા પ્રેરણા કરે છે. તેથી તે જઘન્યતા નરાધમ પુરુષોને અતિપ્રિય છે. આથી જ નરાધમ પુરુષો પોતાની જઘન્યતાને સદા પોષે છે. વિદ્વાન પુરુષો તે જઘન્યતાની નિંદા કરે છે. વળી, દુષ્ટ આશય અને જઘન્યતાના સંયોગથી મૃષાવાદ નામનો પુત્ર થાય છે. તેથી એ ફલિત થાય કે જીવમાં અલ્પ માત્રામાં કે અધિક માત્રામાં ક્લિષ્ટ માનસ વર્તતું હોય તે નિમિત્ત પામીને દુષ્ટ આશયરૂપે પ્રગટ થાય છે. અને દુષ્ટ આશય થવાને કારણે જીવમાં હલકાઈ રૂપ જઘન્યતા આવે છે. જેનાથી મૃષાવાદ બોલવાનો પરિણામ ઉત્પન્ન થાય છે અને આ મૃષાવાદ બધા જીવોના વિશ્વાસનો ઉચ્છેદ કરનાર છે; કેમ કે મૃષાવાદ બોલતા જીવને જોઈને બધાને તેના પ્રત્યે અવિશ્વાસ થાય છે અને બુદ્ધિમાન પુરુષો તેની ગર્તા કરે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ છે; કેમ કે મૃષાવાદ બધા દોષોનો સમૂહ છે. માટે ચિત્તમાં અલ્પ માત્રમાં વર્તતા મૃષાવાદનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. વળી, મૃષાવાદ નરકમાં લઈ જવા માટે પ્રબલ કારણ છે. આથી જ ઉત્સુત્રભાષણ કરીને સાવદ્યાચાર્યએ અનેક વખત સાતમી નરકની પ્રાપ્તિ કરી. અને ઉત્સુત્રભાષણ કરીને ગુણસંપન્ન એવા પણ સાવદ્યાચાર્ય અનંત સંસારના પરિભ્રમણની કદર્થનાને પામ્યા. તેથી મૃષાવાદનું ઉત્પત્તિસ્થાન તેનું અનર્થકારી સ્વરૂપ અત્યંત ભાવન કરીને ચિત્તને મૃષાવાદથી નિવર્તન પામે તે પ્રકારે વિવેકી પુરુષે યત્ન કરવો જોઈએ. વળી, મૃષાવાદી પુરુષો શઠતા, બીજાની ચાડી ખાવી, દુર્જનતા, પરદ્રોહ આદિ સર્વ કાર્યો કરે છે. વળી, જીવો સાથેનો સ્નેહનો સંબંધ, મૈત્રીનો પરિણામ મૃષાવાદથી નાશ પામે છે. મૃષાવાદથી પ્રતિજ્ઞા ભંગ થાય છે. આથી જ મહાવ્રતોને ગ્રહણ કર્યા પછી પણ પોતાની લોક આગળ હીનતાના રક્ષણ અર્થે પ્રમાદી સાધુ બીજા મૃષાવાદ વ્રતનો લોપ કરે છે. વળી રિપુદારણને તે મૃષાવાદ સાથે મૈત્રી થઈ અને ક્રમસર ગાઢ સ્નેહ થવાથી તે રિપદારણ મૃષાવાદ વારંવાર સેવતો થયો અને જ્યારે મૃષાવાદ અતિશય થાય છે ત્યારે તે મૃષાવાદ જ તેને સર્વ હિતનું કારણ દેખાય છે. પરમાર્થથી તો સહવર્તી પુણ્યને કારણે જ મૃષાવાદ કરીને તે ઇષ્ટફલ મેળવે છે. મૃષાવાદથી તો પૂર્વમાં પ્રાપ્ત થયેલું પુણ્ય પણ ક્રમસર ક્ષીણ થાય છે તોપણ અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને કહે છે મહામોહથી હણાયેલા મારા વડે કુવિકલ્પો દ્વારા મૃષાવાદને જ ચિત્તમાં સ્થાપન કરાયો અને મૃષાવાદથી જે દારુણ અનર્થો થવાના હતા તે વખતે તે અનર્થો પુણ્યના પ્રભાવથી વિલયને પામે છે. પરંતુ મહામોહને વશ તે જીવ પરમાર્થને જોઈ શકતો નથી કે મારા કાર્યની સફળતા મૃષાવાદથી થતી નથી પરંતુ પુણ્યથી થાય છે. મૃષાવાદથી તો તેનું પુણ્ય ક્રમશઃ ક્ષીણ જ થાય છે. આ રીતે માનકષાય અને મૃષાવાદને પરવશ રિપુદારણને કલા માટે વિદ્યાગુરુ પાસે રાજા મૂકે છે તોપણ વિનયહીન ગુરુનો અનાદર કરનાર અને મૃષાવાદના કારણે તે કળાઓને પણ ગ્રહણ કરી શકતો નથી અને અતિ માનકષાય અને અતિ મૃષાવાદને કારણે કલાચાર્ય પણ તેને પોતાની શાળામાંથી દૂર કરે છે. અને માનથી ઉદ્ધત થઈને રિપુદારણ પિતા પાસે આવે છે. इतश्च ततो निर्गत्य गतोऽहं(सौ. प्र) तातसमीपे पृष्टस्तातेन-पुत्र! किं वर्तते कलाग्रहणस्य? इति, ततः शैलराजीयहृदयाऽवलेपवशेन मृषावादाऽवष्टम्भेन च मयाऽभिहितं-तात! समाकर्णय અને આ બાજુ ત્યાંથી નીકળીને કલાચાર્યની શાળામાંથી નીકળીને, હું રિપુદારણ, પિતા સમીપે ગયો. પિતા વડે પુછાયું. હે પુત્ર ! કલાગ્રહણનું શું વર્તે છે? અર્થાત્ કલાગ્રહણ સારી રીતે થાય છે? તેથી શૈલરાજના હદયના અવલેપતના વશથી અને મૃષાવાદના અવલંબનથી મારા વડે કહેવાયું. कलाविषये मृषावादः શ્લોક : पूर्वमेव ममाऽशेष, विज्ञानं हृदयस्थितम् । अयं तावकयत्नो मे, विशेषाधायकः परम् ।।१।। Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : = કલાના વિષયમાં મૃષાવાદ પિતા ! તમે સાંભળો. પૂર્વમાં જ મારા હૃદયમાં રહેલું અશેષ વિજ્ઞાન હતું. આ તમારો યત્ન કેવલ વિશેષને પ્રાપ્ત કરાવનાર થયો અર્થાત્ મારામાં જે વિજ્ઞાન હતું તેને અતિશય કરનાર થયો. ॥૧॥ શ્લોક ઃ ततश्च लेख्ये चित्रे धनुर्वेदे, नरादीनां च लक्षणे । गान्धर्वे हस्तिशिक्षायां पत्रच्छेद्ये सवैद्यके ।।२।। शब्दे प्रमाणे गणिते, धातुवादे सकौतुके । निमित्ते याश्च लोकेऽत्र, कलाः काश्चित्सुनिर्मलाः ||३|| तासु सर्वासु मे तात ! प्रावीण्यं वर्तते परम् । आत्मतुल्यं न पश्यामि त्रैलोक्येऽप्यपरं नरम् ।।४।। ૩૯ શ્લોકાર્થ ઃ અને તેથી=તમારા યત્નથી હું કલાચાર્ય પાસે રહ્યો તેથી, લેખામાં, ચિત્રમાં, ધર્નુવેદમાં, મનુષ્યના લક્ષણમાં, ગાંધર્વમાં, હસ્તિશિક્ષામાં, પત્રછેધમાં, સવૈધકમાં, શબ્દપ્રમાણમાં, ગણિતમાં, ધાતુવાદમાં, સૌતુક નિમિત્તમાં આ લોકમાં જે કોઈ સુનિર્મલ કલાઓ છે તે સર્વમાં હે તાત ! મારું પરમ પ્રાવીણ્ય વર્તે છે અર્થાત્ હું અત્યંત નિપુણ છું. પોતાના તુલ્ય ત્રણે લોકમાં પણ હું બીજા મનુષ્યોને જોતો નથી. II૨થી ૪।। શ્લોક ઃ सुतस्नेहेन तत् श्रुत्वा, तातो हर्षमुपागतः । चुम्बित्वा मूर्धदेशे मामिदं वचनमब्रवीत् ।।५।। શ્લોકાર્થ ઃ પુત્રના સ્નેહના વશથી તેને સાંભળીને=પુત્રના વચનને સાંભળીને, હર્ષને પામેલ પિતા મસ્તકના દેશમાં મને ચુંબન કરીને આ કહે છે. I શ્લોક ઃ નાત! ચારુ તું ચારુ, સુન્દરસ્તે મહોઘમઃ । किं त्वेकं मे कुमारेण, वचनं श्रूयतामिति ।। ६ ।। Page #55 -------------------------------------------------------------------------- ________________ ४० ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ लोकार्थ: હે પુત્ર ! સુંદર કરાયું, સુંદર કરાયું. તારો મહાઉધમ સુંદર છે. પરંતુ મારું એક વચન તારે Aing . II|| श्लोs : मयाऽभिहितं-वदतु तात! तातेनाभिहितंविद्यायां ध्यानयोगे च, स्वभ्यस्तेऽपि हितैषिणा । सन्तोषो नैव कर्तव्यः स्थैर्य हितकरं तयोः ।।७।। सोडार्थ : મારા વડે કહેવાયું. હે પિતા! કહો. સુઅભ્યસ વિદ્યામાં અને ધ્યાનયોગમાં હિતેષી વડે સંતોષ કરવો જોઈએ નહીં જ. તે બેમાં ધૈર્ય હિતકર છે. Iછો. दोs: एवं च स्थितेगृहीतानां स्थिरत्वेन, शेषाणां ग्रहणेन च । कलानां मे कुमारत्वे, त्वं पुषाण मनोरथान् ।।८।। दोडार्थ : અને આ પ્રમાણે સ્થિત હોતે છતે વિઘામાં સંતોષ કરવો જોઈએ નહીં એમ હોતે છતે, ગ્રહણ કરાયેલી વિધાઓના સ્થિરપણાથી અને શેષ કલાઓના ગ્રહણથી કુમારપણામાં તું મારા મનોરથોને पोषए। 52. I|८|| __मयाऽभिहितं-एवं भवतु, ततो गाढतरं तुष्टस्तातः, दत्तो भाण्डागारिकस्याऽऽदेशः, अरे! पूरय महामतिभवनं धनकनकनिचयेन, येन कुमारः सकलोपभोगसम्पत्त्या निळग्रस्तत्रैव कलाग्रहणं कुर्वनास्ते । ततो 'यदाज्ञापयति देव' इत्यभिधाय संपादितं भाण्डागारिकेण राजशासनम् । महामतिनाऽपि मा देवस्य चित्तसन्तापो भविष्यतीत्याकलय्य न निवेदितं ताताय मदीयविलसितम् । ततोऽभिहितोऽहं तातेन वत्स! अद्यदिनादारभ्य स्थिरीकुर्वता पूर्वगृहीतं कलाकलापं गृह्णता चापूर्वं तत्रैवोपाध्यायभवने भवता स्थातव्यमहमपि न द्रष्टव्यः । मयाऽभिहितं- 'एवं भवतु' जातश्च मे हर्षः । ततस्तातसमीपानिर्गतेन मया मृषावादं प्रत्यभिहितं-वयस्य! कस्योपदेशेनेदृशं भवतः कौशल्यं, येन युष्मदवष्टम्भेन मया संपादितस्तातस्य हर्षः, प्रच्छादितः कलाचार्यकलहव्यतिकरो, लब्धा चेयमतिदुर्लभा मुत्कलचारितेति । મારા વડે કહેવાયું – આ પ્રમાણે થાઓપિતાએ કહ્યું એ પ્રમાણે થાઓ. તેથી પિતા ગાઢતર તોષ Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ૪૧ પાખ્યા. અને ભાડાંગારિકને આદેશ કર્યો. અરે ! મહામતિના ભવનને ધન-કનક સમૂહથી પૂરો. જેના વડે સકલ ઉપભોગની સંપત્તિથી તિર્થગ્ર એવો કુમાર ત્યાં જ કલાગ્રહણ કરતો રહે. તેથી દેવ જે આજ્ઞા કરે છે એ પ્રમાણે કરીને ભાંડાગારિકવડે રાજાની આજ્ઞા સંપાદન કરાઈ. મહામતિ એવા વિદ્યાગુરુ વડે પણ દેવને ચિત્તસંતાપ થશે એ પ્રમાણે વિચારીને મારું વિલસિત પિતાને નિવેદન કરાયું નહીં. ત્યારપછી પિતા વડે હું કહેવાયો – હે વત્સ ! આજ દિનથી માંડીને પૂર્વમાં ગ્રહણ કરાયેલી કલાકલાપને સ્થિર કરતાં અને અપૂર્વને ગ્રહણ કરતાં તારવડે ત્યાં જ ઉપાધ્યાયના ભવનમાં રહેવું જોઈએ. મને પણ મળવું જોઈએ નહીં. મારા વડે કહેવાયું – આ પ્રમાણે થાઓ. મને હર્ષ થયો. ત્યારપછી પિતા સમીપથી નીકળીને મારા વડે મૃષાવાદ પ્રત્યે કહેવાયું – હે મિત્ર ! કોના ઉપદેશથી આવું તારું કૌશલ્ય છે મૃષાવાદનું કૌશલ્ય છે ? જેથી તારા અવષ્ટશ્મથી મૃષાવાદના અવલંબનથી, મારા વડે પિતાનો હર્ષ સંપાદિત કરાયો. કલાચાર્યના કલહતો વ્યતિકર કલાચાર્ય સાથે પોતે જે કલહ કરેલો તે પ્રસંગ ગુપ્ત રખાયો અને આ અતિ દુર્લભ મુત્કલચારિતા પ્રાપ્ત થઈEયથેચ્છા ફરવાની અનુકૂળતા પ્રાપ્ત થઈ. मायाचारः मृषावादेनाभिहितं-कुमार! आकर्णय । अस्ति राजसचित्ते नगरे रागकेसरी नाम राजा । तस्य च मूढता नाम महादेवी । तयोश्चाऽस्ति माया नाम दुहिता, सा मया महत्तमा भगिनी प्रतिपन्ना, प्राणेभ्योऽपि वल्लभोऽहं तस्याः, ततस्तदुपदेशेन ममेदृशं कौशलं, सा च जननीकल्पमात्मानं मन्यमाना यत्र यत्र क्वचिदहं संचरामि तत्र तत्र वत्सलतया सततमन्तीना तिष्ठति, न क्षणमात्रमपि मां विरहयति । मयाऽभिहितं-वयस्य! दर्शनीया ममापि साऽऽत्मीया भगिनी भवता । मृषावादेनाऽभिहितंएवं करिष्यामि । ततो मया ततः प्रभृति वेश्याभवनेषु, द्यूतकरशालासु, दुर्ललितमीलकेषु, तथाऽन्येषु च दुर्विनयस्थानेषु यथेष्टचेष्टया विचरता तथापि मृषावादबलेन कलाग्रहणमहं करोमीति लोकमध्ये गुणोपार्जनतत्परमात्मानं प्रकाशयता तातमपश्यतैवाऽतिवाहितानि द्वादश वर्षाणि । मुग्धजनप्रवादेन च समुच्चलिताऽलीकवार्ता यथा 'रिपुदारणकुमारः सकलकलाकलापकुशल' इति । प्रचरितो देशान्तरेष्वपि प्रवादः, समारूढश्चाऽहं यौवनभरे । માયાચાર મૃષાવાદ વડે કહેવાયું – હે કુમાર ! સાંભળ. રાજસચિત્તનગરમાં રાગકેસરી નામનો રાજા છે અને તેની મૂઢતા નામની મહાદેવી છે. તે બેને માયા નામની પુત્રી છે. તે મારા વડે મોટીબહેન તરીકે સ્વીકારાઈ છે. પ્રાણથી પણ તેને હું વલ્લભ છું. તેથી તેના ઉપદેશથી મારામાં આવું કૌશલ્ય છેઃમૃષાવાદમાં આવું કૌશલ્ય છે. અને તે=માયા, માતા જેવા પોતાને માનતી જ્યાં જ્યાં ક્યાંય હું સંચરણ કરું છું ત્યાં ત્યાં વત્સલપણાથી સતત અંતર્લીન રહે છેઃમૃષાવાદમાં અંતર્લીન માયા રહે છે. ક્ષણ માત્ર Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ પણ મ=મૃષાવાદને, દૂર કરતી નથી. મારા વડે કહેવાયું – હે મિત્ર ! મને પણ તે તારી ભગિની તારા વડે બતાવવી જોઈએ. મૃષાવાદ વડે કહેવાયું – આ પ્રમાણે હું કરીશ. ત્યારથી માંડીને વેશ્યાભવનોમાં, જુગાર રમવાની શાળાઓમાં, દુર્લલિત-મીલકોમાં=ખરાબ સંસ્કારોવાળા છોકરાઓની ટોળકીમાં, તથા અન્ય પણ દુર્વિનય સ્થાનોમાં યથેષ્ટ ચેષ્ટાથી વિચારતા મારા વડે બાર વર્ષ પસાર કરાયાં એમ અવય છે. તોપણ મૃષાવાદના બળથી કલાગ્રહણને હું કરું છું એ પ્રમાણે લોકમાં ગુણઉપાર્જનતત્પર પોતાને પ્રકાશન કરતાં, પિતાને નહીં જોતાં જ=પિતાની પાસે ગયા વગર, બાર વર્ષો પસાર કરાયાં. અને મુગ્ધ લોકોના પ્રવાદથી જુઠ્ઠી વાર્તા ઉત્પન્ન થઈ. જે આ પ્રમાણે – રિપુદારણકુમાર સકલકલાઓના સમૂહમાં કુશળ છે એ પ્રમાણે દેશાંતરોમાં પણ પ્રવાદ પ્રસર્યો. અને હું રિપુદારણ, યોવનભરમાં સમારૂઢ થયો. नरसुन्दर्या सह नरकेसरिण आगमनम् ततश्च शेखरपुरे नगरे नरकेसरिनरेन्द्रस्य वसुंधरामहादेव्याः कुक्षिसंभूताऽस्ति नरसुन्दरी नाम दुहिता, सा च भुवनाऽद्भुतभूता रूपातिशयेन, निरुपमा कलासौष्ठवेन संप्राप्ता यौवनं, समुत्पन्नोऽस्याश्चित्तेऽभिनिवेशो, यदुत-यः कलाकौशलेन मत्तः समधिकतरः स एव यदि परं मां परिणयति, नापरः, निवेदितं पित्रोनिजाकूतं, संजातमनयोः पर्याकुलत्वं, नास्त्येवाऽस्याः कलाभिः समानोऽपि भुवने पुरुषः कुतः पुनरधिकतर इति भावनया । ततः श्रुतस्ताभ्यां मदीयः कलाकौशलप्रवादः । चिन्तितं नरकेसरिणा-स एव रिपुदारणो यदि परमस्याः समर्गलतरो भविष्यति, युज्यते च नरवाहनेन सहाऽस्माकं वैवाह्यं, यतः प्रधानवंशो महानुभावश्चासौ वर्तते, तस्य च राज्ञो रत्नसूचिरिव महानागस्य निरपत्यस्य सैवैका नरसुन्दरी दुहिता । ततोऽत्यन्तमभीष्टतया तस्याश्चिन्तितमनेन-गच्छामि तत्रैव सिद्धार्थपुरे गृहीत्वा वत्सां नरसुन्दरी, ततः परीक्ष्य तं रिपुदारणं निकटस्थितो विवाहयाम्येनां येन मे चित्तनिवृत्तिः संपद्यते । નરસુંદરી સાથે નરકેસરીનું આગમન અને ત્યારપછી શેખરપુર નગરમાં નરકેસરી નરેન્દ્રની વસુંધરા મહાદેવીની કુક્ષિથી થયેલી નરસુંદરી નામની પુત્રી હતી અને તે ભુવનના અદ્ભુત રૂપના અતિશયથી નિરુપમ, કલાના સૌષ્ઠવથી યૌવનને પ્રાપ્ત થઈ. તેણીના ચિત્તમાં નરસુંદરીના ચિતમાં, અભિનિવેશ ઉત્પન્ન થયો=આગ્રહ ઉત્પન્ન થયો. જે હુતથી બતાવે છે – જે પુરુષ કલાકૌશલ્યથી મારાથી અધિક હશે તે જ કેવલ મને પરણશે, બીજો નહીં. પિતાને પોતાનો ઇરાદો બતાવ્યો. આમ=માતા-પિતાને, પર્યાકુલપણું થયું ચિંતા ઉત્પન્ન થઈ. આની કલાની સાથે પોતાની પુત્રીની કલાની સાથે, સમાન પણ ભુવનમાં પુરુષ નથી જ. વળી, અધિકતર ક્યાંથી હોય. એ પ્રકારની ભાવનાથી પર્યાકુલપણું થયું એમ અત્રય છે. ત્યારપછી તેઓ દ્વારા માતા-પિતા દ્વારા, મારો કલાકૌશલનો પ્રવાદ સંભળાયો. નરકેસરી વડે વિચારાયું. તે જ Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ રિપુદારણ કેવલ આનાથી=મારી પુત્રીથી, અધિકતર થશે અને નર-વાહન સાથે અમારો વિવાહ સંબંધ ઘટે છે. જે કારણથી પ્રધાનવંશવાળો મહાનુભાવ આ=નરવાહન, વર્તે છે. અને મોટા સર્પને જેમ એક રત્નસૂચિ છે તેમ પુત્રરહિત તે રાજાને તે જ એક નરસુંદરી પુત્રી છે. તેથી તેણીનું અત્યંત અભીષ્ટપણું હોવાથી આવા વડે=નરકેસરી વડે, વિચારાયું ત્યાં જ સિદ્ધાર્થપુરમાં પુત્રી નરસુંદરી ગ્રહણ કરીને હું જાઉં. ત્યારપછી નિકટ રહેલો એવો હું તે રિપુદારણની પરીક્ષા કરીને આનો=પોતાની પુત્રીનો, વિવાહ કરું, જેથી મારા ચિત્તની નિવૃત્તિ થાય. - ४३ नरसुन्दर्या रिपुदारणकलापरीक्षेच्छा ततः सर्वबलेन समागतो नरकेसरी, ज्ञापितस्तातस्याऽऽगमनवृत्तान्तः, परितुष्टोऽसौ, कारितमुच्छ्रितपताकं नगरं, प्रवेशितो महाविमर्देन नरकेसरी तातेन, दत्तमावासस्थानं, भविष्यति रिपुदारणकुमारस्य नरसुन्दर्या सह कलाकौशलपरीक्षेति ज्ञापितं लोकानां, प्रशस्तदिने सज्जीकारितः स्वयंवरमण्डपः, विरचिता मञ्चाः, मीलितं राजवृन्दं समुपविष्टस्तन्मध्ये सपरिकरस्तातः । समाहूतोऽहं कलाचार्यश्च, प्राप्तोऽहं सह मित्रत्रयेण तातसमीपं महामतिश्च सह राजदारकैः । इतश्च पुण्योदयस्य मदीयदुष्टचेष्टितानि पश्यतश्चित्तखेदेनैव संजातं कृशतरं शरीरं, विगलितं परिस्फुरणं, मन्दीभूतः प्रतापः । ततोऽहमुपविष्टस्ताताऽभ्यर्णे कलोपाध्यायश्च, निवेदितं विनयनम्रेण नरवाहनेन महामतये नरकेसरिराजागमनप्रयोजनम् । तदाकर्ण्य संजातो मे हर्षाऽतिरेकः, स्थितस्तूष्णींभावेन स्वहृदयमध्ये हसन्नुपाध्यायः । अत्रान्तरे समागतो नरकेसरी, परितुष्टो नरवाहनः, दापितं तस्मै महार्हसिंहासनं, उपविष्टः सपरिकरो नरकेसरी । ततस्तदनन्तरं पूरयन्ती जनहृदयसरांसि लावण्याऽमृतप्रवाहेण, अधरयन्ती वरबहिर्कलापं कृष्णस्निग्धकुञ्चितकेशपाशेन, प्रोद्भासयन्ती दिक्चक्रवालं वदनचन्द्रेण, विधुरयन्ती कामिजनचित्तानि लीलामन्थरेण विलासविलोकितेन, दर्शयन्ती महेभकुम्भविभ्रमं पयोधरभरेण, उच्छृङ्खलयन्ती मदनवारणं विस्तीर्णजघनपुलिनेन, विडम्बयन्ती सञ्चारितरक्तराजीवयुगललीलां चरणयुग्मेन, उपहसन्ती कलकोकिलाकुलकूजितं मन्मथोल्लापजल्पितेन, कुतूहलयन्ती वरमुनीनपि प्रवरनेपथ्याऽलङ्कारमाल्यताम्बूलाऽङ्गरागविन्यासेन, परिकरिता प्रियसखीवृन्देन अधिष्ठिता वसुंधरा प्रविष्टा नरसुन्दरी । ततस्तां विलोक्याऽहं हृष्टः स्वचेतसा विजृम्भितः शैलराजः, विलिप्तं स्तब्धचित्तेन तेनाऽवलेपनेन मयाऽऽत्महृदयम् । चिन्तितं च - कोऽन्यो मां विहायैनां परिणेतुमर्हति ? न खलु मकरध्वजादृते रतिरन्यस्योपनीयते । अत्राऽन्तरे विहितविनया तातादीनामभिहिता नरकेसरिणा नरसुन्दरी यदुत - उपविश वत्से ! मुञ्च लज्जां, पूरयाऽऽत्मीयमनोरथान्, प्रश्नय रिपुदारणकुमारं कलामार्गे यत्र क्वचित्ते रोचते । ततो नरसुन्दर्या सहर्षमुपविश्याऽभिहितं - यदाज्ञापयति तातः, केवलं गुरूणां समक्षं न युक्तं ममोद्ग्राहयितुं, तस्मादार्यपुत्र एवोद्ग्राहयतु सकलाः कलाः, अहं Page #59 -------------------------------------------------------------------------- ________________ ४४ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ पुनरेकैकस्यां कलायां सारस्थानानि प्रश्नयिष्यामि, तत्राऽर्यपुत्रेण निर्वाहः करणीय इति । तदाकर्ण्य हृष्टौ नरवाहन-नरकेसरिनरेन्द्रौ समस्तं राजकुलं लोकाश्च । નરસુંદરીની રિપદારણની કલાપરીક્ષાની ઈચ્છા ત્યારપછી સર્વ સૈન્ય સાથે નરકેસરી આવ્યો. પિતાને રિપદારણના પિતાને, આગમનનો વૃતાંત જણાવાયો. આકરિપુદારણના પિતા, પરિતોષ પામ્યા. નગરને ઉદ્ભૂિત ઊંચી, પતાકાવાળું કરાયું. મહાવૈભવથી પિતા વડે નરકેસરી પ્રવેશ કરાવાયો. આવાસસ્થાન અપાયું. રિપુદારણકુમારની તરસુંદરીની સાથે કલાકૌશલની પરીક્ષા થશે એ પ્રમાણે લોકોને જણાવાયું. પ્રશસ્ત દિવસમાં સ્વયંવરમંડપ સજ્જ કરાવાયો. માચડાઓ રચાવાયા. રાજવંદ એકઠું થયું. તેના મધ્યમાં પરિકર સહિત તાત બેઠા અને કલાચાર્ય બોલાવાયા અને ત્રણમિત્રની સાથે હું તાત સમીપે આવ્યો અને રાજપુત્રો સાથે મહામતિ આવ્યા કલાચાર્ય આવ્યા. અને આ બાજુ મારા દુષ્ટચેષ્ટિતોને જોતા પુણ્યોદયનું શરીર ચિત્તના ખેદથી જ કૃશતર થયું મારો પુણ્યોદય અલ્પ થયો. પરિÚરણ વિગલિત થયું પુણ્યના ઉદયનું પરિસ્કરણ અલ્પ થયું. પ્રતાપ મંદીભૂત થયો. ત્યારપછી હું અને કલાના ઉપાધ્યાય પિતાના અભ્યર્થમાં નજીકમાં, બેઠા. વિનયનમ્ર એવા નરવાહ રાજા વડે મહામતિને નરકેસરી રાજાના આગમનનું પ્રયોજન નિવેદિત કરાયું. તે સાંભળીને મને રિપુદારણને, હર્ષનો અતિરેક થયો. પોતાના હૃદયમાં હસતા ઉપાધ્યાય મૌન રહ્યા. એટલામાં નરકેસરી આવ્યો. તરવાહન પરિતોષ પામ્યા. તેને મહા સિંહાસન અપાયું. પરિવાર સહિત નરકેસરી બેઠો. ત્યારપછી તેના અનંતર લાવણ્યઅમૃતના પ્રવાહથી લોકોના હૃદયરૂપી સરોવરને પૂરતી, કૃષ્ણ, સ્નિગ્ધ કુંચિત કેશના પાશથી શ્રેષ્ઠ મોરના કલાપને અવગણના કરતી, વદનચંદ્રથી=મુખરૂપી ચંદ્રથી, દિફચક્રવાલને પ્રોત્સાહિત કરતી, વિલાસથી વિલોકિત એવા જીવ વડે લીલામંથરથી કામિજનના ચિત્તને વિધુરિત કરતી, સ્તનના ભાર વડે મોટા હાથીના કુંભના વિભ્રમને બતાવતી, વિસ્તીર્ણ જઘનરૂપી પુલિતથી મદનરૂપી હાથીને ઉચ્છંખલ કરતી, ચરણયુગ્મથી સંચારિત કરેલાં બે રક્તકમળની લીલાને વિડંબિત કરતી, મન્મથના ઉલ્લાપતા જલ્પિત વડે સુંદર કોકિલસમૂહલા શબ્દનો ઉપહાસ કરતી, શ્રેષ્ઠ વસ્ત્ર, અલંકાર, માલ્ય, તાંબૂલના અંગરાગના વિવ્યાસથી શ્રેષ્ઠ મુનિઓને પણ કુતૂહલ ઉત્પન્ન કરતી, પ્રિય સખીઓના વૃદથી પરિકરિત, વસુંધરાથી અધિષ્ઠિત એવી તરસુંદરીએ પ્રવેશ કર્યો. તેથી તેને તરસુંદરીને, જોઈને હું હર્ષિત થયો. સ્વચિત્તથી શૈલરાજ=માતકષાય ઉલ્લસિત થયો. તે સ્તબ્ધ ચિત્તરૂપ અવલેપન દ્વારા મારું આત્મહદય વિલેપન કરાયું અને વિચારાયું – મને છોડીને આને પરણવા માટે કોણ યોગ્ય છે. ખરેખર કામદેવને છોડીને રતિ અન્યને પ્રાપ્ત થતી નથી. એટલામાં પિતાદિના વિહિત વિનયવાળી એવી તરસુંદરી નરકેસરી રાજા વડે કહેવાઈ. શું કહેવાયું તે “યડુતથી બતાવે છે – હે પુત્રી ! તું બેસ. લજ્જાનો ત્યાગ કર. અને પોતાના મનોરથને પૂર. રિપદારણકુમારને કોઈ કલામાર્ગમાં જ્યાં રુચે છે ત્યાં પ્રશ્ન કર. તેથી તરસુંદરીથી સહર્ષ બેસીને કહેવાયું – તાત જે આજ્ઞા કરે. કેવલ ગુરુઓની સમક્ષ મને ઉગ્રાહણ કરવું યુક્ત નથી=પ્રશ્નો કરવા Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૫ कमारकला ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ યુક્ત નથી. તેથી આર્યપુત્ર જ સકલ કલા ઉલ્કાવન કરે. વળી હું એક એક કલામાં સારસ્થાનોના પ્રશ્ન કરીશ. ત્યાં મારા પ્રશ્નોમાં, આર્યપુત્ર વડે નિર્વાહ કરવો જોઈએ. તે સાંભળીને તરવાહત અને નરકેસરી નરેન્દ્ર હર્ષિત થયા. અને લોકો અને સમસ્તરાજકુલ હષિત થયું. कुमारकलाकौशलविषयकभ्रमनाशः ततस्तातेनाऽभिहितोऽहं-कुमार! सुन्दरं मन्त्रितं राजदुहित्रा, तत्साम्प्रतमुद्ग्राहयतु कुमारः सकलाः कलाः, पूरयत्वस्या मनोरथान्, जनयतु ममाऽऽनन्दं, निर्मलयतु कुलं, गृह्णातु जयपताकां, एषा सा निकषभूमिवर्तते विज्ञानप्रकर्षस्येति । मम तु तदा कलानां नामान्यपि विस्मृतानि । ततो विह्वलीभूतमन्तःकरणं, प्रकम्पिता गात्रयष्टिः, प्रादुर्भूताः प्रस्वेदबिन्दवः, संजातो रोमोद्धर्षः, प्रनष्टा भारती, तरलिते लोचने । ततो हा किमेतदिति विषण्णस्तातः, प्रलोकितं महामतिवदनम् । महामतिराहकिं कर्तव्यमादिशतु देवः । तातेनाभिहितं-किमितीयमीदृशी कुमारशरीरेऽवस्था? ततः कर्णे निवेदितं महामतिना, देव! मनःक्षोभविकारोऽयमस्य । तातः प्राह-किं पुनरस्य मनःक्षोभनिमित्तम् ? महामतिराहदेव! प्रस्तुतवस्तुन्यज्ञानम्, 'भवत्येव हि वागायुधानां सदसि विदुषां सस्पर्धमाभाषितानां ज्ञानाऽवष्टम्भविकलानां मनसि क्षोभाऽतिरेकः' । तातेनाभिहितं-आर्य! कथमज्ञानं कुमारस्य ? ननु सकलकलासु प्रकर्ष प्राप्तः कुमारो वर्तते, ततः संस्मृत्य मदीयदुर्विलसितं गृहीतो मनाक्क्रोधेन कलाचार्यः । ततोऽभिहितमनेन-देव! प्रकर्ष प्राप्तः कुमारः शैलराजमृषावादप्रणीतयोः केवलयोः कलयोन पुनरन्यत्र । तातः प्राह-के पुनस्ते कले? महामतिराह-दुर्विनयकरणमसत्यभाषणं च, एते ते शैलराजमृषावादप्रणीते कले, अनयोश्चात्यन्तं कुशलः कुमारः, न पुनरन्यकलानां गन्धमात्रमपि जानीते । तातः प्राहकथमिदम् ? महामतिनाऽभिहितं-देव! देवस्य दीर्घचित्तसन्तापभीरुभिस्तदैव नाख्यातमिदमस्माभिः, यतो लोकमार्गातीतं कुमारस्य चरितमिदानीमपि देवस्य पुरतस्तत्कथयतो न प्रवर्तते मे वाणी । तातेनाभिहितं-यथावृत्तकथने भवतो नास्त्यपराधः, निःशकं कथयत्वार्यः । ततो कलाचार्येणाऽवज्ञाकरणादिको वेत्रासनाऽऽरोहणगर्भो दुर्वचनतिरस्करणपर्यन्तो निवेदितः समस्तोऽपि मदीयदुर्विलसितवृत्तान्तः । तातेनाऽभिहतं-आर्य! यद्येवं ततो जानताऽपि त्वयाऽस्य कुलदूषणस्य स्वरूपं किमित्ययमेवंविधसभामध्ये प्रवेशितः? ननु विगोपिता वयमाकालमनेन पापेन । महामतिराह-देव! न मयाऽयमिह प्रवेशितः, मद्भवनान्निर्गतस्याऽस्य द्वादश वर्षाणि वर्तन्ते, केवलमकाण्ड एव संजातमद्य मम देवकीयमाकारणं, ततः समागतोऽहं, अयं तु कुतश्चिदन्यतः स्थानादिहागत इति । तातेनाभिहितं-आर्य! यद्येवमपात्रचूडामणिरेष रिपुदारणो गुणानामभाजनतया वर्जितो युष्माभिः तत्किमिति गर्भाधानादारभ्यास्येयन्तं कालं यावत्कल्याणपरम्परा संपन्ना? किमिदानीमेवं लोकमध्ये विगुप्यत इति । Page #61 -------------------------------------------------------------------------- ________________ ४५ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ કુમારના કલાકૌશલવિષયક ભ્રમનાશ ત્યારપછી પિતા વડે હું કહેવાયો હે કુમાર ! રાજપુત્રી વડે સુંદર મંત્રણા કરાઈ. તે કારણથી હવે કુમાર ! સકલ કલા પ્રગટ કરો. આવા મનોરથોને=રાજપુત્રીના મનોરથોને, પૂર્ણ કરો. મને આનંદ ઉત્પન્ન કરો. કુલને નિર્મલ કરો. અને જયપતાકાને ગ્રહણ કરો. આ તે=રાજપુત્રી, વિજ્ઞાનપ્રકર્ષની નિકષભૂમિ વર્તે છે=કસોટીપત્ર વર્તે છે. વળી મને ત્યારે કલાનાં નામો વિસ્તૃત થઈ ગયાં. તેથી અંતઃકરણ વિહ્વળ થયું. શરીર કાંપવા માંડ્યું. પ્રસ્વેદબિંદુઓ પ્રગટ થયાં. રોમનો ઉદ્ધર્ષ થયો. ભાષા નાશ પામી. લોચન તરલિત થયાં. તેથી આ શું થયું એ પ્રમાણે પિતા ખેદ પામ્યા. મહામતિનું મુખ જોવાયું=કલાચાર્યનું મુખ જોવાયું. મહામતિ કહે છે હે દેવ ! શું કર્તવ્ય છે ? આદેશ કરો. પિતા વડે કહેવાયું – કુમારની શરીરઅવસ્થા આ પ્રકારની કેમ છે ? કર્ણ પાસે મહામતિ વડે નિવેદન કરાયું. હે દેવ ! આનો=રિપુદારણનો મતક્ષોભનો વિકાર છે. પિતા કહે છે – વળી આને મનક્ષોભનું નિમિત્ત શું છે ? મહામતિ કહે છે – હે દેવ ! પ્રસ્તુત વસ્તુનું અજ્ઞાન=કલાવિષયક અજ્ઞાન, મનક્ષોભનું કારણ છે. =િજે કારણથી, સ્પર્ધા સહિત બોલનારા વાગ્યુદ્ધોવાળા વિદ્વાનોની સભામાં જ્ઞાનના અવષ્ટમ્ભથી વિકલ જીવોને મનમાં ક્ષોભનો અતિરેક થાય જ છે. પિતા વડે કહેવાયું – હે આર્ય ! કુમારને કેવી રીતે અજ્ઞાન છે ? ખરેખર સકલ કલાઓમાં પ્રકર્ષને પામેલા કુમાર વર્તે છે. તેથી મારું દુર્વિલસિત સંસ્મરણ કરીને મતાક્ ક્રોધથી કલાચાર્ય ગૃહીત થયા. તેથી આવા વડે=કલાચાર્ય વડે કહેવાયું – હે દેવ ! શૈલરાજ=માનકષાય, અને મૃષાવાદપ્રણીત કલામાં કુમાર પ્રકર્ષપ્રાપ્ત છે, અન્યત્ર નહીં. પિતા કહે છે – તે કલા કઈ છે ? મહામતિ કહે છે, દુર્વિનય કરવો અને અસત્યભાષણ અને શૈલરાજ-મૃષાવાદ પ્રણીત આ તે બે કલા છે. આ બેમાં કુમાર અત્યંત કુશલ છે. પરંતુ અન્ય કલામાં ગંધમાત્ર પણ જાણતો નથી. પિતા કહે છે – કેવી રીતે આ છે ?=કુમાર બીજી કલાઓ ગંધમાત્ર પણ જાણતો નથી એ કેવી રીતે છે ? મહામતિ વડે કહેવાયું – હે દેવ ! દેવતા દીર્ઘચિત્તના સંતાપના ભીરુ એવા અમારા વડે આ=કુમારનું ચરિત્ર, ત્યારે કહેવાયું જ નહીં. જે કારણથી લોકમાર્ગથી અતીત કુમારનું ચરિત્ર હમણાં પણ દેવની આગળ તેને કહેતાં મારી વાણી પ્રવર્તતી નથી. તાત વડે કહેવાયું – યથાવૃત્ત કથનમાં=જે પ્રમાણે થયેલું હોય તેના કથનમાં, તમારો અપરાધ નથી. આર્ય નિઃશંક કહો. ત્યારપછી કલાચાર્ય વડે અવજ્ઞાકરણાદિક પોતાના આસનના આરોહણથી યુક્ત દુર્વચનથી તિરસ્કારના પર્યંતવાળો મારો સમસ્ત પણ વૃત્તાંત નિવેદિત કરાયો. પિતા વડે કહેવાયું – હે આર્ય ! જો આ પ્રમાણે છે તો કુલદૂષણ એવા આના=રિપુદારણના, સ્વરૂપને જાણતા એવા તમારા વડે આવા પ્રકારની સભા મધ્યે આ=રિપુદારણ, કેમ પ્રવેશ કરાવાયો ? ખરેખર પાપી એવા આના વડે અમે આકાલ વિડમ્બિત કરાયા છીએ. મહામતિ કહે છે હે દેવ ! મારા વડે આ=રિપુદારણ, અહીં પ્રવેશિત કરાયો નથી. મારા ભવનથી નીકળેલા એવા આને બાર વર્ષ વર્તે છે. કેવલ અકાંડ જ આજે જ મને રાજા સંબંધી બોલાવાનું પ્રાપ્ત થયું. તેથી હું આવ્યો છું. વળી આ કોઈક અન્ય સ્થાનથી અહીં આવ્યો છે. પિતા વડે કહેવાયું – હે આર્ય ! જો આ રીતે અપાત્રચૂડામણિ એવો આ રિપુદારણ ગુણોના અભાજનપણાથી તમારા વડે વર્જિત કરાયો, તો કયા કારણથી ગર્ભથી માંડીને આટલો કાલ આની કલ્યાણપરંપરા - - - Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ પ્રાપ્ત થઈ ? કયા કારણથી આ રીતે હમણાં લોકમાં અપમાનિત થાય છે. महामतिराह-देव! अस्त्यस्य पुण्योदयो नामाऽन्तरङ्गो वयस्यः, तज्जनिता प्राक्तनी कल्याणपरम्परा, तथाहि-तत्प्रभावादेवायं प्रादुर्भूतः सुकुले, संपन्नो जननीजनकयोरभीष्टतमः, संजातो रूपसौभाग्यसुखैश्वर्यादिभाजनम् । तातः प्राह-तर्हि क्व पुनरधुना गतोऽसौ पुण्योदयः? महामतिराह-न कुत्रचिद् गतोऽत्रैव प्रच्छन्नरूप आस्ते, केवलं पश्यनस्यैव रिपुदारणस्य सम्बन्धीनि दुर्विलसितानि चित्तदुःखासिकया साम्प्रतं क्षीणशरीरोऽसौ तपस्वी वर्तते, न शक्नोत्यस्याऽऽपदं निवारयितुमिति । तदाकर्ण्य तातो नास्त्यत्र कश्चिदुपायो, विनाटिता वयमनेन दुष्पुत्रेण महालोकमध्ये प्रसभमितिचिन्तया राहुग्रस्तशशधरबिम्बमिव कृतं तातेन कृष्णं मुखं, लक्षितः समस्तलोकैः पर्यालोचनपरमार्थः, ततो विलक्षीभूतास्तातबान्धवाः, विद्राणवदनः संपन्नः परिजनः, प्रहसिता मुखमध्ये षिड्गलोकाः, विषण्णा नरसुन्दरी, विस्मितो नरकेसरिलोकः । ततश्चिन्तितं जनेन तातलज्जया लघुध्वनिना परस्परमुक्तं च મહામતિ કહે છે – હે દેવ ! આનોકરિપુદારણનો, પુણ્યોદય નામનો અંતરંગમિત્ર છે. તેનાથી જનિત પૂર્વની કલ્યાણની પરંપરા છે. તે આ પ્રમાણે – તેના પ્રભાવથી જ આ રિપદારણ, સુકુલમાં જભ્યો. માતા-પિતાને અભીષ્ટતમ થયો. રૂપ, સૌભાગ્ય, સુખ, એશ્વર્યાદિનું ભાજન થયો. પિતા કહે છે – તો વળી હમણાં આ પુણ્યોદય ક્યાં ગયો ? મહામતિ કહે છે – ક્યાંય ગયો નથી. અહીં જ પ્રચ્છન્નરૂપે રહેલો છે. કેવલ રિપદારણના સંબંધી દુર્વિલસિતને જોતો ચિત્તની દુખાસિકાથી હમણાં બિચારો ક્ષીણ શરીરવાળો આ=પુણ્યોદય, વર્તે છે. આની=રિપદારણની, આપત્તિનું નિવારણ કરવા માટે સમર્થ નથી. તેથી તે સાંભળીને પિતા કહે છે – અહીં કોઈ ઉપાય નથી. અને આ દુપુત્રવડે મહાલોકમાંeઘણા લોકોમાં, અત્યંત વિડમ્બિત કરાયા. આ પ્રમાણે ચિંતવન કરીને રાહુગ્રસ્ત ચંદ્રના બિંબની જેમ પિતાવડે કાળું મુખ કરાયું. સમસ્ત લોકો વડે પર્યાલોચતતા પરમાર્થવાળો જોવાયો. તેથી પિતાના બંધુઓ વિલક્ષભૂત વિલખા, થયા. પરિજન વિદ્રાણવદનવાળું થયું. મુખમાં હિંગ લોકો તુચ્છ લોકો, હસવા લાગ્યા. નરસુંદરી ખેદ પામી. નરકેસરીનો લોક વિસ્મય પામ્યો. તેથી લોકો વડે ચિંતવન કરાયું. અને પિતાની લજ્જાથી લઘુધ્વનિ વડે પરસ્પર કહેવાયું. શ્લોક : અરે ! गर्वाध्मातः परं मूढो, बस्तिवद्वातपूरितः । નિ:સાડપિ NR સ્થાનિમેષ મો ! રિપુતારVT. ITI શ્લોકાર્ય : અરે ! વાયુથી પુરાયેલ બસ્તીની જેમ ગર્વથી આધ્યાત, અત્યંત મૂઢ, નિઃસાર પણ આ રિપુદારણ ખરેખર ખ્યાતિને પામ્યો. ૧II Page #63 -------------------------------------------------------------------------- ________________ ४८ श्लोड : ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ अथवा निरक्षरोऽपि वाचालो, लोकमध्येऽतिगौरवम् । वागाडम्बरतः प्राप्तो, यः स्यादन्योऽपि मानवः ।।२।। स सर्वो निकषप्राप्तः, प्राप्नोत्येव विडम्बनाम् । महाहास्यकरीं मूढो, यथाऽयं रिपुदारणः ।। ३ ।। युग्मम् ।। श्लोकार्थ : અથવા અન્ય પણ જે માનવ નિરક્ષર પણ વાચાલ વાણીના આડંબરથી લોકમધ્યે અતિગૌરવને પામેલો થાય, તે સર્વ નિકષપ્રાપ્ત=કસોટીને પામેલો, મૂઢ મહાહાસ્યને કરનારી વિડંબનાને પ્રાપ્ત डरे छे प्रेमां जा रिपुहारा ॥२-3| कुमाराद्यवस्थाः मम तु तातोपाध्याय कर्णोत्सारकेण परस्परं तथाजल्पन्तौ पश्यतः समुत्पन्नो मनसि विकल्प:अये! बलात्कारेण मामेतौ जल्पयिष्यतः । ततो भयाऽतिरेकेण स्तम्भितं मे गलकनाडीजालं निरुद्धश्चोच्छ्वासनिःश्वासमार्गः, संजाता म्रियमाणाऽवस्था । ततो हा पुत्र ! हा तात ! हा तनय ! किमेतदिति प्रलपन्ती वेगेनाऽऽगत्य शरीरे लग्ना ममाऽम्बा विमलमालती, पर्याकुलीभूतः परिजनः, किं कर्तव्यताविमूढा वसुंधरा, विस्मितो नरकेसरी । तातेनाऽभिहितं - गच्छत भो लोकाः गच्छत न पटुः शरीरेणाऽद्य कुमारः, पुनर्जल्पो भविष्यति । तदाकर्ण्य निर्गता वेगेन लोकाः, मिलिता बहिस्त्रिकचतुष्कचत्वरादिषु, अहो रिपुदारणस्य पाण्डित्यमहो पाण्डित्यमिति प्रवृत्तं प्रहसनं, प्रहितौ लज्जाऽवनम्रेण तातेन कलोपाध्यायनरकेसरिणौ, गतः स्वाऽऽवासस्थाने नरकेसरी । चिन्तितमनेन - दृष्टं यद् द्रष्टव्यं दीयतां प्रभाते प्रयाणकमिति । ममाऽपि निर्जनीभूते मन्दीभूतं भयं स्वस्थीभूतं शरीरं, तातस्य तु हृतराज्यस्येव वज्राहतस्येव महाचिन्ताभराक्रान्तस्य लङ्घितं तद्दिनं, समागता रजनी, न दत्तं प्रादोषिकमास्थानं, निवार्य जनप्रवेशं प्रसुप्तः, केवलं तया चिन्तयाऽपनिद्रेणैवाऽतिवाहितप्राया विभावरी । કુમારની આધ અવસ્થા વળી, કર્ણના ઉત્સારકથી પરસ્પર તે પ્રકારે બોલતા એવા પિતા અને ઉપાધ્યાયને જોતા મારા મનમાં વિકલ્પ ઉત્પન્ન થયો. આ=પિતા અને ઉપાધ્યાય, મને બલાત્કારથી બોલાવશે. તેથી ભયના અતિરેકથી મારી ગલાની નાડીનો જાલ સ્તમ્ભત થયો. ઉચ્છ્વાસ નિઃશ્વાસ માર્ગ નિરુદ્ધ થયો. પ્રિયમાણ અવસ્થા પ્રાપ્ત થઈ. તેથી હે પુત્ર, હે વત્સ, હે પુત્ર ! આ શું છે એ પ્રમાણે બોલતી વેગથી Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ ચતુર્થ પ્રસ્તાવ આવીને મારી માતા વિમલમાલતી શરીરે વળગી. પરિજન પર્યાકુલ થયો. પૃથ્વી કર્તવ્યતાવિમૂઢ થઈ બેઠેલા લોકો શું કરું તેનો નિર્ણય કરી શક્યા નહીં. નરકેસરી વિસ્મય પામ્યા. પિતા વડે કહેવાયું – હે લોકો ! તમે જાવ. શરીરથી આજે કુમાર પટુ નથી. વળી જલ્પ ભવિષ્યમાં થશે રાજપુત્રી અને કુમારનો જલ્પ=વિદ્યા વિષયક પરીક્ષા, ભવિષ્યમાં થશે. તે જાણીને લોકો વેગથી નીકળ્યા. બહાર ત્રિકચતુષ્કચત્વર આદિમાં એકઠા થયા. અહો રિપુદારણનું પાંડિત્ય, અહો પાંડિત્ય પ્રમાણે લોકોનું હસન પ્રવૃત્ત થયું. લજ્જાથી નમ્ર થયેલા પિતા વડે કલાઉપાધ્યાય અને નરકેસરી મોકલાવાયા, રૂઆવાસ-સ્થાનમાં નરકેસરી ગયો. આના વડે નરકેસરી વડે, વિચારાયું. જે જોવાયોગ્ય છે તે જોવાયું. પ્રભાતમાં પ્રયાણક અપાય. નિર્જનીભૂત થયે છતે લોકો વગરનું તે સ્થાન થયે છતે, મારો પણ ભય મંદ થયો. શરીર સ્વસ્થ થયું. વળી હરાયેલા રાજ્યની જેમ, વજથી હણાયેલાની જેમ, મહાચિંતાના ભારથી આક્રાંત એવા પિતાનો તે દિવસ પસાર થયો. રાત્રિ થઈ. પ્રાદોષિક આસ્થાન અપાયું નહીં=સંધ્યાકાળે રાજકારની ચિંતા અર્થે સભા ભરાતી હતી તે ભરાઈ નહીં. જલપ્રવેશનું નિવારણ કરીને રાજા સૂતો. કેવલ તે ચિંતા વડે નિદ્રા વિનાના રાજા વડે રાત્રિ પ્રાયઃ પસાય થઈ. इतश्च लज्जितो मे वयस्यः पुण्योदयः । चिन्तितमनेनઆ બાજુ મારો મિત્ર પુણ્યોદય લજ્જા પામ્યો. એના વડે પુણ્યોદય વડે, વિચારાયું – ___पुण्योदयेन दापिता कुमारी શ્લોક : यस्य जीवत एवैवं, पुंसः स्वामी विडम्ब्यते । किं तस्य जन्मनाऽप्यत्र, जननीक्लेशकारिणः? ।।१।। પુણ્યોદય વડે અપાયેલી કુમારી શ્લોકાર્ચ - જે પુરુષના જીવતાં જ આ પ્રમાણે સ્વામી વિડંબિત કરાય છે, માતાના ફ્લેશકારી એવા તેના જન્મથી પણ અહીં શું?-પુણ્યરૂપી પુરુષ વિચારે છે કે આ રિપદારણના જીવે મને જન્મ આપ્યો છે તેથી મારી જનની છે. તેથી જનની માતા, એવા રિપદારણને ક્લેશ કરનાર મારો જન્મ નિષ્ફળ છે એમ વિચારીને તે પુષ્ય પોતાના સ્વામી એવા રિપદારણના હિતની ચિંતા કરે છે. [૧] શ્લોક : ततश्चजातं विच्छायकं तावन्ममैतदतिदुःसहम् । यायात्सुतामदत्त्वैव, यद्यसौ नरकेसरी ।।२।। Page #65 -------------------------------------------------------------------------- ________________ પ૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ततोऽस्य सर्वथा व्यर्थं, कुमारस्य मदीयकम् । संनिधानमतो नैव, ममोपेक्षाऽत्र युज्यते ।।३।। શ્લોકાર્થ : અને તેથી વિષ્ણાયક થયેલું પ્લાન થયેલું, મને આ અતિદુસહ છે જો આ નરકેસરી પુત્રીને આપ્યા વગર જાય. તેથી આ કુમારનું મારું સંવિધાન પુણ્યનું સંનિધાન, સર્વથા વ્યર્થ થાય. આથી મને અહીં રિપદારણના વિષયમાં, ઉપેક્ષા ઘટતી નથી જ. ll-all શ્લોક : ततो यद्यप्ययोग्योऽयमेतस्या रिपुदारणः । तथापि दापयाम्येनामस्मै कमललोचनाम् ।।४।। શ્લોકાર્ચ - તેથી જો કે આ રિપુદારણ આને રાજકન્યાને, અયોગ્ય છે તોપણ આને રિપદારણને, કમલલોચનવાળી રાજકન્યાને હું અપાવું. l૪ll अत्रान्तरे समागता तातस्य रात्रिशेषे निद्रा । ततो भद्रे अगृहीतसङ्केते! समाश्वासनार्थं तातस्य दत्तं कामरूपितया स्वप्नान्तरे तेन पुण्योदयेन दर्शनं, दृष्टः सुन्दराऽऽकारो धवलवर्णः पुरुषः । अभिहितमनेन-महाराज! किं स्वपिषि? किं वा जागर्षि ? तातेनाऽभिहितं-जागर्मि । पुरुषः प्राह-यद्येवं ततो मुञ्च विषादं, दापयिष्याम्यहं रिपुदारणकुमाराय नरसुन्दरीमिति । तातेनाऽभिहितंमहाप्रसादः । अत्रान्तरे प्रहतं प्राभातिकं तूर्य, ततो विबुद्धस्तातः । पठितं कालनिवेदकेन । એટલામાં પિતાને રાત્રિના શેષમાં નિદ્રા પ્રાપ્ત થઈ. ત્યારપછી તે ભદ્ર અગૃહીતસંકેતા ! પિતાને આશ્વાસન આપવા માટે કામરૂપીપણાથી સ્વપ્નાતરમાં તે પુણ્યોદય વડે દર્શન અપાયું. સુંદર આકારવાળો ધવલ વર્ણવાળો પુરુષ જોવાયો. આના વડે કહેવાયું – હે મહારાજ ! શું સૂઈ ગયા છો કે જાગો છો? પિતા વડે કહેવાયું – જાગું છું. પુરુષ કહે છેઃસ્વપ્નમાં આવેલો પુરુષ કહે છે, જો આમ છે તો વિષાદને મૂક. હું રિપુદારણકુમારને તરસુંદરી અપાવીશ. પિતા વડે કહેવાયું – મહાપ્રસાદ તેં મારા ઉપર મહાન પ્રસાદ કર્યો. એટલામાં પ્રાભાતિક સૂર્ય પ્રહત કરાયું સ્વાભાતિક નગારાં વગાડાયાં. તેથી પિતા જાગ્યા=રિપુદારણના પિતા જાગ્યા, કાલનિવેદક વડે કહેવાયું. શ્લોક : हीनप्रतापो यः पूर्वं, गतोऽस्तं जगतां पुरः । स एवोदयमासाद्य, रविराख्याति हे जनाः! ।।१।। Page #66 -------------------------------------------------------------------------- ________________ પ૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ Reोडार्थ :હે લોકો! જે પૂર્વમાં હીનuતાપવાળો અસ્તને પામ્યો, તે જ રવિ=તે જ સૂર્ય, ઉદયને પામીને तनी माग हे छ. ||१|| शुं छे ? ते बतावे छ - Rels : यदा येनेह यल्लभ्यं, शुभं वा यदि वाऽशुभम् । तदाऽवाप्नोति तत्सर्वं, तत्र तोषेतरौ वृथा ।।२।। लोकार्थ : આ જગતમાં જે કાળે જેના વડે જે મેળવવા યોગ્ય છે, શુભ હોય અથવા અશુભ હોય તે સર્વ તે કાળે પ્રાપ્ત કરે છે તેમાં તોષ અને અતોષ (અસંતોષ) વૃથા છે. |રા एतच्चाऽऽकर्ण्य चिन्तितं तातेन यदुत-न कर्तव्यो मयाऽधुना विषादः, यतो लम्भयिष्यामि कुमारं नरसुन्दरीमिति स्फुटमेव निवेदितं स्वप्ने मम देवेन, अनेन तु कालनिवेदकेन पाठव्याजेन दत्तो ममोपदेशो वेधसा यदुत-यः पुरुषो यावतः सुन्दरस्याऽसुन्दरस्य वा वस्तुनो यदा भाजनं तस्य तावत्तदतर्कितमेव तदा मद्वशेन संपद्यत इति न कर्तव्यौ तत्र विदुषा हर्षविषादौ, ततोऽनया भावनया स्वस्थीभूतस्तातः । इतश्चाऽचिन्त्यप्रभावतया पुण्योदयस्य संपादिता तेन नरकेसरिणो बुद्धिः यदुत 'महानुभावोऽयं नरवाहनराजः, विज्ञातं च राज्यान्तरेष्वपि मम यदिहाऽऽगमनप्रयोजनं ततो लज्जाकरं पक्षद्वयस्याऽपि नरसुन्दरीमदत्त्वा मम स्वस्थाने गमनं, अतः संभाल्य कथञ्चिदेनां प्रयच्छामि रिपुदारणकुमाराय, इति । ततो निवेदितो नरकेसरिणा वसुंधरासमक्षं नरसुन्दर्य स्वाभिप्रायः, ततो नरसुन्दर्या अपि पुण्योदयप्रभावादेव वलितं मां प्रति मानसं, चिन्तितमनया युक्तियुक्तमेव तातेन मन्त्रितं, ततोऽभिहितमनया- 'यदाज्ञापयति तातः' तदाकर्ण्य हृष्टो नरकेसरी, आगत्याऽभिहितोऽनेन नरवाहनः, महाराज! किमत्र बहुना जल्पितेन? आगतैवेयं वत्सा नरसुन्दरी कुमारस्य स्वयंवरा, तत्र किम्बहुना विकत्थनेन? केवलं दुर्जनवचनाऽवकाशो भवति, अतो निर्विचारं ग्राह्यतां कुमारेण स्वपाणिना पाणिरस्याः । तातेनाभिहितं-एवं क्रियते, गणितं प्रशस्तदिनं, परिणीता मया महता विमर्दैन नरसुन्दरी, तां विमुच्य गतः स्वस्थाने नरकेसरी । मा प्रानो सूर्यनो GEL Guश आपे छे. सा समजीन पिता 43 वियाराथु. 2 'यदुत'थी બતાવે છે. મારા વડે હવે વિષાદ કરવો જોઈએ નહીં. જે કારણથી કુમારને નરસુંદરી હું પ્રાપ્ત કરાવીશ એ પ્રમાણે, સ્પષ્ટ જ સ્વપ્નમાં દેવે મને નિવેદન કર્યું છે. વળી ભાગ્યથી આ કાલનિવેદક વડે પાઠના पानाथी भने उपश अपायो छे. ते 'यदुत'थी बतावे छ – हे पुरुष है2j सुंदर सुंदर वस्तु Page #67 -------------------------------------------------------------------------- ________________ પર ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના જ્યારે ભાજત છે તેને તે=સુંદર કે અસુંદર વસ્તુ, અતર્મિત છેઃવિચાર કર્યા વગર જ, ત્યારે મારા વશથી પ્રાપ્ત થાય છે =કાલના વશથી પ્રાપ્ત થાય છે, તેથી ત્યાં=પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં વિદ્વાને હર્ષવિષાદ કરવો જોઈએ નહીં. તેથી આ ભાવના વડે=કાલજ્ઞએ નિવેદન કર્યું એ ભાવના વડે, પિતા સ્વસ્થ થયા. આ બાજુ પુણ્યોદયનું અચિંત્યપ્રભાવપણું હોવાથી તેના વડે=રિપુદારણના પુણ્ય વડે, નરકેસરીને બુદ્ધિ સંપાદન કરાઈ. તે બુદ્ધિ કેવા પ્રકારની છે તે “યતથી બતાવે છે. આ વરવાહત રાજા મહાનુભાવ છે. અને રાજ્યાારમાં પણ મારું જે આગમનનું પ્રયોજન વિજ્ઞાત છે તેથી તરસુંદરીને આપ્યા વગર મારું સ્વાસ્થાનમાં ગમત પક્ષદ્વયને પણ લજ્જાકર છે મારું અને નરવાહનરાજા બંને પક્ષ માટે લજ્જાકર છે. આથી કોઈક રીતે આને સમજાવીને પોતાની પુત્રીને સમજાવીને, રિપુદારણકુમારને આપું. ત્યારપછી નરકેસરી રાજા વડે વસુંધરાની સમક્ષ તરસુંદરી માટે પોતાનો અભિપ્રાય નિવેદિત કરાયો. ત્યારપછી તરસુંદરી વડે પણ પુણ્યના પ્રભાવથી જ=રિપુકારણના તે પ્રકારના પુણ્યના પ્રભાવથી જ, મારા પ્રત્યે માનસ વલણ થયું. આના વડે તરસુંદરી વડે વિચારાયું – પિતા વડે યુક્તિયુક્ત જ વિચારાયું છે. તેથી આવા વડે=નરસુંદરી વડે કહેવાયું – તાત જે આજ્ઞા કરે છે. તે સાંભળીને નરકેસરી હર્ષિત થયો. આવીને આના વડે નરકેસરી વડે કરવાહત કહેવાયો. તે મહારાજ ! અહીં કળાની પરીક્ષાના વિષયમાં વધારે કહેવાથી શું ? આ તરસુંદરી પુત્રી કુમારને સ્વયંવરા આવેલી જ છે. તેથી અહીં રાજકન્યાના લગ્નના વિષયમાં, વધારે વિકલ્થનથી શું?=બડાઈ હાંકવાથી શું? કેવલ દુર્જતવચનનો અવકાશ થાય છે. આથી નિર્વિચાર વાદ કર્યા વગર, કુમાર વડે સ્વહસ્તે આનું નરસુંદરીનું, પાણિગ્રહણ કરાય. પિતા વડેeતરવાહન વડે, કહેવાયું – એ પ્રમાણે કરાય. પ્રશસ્ત દિવસ જોવાયો. મોટા વિમર્દથી તરસુંદરી પરણાવાઈ. તેણીને મૂકીને તરસુંદરીને મૂકીને, નરકેસરી સ્વસ્થાનમાં ગયો. परस्परप्रेमविभेदनार्थं मृषावादशैलेशकृतप्रयत्नः दत्तो मह्यं तातेन निर्व्यग्रभोगार्थं महाप्रासादः, गतानि नरसुन्दर्या सह ललमानस्य मे कतिचिद्दिनानि, घटितं च पुण्योदयेन निरन्तरमावयोः प्रेम, समुत्पादितश्चित्तविश्रम्भः, लगिता मैत्री, जनितो मनोरतिप्रबन्धः, प्ररोहितः प्रणयः, वर्धितश्चित्तमीलकालादप्रणयसागरः सर्वथा । રિપદારણ અને નરસુંદરીના પરસ્પર પ્રેમવિભેદ અર્થે મૃષાવાદ અને શૈલરાજ વડે કરાયેલ પ્રયત્ન પિતા વડે મને તિર્થગ્રભોગ માટે સ્વઈચ્છાનુસાર ભોગ માટે, મહાપ્રસાદ અપાયો. નરસુંદરી સાથે રમતા મારા કેટલાક દિવસો ગયા. અને પુણ્યના ઉદયથી નિરંતર અમારા બેનો પ્રેમ વધ્યો. ચિત્તનો વિશ્વાસ ઉત્પન્ન કરાયો. મૈત્રી લાગી=પરસ્પર મૈત્રી વધી. મનોતિનો પ્રબંધ ઉત્પન્ન કરાયો. પ્રેમ વધ્યો. ચિત્તના મલવાથી આહ્વાદરૂપ પ્રણયનો સાગર સર્વથા વધ્યો. Page #68 -------------------------------------------------------------------------- ________________ પર ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :___ स्वप्रभामिव तीक्ष्णांशुश्चन्द्रिकामिव चन्द्रमाः । क्षणमेकं न मुञ्चामि, तामुमामिव शङ्करः ।।१।। શ્લોકાર્ચ - સૂર્ય જેમ સ્વાભાને, ચંદ્રમા જેમ ચંદ્રિકાને, શંકર જેમ ઉમાને તેની જેમ હું તેણીને એક ક્ષણ છોડતો નથી. IIII શ્લોક : साऽपि मामकवक्त्राब्जरसाऽऽस्वादनतत्परा । भ्रमरीव गतं कालं, न जानाति तपस्विनी ।।२।। શ્લોકાર્થ : ભમરાની જેમ તે પણ મારા મુખરૂપી કમળના રસાસ્વાદનમાં તત્પર થઈ. તપસ્વી એવી તેણી ગયેલા કાલને જાણતી નથી. શા બ્લોક : ततस्तं तादृशं वीक्ष्य, देवानामपि दुर्लभम् । सार्धं मे नरसुन्दर्या, प्रेमाबन्धं मनोहरम् ।।३।। मदीयौ सुहृदाभासो, परमार्थेन वैरिको । तौ मृषावादशैलेशौ, चित्तमध्ये रुषं गतौ ।।४।। युग्मम् ।। શ્લોકાર્ય : તેથી દેવોને પણ દુર્લભ નરસુંદરી સાથે મારા તે તેવા પ્રકારના મનોહર પ્રેમના બંધને જોઈને મારા મિત્રાભાસ જેવા પરમાર્થથી વૈરી તે મૃષાવાદ અને શૈલ બંને ચિત્તમાં રોષને પામ્યા. ll૩-૪ શ્લોક : चिन्तितं च ततस्ताभ्यां, कथमेष वियोक्ष्यते । તથા નરસુન્દર્યા, પાપાત્મા રિપુવાર : ? ગાડી! શ્લોકાર્ચ - અને તેથી તે બંને દ્વારા મૃષાવાદ અને માનકષાય દ્વારા, વિચારાયું. કઈ રીતે આ પાપાત્મા રિપુદારણ નરસુંદરી સાથે વિયોગ પામશે ? //પા. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : शैलराजो मृषावादं, ततश्चेत्थमभाषत । त्वं तावन्नरसुन्दर्याः, कुरु चित्तविरञ्जनम् ।।६।। શ્લોકાર્ચ - અને તેથી શૈલરાજ મૃષાવાદને આ પ્રમાણે કહે છે – તું મૃષાવાદ, પ્રથમ નરસુંદરીના ચિત્તનું રંજન કર. llll. શ્લોક : स्वयमेवाहमत्राऽर्थे, भलिष्यामि ततः परम् । मादृशा च कृते यत्ने, कीदृशं प्रेमबन्धनम् ? ।।७।। શ્લોકાર્ચ - આ અર્થમાં તે બેના સંબંધને વિઘટન કરવાના અર્થમાં, ત્યારપછી હું સ્વયં જ ભળીશ=માનકષાય એવો હું ભળીશ. મારો યત્ન કરાય છતે પ્રેમનો બંધ કેવી રીતે રહે? II૭ll શ્લોક : मृषावादस्ततः प्राह, नोत्साह्योऽहं भवादृशा । कृतमेव मया पश्य, एतस्याश्चित्तभेदनम् ।।८।। શ્લોકાર્ચ - ત્યારપછી મૃષાવાદ કહે છે, તારા જેવા વડે હું ઉત્સાહ ઉત્સાહ કરવા યોગ્ય, નથી. મારા વડે મૃષાવાદ વડે, આનીનો ચિત્તભેદ કરાયો જ છે નરસુંદરીનો ચિત્તભેદ કરાયો જ છે, તે જો, IIટ. શ્લોક : तदेवं मद्वियोगार्थं, ततस्तौ कृतनिश्चयो । शैलराजमृषावादी, पर्यालोच्य व्यवस्थितौ ।।९।। શ્લોકાર્ચ - આ રીતે મારા વિયોગ માટે રિપુદારણના નરસુંદરીના વિયોગ માટે, કૃતનિશ્ચયવાળા એવા તે શૈલરાજ અને મૃષાવાદ બંને ત્યારપછી પર્યાલોચન કરીને રહ્યા. lill શ્લોક : अहं तु तां समासाद्य, सद्भार्यां नरसुन्दरीम् । चिन्तयामि त्रिलोकेऽपि, प्राप्तं यत्सुन्दरं मया ।।१०।। Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ અને હું=રિપુદારણ, તે સુંદર પત્ની નરસુંદરીને પ્રાપ્ત કરીને વિચારું છું. ત્રણેય લોકમાં પણ જે સુંદર છે તે મારા વડે પ્રાપ્ત કરાયું છે. II૧૦|| શ્લોક ઃ 11 ततश्चोन्नामितैकभ्रूर्मन्थरीकृतलोचनः । दत्त्वा तच्छैलराजीयं, हृदये स्वेऽवलेपनम् ।। ११ । । चिन्तयामि न लोकेऽत्र, पुरुषोऽन्योऽस्ति मादृशः । यतो ममेदृशी भार्या, ततो गाढतरं पुनः । । १२ ।। न पश्यामि गुरून्नैव देवान्नो बन्धुसन्ततिम् । न भृत्यवर्गं नो लोकं, न जगत् सचराचरम् ।।१३।। त्रिभिर्विशेषकम् ।। ૫૫ શ્લોકાર્થ ઃ અને તેથી=આ પ્રમાણે ચિંતવન કર્યું તેથી, ઉન્નામિત એકભૂવાળા=માનકષાયને વશ ઊંચી કરેલી એક ભૃકુટીવાળા, મંથરીકૃતલોચનવાળા તે શૈલરાજ સંબંધી અવલેપનને સ્વહૃદયમાં આપીને વિચારું છું. આ લોકમાં મારા જેવો અન્ય કોઈ નથી. જે કારણથી મારી આવી પત્ની છે. તેથી વળી ગાઢતર હું ગુરુને જોતો નથી. દેવોને જોતો નથી. બંધુસંતતિને જોતો નથી, ભૃત્યવર્ગને જોતો નથી, લોકને જોતો નથી, ચરાચર જગતને જોતો નથી. ।।૧૧થી ૧૩।। શ્લોક ઃ अथ तत्तादृशं दृष्ट्वा, मदीयं दुष्टचेष्टितम् । पुण्योदयो मनस्तापाद् गाढं जातोऽतिदुर्बलः । ।१४।। શ્લોકાર્થ ઃ હવે તે તેવા પ્રકારનું મારું દુષ્ટચેષ્ટિત જોઈને પુણ્યોદય મનસ્તાપથી અત્યંત અતિદુર્બલ થયો. ।।૧૪।। શ્લોક ઃ ततो मां तादृशं वीक्ष्य, विरक्ताः सर्वबान्धवाः । इदं जल्पितुमारब्धा, हसन्तस्ते परस्परम् ।। १५ ।। શ્લોકાર્થ ઃ તેથી મને તેવા પ્રકારનો જોઈને સર્વ બંધુઓ વિરક્ત થયા. પરસ્પર હસતા એવો તેઓ આ બોલવા માટે આરંભ કર્યો. ।।૧૫।। Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ पश्यता हो विधेः कीदृगस्थानविनियोजनम् ? । स्त्रीरत्नमीदृशं येन, मूर्खेणाऽनेन योजितम् ।। १६ ।। શ્લોકાર્થ ઃ જુઓ વિધિનું કેવા પ્રકારનું અસ્થાન વિનિયોજન ? જેના વડે=જે વિધિ વડે, મૂર્ખ એવા આની સાથે-રિપુદારણ સાથે, આવું સ્ત્રીરત્ન યોજન કરાયું. ।।૧૬।। શ્લોક : स्तब्धोऽभून्मूर्खभावेन, प्रागेष रिपुदारणः । आसाद्येमां पुनर्भार्यां, गर्वेणाऽन्धोऽधुना ह्ययम् ।।१७।। શ્લોકાર્થ ઃ પૂર્વમાં જ આ રિપુદારણ મૂર્ખભાવથી સ્તબ્ધ થયેલો. વળી, આ ભાર્યાને પ્રાપ્ત કરીને આ હમણાં ગર્વથી અંધ છે. ।।૧૭। શ્લોક ઃ स एव वर्तते न्यायो, लोके यः किल श्रूयते । एकं स वानरस्तावद्दष्टोऽन्यद्वृषणेऽलिना ।। १८ ।। શ્લોકાર્થ ઃ ખરેખર લોકમાં જે સંભળાય છે તે જ ન્યાય વર્તે છે. એક તે વાનર, વળી બીજું, ગુપ્ત સ્થાનમાં વીંછી વડે કરડાયો. ।।૧૮।ા શ્લોક ઃ तदेषा चारुसर्वाङ्गी, सद्भार्या नरसुन्दरी । करिणीव खरस्योच्चैर्न योग्याऽस्य मृगेक्षणा ।।१९।। શ્લોકાર્થ : તે કારણથી આ સુંદર અંગવાળી સદ્કાર્યા એવી મૃગેક્ષણા નરસુંદરી ગધેડાને હાથિણીની જેમ આને=રિપુદારણને, યોગ્ય નથી. II૧૯|| Page #72 -------------------------------------------------------------------------- ________________ ५७ 64भितिभवप्रपंया था भाग-४ / प्रेमपरीक्षार्थं सुन्दरीकृतप्रश्ने मृषोत्तरम् योs: अन्यदा नरसुन्दर्या, सद्भावाऽर्पितचित्तया । स्नेहगर्भपरीक्षार्थं, चिन्तितं निजमानसे ।।२०।। પ્રેમપરીક્ષાર્થે સુંદરીકૃત પ્રશ્ન - મૃષા ઉત્તર श्लोकार्थ: અન્યદા સદભાવ અર્પિત ચિત્તવાળી નરસુંદરી વડે સ્નેહગર્ભની પરીક્ષા માટે રિપદારણને પોતાના પ્રત્યે હૈયામાં કેવો સ્નેહ છે ? તેની પરીક્ષા માટે, નિજમાનસમાં વિચારાયું. ll ll Res: किं ममाऽर्पितसद्भावः? किं वा नो रिपुदारणः? । आ ज्ञातं स्नेहसर्वस्वं, गुह्याऽऽख्यानेन गम्यते ।।२१।। दोहार्थ : શું મને અર્પિત સદ્ભાવવાળો રિપુદારણ છે અથવા નથી ? ખરેખર જણાયું. સ્નેહસર્વસ્વ गुखमाण्यानथी गुप्त यिनथी, renय छ. ।।२१।। Cोs: अनाख्येयमतः किञ्चिद्, गुह्यसर्वस्वमञ्जसा । पृच्छाम्येनं दृढस्नेहे, ततो व्यक्तिर्भविष्यति ।।२२।। लोहार्थ : આથી અનાખેય એવું કંઈક ગુહ્યસર્વસ્વ દઢ સ્નેહમાં શીઘ આને પૂછું. તેથી વ્યક્ત થશેરિપુદારણનો મારા પ્રત્યે સદ્ભાવ વ્યક્ત થશે. રિરા ततश्चिन्तितं नरसुन्दर्या-कीदृशं पुनरहं गुह्यमधुनाऽऽर्यपुत्रं पृच्छामि? हुं ज्ञातं तावत्सुनिश्चितमिदं मया यदुत-नितरां कमनीयशरीरोऽपि रक्ताऽशोकपादपवदेष निखिलकलाकलापकौशलफलविकल एवाऽऽर्यपुत्रः, यतो विज्ञानाऽभावजनिताद् भयातिरेकादेव तथाविधोऽस्य तदा सभामध्ये मनःक्षोभोऽभूत्, तदधुना तदेव मनः क्षोभकारणमार्यपुत्रं प्रश्नयामि, ततो यदि स्फुटमाचक्षीत विज्ञास्यामि यथाऽस्ति मया सहाऽस्य स्नेहसद्भावः, अथ न कथयेत्ततस्तत्राप्यभिप्रायं लक्षयिष्यामीति विचिन्त्य पृष्टोऽहं नरसुन्दर्या यदुत-आर्यपुत्र! कीदृशं तव तदा सभामध्ये शरीराऽपाटवमासीदिति । अत्राऽन्तरे Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ज्ञाताऽवसरेण प्रयुक्ता मृषावादेनाऽऽत्मीया योगशक्तिः, कृतमन्तर्धानं, प्रविष्टो मदीयमुखे । ततोऽभिहितं मया-प्रियतमे! त्वया पुनश्तदा कीदृशं लक्षितम् ? नरसुन्दरी प्राह-न मया किञ्चित्तदा सम्यग् विज्ञातं, केवलं समुत्पन्ना शङ्का, किं सत्यमेव शरीराऽपाटवमार्यपुत्रस्य? किं वा कलाकलापे न कौशलमिति ? मयाऽभिहितं-सुन्दरि! न तत्रैकोऽपि विकल्पः कर्तव्यः यतस्तरन्ति हृदये मम सकलाः कलाः, शरीराऽपाटवमपि मम न किञ्चित्तदाऽऽसीत्, केवलमम्बया तातेन चालीकमोहात् कृतो मुधैव बहलः कलकलः, तथाविधाऽलीककलकले च स्थिरतया स्थितोऽहं मौनेन । एतच्चाऽऽकर्ण्य नरसुन्दर्याः संजातो मनसि व्यलीकभावः । चिन्तितमनया-अहो अस्य प्रत्यक्षाऽपलापित्वं, निर्लज्जता, अहो धृष्टता, अहो आत्मबहुमानिता । ततोऽभिहितं नरसुन्दर्या-आर्यपुत्र! यद्येवं ततो महत्कुतूहलं मम इदानीमप्यहमार्यपुत्रेण कलास्वरूपमुत्कीर्त्यमानं श्रोतुमिच्छामि, अतो महता प्रसादेन समुत्कीर्तयतु તાર્યપુત્રઃ | ત્યારપછી તરસુંદરી વડે વિચારાયું. કેવા પ્રકારનું ગુહ્ય હું આર્યપુત્રને પૂછું? હા જણાયું. આ મારા વડે સુનિશ્ચિત છે. તે કુતથી બતાવે છે. અત્યંત મનોહર શરીરવાળો પણ, રક્ત અશોક વૃક્ષની જેમ સંપૂર્ણ કલાકલાપના કૌશલના ફલથી વિકલ જ આ આર્યપુત્ર છે. જે કારણથી વિજ્ઞાનના અભાવજનિત ભયના અતિરેકથી જ આને રિપુદારણને, ત્યારે લગ્નના પ્રસંગે, સભામાં તેવા પ્રકારનો મતક્ષોભ થયેલ. તે કારણથી હમણાં તે મતક્ષોભનું કારણ આર્યપુત્રને પૂછું. તેથી જો સ્પષ્ટ કહેશે તો હું જાણીશ. મારી સાથે આવો સ્નેહસદ્ભાવ છે. હવે જો નહીં કહે તો ત્યાં પણ અભિપ્રાયને જાણીશ. એ પ્રમાણે વિચારીને હું નરસુંદરી વડે પુછાયો. તે ‘દુત'થી કહે છે – હે આર્યપુત્ર ! તમને ત્યારે સભામાં શરીરનું કેવા પ્રકારનું અપાટ થયું. એટલામાં જ્ઞાત અવસરથી મૃષાવાદ વડે આત્મીય યોગશક્તિ પ્રયુક્ત કરાઈ. અંતર્ધાન કરાયું. મારા મુખમાં પ્રવેશ કરાયો. તેથી મારા વડે કહેવાયું – હે પ્રિયતમા ! તારા વડે વળી હું કેવો જણાયો ? નરસુંદરી કહે છે – મારા વડે ત્યારે કંઈ સમ્યમ્ જણાયું નહીં. કેવલ શંકા ઉત્પન્ન થઈ. શું સત્ય જ આર્યપુત્રના શરીરનું અપાટવ છે અથવા કલાકલાપમાં કૌશલ્ય નથી. મારા વડે કહેવાયું – હે સુંદરી ! ત્યાં તારા પ્રશ્નમાં, એક પણ વિકલ્પ કરવો જોઈએ નહીં. જે કારણથી મારા હૃદયમાં બધી કલા વર્તે છે. શરીર અપાવ પણ મને ત્યારે કંઈ ન હતું. કેવલ માતા વડે અને પિતા વડે જુઠા મોહથી વ્યર્થ જ મોટો કલકલ કરાયો. તેવા પ્રકારના જુઠા કલકલમાં સ્થિરપણાથી હું મૌનથી રહેતો. આ સાંભળીને નરસુંદરીને મનમાં વ્યલીકભાવ થયો. આના વડે વિચારાયું – આનું રિપુદારણનું, આશ્ચર્યકારી પ્રત્યક્ષ અપલાપપણું છે. આશ્ચર્યકારી નિર્લજ્જતા છે. આશ્ચર્યકારી ધૃષ્ટતા છે. આશ્ચર્યકારી આત્મબહુમાનતા છે. તેથી તરસુંદરી વડે કહેવાયું – હે આર્યપુત્ર ! જો આ પ્રમાણે છે તમારામાં કળાકૌશલ્ય છે એ પ્રમાણે છે, તો મને મહાન કુતૂહલ છે. હમણાં પણ હું આર્યપુત્ર વડે કહેવાતા કલાસ્વરૂપને સાંભળવા ઇચ્છું છું. આથી મોટા પ્રસાદથી તે=કલાકૌશલ્ય, આર્યપુત્ર કહો. Page #74 -------------------------------------------------------------------------- ________________ પલ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ परिभवबुद्ध्या निष्काशने सुन्दर्यवस्था मया चिन्तितं-अये! पाण्डित्याऽभिमानेन परिभवबुद्ध्या मामुपहसत्येषा । अत्राऽन्तरे लब्धावसरो विजृम्भितः शैलराजः, विलिप्तं तेन स्तब्धचित्ताभिधानेनात्मीयविलेपनेन स्वहस्तेन मद्हदयं, ततश्चिन्तितं मया-एवं या मम परिभवेनोपहासकारिणी, खल्वेषा पापा नरसुन्दरी, तया किमिह स्थितया? ततो मयाऽभिहितं-अपसर पापे! दृष्टिमार्गादपसर, तूर्णं निर्गच्छ मदीयभवनात्, न युक्तं भवादृश्याः पण्डितंमन्याया मूर्खणाऽनेन जनेन सहावस्थातुमिति । ततोऽवलोकितं मदीयवदनं नरसुन्दर्या । चिन्तितमनया-हा धिक्! सद्भावीभूत एवाऽयं वशीकृतो मानभटेन, न गोचरः साम्प्रतं प्रसादनायाः, ततो मन्त्राहतेव भुजङ्गवनिता, समुन्मूलितेव वनलतिका, उत्खोटितेव चूतमञ्जरी, अङ्कुशकृष्टेव करिणिका सर्वथा विद्राणदीनवदना साध्वसभारनिर्भरं हृदयमुद्वहन्ती मन्दं मन्दं क्वणन्मणिमेखलाकिकिणीकलकोलाहलनूपुरझणझणारावसमाकृष्टस्नानवापिकाकलहंसिकानि पदानि निक्षिपन्ती चलिता नरसुन्दरी, निर्गता मामकीनसदनात्, प्राप्ता तातीयभवने, स्थितोऽहं शैलस्तम्भनया यावदद्यापि न शुष्यति शैलराजीयं तद्वक्षःस्थलावलेपनं तावती वेलां, शोषमुपागते मनाक् पुनस्तत्राऽवलेपने संजातो मे पश्चात्तापः, बाधते नरसुन्दरीस्नेहमोहः, समाध्यासितोऽहमरत्या, गृहीतो रणरणकेन, अङ्गीकृतः शून्यतया, उररीकृतो विह्वलतया, प्रतिपन्नो विकारकोटिभिः, अवष्टब्धो मदनज्वरेण । રિપુદારણ વડે પરાભવની બુદ્ધિથી કાઢી મૂકાયેલી નરસુંદરીની અવસ્થા મારા વડે વિચારાયું – અરે ! પાંડિત્યતા અભિમાનથી પરાભવની બુદ્ધિને કારણે મને આ નરસુંદરી, હસે છે. એટલામાં લબ્ધઅવસરવાળો શૈલરાજ વિજસ્મિત થયો. તેનાથી સ્તબ્ધચિત્ત નામના આત્મીય લેપથી સ્વહસ્ત દ્વારા મારા હૃદયને વિલિપ્ત કરાયું. તેથી મારા વડે વિચારાયું – આ રીતે જે મારા પરાભવથી ઉપહાસ કરનારી ખરેખર આ પાપી નરસુંદરી છે, અહીં રહેલી તેણી વડે શું ?=મારા રાજમહેલમાં સ્થિતિ વડે શું? તેથી મારા વડે કહેવાયું – હે પાપી ! દૃષ્ટિમાર્ગથી તું દૂર થા, દૂર થા. મારા ભવનથી શીધ્ર નીકળ. પંડિતમાની એવી તારા જેવીને મૂર્ખ એવા આ જનની સાથે રહેવું યુક્ત નથી. ત્યારપછી તરસુંદરી વડે મારું મુખ જોવાયું. એણી વડે વિચારાયું નરસુંદરી વડે વિચારાયું – ધિક્કાર છે. સદ્ભાવીભૂત એવો આ=રિપુદારણ, માનભટથી વશ કરાયેલો છે. હવે પ્રસાદનાને યોગ્ય નથી. તેથી મંત્રથી હણાયેલી સાપણની જેમ, ઉખેડી નંખાયેલી વનલતાની જેમ, ઉખેડી નાંખેલી ચૂતમંજરીની જેમ, અંકુશથી ખેંચાયેલા હાથિણીની જેમ, સર્વથા વિદ્રણ દીતવદતવાળી, સાધ્વરભારથી નિર્ભર હદયને વહન કરતી મંદ મંદ અવાજ કરતા કંદોરાની ઘૂઘરીઓના સુંદર કોલાહણ તથા ઝાંઝરના ઝણઝણ અવાજથી ખેંચાયેલા સ્નાતવાવડીના સુંદર હંસિકા જેવા પદોને તિક્ષેપ કરતી તરસુંદરી ચાલી. મારા સદનથી નીકળી અને પિતાના ભવનમાં પ્રાપ્ત થઈ. હજી પણ શૈલરાજ Page #75 -------------------------------------------------------------------------- ________________ go ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ સંબંધી તે વક્ષ:સ્થલનું અવલેપન સુકાતું નથી તેટલી વેળા સુધી શૈલસભ્યપણાથી હું રહ્યો. વળી, મનાફ તે અવલેપન શોષ પામે છતે મને પશ્ચાત્તાપ થયો. તરસુંદરીના સ્નેહનો મોહ મને પીડા કરવા લાગ્યો. હું અરતિથી સમાધ્યાસિત થયો. રણરણકથી ગ્રહણ કરાયો. શૂન્યપણા વડે અંગીકૃત કરાયો. વિક્વલપણા વડે સ્વીકાર કરાયો, કરોડો વિકારોથી સ્વીકારાયો, મદનજવરથી અવષ્ટબ્ધ થયો. विमलमालतीदर्शितनरसुन्दरीपरिस्थितिः ततो निषण्णः शयनीये, तत्रापि प्रवर्धमानया जृम्भिकयाऽनवरतमुद्वर्तमानेनाऽङ्गेन मत्स्यक इव खादिराङ्गारराशिमध्ये दन्दह्यमानः स्तोकवेलायां यावत्तिष्ठामि तावदागता सविषादमम्बा विमलमालती । ततस्तां वीक्ष्य कृतं मयाऽऽकारसंवरणं, निषण्णा भद्रासने स्वयमेवाम्बा, स्थितोऽहं पर्यङ्क एवोपविष्टः । अभिहितमम्बया-वत्स! न सुन्दरमनुष्ठितं भवता यदसौ तपस्विनी नरसुन्दरी परुषवचनैस्तथा तिरस्कृता, तथाहि-यदितो गतायास्तस्याः संपनं तत्समाकर्णयतु वत्सः । मयाऽभिहितं-उच्यतां यत्ते रोचते । अम्बयाऽभिहितं-अस्ति तावदितो निर्गता नयनसलिलधाराधौतगण्डलेखा दीनमनस्का दृष्टा सा मया नरसुन्दरी पतिता रुदन्ती मम पादयोः । मयाऽभिहिता-हले! नरसुन्दरि! किमेतत् ? तयाऽभिहित-अम्ब! दाहज्वरो मां बाधते, ततो नीता मया सा वातप्रदेशे, सज्जीकारितं शयनीयं, तत्र च स्थापिता सा, निषण्णाऽहं पार्श्वे, ततः प्रहतेव महामुद्गरेण, प्लुष्यमाणेव तीव्राऽग्निना, खाद्यमानेव वनपञ्चाननेन, ग्रस्यमानेव महामकरेण, अवष्टभ्यमानेव महापर्वतेन, उत्कर्त्यमानेव कृतान्तकर्तिकया, पाट्यमानेव क्रकचपाटेन, पच्यमानेव नरके प्रतिक्षणमुद्वर्त्तपरावर्तं कर्तुमारब्धा । मयाऽभिहितं हले! किंनिमित्तकः पुनस्तवाऽयमेवंविधो दाहज्वरः? ततो दीर्घदीर्घं निःश्वस्य न किञ्चिज्जल्पितमनया । मया चिन्तितं-मानसीयमस्याः पीडा, कथमन्यथा ममाऽपि न कथयेत् ? कृतो मया निर्बन्धः, कथितं कृच्छ्रेण नरसुन्दर्या यथावृत्तं, ततो नियुज्य तस्याः शीतक्रियाकरणे कन्दलिकां मयाऽभिहिता सा नरसुन्दरी, यदुत-वत्से! यद्येवं ततो धीरा भव, मुञ्च विषादं, अवलम्बस्व साहसं, गच्छाम्यहं स्वयमेव वत्सस्य रिपुदारणस्य समीपे, करोमि तं तवाऽनुकूलं, केवलं किं न विज्ञातं पूर्वमेव त्वयेदं यथा-नितरां मानधनेश्वरो मदीयस्तनयः, न विषयः प्रतिकूलभाषणस्य, तदिदानीमपि विज्ञातमाहात्म्ययाऽस्य त्वया न कदाचिदपि प्रतिकूलमाचरणीयं, यावज्जीवं परमात्मेवाऽयमाराधनीयः । ततश्चेदं मदीयवचनमाकर्ण्य सा बाला नरसुन्दरी विकसितेव कमलिनी, कुसुमितेव कुन्दलता, परिपाकबन्धुरेव मञ्जरी, मदसुन्दरेव करिणिका, जलसेकाप्यायितेव वल्लरी, पीतामृतरसेव नागप्रणयिनी, गतघनबन्धनेव चन्द्रलेखिका, सहचरमीलितेव चक्रवाकिका, क्षिप्तेव सुखामृतसागरे सर्वथा किमप्यनाख्येयं रसान्तरमनुभवन्ती शयनादुत्थाय निपतिता गाढं मम चरणयोः । Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉ9 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ રિપદારણની માતા વિમલમાલતી વડે બતાવાયેલી નરસુંદરીની પરિસ્થિતિ ત્યારપછી શયનમાં બેઠો, ત્યાં પણ શયનમાં બેઠો ત્યાં પણ, પ્રવર્ધમાન એવા બગાસાથી સતત ઉદ્વર્તમાન અંગ વડે માછલાની જેમ ખાદિર અંગારની રાશિમાં બળતો, થોડી વેલામાં જ્યાં બેસું છું. ત્યાં સવિષાદ માતા વિમલમાલતી આવી. તેથી તેને જોઈને મારા વડે આકારનું સંવરણ કરાયું. સ્વયં માતા ભદ્રાસનમાં બેઠી. હું પલંગમાં જ બેઠો. હું માતા વડે કહેવાયો – હે વત્સ ! તારા વડે સુંદર કરાયું નથી. જે કારણથી આ તપસ્વી તરસુંદરી પરુષવચન વડે તે પ્રમાણે તિરસ્કાર કરાઈ. તે આ પ્રમાણે – જે કારણથી અહીંથીeતારી પાસેથી, ગયેલી એવી તેને નરસુંદરીને, જે થયું તે હે વત્સ ! તું સાંભળ. મારા વડે કહેવાયું – કહેવાય, જે તમને રુચે છે. માતા વડે કહેવાયું, અહીંથી નીકળેલી તારી પાસેથી નીકળેલી, નયનના પાણીની ધારાથી ધોવાયેલા ગંડલેખવાળી, દીવમનસ્કવાળી તે તરસુંદરી મારા વડે જોવાઈ. રડતી મારા પગમાં પડી. મારા વડે કહેવાયું – અરે ! નરસુંદરી આ શું છે? તેના વડે કહેવાયું – હે માતા ! દાહજવર મને બાધ કરે છે. તેથી મારા વડે તેeતરસુંદરી, વાતપ્રદેશમાં=જ્યાં શીતલવાયુ હોય તે સ્થાનમાં, લઈ જવાઈ. શયન સજ્જ કરાયું. અને ત્યાં શયનમાં, તે સ્થાપન કરાઈ. હું પાસે બેઠી. ત્યારપછી મહામુદ્રગરથી હણાયેલાની જેમ, તીવ્ર અગ્નિથી બળતાની જેમ, વતના સિંહથી ખવાતાની જેમ, મોટા મગરથી ગ્રસ્થમાનની જેમ, મહાપર્વતથી દબાતાની જેમ, યમરાજારૂપી કાતર વડે કપાતાની જેમ, કરવતથી કપાતાની જેમ, નરકમાં પકાવાતાની જેમ પ્રતિક્ષણ ઉદ્વર્ત-પરાવર્ત કરવા લાગી. મારા વડે કહેવાયું – અરે ! કયા નિમિત્તક વળી તારો આ આવા પ્રકારનો દાહજવર છે ? તેથી દીર્ઘદીર્ઘ નિઃશ્વાસ નાંખીને કંઈક આવા વડેeતરસુંદરી વડે, કહેવાયું નહીં. મારા વડે વિચારાયું. આની તરસુંદરીની, માનસિક પીડા છે, અન્યથા કેવી રીતે મને પણ આ કહે નહીં ? તેથી મારા વડે આગ્રહ કરાયો. મુશ્કેલીથી, નરસુંદરી વડે યથાવૃત્ત જે પ્રમાણે થયેલું તે પ્રમાણે, કહેવાયું. તેથી તેણીના શીતક્રિયાના કરણમાં કઇલિકાને નિયોજન કરીને મારા વડે તે તરસુંદરી કહેવાઈ. શું કહેવાઈ તે “યહુતીથી બતાવે છે. હે વત્સ ! જો આ પ્રમાણે છે તો ધીર થા. વિષાદને મૂક. સાહસને અવલમ્બ કર. હું સ્વયં જ વત્સ રિપદારણના સમીપે જાઉં છું. તારા અનુકૂલ તેને કરું છું. કેવલ પૂર્વમાં જ તારા વડે આકરિપુદારણ, શું જણાયો નથી ? શું જણાયો નથી તે ‘ાથથી બતાવે છે. મારો પુત્ર અત્યંત માનવનેશ્વર છે. પ્રતિકૂલ ભાષણનો વિષય નથી. તેથી હમણાં પણ જાણેલા માહાભ્યવાળી તારા વડે આને રિપુદારણને, ક્યારેય પણ પ્રતિકૂહગલ આચરણીય કરવું જોઈએ નહીં. માવજજીવ પરમાત્માની જેમ આકરિપુદારણ, આરાધનીય છે. તેથી મારું આ વચન સાંભળીને તે બાલા નરસુંદરી વિકાસ પામેલી કમલિનીની જેમ ખીલેલા કુસુમવાળી કુંદલતાની જેમ, પરિપાકથી મનોહર એવી મંજરીની જેમ, મદથી સુંદર એવી હાથિણીની જેમ, જલથી સિંચાયેલી પણ ખીલેલી વલ્લરી-મંજરીની, જેમ, પીધેલા અમૃતરસવાળી નાગપ્રણયિનીની જેમ, ગયેલા ઘનનાર મેઘતા બંધવાળી ચંદ્રલેખિકાની જેમ, સહચરથી મીલિત ચક્રવાકિકાની જેમ, સુખઅમૃતસાગરમાં ફેંકાયેલાની જેમ સર્વથા કંઈ પણ અવાગ્યેય એવા રસાંતરને અનુભવતી શયતથી ઊઠીને મારા ચરણમાં અત્યંત પડી. Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ अभिहितमनया-अम्ब! महाप्रसादः, अनुगृहीताऽस्मि मन्दभाग्याऽहमनेन वचनेनाऽम्बया, तद्गच्छतु शीघ्रमम्बा, करोतु ममानुकूलमेकवारमार्यपुत्रं, ततो यदि पुनरयं जनस्तस्य प्रतिकूले वर्तमानः स्वप्नेऽपि विज्ञातः स्यादम्बया ततो यावज्जीवं न संभाषणीयो, नापि द्रष्टव्यः पापात्मेति । मयाऽभिहितंयद्येवंतर्हि गच्छामि । नरसुन्दरी प्राह-अम्ब! महाप्रसादः । ततः समागताऽहमेषा वत्सस्य समीपे, तदयमत्र वत्स! परमार्थः આના વડે તરસુંદરી વડે, કહેવાયું. હે માતા ! મહાપ્રસાદ મંદભાગ્યા એવી હું આ વચનથી માતા વડે અનુગૃહીત છું. તે કારણથી હે માતા, શીધ્ર જાવ. આર્યપુત્રને એક વાર મને અનુકૂળ કરો. ત્યારપછી જો ફરી આ જન=નરસુંદરી, તેને પ્રતિકૂલમાં વર્તમાન સ્વપ્નમાં પણ માતા વડે વિજ્ઞાત થાય તો યાજજીવ સંભાષણીય નથી આ જનરૂપ તરસુંદરી સંભાષણીય નથી. વળી પાપાત્મા એવો આ જન જોવા જેવો નથી. મારા વડે કહેવાયું – જો આ પ્રમાણે છે તો તું યાજજીવ એને અનુકૂળ વર્તીશ તો, હું જાઉં છું. તરસુંદરી કહે છે – માતા ! મહાપ્રસાદ છે. ત્યારપછી આ હું વત્સની સમીપે આવી છે. તેથી અહીં=નરસુંદરીના વિષયમાં, હે વત્સ ! આ પરમાર્થ છે. શ્લોક : सा तु दन्दह्यते बाला, विदित्वा प्रतिकूलताम् । तवाऽनुकूलतां मत्वा, प्रमोदमवगाहते ।।१।। શ્લોકાર્થ : વળી તે બાલા તારી પ્રતિકૂલતાને જાણીને બળે છે. તારી અનુકૂળતાને માનીને પ્રમોદને અવગાહન કરે છે. [૧] શ્લોક : वल्लभेयं कुमारस्य, श्रुत्वेदममृतायते । अनिष्टेयं कुमारस्य, श्रुत्वेदं नारकायते ।।२।। શ્લોકાર્ચ - કુમારની વલ્લભા છે એ જાણીને આ અમૃતતુલ્ય થાય છે. કુમારને અનિષ્ટ છે એ જાણીને આ નરક જેવી યાતનાને અનુભવે છે. રાા શ્લોક : त्वदीयरोषनाम्नाऽपि, म्रियते सा तपस्विनी । सन्तोषमात्रनाम्नाऽपि, तावकीनेन जीवति ।।३।। Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ श्लोकार्थ : તારા રોષ નામથી પણ તે તપસ્વી મરે છે. તારા સંતોષ માત્ર નામથી પણ જીવે છે. II3II श्लोक : तो यन्मुग्धया किञ्चिदपराद्धं तया तव । बालया प्रणयात्सर्वं, तद्वत्सः क्षन्तुमर्हति ।।४। 93 श्लोकार्थ : આથી મુગ્ધપણાથી તે બાળા વડે પ્રેમથી તારો જે કંઈક અપરાધ કરાયો છે હે વત્સ ! તેને ક્ષમા भाटे योग्य छे. ॥४॥ श्लोड : प्रणतेषु दयावन्तो, दीनाभ्युद्धरणे रताः । सस्नेहाऽर्पितचित्तेषु दत्तप्राणा हि साधवः ।।५॥ श्लोकार्थ : પ્રણામ કરનારાઓમાં દયાવાળા, દીનના ઉદ્ધરણમાં રક્ત, સસ્નેહથી અર્પિત ચિત્તવાળાઓમાં हत्तप्राणवाना साधुजो होय छे. ॥५॥ मातुस्तिरस्कारः ततश्चेदमम्बया नरसुन्दरीस्नेहसर्वस्वमुत्कीर्त्यमानमाकर्ण्य यावत्किलाहं स्नेहनिर्भरतया तां प्रति प्रगुणो भवामि तावच्छैलराजेन विरचिता कुटिलभ्रुकुटिर्धूनितमुत्तमाङ्गं, दत्तो मदीयहृदये विलेपनचर्चः, ततस्तस्याः सम्बन्धिनमपराधं संस्मृत्य जातो मम पुनश्चित्तावष्टम्भः । ततोऽभिहिता मयाऽम्बा यदुत-न कार्यं मम तया परिभवकारिण्या पापयेति । अम्बयाऽभिहितं - वत्स ! मा मैवं वोचः, क्षन्तव्यो मम लग्नाया वत्सेन तदीयोऽयमेको गुरुरप्यपराधः । ततः पतिता मच्चरणयोरम्बा । मयाऽभिहितं - अपसर त्वमप्यवस्तुनिर्बन्धपरे ! मम दृष्टिपथादपसर, न प्रयोजनं त्वयाऽपि मे, या त्वं मया निःसारितां तां दुरात्मिकां संगृह्णासि, ततश्चरणाभ्यां प्रेरिता मयाऽम्बा । ततो भद्रेऽगृहीतसङ्केते! शैलराजवशवर्तिना मया पापात्मना तथा तिरस्कृता सती लक्षयित्वा मदीयमनिवर्तकमाग्रहविशेषं निराशा मुञ्चन्ती नयनसलिलं यथाऽऽगतमेव प्रतिगताऽम्बा । निवेदितो नरसुन्दर्यै व्यतिकरः, तमाकर्ण्य वज्रनिर्दलतेव मूर्च्छया निपतिताऽसौ भूतले, सिक्ता चन्दनरसेन, समाश्वासिता तालवृन्तवायुना लब्धचेतना रोदितुमारब्धा । Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ રિપદારણ દ્વારા માતાનો તિરસ્કાર તેથી માતા વડે આ નરસુંદરીના સ્નેહ સર્વસ્વનું ઉત્કીર્તન કરાતું સાંભળીને જયાં સુધી હું સ્નેહનિર્ભરપણાથી તેના પ્રત્યે પ્રગુણ થાઉં=સમુખ થાઉં, ત્યાં સુધી શૈલરાજ વડે કુટિલ ભૃકુટિ રચાઈ. માથું ધૂનન કરાયું. મારા હૃદયમાં વિલેપનનો ચર્ચ કરાયો. તેથી તેણીના સંબંધી અપરાધને સંસ્મરણ કરીને મને ફરી ચિત્તનો અવષ્ટન્મ થયોચિત્તમાં માનકષાય ઉલ્લસિત થયો. તેથી મારા વડે માતા કહેવાઈ. શું કહેવાઈ તે “યતથી કહે છે – તે પરિભવ કરનારી પાપી વડે મને કાર્ય નથી. માતા વડે કહેવાયું – હે વત્સ ! આ પ્રમાણે કહે નહીં, કહે નહીં. મારામાં લાગેલી નરસુંદરીના તેના સંબંધી આ એક ગુરુ પણ અપરાધ વત્સ વડે=રિપદારણ વડે, સંતવ્ય છે. ત્યારપછી માતા મારા ચરણમાં પડી. મારા વડે કહેવાયું – અવસ્તુના આગ્રહમાં તત્પર એવી તું પણ દૂર થા. મારા દષ્ટિપથથી દૂર થા. તારા વડે પણ મને પ્રયોજન નથી. મારા વડે નિઃસારિત દુરાત્મિકા એવી તરસુંદરીને તું સંગ્રહ કરે છે. તેથી ચરણોથી=લાતોથી, માતા દૂર ફેંકાઈ. તેથી તે ભદ્ર અગૃહીતસંકેતા ! શૈલરાજ વશવર્તી એવા પાપાત્મા મારા વડે તે પ્રકારે તિરસ્કૃત કરાયેલી છતી મારા અતિવર્તક આગ્રહવિશેષને જાણીને નિરાશાવાળી આંખના પાણીને મૂકતી જે પ્રમાણે આવેલી તેમ જ માતા ગઈ. તરસુંદરીને વ્યતિકર નિવેદન કરાયો. તેને સાંભળીને વજથી દળાયેલાની જેમ મૂછિતપણાથી આ નરસુંદરી, ભૂતલમાં પડી. ચંદનરસથી સિંચન કરાઈ. તાલવૃંદના વાયુથી સમાજાસિત કરાઈ. પ્રાપ્ત થયેલી ચેતનાવાળી રડવા લાગી. _ प्रियतमप्रसादनार्थं नरसुन्दरीकृतप्रयत्नः विमलमालत्याऽभिहितं-पुत्रि! किं क्रियते? वज्रमयहृदयोऽसौ ते भर्ता, तथापि मा रुदिहि, मुञ्च विषादं, साहसाऽवष्टम्भेन कुरु तावदेकं त्वमुपायं, गच्छ स्वयमेव प्रियतमप्रसादनार्थं, ततः स्वयं गतायाः प्रत्यागतहृदयः कदाचित्प्रसीदत्यसौ । यतो 'मार्दवाध्यासितानि कामिहृदयानि भवन्ति', अथ तथापि कृते न प्रसीदेत्ततः पश्चात्तापो न भविष्यति, यतः ‘सुपरिणामिते वल्लभके किलावरक्तको न भवति' इति लोकवार्ता । नरसुन्दरी प्राह- यदाज्ञापयत्यम्बा, ततश्चलिता सा मम तोषणार्थ, किमस्यास्तत्र गतायाः संपद्यत इतिविमर्शेन लग्ना तदनुमार्गेणाऽम्बा, प्राप्ता मम पार्श्वे नरसुन्दरी, स्थिता द्वारदेशे विमलमालती । પ્રિયતમના પ્રસાદન અર્થે નરસુંદરી વડે કરાયેલ પ્રયત્ન વિમલમાલતી વડે કહેવાયું – હે પુત્રી ! શું કરાય? વજમય હૃદયવાળો આ તારો પતિ છે તોપણ તું રડ નહીં, વિષાદને મૂક. સાહસના અવલંબનથી તું એક ઉપાયને કર. સ્વયં જ પ્રિયતમના પ્રસાદને માટે જા. તેથી સ્વયં ગયેલી પર પાછા આવેલા હદયવાળો આકરિપુદારણ, કદાચ પ્રસાદ કરે. જે કારણથી માર્દવથી અધ્યાસિત કામી જીવોનાં હદય હોય છે. હવે તે પ્રમાણે કરાયે છતે પણ જો પ્રસાદ ન કરે તો પશ્ચાત્તાપ થશે નહીં. જે કારણથી સુપરિણામિત વલ્લભકમાં ખરેખર અવરક્તક થતો નથી Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉ૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ એ પ્રમાણે લોકવાર્તા છે. તરસુંદરી કહે છે – જે માતા આજ્ઞા કરે છે. ત્યારપછી તે તરસુંદરી, મારા તોષણ માટે ચાલી. ત્યાં ગયેલી એવી આણીએ=રિપદારણ પાસે ગયેલી એવી તરસુંદરીને, શું પ્રાપ્ત થાય છે એ વિમર્શથી તેના અતુમાર્ગથી માતા ગઈ. તરસુંદરી મારી પાસે આવી. દ્વારદેશમાં વિમલમાલતી રહી. શ્લોક : नरसुन्दर्याऽभिहितंનાથ! ઉત્ત. પ્રિય! સ્વામિના ગીવાય! વનમ! | प्रसीद मन्दभाग्यायाः, प्रसीद नतवत्सल! ।।१।। શ્લોકાર્ચ - નરસુંદરી વડે કહેવાયું – હે નાથ ! હે કાંત ! હે પ્રિય ! હે સ્વામી ! જીવનદાયક વલ્લભ ! મંદભાગ્યવાળી મારા પ્રત્યે પ્રસાદ કરો. નતવત્સલ=નમેલા પ્રત્યે વાત્સલ્યવાળા ! મારા પ્રત્યે પ્રસાદ કરો. ll૧II. શ્લોક : न पुनस्ते मनोदुःखं, करिष्येऽहं कदाचन । त्वां विना शरणं नाथ! नास्ति मे भुवनत्रये ।।२।। શ્લોકાર્ધ : ફરી તમારા મનના દુઃખને હું ક્યારેય કરીશ નહીં. તમારા વગર હે નાથ ! ભવનમયમાં મારું કોઈ શરણ નથી. III एवं च वदन्ती बाष्पोदकबिन्दुवर्षिणा लोललोचनयुगले स्नपयन्ती मदीयचरणद्वयं प्रणता नरसुन्दरी । मम तु तां तादृशीं पश्यतस्तदा कीदृशं हृदयं संपन्नम्? । અને આ રીતે બોલતી, બાષ્પના ઉદકના બિંદુથી રડતી, ચપળલોચનયુગલવાળી મારા ચરણદ્વયને ભીની કરતી તરસુંદરી નમી. વળી, તેણીને તેવી જોતા મારું રિપુદારણનું, કેવું હદય થયું. शैलराजप्रभावेन कुमारकृतभर्त्सना શ્લોક : अपि चस्नेहेन नरसुन्दर्या, भवत्युत्पलकोमलम् । वीक्षितं शैलराजेन, शिलासङ्घातनिष्ठुरम् ।।१।। Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શેલરાજના પ્રભાવથી રિપુદારુણ કુમાર વડે નરસુંદરીની કરાયેલ ભર્સના શ્લોકાર્ચ - વળી નરસુંદરીના સ્નેહથી કમળના જેવું કોમળ થાય છે. શૈલરાજ વડે શિલાના સંઘાત જેવું નિષ્ફર જોવાયું માનકષાય વડે કઠોર રીતે તે જોવાયું. |૧ શ્લોક : नवनीतमिवाभाति, यावच्चिन्तयति प्रियाम् । वज्राकारं पुनर्भाति, शैलराजवशीकृतम् ।।२।। શ્લોકાર્ચ - યાવત્ પ્રિયાનું વિચારે છે ત્યારે માખણ જેવું હદય રિપદારણનું થાય છે. વળી શેલરાજને વશીકૃત વજાકારવાળું રિપદારણનું ચિત્ત થાય છે. llરા શ્લોક : ततो दोलां समारूढं तदा मामकमानसम् । निश्चेतुं नैव शक्नोमि, किमत्र मम सुन्दरम् ?।।३।। શ્લોકાર્ચ - ત્યારે સંશય રૂપ હીંચકામાં સમારૂઢ મારું માનસ નિશ્ચય કરવા માટે સમર્થ થયું નહીં. અહીં નરસુંદરીના વિષયમાં, મને શું સુંદર છે તે નિશ્ચય થયો નહીં. BILL શ્લોક : तथापि मोहदोषेण, मया दीनाऽपि बालिका । शैलराजं प्रियं कृत्वा, भर्त्तिता नरसुन्दरी ।।४।। શ્લોકાર્ચ - તોપણ મોહના દોષથી દીન પણ બાલિકા મારા વડે શૈલરાજને પ્રિય કરીને દીન પણ બાલિકા નરસુંદરી નિર્ભર્સના કરાઈ. ll ll શ્લોક : कथम आः पापे! गच्छ गच्छेति, वागाडम्बरमायया । न प्रतारयितुं शक्यस्त्वयाऽयं रिपुदारणः ।।५।। Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ श्लोार्थ: કેવી રીતે નિર્ભર્ચના કરાઈ તે કહે છે – હે પાપી ! જા જા. વાઆડમ્બરની માયાથી આ રિપદારણ તારા વડે ઠગાવા માટે શક્ય નથી. IIપી. योs : कुशलाऽपि कलासूच्चैरन्येषां यदि वञ्चनम् । कर्तुं शक्ताऽपि नो जातु, मूर्खाणामपि मादृशाम् ।।६।। दोडार्थ : કલાઓમાં અત્યંત કુશલ પણ તું જો અન્ય જીવોને ઠગવા માટે સમર્થ હોવા છતાં પણ મૂર્ખ એવા મારા જેવાને ઠગવા માટે ક્યારેય સમર્થ નથી. II II. श्योs: यदाऽहं हसनस्थानं, संजातस्त्वादृशामपि । तदा किं ते प्रलापेन? कीदृशी मम नाथता? ।।७।। दोडार्थ : જ્યારે હું તારા જેવાને પણ હસનનું સ્થાન થયો ત્યારે તારા પ્રલાપ વડે શું? મારી નાથતા उवा प्रारनी छ ? ||७|| कोड: इत्युक्त्वा स्तब्धसर्वाङ्गः, शून्याऽरण्ये मुनिर्यथा । स्थितोऽहं मौनमालम्ब्य शैलराजेन चोदितः ।।८।। सोडार्थ : આ પ્રમાણે કહીને સ્તબ્ધ થયેલા સર્વાગવાળો રિપદારણ જે પ્રમાણે શૂન્ય અરણ્યમાં મુનિ તે પ્રમાણે હું શેલરાજથી પ્રેરાયેલો મૌનને આલંબીને રહ્યો. I૮ll ततः सा वराकी नरसुन्दरी विगलितविद्येवाऽम्बरचारिणी, परिभ्रष्टसमाधिसामर्थ्येव योगिनी, तप्तस्थलनिक्षिप्तेव शफरिका, अवाप्तनष्टरत्ननिधानेव मूषिका, सर्वथा त्रुटिताशापाशबन्धना, निपतिता महाशोकभरसागरे चिन्तयितुं प्रवृत्ता-किमिदानीं सर्वथा प्रियतमतिरस्कृताया मम जीवितेनेति । नरसुन्दरीविमलमालतीकृतात्महत्या कुमारस्य निष्ठुरता च ततो निर्गत्य भवनात् क्वचिद् गन्तुमारब्धा । ततः किमियं करोतीति विचिन्त्य सहित एव शैलराजेनाऽलक्षितपादपातं लग्नोऽहं तदनुमार्गेण । Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ નરસુંદરી અને વિમલમાલતી વડે કરાયેલ આત્મહત્યા તથા કુમારની નિષ્ઠુરતા ત્યારપછી તે વરાકી નરસુંદરી વિગલિત વિદ્યાવાળી આકાશચારિણીની જેમ, ભ્રષ્ટ થયેલા સમાધિના સામર્થ્યવાળી યોગિનીની જેમ, તપ્તસ્થલમાં ફેંકેલી માછલીની જેમ, પ્રાપ્ત થયેલા અને નષ્ટ થયેલા રત્નના નિધાનવાળી મૂષિકાની જેમ=ઉંદરડીની જેમ, સર્વથા તુટી ગયેલા આશારૂપી પાશબંધનવાળી મહાશોકસાગરમાં પડેલી ચિંતવન કરવા માટે પ્રવૃત્ત થઈ – હવે સર્વથા પ્રિયતમથી તિરસ્કાર કરાયેલા મારા જીવિત વડે શું ? તેથી ભવનથી નીકળીને ક્યાંક જવા માટે આરબ્ધ થઈ. તેથી આ શું કરે છે એ પ્રમાણે વિચારીને શૈલરાજથી સહિત અલક્ષિત એવા પાદપાતને લાગેલો હું તેના અનુમાર્ગથી ગયો. શ્લોક ઃ ૬૮ इतश्च लोकयन्निव निर्विण्णो, मदीयं दुष्टचेष्टितम् । अत्रान्तरे गतोऽन्यत्र, तदा क्षेत्रे दिवाकरः ।।१।। શ્લોકાર્થ ઃ અને આ બાજુ મારું દુષ્ટયેષ્ટિત જોતો જાણે નિર્વેદ પામેલો સૂર્ય એટલામાં ત્યારે અન્ય ક્ષેત્રમાં ગયો. ।।૧II ततः समुल्लसितमन्धकारं, संजाता विरलजनसञ्चारा राजमार्गाः, ततो गता सैकत्र शून्यगृहे नरसुन्दरी । इतश्चोद्गन्तुं प्रवृत्तः शशधरः, ततो मन्दमन्दप्रकाशे तामेव निरीक्षमाणः प्राप्तोऽहमपि तद्द्वारदेशे, स्थितो गोपायितेनाऽऽत्मना । ततो नरसुन्दर्या विलोकितं दिक्चक्रवालं, इष्टकास्थलमारुह्येोत्तरीयेण बद्धो मध्यवलये पाशकः, निर्मिता तत्र शिरोधरा ततोऽभिहितमनया - भो भो लोकपालाः ! शृणुत यूयं, अथवा प्रत्यक्षमेवेदं दिव्यज्ञानिनां तत्र भवतां यदुत - लब्धप्रसरतया नाथवादेन कलोपन्यासं कारितो मयाऽऽर्यपुत्रो न परिभवबुद्ध्या, तस्य तु तदेव मानपर्वतारोहकारणं संपन्नं, एवं च सर्वथा निराकृताऽहं तेन मन्दभाग्या । अत्राऽन्तरे मया चिन्तितं - नास्यास्तपस्विन्या ममोपरि परिभवबुद्धिः, किं तर्हि ? प्रणयमात्रमेवाऽत्राऽपराध्यति, ततो न सुन्दरमनुष्ठितं मया, अधुनाऽपि वारयाम्येनामितोऽध्यवसायादिति विचिन्त्य पाशकच्छेदार्थं यावच्चलामि तावदभिहितं नरसुन्दर्या, यदुत-तत्प्रतीच्छत भगवन्तो लोकपालाः साम्प्रतं मदीयप्राणान्, मा च मम जन्मान्तरेष्वपि पुनरेवंविधव्यतिकरो भूयादिति । તેથી અંધકાર ઉલ્લસિત થયું. વિરલજનના સંચારવાળા રાજમાર્ગ થયા. ત્યારપછી તે નરસુંદરી એક શૂન્યઘરમાં ગઈ. અને આ બાજુ ચંદ્ર ઊગવા માટે પ્રવૃત્ત થયો. તેથી મંદમંદ પ્રકાશમાં તેણીને જોતો હું પણ તે દ્વારદેશમાં=શૂન્યઘરમાં દ્વારદેશમાં, હું પણ પ્રાપ્ત થયો. ગોપવેલા સ્વરૂપ વડે હું રહ્યો. ત્યારપછી નરસુંદરી વડે બધી દિશાઓ જોવાઈ. ઇષ્ટકાસ્થલને આરોહણ કરીને=ઇંટ આદિના ટેકરા Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ચતુર્થ પ્રસ્તાવ ઉપર આરોહણ કરીને, ઉત્તરીયથી મધ્યવલયનો પાશક, બાંધ્યો. ત્યાં તે પાશકમાં ડોકું નાંખ્યું. ત્યારપછી આના વડે તરસુંદરી વડે, કહેવાયું – હે લોકપાલો ! તમે સાંભળો. અથવા ત્યાં રહેલા દિવ્યજ્ઞાની એવા તમોને આ પ્રત્યક્ષ છે. શું પ્રત્યક્ષ છે તે “યત'થી કહે છે. નાથતા વાદથી=મારા સ્વામી વિધાસંપન્ન છે એ પ્રકારની કીતિથી લબ્ધપ્રસરપણાને કારણે મારા વડે આર્યપુત્ર કલાઉપચાસ કરાયો, પરિભવબુદ્ધિથી નહીં. વળી તેમને આર્યપુત્રને, તે જ=કલાનો ઉપચાસ, માતપર્વતના આરોહણનું કારણ થયું. અને આ રીતે તેમના વડે મંદભાગ્યવાળી એવી હું નરસુંદરી, સર્વથા નિરાકૃત કરાઈ=તિરસ્કૃત કરાઈ. એટલામાં મારા વડે રિપદારણ વડે, વિચારાયું. આ તપસ્વીને મારા ઉપર પરિભવની બુદ્ધિ નથી. તો શું છે? પ્રણય માત્ર જ અહીંનરસુંદરીના કથનમાં, અપરાધ પામે છે. મારા પ્રત્યે પ્રીતિ માત્રને કારણે નરસુંદરીએ મને કહેલું. તેથી મારા વડે સુંદર કરાયું નથી. હજી પણ આણી=નરસુંદરીને, આ અધ્યવસાયથી હું વારણ કર્યું. આ પ્રમાણે વિચારીને પાશના છેદ માટે જ્યાં સુધી ચાલું છું ત્યાં સુધી તરસુંદરી વડે કહેવાયું. શું કહેવાયું તે “યતથી બતાવે છે – હે ભગવંત લોકપાલો ! મારા પ્રાણોને હમણાં તમે ગ્રહણ કરો. અને મને જન્માંતરમાં પણ ફરી આ પ્રકારનો વ્યતિકર ન થાઓ વર્તમાન ભવમાં જેવો પ્રસંગ બન્યો તેવો જન્માંતરમાં ન થાઓ. ततः शैलराजेनाऽभिहितं-कुमार! पश्य जन्मान्तरेऽपि त्वदीयसम्बन्धमेषा नाभिलषति । मया चिन्तितं-सत्यमिदं, तथाहि-इयं प्रस्तुतव्यतिकरनिषेधमाशास्ते मदीयव्यतिकरश्चाऽत्र प्रस्तुतः, तन्मियतां, किमनया मम पापया? ततो लब्धप्रसरेण दत्तो मम हृदये शैलराजेन स्वविलेपनहस्तकः, स्थितोऽहं तस्य माहात्म्येन तां प्रति काष्ठवनिष्ठिताऽर्थः । ततः प्रवाहितो नरसुन्दर्यात्मा, पूरितः पाशकः, लम्बितुं प्रवृत्ता, निर्गते नयने, निरुद्धः श्वासमार्गः, वक्रीकृता ग्रीवा, आकृष्टं धमनीजालं, शिथिलितान्यङ्गानि, समसमायितं श्रोतोभिः, निर्वादितं वक्त्रकुहरं, विमुक्ता च सा प्राणैर्वराकी । इतश्च भवनान्निर्गच्छन्ती दृष्टाऽम्बया नरसुन्दरी, अहं तु तदनुयायी । चिन्तितमनया-नूनं भग्नप्रणयेयं रुष्टा क्वचिद् गच्छति मे वधूः, अयं पुनरस्या एव प्रसादनार्थं पृष्ठतो लग्नो मम पुत्रकः । ततो दूरं गतयोरावयोरनुमार्गेणाऽऽगच्छन्ती समागताऽम्बापि तत्र शून्यगृहे । दृष्टा तथा लम्बमाना नरसुन्दरी । चिन्तितमम्बया-हा हा हताऽस्मि, नूनं मत्पुत्रकस्याऽपीयं वार्ता, कथमन्यथाऽस्यामेवं व्यवस्थितायां स तूष्णीमासीत् ? मया तु शैलराजीयावलेपनदोषेणैव अवस्तुनिर्बन्धपरेयमिति कृता तदवधीरणा । ततः शोकभरान्धया मम पश्यत एव तथैव व्यापादितोऽम्बयाऽप्यात्मा । ततः साध्वससन्तापेनैव शुष्कं मनाङ् मे स्तब्धचित्ताभिधानं तत्तदा हृदयावलेपनं गृहीतोऽहं पश्चात्तापेनाक्रान्तः शोकभरेण । તેથી શૈલરાજ વડે કહેવાયું રિપદારણમાં વર્તતા માનકષાય વડે કહેવાયું – હે કુમાર ! જો જન્માંતરમાં તારા સંબંધને આ ઇચ્છતી નથી. મારા વડે વિચારાયું રિપદારણ વડે વિચારાયું. આ સત્ય છે માતકષાય કહે છે એ સત્ય છે. તે આ પ્રમાણે – આતરસુંદરી પ્રસ્તુત વ્યતિકરના Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ નિષેધની ઇચ્છા કરે છે=જન્માંતરમાં આવો વ્યતિકર ન થાઓ એવી ઇચ્છા કરે છે, અને અહીં=નરસુંદરીના પ્રસંગમાં મારો વ્યતિકર=મારો પ્રસંગ, પ્રસ્તુત છે. તેથી આ પાપી વડે=આ પાપી તરસુંદરી વડે, મરાય, મને શું ? તેથી લબ્ધપ્રસરને કારણે=ચિત્તમાં માનકષાય પ્રસર થયેલ હોવાને કારણે, મારા હૃદયમાં માનકષાયથી સ્વવિલેપન હસ્તક અપાયો=મને અક્કડ બનાવ્યો. તેના માહાત્મ્યથી=માનકષાયના વિલેપનના માહાત્મ્યથી, હું તેણીના પ્રત્યે=નરસુંદરી પ્રત્યે, કાષ્ઠની જેમ નિષ્ઠિતાર્થવાળો રહ્યો=તેણીના મૃત્યુની ઉપેક્ષા કરી. ત્યારપછી નરસુંદરી વડે પોતાનો આત્મા પ્રવાહિત કરાયો. પાશક પુરાયું. લટકવા માટે પ્રવૃત્ત થઈ. નયન બહાર નીકળ્યાં. શ્વાસમાર્ગ નિરુદ્ધ થયો, ગ્રીવા વક્રીકૃત થઈ=વાંકી થઈ. ધમનીનો જાલ આકૃષ્ટ થયો. અંગો શિથિલ થયાં. શ્રોતાદિ વડે સમસમાયિત થયું. મુખ નિર્વાદિત થયું=અવાજ રહિત થઈ. તે વરાકી પ્રાણથી રહિત થયું. આ બાજુ ભવનથી નીકળતી નરસુંદરી માતા વડે જોવાઈ. હું તેને અનુયાયી છું. આવા વડે વિચારાયું=માતા વડે વિચારાયું. ખરેખર ભગ્ન પ્રણયવાળી આ=તરસુંદરી, રોષ પામેલી મારી વધૂ ક્યાંક જાય છે. વળી આના પ્રસાદન માટે મારો પુત્રક પાછળમાં લાગેલો છે. ત્યારપછી દૂર ગયેલા અમારા બેના અનુમાર્ગથી માતા પણ તે શૂન્યઘરમાં આવી. તે પ્રકારે લટકતી નરસુંદરી જોવાઈ. આવા વડે=માતા વડે વિચારાયું. હા હા હું હણાઈ છું, ખરેખર મારા પુત્રની પણ આ વાર્તા છે=મારા પુત્રનું આ પરાક્રમ છે, અન્યથા આણીતી=નરસુંદરીની, આ પ્રકારની વ્યવસ્થિતિમાં તે=મારો પુત્ર, કઈ રીતે મૌન રહે ? વળી શૈલરાજ સંબંધી અવલેપનના દોષથી જ મારા વડે અવસ્તુના આગ્રહમાં તત્પર આ=તરસુંદરી, છે એ પ્રમાણે તેણીની અવગણના કરાઈ. તેથી મારા જોતાં જ શોકના ભારથી અંધ એવી માતા વડે પણ તે પ્રમાણે આત્મા નાશ કરાયો. તેથી ભયના સંતાપથી જ મારું સ્તબ્ધચિત્ત નામનું તે હૃદયનું અવલેપન ત્યારે થોડુંક શુષ્ક થયું. હું પશ્ચાત્તાપથી ગ્રહણ કરાયો. શોકભરથી આક્રાંત થયો. શ્લોક : ૭૦ ततः स्वाभाविकस्नेहविह्वलीभूतमानसः । क्षणं विधातुमारब्धः, प्रलापमतिदारुणम् ।।१।। શ્લોકાર્થ : તેથી સ્વાભાવિક સ્નેહથી વિહ્વલીભૂત માનસવાળા એવા મેં ક્ષણ અતિદારુણ પ્રલાપ કરવા માટે આરંભ કર્યો. ||૧|| तथाऽप्यतिप्रौढतया निजमाहात्म्येन कृत एव मे शैलराजेन चित्तावष्टम्भः, चिन्तितं च मया - अये ! मनुष्य ! कथं स्त्रीविनाशे रोदिषीति, ततः स्थितोऽहं तूष्णींभावेन । તોપણ નિજમાહાત્મ્યથી અતિ પ્રૌઢપણું હોવાને કારણે=મારામાં વર્તતા માનકષાયના પોતાના માહાત્મ્યથી અતિશયપણું હોવાને કારણે, શૈલરાજ વડે=માનકષાય વડે, મારા ચિત્તનો અવષ્ટમ્ Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ૭૧ કરાયો જ. અને મારા વડે વિચારાયું – અરે ! મનુષ્ય ! સ્ત્રીના વિનાશમાં તું કેમ રડે છે. તેથી હું= રિપુદારણ, તૂષ્ણીભાવથી રહ્યો. इतश्च कन्दलिकया चिन्तितं - किमिति स्वामिनी नागच्छति ? तद्गच्छाम्यहं तदन्वेषणार्थं, ततः कुतश्चिन्निश्चित्य प्राप्ता साऽपि तं प्रदेशं, ततो दृष्ट्वा विमलमालतीनरसुन्दर्यौ तथा लम्बमाने, कृतस्तया हाहारवः, मिलितं सतातं नगरं समुच्छलितः कोलाहलः, किमेतदिति पृष्टा कन्दलिका, निवेदितं तया सर्वं यथावृत्तम् । આ બાજુ કંદલિકા વડે=દાસી વડે વિચારાયું કયા કારણથી સ્વામિની=વિમલમાલતી, આવતી નથી ? તેથી હું તેની અન્વેષણા માટે જાઉં. ત્યારપછી કોઈક રીતે નિશ્ચય કરીને તે પણ=દાસી પણ, તે પ્રદેશને પામી. ત્યારપછી વિમલમાલતી અને નરસુંદરીને લટકતી જોઈને તેણી વડે હાહારવ કરાયો. તાત સહિત નગર મિલિત થયું. સમુચ્છલિત કોલાહલ થયો. આ શું છે ? એ પ્રમાણે કંદલિકા પુછાઈ. તેણી વડે સર્વ યથા પ્રસંગ નિવેદિત કરાયો. राजकृतनिष्काशनं जननिन्दा च - अत्रान्तरे संपन्नः स्फुटतरचन्द्रालोकः, ततो दृष्टे तथैवोल्लम्बमाने सर्वलोकेनाम्बानरसुन्दर्यौ । विलोकितोऽहमपि स्वकर्मत्रस्ततया भग्नगतिप्रसरो नष्टवाणीकस्तत्रैव लीनो वर्तमानश्छन्नप्रदेशे, जातः संप्रत्ययः, धिक्कारितोऽहं जनेन, कारितं तातेनाऽम्बानरसुन्दर्योर्मृतककार्यम् । નરવાહનરાજા વડે કરાયેલ રિપુદારણનું નિષ્કાશન અને જનનિંદા એટલામાં સ્પષ્ટતર ચંદ્રનો આલોક થયો. તેથી તે પ્રમાણે લટકતા સર્વ લોકો વડે માતા અને નરસુંદરી જોવાયાં. હું પણ સ્વકર્મથી ત્રસ્તપણાને કારણે ભગ્નગતિપ્રસરવાળો, નષ્ટવાણીવાળો, ત્યાં જ લીન થયેલો, ગુપ્ત પ્રદેશમાં વર્તતો જોવાયો. સંપ્રત્યય થયો=બધાને વિશ્વાસ થયો. હું લોકો વડે ધિક્કાર કરાયો. પિતા વડે માતા અને નરસુંદરીનું મૃતક કાર્ય કરાયું. શ્લોક ઃ ततस्तत्तादृशं वीक्ष्य, मदीयं कर्म दारुणम् । तातः शोकभराऽऽक्रान्तस्तदैवं चिन्तयत्यलम् ।।१।। શ્લોકાર્થ ઃ ત્યારપછી તે મારું તેવું દારુણ કર્મ જોઈને શોકભરથી આક્રાંત એવા પિતા ત્યારે આ રીતે અત્યંત વિચારે છે. ||૧|| Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अहोऽनर्थपुञ्जोऽयमहो मे कुलदूषणः । अहो सर्वजघन्योऽयमहो पापिष्ठशेखरः ।।२।। अहो सर्वापदां मूलमहो लोकपथाऽतिगः । अहो वैरिकसङ्काशो, ममाऽयं रिपुदारणः ।।३।। શ્લોકાર્ધ : અહો આ રિપદારણ, અનર્થનો પંજ, અહો મારા કુલનું દૂષણ, અહો સર્વજઘન્ય, અહો પાપિચ્છનો શેખર, અહો સર્વઆપદાનું મૂલ, અહો લોકપથથી પર, અહો વેરી સરખો મને આ રિપદારણ છે. ll-a. શ્લોક : न कार्य में ततोऽनेन, पुत्रेणाऽपि दुरात्मना । एवं विचिन्त्य तातेन, कृतश्चित्ते विनिश्चयः ।।४।। શ્લોકાર્ચ - તેથી આ દુરાત્મા પુત્ર વડે પણ રિપદારણ વડે, મને કાર્ય નથી. આ પ્રમાણે વિચારીને પિતા વડે ચિત્તમાં વિનિશ્ચય કરાયો. ll૪ll શ્લોક : ततोऽवधीरितस्तेन, भवनाच्च बहिष्कृतः । भ्रष्टश्रीकः पुरे तत्र, विचरामि सुदुःखितः ।।५।। શ્લોકાર્ય : ત્યારપછી તેના વડે પિતા વડે, હું અવગણના કરાયો. ભવનથી બહાર કઢાયો. ભ્રષ્ટલક્ષ્મીવાળો તે નગરમાં સુદુઃખિત ફરવા લાગ્યો. પી. શ્લોક : स्वदुष्टचेष्टितेनैव, बालानामपि सर्वथा । गम्यश्चाहं तदा जातस्ततश्चैवं विगर्हितः ।।६।। શ્લોકાર્ચ - સ્વદુષ્ટ ચેષ્ટિત વડે જ બાળકોને પણ હું સર્વથા ગમ્ય થયો. અર્થાત્ બાળકો પણ મારી ઠેકડી ઉડાડવા લાગ્યા. તેથી આ પ્રમાણે ગહ કરાયો. કા. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : पापोऽयं दुष्टचेष्टोऽयमद्रष्टव्यो विमूढधीः । कुलकण्टकभूतोऽयं, सर्वथा विषपुञ्जकः ।।७।। શ્લોકાર્થ : પાપી આ છે. દુષ્ટ ચેષ્ટાવાળો આ છે. આ મૂઢ બુદ્ધિવાળો જોવા યોગ્ય નથી. કુલને કંટક એવો આકરિપુદારણ, સર્વથા વિષનો પુંજ છે. IIછા શ્લોક - मानाऽवलेपनाद् येन, कलाचार्योऽपकर्णितः । मूर्खचूडामणित्वेऽपि, पाण्डित्यं च प्रकाशितम् ।।८।। શ્લોકાર્ય : માનના અવલેપથી જેના વડે કલાચાર્ય અપમાનિત કરાયા. મૂર્ખચૂડામણિપણું હોવા છતાં પણ પાંડિત્ય પ્રકાશિત કરાયું. llcil શ્લોક : माता च प्रियभार्या च, येन मानेन मारिता । को वा निरीक्षते पापं, तमेनं रिपुदारणम्? ।।९।। શ્લોકાર્ય : માતા અને પ્રિયભાર્યા જેના વડે માનથી મારી નંખાઈ અથવા પાપી એવા આ રિપદારણને કોણ જુએ ? અર્થાત્ જોવા જેવો નથી. llll. શ્લોક : उक्तमेवेदमस्माभिर्नोचिताऽस्य दुरात्मनः । सा कलाकौशलादीनां, खानिर्या नरसुन्दरी ।।१०।। શ્લોકાર્ચ - આ અમારા વડે કહેવાયું જ હતું. આ દુરાત્માને કલાકૌશલ્ય આદિની ખાણ જે નરસુંદરી છે તે ઉચિત નથી. II૧૦ll શ્લોક : ततश्चवियुक्तो नरसुन्दर्या, यदयं तच्च सुन्दरम् । किं तु सा पद्मपत्राक्षी, यन्मृता तन्न सुन्दरम् ।।११।। Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને તેથી નરસુંદરીથી વિમુક્ત થયેલો જે આ છે તે સુંદર છે. પરંતુ પદ્મપત્રાક્ષી જે નરસુંદરી મરી ગઈ તે સુંદર નથી. ||૧૧|| શ્લોક : अहं पुनर्महामोहलुप्तज्ञानः स्वचेतसा । तदाऽपि चिन्तयाम्येवं, भद्रे! विमललोचने! ।।१२।। શ્લોકાર્ધ :વળી હું રિપુકારણ, મહામોહથી યુક્ત જ્ઞાનવાળો સ્વચિત વડે ત્યારે પણ હે ભદ્ર! વિમલલોચના! આ પ્રમાણે વિચારું છું અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને હે ભદ્ર ! વિમલલોચનાથી સંબોધન કરીને કહે છે. રિપુદારણના ભવમાં હું મહામોહથી યુક્ત જ્ઞાનવાળો હતો. તેથી આગળમાં કહે છે એ પ્રમાણે વિચાર્યું. ll૧રચા શ્લોક : त्यक्तस्याऽपीह तातेन, निन्दितस्याऽपि दुर्जनैः । शैलराजमृषावादौ, तथापि मम बान्धवौ ।।१३।। શ્લોકાર્ચ - અહીં રાજ્યમાં, પિતા વડે ત્યાગ કરાયેલો પણ, દુર્જનો વડે નિંદા કરાયેલો તોપણ મારા બાંધવ શૈલરાજ અને મૃષાવાદ છે. ll૧૩|| શ્લોક : अनयोर्हि प्रसादेन, भुक्तपूर्वं मया फलम् । भोक्ष्ये च कालमासाद्य, पुनर्नास्त्यत्र संशयः ।।१४।। શ્લોકાર્થ : દિ જે કારણથી, આ બેના પ્રસાદથી=માનકષાય અને મૃષાવાદથી, પૂર્વમાં ફલ ભોગવાયું. કાળને પ્રાપ્ત કરીનેaઉચિત સમય આવશે ત્યારે ફરી હું ભોગવીશ=માનકષાય અને મૃષાવાદના સુંદર ફળને પ્રાપ્ત કરીશ. આમાં આ બે મિત્રના સુંદર ફલમાં, સંશય નથી. II૧૪ શ્લોક : ततश्चैवं जनेनोच्चैर्निन्द्यमानः क्षणे क्षणे । स्थितोऽहं भूरिवर्षाणि, दुःखसागरमध्यगः ।।१५।। Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તેથી આ પ્રમાણે લોકો વડે અત્યંત ક્ષણે ક્ષણે નિંદા કરાતો હું ઘણાં વર્ષો દુઃખસાગરના મધ્યે ગયેલો રહ્યો-ઘણાં વર્ષો સુધી દુઃખી રહ્યો. II૧૫ll ભાવાર્થ રિપુદારણ ઉત્કટ માનકષાયને વશ અને અતિશય મૃષાવાદી થવાથી કલાચાર્યએ પોતાના સ્થાનથી કાઢી મૂક્યો. તેથી પિતા પાસે આવે છે. મૃષાવાદી હોવાથી પિતાને કાંઈ કહેતો નથી, તેથી પિતાને થયું કે પુત્ર સહજ મળવા આવ્યો છે. તેથી તેની કળા વિષયક પૃચ્છા કરે છે, અને મૃષાવાદના બળથી અને માનકષાયને વશ પિતા આગળ તે તે કળાઓનાં નામો લઈને પોતાની કુશળતાનાં વખાણ કરે છે. જો કે પિતાને ખ્યાલ છે કે આ માની છે તેથી માનને વશ અતિશયોક્તિ કરે તેવી સંભાવના છે, તોપણ પુત્રના સ્નેહથી તેની કળામાં કુશલતા સાંભળીને હર્ષિત થાય છે, તેનું કારણ રિપદારણનું તે પ્રકારનું પુણ્ય વર્તે છે, જેથી માતાપિતાનો સ્નેહ તેના પ્રત્યે પ્રચુર વર્તે છે. વળી પિતાએ તેને વિશેષ કલાના અભ્યાસ માટે જવાનું કહ્યું, ત્યારે કલાચાર્યને ત્યાં જવાને બદલે સંસારમાં રખડુ છોકરાની જેમ દુર્વ્યસનોમાં પ્રવર્તે છે; કેમ કે મોહને વશ જીવોને દુર્બસનો સેવવાં સુખાકારી જણાય છે. વળી કુમારની સાથે અંતરંગ પરિવાર છે તેમાં મૃષાવાદ કુમારને કહે છે કે રાજસચિત્તનગરમાં રાગકેસરી રાજા છે તેની મૂઢતા નામની મહાદેવી છે. અને તેની માયા નામની પુત્રી છે અને તે મારા વડે મોટી બહેન તરીકે સ્વીકારાઈ છે. તેથી એ પ્રાપ્ત થાય કે દ્વેષમાંથી ક્રોધ અને અભિમાન ઉત્પન્ન થયેલા તેથી દ્રષગજેન્દ્ર અને અવિવેકિતાને કારણે રિપુદારણમાં અભિમાનનો પરિણામ થયો. વળી, રિપુદારણને જેમ માનકષાય વર્તતો હતો, તેમ ક્લિષ્ટ આશયને કારણે જઘન્યતાથી ઉત્પન્ન થયેલ મૃષાવાદની સાથે મૈત્રી થઈ. તેથી રિપુદારણનું ચિત્ત દ્વેષથી આક્રાંત, અભિમાનથી આક્રાંત અને દુષ્ટ આશયથી આક્રાંત હોવાને કારણે અહંકાર અને મૃષાવાદથી વ્યાપ્ત છે. વળી મૂઢતા અતિશય થવાથી માયા નામની મૂઢતાની પુત્રી સાથે સંબંધ થાય છે. તેથી રિપુદારણ માનકષાય, મૂઢતા, માયામૃષાવાદ આદિ ભાવોથી અનુચિત પ્રવૃત્તિઓ કરે છે અને પોતે કળામાં વિશેષ પ્રકારે સમર્થ બની રહ્યો છે તે પ્રકારે લોકોમાં જુઠો વાદ પ્રવર્તાવે છે જેનાથી તેની દેશાંતરમાં પણ કીર્તિ પ્રસરે છે, વસ્તુતઃ પુણ્યપ્રકૃતિનો સહકાર હોવાથી જગતમાં કળાકુશળ રિપુદારણ છે એવી ખ્યાતિ પ્રસરે છે. પરંતુ કષાયોથી મૂઢ એવા રિપુદારણને પુણ્ય દેખાતું નથી પરંતુ પોતાના મૃષાવાદ અને માયાનું જ આ ફળ છે તેમ દેખાય છે. વળી, તેની ખ્યાતિથી આવર્જિત થયેલી નરસુંદરી તેના વિવાહ માટે આવે છે ત્યારે રિપુદારણનું પુણ્ય અનુચિત પ્રવૃત્તિથી ઘણું ક્ષીણ થયેલું તેથી લગ્નમંડપમાં તે અપકીર્તિને પ્રાપ્ત કરે છે તેથી ફલિત થાય છે કે પૂર્વભવમાં સંચય કરાયેલું પુણ્ય પણ જીવ જ્યારે કષાયને વશ અને અનુચિત પ્રવૃત્તિને વશ થાય ત્યારે સતત ક્ષય પામે છે તેથી તેવા નિમિત્તને પામીને રિપુદારણની અપખ્યાતિ થાય છે. જો રિપદારણ તેવા તીવ્ર માનકષાયવાળો ન હોત અને મૃષાવાદથી અત્યંત ગ્રસ્ત ન હોત તો કલાકૌશલ્યને પ્રાપ્ત કરીને તેની પ્રાપ્ત Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ થયેલી કીર્તિ અતિશય થાત અને આ રીતે સ્વજનોની સામે હાસ્યાસ્પદ થવાનો પ્રસંગ આવત નહીં; કેમ કે પૂર્વમાં બંધાયેલું પુણ્ય ઉચિત વર્તનથી પુષ્ટ પુષ્ટતર થાય છે, અનુચિત વર્તનથી ક્ષીણ ક્ષીણતર થાય છે. વળી પૂર્વમાં બંધાયેલું રિપુદારણનું પુણ્ય ઘણું ક્ષીણ થયેલું હોવા છતાં હજી કંઈક વિદ્યમાન છે તેથી સ્પષ્ટ રીતે મૂર્ણરૂપે પ્રસિદ્ધ થવા છતાં નરસુંદરીના પિતાને રિપુદારણને પુત્રી આપવાનો વિચાર આવ્યો અને નરસુંદરીની માતા વગેરે પણ તેમાં સમ્મત થયાં. તેમાં પણ રિપુદારણનું તે પ્રકારનું પુણ્ય વિદ્યમાન હતું અને રિપુદારણના પિતાનું પણ તે પુણ્ય વિદ્યમાન હતું કે જેથી પુત્રના પ્રસંગથી વિહ્વળ થયેલા હોવા છતાં રાજપુત્રી પરણવા તૈયાર થઈ છે તેથી કંઈક સંતોષને પામે છે. તેથી ફલિત થાય કે રિપુદારણનું પુણ્ય, તેના પિતાનું પુણ્ય તેનાથી પ્રેરાઈને નરસુંદરી વગેરેને પણ તે પ્રકારનો જ પરિણામ થાય છે કે જેથી સ્પષ્ટ રીતે રિપુદારણ કલારહિત હોવા છતાં તેના દેહના સૌષ્ઠવ વગેરે અન્ય પુણ્યપ્રકૃતિથી આવર્જિત થઈને તેને પરણવા તત્પર થાય છે. વળી, મહામતિ કલાચાર્ય પિતાને કહે છે કે રિપદારણ કલામાં કુશળ નથી. માત્ર માનકષાય અને મૃષાવાદમાં કુશળ છે. તેથી તેનું પુણ્ય ક્ષીણ થયું છે. આથી જ આ પ્રકારે કલાચાર્ય પાસે, પિતા પાસે અને અન્ય લોકો પાસે તે હીનતાને પામે છે, તોપણ કંઈક પુણ્ય અન્ય પ્રકારનું વિદ્યમાન છે જેથી નરસુંદરીને પ્રાપ્ત કરે છે. વળી રિપુદારણની કલા વિષયક પરીક્ષા વખતે જે વિષમ સ્થિતિ થઈ તે વખતે નરવાહન રાજાને તે પ્રકારે ચિંતાઓ થઈ, તે સર્વમાં નરવાહન રાજાને પણ તથા પ્રકારનો વિષાદ આપાદક પાપકર્મ હતું. વળી રાત્રે સ્વપ્નમાં પુણ્ય આવીને તેમને ચિંતા દૂર કરવાનું કહે છે તેમાં નરવાહન રાજાની તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિ જાગૃત હતી કે જેથી વિષાદ વખતે પણ આશ્વાસન આપે તેવા સ્વપ્નમાં સુંદર પુરુષ કથન કરે છે. અને તે પુણ્ય જેમ નરવાહન રાજા સાથે સંલગ્ન છે તેમ રિપુદારણનું પણ કંઈક તપતું પુણ્ય છે તેથી પિતાને આશ્વાસન આપીને તે પુણ્ય નરકેસરી રાજા વગેરેને તે પ્રકારની બુદ્ધિ આપી. જો કે તે જીવો પણ સ્વસ્વમતિ અનુસાર અને સંયોગાનુસાર તે તે પ્રકારે વિચાર કરે છે તો પણ રિપુદારણનું તથા પ્રકારનું પુણ્ય ન હોય તો નરકેસરી રાજા આદિને પણ તે પ્રકારે બુદ્ધિ થાત નહીં. વળી નરસુંદરીને મૂર્ખ એવા પણ રિપુદારણ પ્રત્યે આ પ્રકારનો સ્નેહ થાય છે, સતત પરસ્પર પ્રીતિ વધે છે, તે સર્વેમાં પણ રિપુદારણનું તથા પ્રકારનું પુણ્ય પણ કામ કરે છે કે જેથી નરસુંદરીને પણ તેવી બુદ્ધિ થાય છે. વળી રિપુદારણને નરસુંદરીના વિયોગ અર્થે શૈલરાજ મૃષાવાદને કહે છે. તું નરસુંદરીના ચિત્તનું રંજન કર. જેથી નરસુંદરી સાથે આનો વિયોગ પ્રાપ્ત થાય. તેથી એ ફલિત થાય કે રિપુદારણમાં જેમ માનકષાય અને મૃષાવાદ પ્રચુર માત્રામાં છે તે પુણ્ય ક્ષય કરવા માટે સતત પ્રવર્તે છે અને પાપપ્રકૃતિને જાગૃત કરવા માટે વ્યાપારવાળા થાય છે. તેથી નરસુંદરીને પણ પ્રસંગે રિપદારણને પોતાના પ્રત્યેનો સ્નેહ કેવો છે તેની પરીક્ષા કરવાનો વિચાર ઉત્પન્ન થયો. તે વિચાર ઉત્પન્ન કરવામાં રિપુદારણના માનકષાય અને મૃષાવાદ પણ પ્રબલ કારણ હતા, તેનાથી જ તેની તેવી પાપપ્રકૃતિ જાગૃત થાય તેવો વિચાર નરસુંદરીને સ્પર્શે. વળી નરસુંદરી બુદ્ધિમાન, ચતુર વગેરે હતી. તેથી તે પણ તે તે પ્રકારના પુણ્યને લઈને જન્મેલી. વિનયસંપન્ન થઈ. કળાકુશલ થઈ તોપણ તેનું પણ તથાપ્રકારનું પાપ વિદ્યમાન હતું કે જેથી મૂર્ખ એવા રિપુદારણ સાથે Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ યોગ થયો. આમ છતાં રિપુદારણનું દેહસૌષ્ઠવ અને પુણ્યપ્રકૃતિને કારણે ન૨સુંદરીને પણ તેના પ્રત્યે પ્રીતિ થાય છે તોપણ પોતાના પ્રત્યે રિપુદારણના સ્નેહની પરીક્ષા કરવાનો વિચાર થયો તેમાં પણ નરસુંદરીની પણ તે પ્રકારની પાપપ્રકૃતિ કારણ હતી. وو આનાથી એ ફલિત થાય કે પરસ્પર સંબંધવાળા જીવોમાં જે કાર્યો થાય છે ત્યાં ત્યાં તે પ્રકારનું પાપ અને તે તે પ્રકારનું પુણ્ય પણ તે રીતે જ સમાન પ્રકારનું કાર્ય કરે તે રીતે વિપાકમાં આવે છે. આથી જ રિપુદારણ સાથે નરસુંદરીનો વિયોગ થાય તેવું કર્મ અભિમુખ ભાવવાળું થયું અને તે નિમિત્તને પામીને નરસુંદરીને અનેક ક્લેશો અને આપઘાત ક૨વાનો પરિણામ થાય તેવું કર્મ વિપાકમાં આવ્યું. જો કે માત્ર કર્મથી કંઈ થતું નથી, જીવના પ્રયત્ન અને કર્મ ઉભયથી તે તે પ્રકારનાં કાર્યો થાય છે. તોપણ નરસુંદરી વિદ્યામાં કુશલ હતી, બુદ્ધિસંપન્ન હતી, વિવેકસંપન્ન હતી, આમ છતાં રિપુદારણના તેવા વર્તનને પામી ભવ પ્રત્યે વિરાગ થાય અને આત્મકલ્યાણના અર્થે પ્રયત્નશીલ બને તેવી માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ કરે તેવો નિર્મલ ક્ષયોપશમ ન હતો તેથી રિપુદારણના તે પ્રકારના તિરસ્કારના વર્તનથી ઉદ્વિગ્ન થઈને આપઘાતનો વિચાર કર્યો પરંતુ પોતાના આત્મકલ્યાણની ચિંતા થઈ નહીં. તેનાથી નક્કી થાય છે કે જે જીવોના માર્ગાનુસા૨ી બુદ્ધિનાં આપાદકકર્મો ક્ષયોપશમભાવવાળાં નથી, તેઓને નરસુંદરીની જેમ પ્રતિકૂળ સંયોગમાં જીવવું અસહ્ય જણાય છે, તેથી આપઘાત કરીને જન્મ નિષ્ફળ કરે છે. વળી રિપુદારણનો માનકષાયનો પ્રચૂર ઉદય છે તોપણ માતાનાં તે તે પ્રકારનાં નમ્રવચનો અને નરસુંદરીનાં તે તે પ્રકારનાં નમ્રવચનો સાંભળીને કંઈક નરસુંદરી પ્રત્યે સ્નેહનો ભાવ થતો હતો તોપણ માનકષાય પ્રચુર હતો તેથી તે તે વચનો સાંભળીને જ્યારે સ્નેહભાવ થાય છે, તત્ક્ષણ અંદરમાં રહેલ માનકષાય વિપરીત બુદ્ધિ આપે છે. જેથી માનકષાયને વશ થઈને માતાને તરછોડી કાઢે છે, નરસુંદરીને પણ તરછોડી કાઢે છે. વળી કુતૂહલથી આપઘાત કરવા જતી નરસુંદરી પાછળ રિપુદારણ જાય છે. ત્યારે નરસુંદરી વડે ગળે ફાંસો દેવા અર્થે બોલાયેલા શબ્દો સાંભળીને નરસુંદરી નિર્દોષ છે તેમ જણાવા છતાં રિપુદારણમાં વર્તતો માનકષાય ફરી તેને વિપરીત જ વિચારણા આપે છે. આનાથી નક્કી થાય છે કે પ્રચુર કષાય માર્ગાનુસારી બુદ્ધિથી પદાર્થને જોવામાં પણ વિઘ્ન કરે છે અને વિપરીત બુદ્ધિ આપે છે. આથી જ નરસુંદરીને કે તેની માતાને રક્ષણ કરવાનું છોડીને તેમના મૃત્યુને જોઈને પણ રિપુદા૨ણનું ચિત્ત અત્યંત નિષ્ઠુર બને છે, અને આ સર્વ પ્રસંગના કા૨ણે તેનું પુણ્ય સર્વથા નાશ પામે છે, તેથી પિતાનો સ્નેહ પણ નાશ થાય છે અને પિતા જ આ અયોગ્ય પુત્ર છે તેમ માનીને તેને ગૃહમાંથી બહાર કાઢે છે. તેથી રિપુદારણ લોકોની નિંદાનું પાત્ર બને છે, રાજાના પણ તિરસ્કારનું પાત્ર બને છે, દીનદુઃખીની જેમ નગરમાં તિરસ્કાર પામતો ભટકે છે. આ સર્વ પ્રત્યક્ષ મૃષાવાદ અને માનકષાયનું ફળ છે તેમ દેખાવા છતાં વિપર્યાસ બુદ્ધિવાળા રિપુદારણને તે માન-કષાય અને મૃષાવાદ પ્રિયમિત્ર જણાય છે; કેમ કે જ્યારે કષાય પ્રચુર વર્તે છે ત્યારે તેના સહવર્તી વિપર્યાસ બુદ્ધિ પણ જીવમાં અત્યંત વર્તે છે. વિપર્યાસ બુદ્ધિવાળા રિપુદારણ વિચારે છે કે પૂર્વમાં આ માનકષાય અને મૃષાવાદથી આટલા આનંદ લીધા છે, ફરી સમય આવશે ત્યારે આનાથી જ ફલ મળશે. આ પ્રકારની મૂઢતા કષાયો જ આત્મામાં પ્રગટ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-| ચતુર્થ પ્રસ્તાવ કરે છે, તેથી સૂક્ષ્મબુદ્ધિપૂર્વક રિપદારણનું ચરિત્ર વિચારીને વિવેકીપુરુષોએ કષાયો કઈ રીતે વર્તમાનના ભવમાં પુણ્યપ્રકૃતિ નાશ કરે છે, પાપપ્રકૃતિ વધારે છે અને જન્માંતરમાં દુરંત ફલનું કારણ બને છે તેનું આલોચન કરીને જે રીતે કષાયોને શાંત કરવાને અનુકૂળ માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટે તે રીતે યત્ન કરવો જોઈએ. શ્લોક : इतश्चअत्यन्तदुर्बलीभूतः, सकोपो मयि निस्फुरः । स तु पुण्योदयो भद्रे! स्थितोऽकिञ्चित्करस्तदा ।।१६।। શ્લોકાર્ચ - અને આ બાજુ હે ભદ્ર! અગૃહીતસંકેતા, મારામાં અત્યંત દુર્બલ થયેલો સકોપવાળો નિસ્કુરણ થતો તે પુણ્યોદય ત્યારે અકિંચિકર રહ્યો. ૧૬ विचक्षणसूरिणा सह समागमः શ્લોક : अथाऽन्यदा क्वचिद् राजा, वाहनार्थं सुवाजिनाम् । वेष्टितो राजवृन्देन, निर्गतो नगराद् बहिः ।।१७।। વિચક્ષણસૂરિ સાથે સમાગમ શ્લોકાર્થ : હવે અવદા ક્યારેક રાજા સુંદર ઘોડાઓના વહન કરવા માટે રાજવૃંદથી વેષ્ટિત નગર બહાર ગયો નરવાહન રાજા બહાર ગયા. ll૧૭ll શ્લોક : ततः कुतूहलाकृष्टः, सर्वो नागरको जनः । तत्रैव निर्गतोऽहं च, संप्राप्तस्तस्य मध्यगः ।।१८।। શ્લોકાર્ચ - તેથી કુતૂહલથી ખેંચાયેલા નાગર જન સર્વ ત્યાં જ ગયા. હું પણ રિપદારણ પણ, તેના મધ્યમાં પ્રાપ્ત થયો. II૧૮. શ્લોક : अथ वाल्हीककाम्बोजतुरुष्कवरवाजिनः । वाहयित्वा भृशं राजा, राजलोकविलोकितः ।।१९।। Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - હવે વાલ્હીક, કામ્બોજ, કુરુક એવા શ્રેષ્ઠ ઘોડાઓને અત્યંત વહન કરીને રાજા રાજલોકથી જોવાયા. ll૧૯II શ્લોક : ततः खेदविनोदार्थमुद्यानं सुमनोहरम् । प्रविष्टः सह लोकेन, ललितं नाम शीतलम् ।।२०।। શ્લોકાર્ય : ત્યારપછી ખેદના=શ્રમના, શમન માટે સુમનોહર લલિત નામના શીતલ ઉધાનમાં પ્રવિષ્ટ થયો રાજા પ્રવિષ્ટ થયો. Il૨૦ll. શ્લોક : तच्च कीदृशम्?अशोकनागपुनागतालहिन्तालराजितम् । प्रियगुचम्पकाङ्कोल्लकदलीवनसुन्दरम् ।।२१।। केतकीकुसुमामोदहष्टालिकुलमालितम् । समस्तगुणसंपूर्णं, सर्वथा नन्दनोपमम् ।।२२।। युग्मम् ।। શ્લોકાર્થ : અને તે કેવું છે? તે ઉઘાન કેવું છે તે બતાવે છે. અશોક, નાગ, પુન્નાગ, તાલહિંતાલથી શોભતું, પ્રિયંગુ, ચંપક, કાંકોલ, કદલીવનથી સુંદર, કેતકી કુસુમની સુંગધથી હર્ષિત થયેલા ભમરાઓના સમૂહથી યુક્ત, સમસ્તગુણથી સંપૂર્ણ, સર્વથા નંદનવનની ઉપમાવાળું ઉધાન હતું. ll૨૧-૨૨ાા શ્લોક : तत्रैकदेशे विश्रम्य, स राजा नरवाहनः । उत्थाय सह सामन्तैीलया हृष्टमानसः ।।२३।। प्रलोकयितुमारब्धः, कौतुकेन वनश्रियम् । विस्फारितेन नीलाब्जचारुणा लोलचक्षुषा ।।२४।। શ્લોકાર્ધ : ત્યાં એક દેશમાં વિશ્રામ કરીને તે રાજા નરવાહન સામંતોની સાથે લીલાથી ઊઠીને હર્ષિત માનસવાળો વિસ્ફારિત નીલકમળ જેવી સુંદર ચપળ ચક્ષથી કૌતુક વડે વનની લક્ષ્મીને જોવા માટે પ્રવૃત્ત થયો. ll૨૩-૨૪ll Page #95 -------------------------------------------------------------------------- ________________ ८० श्लोड : तत्र च - ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ सत्कान्तियुक्तनक्षत्रग्रहसङ्घातवेष्टितम् । प्रकाशितदिगाभोगं, साक्षादिव निशाकरम् ।। २५ ।। रक्ताशोकतरुस्तोमपरिवारितविग्रहम् । यथेष्टफलदं साक्षाज्जङ्गमं कल्पपादपम् ।। २६ ।। उन्नतं विबुधावासं, कुलशैलविवेष्टितम् । हेमावदातं सुखदं, सुमेरुमिव गत्वरम् ।।२७।। कुवादिमत्तमातङ्गमदनिर्णाशकारणम् । वृतं सत्करिवृन्देन, निर्मदं गन्धवारणम् ।।२८।। अथ साधूचिते देशे, रक्ताशोकतलस्थितम् । सत्साधुसङ्घमध्यस्थं, कुर्वाणं धर्मदेशनाम् ।। २९।। शुभार्पितं यथा धन्यो, निधानं रत्नपूरितम् । विचक्षणाख्यमाचार्यं, स नरेन्द्रो व्यलोकयत् ।। ३० ।। षड्भिः कुलकम् ।। श्लोकार्थ : અને ત્યાં સત્ક્રાંતિ યુક્ત નક્ષત્ર ગ્રહ સંઘાતથી વેષ્ટિત, પ્રકાશિત કર્યો છે દિશાઓનો વિસ્તાર જેણે એવા, સાક્ષાત્ ચંદ્ર જેવા, રક્ત, અશોક તરુના સમૂહથી પરિવારિત દેહવાળા, યથેષ્ટ ફલને દેનાર, સાક્ષાત્ જંગમ કલ્પવૃક્ષ જેવા, દેવલોકના આવાસ જેવા ઉન્નત, કુલશૈલથી વેષ્ટિત, સુવર્ણ જેવા સુંદર, સુખને દેનારા, ગતિવાળા સુમેરુની જેવા કુવાદિ રૂપી મત્ત થયેલા હાથીના મદના નાશનું કારણ, સુંદર હાથીના વૃંદથી વૃત, મદ રહિત ગંધહસ્તિ એવા, સત્ સાધુના સંઘના મધ્યમાં રહેલા, ધર્મદેશનાને કરતા, સાધુને ઉચિત દેશમાં રક્તઅશોકતલની નીચે બેઠેલા, શુભથી અર્પિત, રત્નથી પૂરિત નિધાન જેવા વિચક્ષણ નામના આચાર્યને જે પ્રમાણે ધન્ય પુરુષ જુએ તે પ્રમાણે તે રાજાએ જોયા=નરવાહન રાજાએ જોયા. II૨૫થી ૩૦II श्लोड : अथ तं तादृशं वीक्ष्य, सूरिं निर्मलमानसः । नरवाहनराजेन्द्रः परं हर्षमुपागतः । । ३१ । । श्लोकार्थ : હવે તેવા સૂરિને જોઈને નિર્મલમાનસવાળા નરવાહન રાજા અત્યંત હર્ષને પામ્યા. ||39|| Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततश्चित्ते कृतं तेन, नूनं नास्ति जगत्त्रये । ईदृशं नरमाणिक्यं, यादृशोऽयं तपोधनः ।।३२।। શ્લોકાર્ચ - ત્યારપછી તેમના વડે=નરવાહન રાજા વડે, ચિત્તમાં વિચારાયું. ખરેખર જગતત્રયમાં આવું નરરૂપ માણિક્ય નથી, જેવા પ્રકારના આ તપોધન છે. IBરા શ્લોક : निर्जिताऽमरसौन्दर्या, निवेदयति वीक्षिता । अमुष्याऽऽकृतिरेवोच्चैर्गुणसम्भारगौरवम् ।।३३।। શ્લોકાર્ચ - વળી તે કેવા છે – તે બતાવે છે. દેવના સૌંદર્યને જીતી લીધું છે એવી, જોવાયેલા આમની આકૃતિ જ અત્યંત ગુણસમભારના ગૌરવને બતાવે છે. Il33I. શ્લોક : तदीदृशस्य किं नाम, भवेद् वैराग्यकारणम्? । येन यौवनसंस्थेन, खण्डितो मकरध्वजः ।।३४।। શ્લોકાર્ધ : તે કારણથી આવા પ્રકારના મહાત્માને ભવવેરાગ્યનું કારણ શું છે ? જેથી યોવન અવસ્થાથી કામદેવ ખંડિત કરાયો. II3II શ્લોક : અથવાगत्वा प्रणम्य पादाब्जं, स्वयमेव महात्मनः । ततः पृच्छामि पूतात्मा, भवनिर्वेदकारणम् ।।३५।। શ્લોકાર્ચ - અથવા સ્વયં જ જઈને ચરણકમળને પ્રણામ કરીને ત્યારપછી પવિત્ર આત્મા એવો હું મહાત્માને ભવનિર્વેદનું કારણ પૂછું. IlઉપI શ્લોક - एवं विचिन्त्य गत्वाऽसौ, नत्वा सूरेः क्रमद्वयम् । दत्ताशीस्तेन हृष्टाऽऽत्मा, निषण्णः शुद्धभूतले ।।३६।। Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - આ રીતે વિચારીને જઈને આ નરવાહન રાજા, સૂરિના ચરણકમળને નમસ્કાર કરીને તેમના વડે અપાયેલા આશિષવાળો હર્ષિત થયેલો આત્મા શુદ્ધ ભૂતલમાં બેઠો નરવાહન રાજા બેઠો. ll૧૬ll શ્લોક : ततस्तदनुमार्गेण, राजवृन्दं तथा पुरम् । उपविष्टं यथास्थानं, नत्वाऽऽचार्याऽध्रिपङ्कजम् ।।३७।। શ્લોકાર્ય : ત્યારપછી તેના અનુમાર્ગથી=નરવાહન રાજાના અનુસરણથી, રાજવંદ અને નગરનો લોક આચાર્યના ચરણકમલને નમસ્કાર કરીને યથાસ્થાન બેઠો. Il3II શ્લોક : मया तु भद्रे! पापेन, शैलराजवशात्मना । न नतं तादृशस्याऽपि, तदा सूरेः क्रमद्वयम् ।।३८।। શ્લોકાર્ચ - હે ભદ્ર!=અગૃહીતસંકેતા! શૈલરાજવશ સ્વરૂપવાળા પાપી એવા મારા વડે તેવા પ્રકારના પણ સૂરિના ચરણકમલને ત્યારે નમસ્કાર કરાયો નહીં. ll૧૮ll શ્લોક : पाषाणभृतमुक्तोलीसन्निभो लोकपूरणः । केवलं स्तब्धसर्वाङ्गो, निषण्णोऽहं भुवस्तले ।।३९।। શ્લોકાર્ચ : પાષાણથી ભરાયેલા મુક્તોલી જેવા લોકનો પૂરણ એવો કેવલ સ્તબ્ધ સર્વાગવાળો હું ભૂમિના તલમાં બેઠો. Il3II. શ્લોક : अथ गम्भीरघोषेण, मेघवन्नीरपूरितः । धर्ममाख्यातुमारब्धः, स आचार्यो विचक्षणः ।।४०।। શ્લોકાર્ચ - હવે પાણીથી ભરેલા મેઘની જેમ ગંભીર અવાજ વડે તે વિચક્ષણ આચાર્યે ધર્મ કહેવા માટે આરંભ કર્યો. ll૪૦IL. Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ सिद्धान्तसेवायां देशना अभिहितं च तेन भगवता यदुत-'भो भो भव्याः! प्रदीप्तभवनोदरकल्पोऽयं संसारविस्तारो, निवासः शारीराऽऽदिदुःखानां, न युक्त इह विदुषः प्रमादः, अतिदुर्लभेयं मानुषाऽवस्था, प्रधानं परलोकसाधनं, परिणामकटवो विषयाः, विप्रयोगाऽन्तानि सत्सङ्गतानि, पातभयातुरमविज्ञातपातमायुः, तदेवं व्यवस्थिते विध्यापनेऽस्य संसारप्रदीपनकस्य यत्नः कर्तव्यः, तस्य च हेतुः सिद्धान्तवासनासारो धर्ममेघः, अतः स्वीकर्तव्यः सिद्धान्तः, सम्यक् सेवितव्यास्तदभिज्ञाः, भावनीयं मुण्डमालिकोपमानं, त्यक्तव्या खल्वसदपेक्षा, भवितव्यमाज्ञाप्रधानेन, उपादेयं प्रणिधानं, पोषणीयं सत्साधुसेवया, रक्षणीयं प्रवचनमालिन्यम् । एतच्च विधिप्रवृत्तः संपादयति, अतः सर्वत्र विधिना प्रवर्तितव्यं सूत्रानुसारेण, प्रत्यभिज्ञातव्यमात्मस्वरूपं, प्रवृत्तावपेक्षितव्यानि निमित्तानि, यतितव्यमसंपन्नयोगेषु, लक्षयितव्या विस्रोतसिका, प्रतिविधेयमनागतमस्याः, भवत्येवं प्रवर्तमानानां सोपक्रमकर्मविलयः, विच्छिद्यते निरुपक्रमकर्माऽनुबन्धः, तस्मादत्रैव यतध्वं यूयम्' इति एवं च निवेदिते तेन भगवता विचक्षणसूरिणाऽस्याः परिषदो मध्ये केषाञ्चिद् भव्यानामुल्लसितश्चरणपरिणामः, अपरेषां संजातो देशविरतिक्षयोपशमः, अन्यैः पुनर्विदलितं मिथ्यात्वं, अपरेषां प्रतनूभूता रागादयः, केषाञ्चित्संपन्नो भद्रकभावः । ततो निपतितास्ते सर्वेऽपि भगवच्चरणयोः, अभिहितमेतैः- 'इच्छामोऽनुशास्तिं, कुर्मो यदाज्ञापयन्ति नाथाः' । સિદ્ધાંત સેવા વિષયક દેશના तभावान 43 उपायु. शुं वायुं त 'यदुत'थी बतावे . हे भव्य पो ! Mणता भवना ઉદર જેવો આ સંસારનો વિસ્તાર છે. શરીરાદિ દુઃખોનું નિવાસ છે શરીરનાં દુઃખો, માનસિક દુઃખો, સાંયોગિક દુઃખોનું નિવાસ છે. અહીં=સંસારમાં, વિદ્વાનોએ=વિદ્વાન પુરુષોને, પ્રમાદ યુક્ત નથી=સંસારના ઉચ્છેદમાં અપ્રમાદથી યત્ન જ કરવો જોઈએ. અતિદુર્લભ આ મનુષ્યઅવસ્થા છે. પરલોકનું પ્રધાન સાધન છે. વિષયો પરિણામથી કટુ છેઃપ્રાપ્તિ વખતે સુખ આપે છે. ફળથી કડવા છે; કેમ કે નાશ પામે ત્યારે શોક ઉત્પન્ન થાય છે. તેનાથી બંધાયેલા પાપને કારણે દુર્ગતિઓનાં ફળ મળે છે માટે પરિણામથી વિષયો કટુ છે. સત્સંગો વિયોગના અંતવાળા છેપુણ્યથી મળેલા સુંદર સંયોગો વિયોગના અંતવાળા છે. પાતભયથી આતુર, અવિજ્ઞાત પાતવાળું આયુષ્ય છે=જર્જરિત દિવાલ પડુ પડુ થતી હોય, ક્યારે પડે તે જણાતી નથી તેના જેવું આયુષ્ય છે. આ પ્રમાણે વ્યવસ્થિત હોતે છત=સંસારનું સ્વરૂપ અત્યાર સુધી વર્ણન કર્યું એવું વ્યવસ્થિત હોતે છતે, આ સંસારરૂપી પ્રદીપને બૂઝવવામાં યત્ન કરવો જોઈએ=કષાયોના પરિણામોથી બળતા એવા સંસારને બૂઝવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, અને તેનો હેતુ=સંસારના કષાયરૂપી અગ્નિને બૂઝવવાનો હેતુ, સિદ્ધાંતવાસનામાં પ્રધાન એવો Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ધર્મમેઘ છે જિનવચનથી ભાવિત થયેલો અને સતત જિતવચનની વાસનાથી દઢ થતો ચિત્તરૂપી ધર્મમેઘ કષાયોને બૂઝવવામાં સમર્થ હેતુ છે. આથી સિદ્ધાંત સ્વીકારવો જોઈએ=ભગવાનના વચનના પરમાર્થને જાણીને તે પ્રમાણે તેનાથી આત્માને ભાવિત કરવા યત્ન કરવો જોઈએ. તેના જાણનારા સિદ્ધાંતને જાણનારા, પુરુષો સમ્યક સેવવા જોઈએ સદા તેઓની પાસેથી સૂક્ષ્મ સૂક્ષ્મતર સિદ્ધાંતનું રહસ્ય જાણવા યત્ન કરવો જોઈએ. મુંડમાલિકા ઉપમાન ભાવવું જોઈએ. ઘટ અને માલિકા ફૂલની માળા તેની ઉપમાથી સંસારનું સ્વરૂપ ભાવન કરવું જોઈએ. જેમ માળાને પહેરનાર પુરુષને જ્ઞાન છે કે આ માળા સવારના ધારણ કરી છે. કેટલોક કાળ પછી કરમાશે તોપણ શોક થતો નથી અને માટીનો ઘડો હજી ફૂટે તેમ નથી તેવું જ્ઞાન હોય અને અકસ્માત ફૂટે ત્યારે શોક થાય છે તેથી જગતના પદાર્થો માળાની જેમ નાશ પામનારા છે, સ્થિર નથી તેમ ભાવન કરવાને કારણે જગતના પદાર્થો પ્રત્યે મમત્વ ક્ષીણ થાય છે. તેથી નાશમાં શોક થતો નથી પરંતુ અનિત્યતાનો બોધ સ્પષ્ટ સ્પષ્ટતર થાય એ પ્રમાણે મુંડમાલિકાનું ઉપમાન ભાવવું જોઈએ. વળી અસદ્ અપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ તુચ્છ અસાર બાહ્ય પદાર્થોની અપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ. આજ્ઞાપ્રધાન થવું જોઈએ=ભગવાનની આજ્ઞા સ્વભૂમિકાનુસાર તે તે ગુણસ્થાનકની ઉચિત ક્રિયા કરીને ઉત્તર ઉત્તરની ભૂમિકાની શક્તિના સંચયની છે તેનો યથાર્થ બોધ કરીને જીવવું જોઈએ. પ્રણિધાન કરવું જોઈએ=મારે સંસારનો ઉચ્છેદ કરવો છે, વીતરાગના વચનાનુસાર શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરીને મનુષ્યભવ સફળ કરવો છે એ પ્રકારનો સંકલ્પ કરીને જે જે ઉચિત અનુષ્ઠાન પોતે સેવે તે માત્ર કાયિક ક્રિયારૂપ ન થાય પરંતુ લક્ષને અનુરૂપ પરિણતિ પ્રગટ કરે તેવો ચિત્તનો સંકલ્પ કરવો જોઈએ. સત્ સાધુની સેવાથી પોષવું જોઈએ કરાયેલું પ્રણિધાન પોષવું જોઈએ. ઉત્તમ પુરુષો પાસે સૂક્ષ્મ સૂક્ષ્મતર તત્વનો બોધ કરીને સંસારના ઉચ્છેદનું દઢ કારણ બને એ પ્રકારે પોતાનું કરાયેલું પ્રણિધાન પુષ્ટ કરવું જોઈએ. પ્રવચનના માલિત્યનું રક્ષણ કરવું જોઈએ પોતાનાં કોઈક કૃત્યોથી ભગવાનના પ્રવચનનું માલિત્ય ન થાય તે રીતે સતત યત્ન કરવો જોઈએ. અને આ= પ્રવચનના માલિત્યનું રક્ષણ, વિધિમાં પ્રવૃત પુરુષ સંપાદન કરે છે. જે સાધુ કે શ્રાવક પોતે જે અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાન સ્વશક્તિ પ્રમાણે વિધિને અનુરૂપ કરવામાં પ્રવૃત્ત છે તેવા લોકો સન્માર્ગનો સાચો બોધ કરાવનાર હોવાથી પ્રવચનમાલિત્યનું રક્ષણ કરે છે અને અવિધિથી પ્રવર્તનારા લોકોને વિધિના વિષયમાં ભ્રમ પેદા કરાવીને પ્રવચનનું માલિત્ય કરે છે. આથી=વિધિપ્રવૃત્ત પ્રવચનના માલિત્યનું રક્ષણ કરે છે આથી, સર્વત્ર=સર્વ અનુષ્ઠાનોમાં=નવા વ્રતો ગ્રહણ કરવામાં, સ્વીકારેલાં વ્રતોના પાલનમાં અને સર્વ જીવો સાથે ઉચિત વ્યવહાર થાય તે પ્રકારે સર્વ સ્થાનોમાં, સૂત્ર અનુસાર વિધિથી પ્રવર્તવું જોઈએ. આત્માનું સ્વરૂપ જાણવું જોઈએ=સૂક્ષ્મબુદ્ધિપૂર્વક મોહથી અવાકુળ એવા આત્માનું સ્વરૂપ કેવું છે તેનું રહસ્ય જાણવું જોઈએ, પ્રવૃત્તિમાં નિમિતોની અપેક્ષા રાખવી જોઈએ=કોઈ પણ ગુણસ્થાનકના સ્વીકારવી કે સંસારની અન્ય પ્રવૃત્તિમાં Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ભાવિના અનર્થોનાં કારણો ઉત્પન્ન ન થાય તે અર્થે નિમિતોનો નિર્ણય કરીને ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ. અસંપન્ન યોગોમાં યત્ન કરવો જોઈએ. ગુણવૃદ્ધિને અનુકૂળ જે બાહ્ય આચારો સેવીને એ આચારોને અનુકૂળ ગુણની પ્રાપ્તિ થયા પછી અને તે ગુણ પ્રકૃતિ રૂપ થયા પછી ઉપર ઉપરના ગુણસ્થાનકને અનુકૂળ જે ઉચિત કૃત્યો છે જેમાં પોતે કુશળતાને પ્રાપ્ત કરી નથી તે યોગોમાં કઈ રીતે કુશળતા પ્રાપ્ત થાય તે રીતે શક્તિનું આલોચન કરીને અસંપન્ન યોગોમાં યત્ન કરવો જોઈએ. વિસ્રોતસિકાને જાણવી જોઈએ. પોતાના ચિત્તનો પ્રવાહ કયાં નિમિત્તોથી કષાયોની વૃદ્ધિને અનુકૂળ પ્રવર્તે છે અને કયાં નિમિત્તોથી કષાયોની હાનિને અનુકૂળ પ્રવર્તે છે અને સનુષ્ઠાન કાળમાં પણ ચિત્તનો પ્રવાહ કષાયથી પ્રેરાઈને યથાતથા પ્રવર્તતો હોય તેનું અવલોકન કરીને માર્ગાનુસારી ચિત્તનો પ્રવાહ પેદા થાય તેનો નિર્ણય કરવા અર્થે ચિત્તના પ્રવાહનું સૂક્ષ્મબુદ્ધિથી આલોચન કરવું જોઈએ. આનું ચિત્તના પ્રવાહતું, જ અનાગત જ પ્રતિવિધાન કરવું જોઈએ. જે નિમિત્તોને પામીને રાગાદિવૃદ્ધિને અનુકૂળ ચિત્ત જતું હોય તે નિમિત્તાની અને તે નિમિત્તોથી થતા ચિત્તની અનર્થકારિતાનું સૂક્ષ્મબુદ્ધિથી આલોચન કરીને તેવા ચિત્તપ્રવાહનું વૃદ્ધિ થતા પૂર્વે જ તેના નિવારણના ઉપાયને સેવવો જોઈએ. આ રીતે-પોતાના ચિત્તનો પ્રવાહ જોઈને રાગાદિ ઉસ્થિત થાય તેના પૂર્વે જ તેના નાશના ઉપાયમાં યત્ન કરવો જોઈએ એમ પૂર્વમાં કહ્યું એ રીતે, પ્રવર્તમાન જીવોના સોપક્રમ કર્મનો વિલય થાય છે=જે કર્મો જીવવા પ્રયત્નથી ફળ આપ્યા વગર નાશ થઈ શકે તેવાં છે તે કર્મોનો નાશ થાય છે. તિરુપક્રમ કર્મના અનુબંધનો વિચ્છેદ થાય છે=જે રાગાદિ આપાદક કર્મો પ્રતિપક્ષના ભાવતથી ક્ષય પામે તેવાં નથી પરંતુ અવશ્ય વિપાકમાં આવીને રાગાદિ ભાવો કરે તેવાં છે તે કર્મોમાં પણ પ્રવાહ ચલાવવાની શક્તિ નાશ પામે છે. તે કારણથી ચિત્તના પ્રવાહનું અવલોકન કરીને સંભવિત રાગાદિનું પ્રતિવિધાન કરવામાં આવે તો તેના અનર્થોનું નિવારણ થાય છે એમ પૂર્વમાં કહ્યું એ કારણથી, આમાં જ=સતત ચિત્તના પ્રવાહનું અવલોકન કરીને ભાવિમાં રાગાદિ ઉત્પન્ન થાય તેનું પ્રતિવિધાન કરવામાં જ, તમે યત્ન કરો. અને આ રીતે ભગવાન વિચક્ષણસૂરિ વડે નિવેદન કરાયે છતે આ પર્ષદા મધ્યે કેટલાક ભવ્ય જીવોને ચારિત્રનો પરિણામ ઉલ્લસિત થયો. અન્ય જીવોને દેશવિરતિનો ક્ષયોપશમ થયો. વળી અન્ય વડે મિથ્યાત્વનું વિદલન કરાયું. બીજાઓના રાગાદિ અલ્પ થયા. કેટલાકને ભદ્રકભાવ પ્રાપ્ત થયો. તેથી તે સર્વે પણ ભગવાનના ચરણમાં પડ્યા. એઓ વડે જે લોકોને ચારિત્ર આદિનો પરિણામ થયો એ લોકો વડે, કહેવાયું, “અમે અનુશાસ્તિને ઈચ્છીએ છીએ. હાથ જે આજ્ઞા કરે તે અમે કરીએ.’ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ सूरिप्रारब्धस्ववैराग्यकारणभूतात्मव्यतिकरकथनम् अत्रान्तरे चिन्तितं तातेन यदुत-प्रश्नयाम्यधुना तदहमात्मविवक्षितं, ततो ललाटतटविन्यस्तकरमुकुलितेनाऽभिहितमनेन વિચક્ષણસૂરિ વડે શરૂ કરાયેલ પોતાના વૈરાગ્યના કારણભૂત આત્મવ્યતિકરનું કથન એટલામાં પિતા વડે વિચારાયું, શું વિચારાયું? તે “વહુ'થી બતાવે છે. તે કારણથી હવે હું પોતાને વિવણિત પ્રશ્ન કરું. તેથી લલાટતટમાં બે હાથ જોડીને આવા વડે પિતા વડે કહેવાયું – શ્લોક : जनाऽतिशायिरूपाणां, जगदैश्वर्यभागिनाम् । भदन्त! तत्रभवतां, किं वो वैराग्यकारणम् ? ।।१।। શ્લોકાર્ચ - લોકોથી અતિશય રૂપવાળા, જગતના ઐશ્વર્યના ભાગી એવા તમને હે ભગવંત ! વૈરાગ્યનું કારણ શું છે ? III. શ્લોક : सूरिणाऽभिहितं भूप! यद्यत्र तव कौतुकम् । ततस्ते कथयाम्येष, भवनिर्वेदकारणम् ।।२।। શ્લોકાર્ચ - સૂરિ વડે કહેવાયું – હે રાજા ! જો અહીં તને કૌતુક છે તો આ ભવનિર્વેદનું કારણ તને હું કહું છું. ||રામાં શ્લોક : વિ તુંआत्मस्तुतिः परनिन्दा, पूर्वक्रीडितकीर्तनम् । विरुद्धमेतद् राजेन्द्र! साधूनां त्रयमप्यलम् ।।३।। શ્લોકાર્ધ : હે રાજન્ ! પરંતુ પોતાની સ્તુતિ, પરની નિંદા, પૂર્વ જીવનની ક્રીડાનું કીર્તન આ ત્રણે પણ સાધુને અત્યંત વિરુદ્ધ છે, Ilall Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોક : ममात्मचरिते चैतत्कथ्यमाने परिस्फुटम् । त्रयं संपद्यते तेन, न युक्तं तस्य कीर्तनम् ।।४।। શ્લોકાર્ય :પોતાનું ચરિત્ર કહેવાય છતે મને આ ત્રણે પણ પરિફુટ પ્રાપ્ત થાય છે. તેથી તેનું કીર્તન યુક્ત નથી. ll૪ll શ્લોક : तातेनाऽभिहितम्एवं निगदता नाथ! वर्धितं कौतुकं त्वया । कर्तव्योऽतः प्रसादो मे, निवेद्यं चरितं निजम् ।।५।। શ્લોકાર્ય :પિતા વડે કહેવાયું – આ પ્રમાણે કહેતા એવા તમારા વડે હે નાથ ! મારું કૌતુક વધારાયું. આથી મારા ઉપર પ્રસાદ કરવો જોઈએ. પોતાનું ચરિત્ર નિવેદન કરો. પા. શ્લોક : ततो विज्ञाय निर्बन्धं, मध्यस्थेनाऽन्तरात्मना । प्रबोधकारणं ज्ञात्वा, सूरिरित्थमवोचत ।।६।। શ્લોકાર્ચ - ત્યારપછી આગ્રહને જાણીનેરાજાના આગ્રહને જાણીને, મધ્યસ્થ એવા અંતરાત્માથી પોતાના ચરિત્રના કથનમાં પોતાના ચિત્તમાં તે તે ભાવો ન થાય પરંતુ મધ્યસ્થ ભાવ જ વર્તે એવા અંતરાત્માથી, પ્રબોધનું કારણ જાણીનેરાજાના બોધનું કારણ જાણીને, સૂરિએ આ પ્રમાણે કરવું. llll શ્લોક : કુત अनादिनिधनं लोके, नानावृत्तान्तसङ्कुलम् । विद्यते भूतलं नाम, नगरं सुमनोहरम् ।।७।। શ્લોકાર્ચ - શું કહ્યું, તે “'થી બતાવે છે. લોકમાં અનાદિ નિધન=આદિઅંતરહિત, જુદા જુદા વૃત્તાંતથી યુક્ત ભૂતલ નામનું સુમનોહર નગર વિધમાન છે. ll Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तत्राऽस्ति भुवनख्यातो, देवानामपि नायकः । अलझ्यसत्प्रतापाज्ञो, नरेन्द्रो मलसञ्चयः ।।८।। શ્લોકાર્થ : ત્યાં ભુવનમાં વિખ્યાત દેવોનો પણ નાયક અલંધ્ય એવા સમ્રતાપની આજ્ઞાવાળો મલસંચય નામનો રાજા છે. . શ્લોક : सुन्दराऽसुन्दरे कार्ये, नित्यं विन्यस्तमानसा । तस्य चास्ति महादेवी, तत्पक्तिर्नाम विश्रुता ।।९।। શ્લોકાર્ય : અને સુંદ-અસુંદર કાર્યમાં નિત્ય વિશ્વસ્ત માનસવાળી તત્પક્તિ નામવાળી પ્રસિદ્ધ તેની મહાદેવી છે. III શ્લોક : तयोश्च देवीनृपयोरेकः सुन्दरचेष्टितः । विद्यते जगदालादी, पुत्रो नाम शुभोदयः ।।१०।। શ્લોકાર્ચ - અને તે દેવી અને રાજાનો સુંદર ચેષ્ટાવાળો જગતના આલ્લાદને કરનાર શુભોદય નામનો એક પુત્ર વિદ્યમાન છે. ll૧૦ll શ્લોક : तथा द्वितीयस्तनयस्तयोर्देवीनरेन्द्रयोः । अस्ति सर्वजनोत्तापी, विख्यातश्चाऽशुभोदयः ।।११।। શ્લોકાર્ધ : અને તે દેવી અને રાજાનો સર્વ લોકને ઉત્તાપ કરનાર અશુભોદય રૂપે વિખ્યાત બીજો પુત્ર છે. II૧૧II શ્લોક : स्वभर्तुर्वत्सला साध्वी, सुन्दरागी जनप्रिया । भार्या शुभोदयस्याऽस्ति, पद्माक्षी निजचारुता ।।१२।। Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ સ્વભર્તુને વત્સલ, સુંદર પ્રકૃતિવાળી, સુંદર અંગવાળી, લોકોને પ્રિય, કમળના જેવી ચક્ષુવાળી નિજચારુતા રૂપ શુભોદયની ભાર્યા છે. ।।૧૨।। શ્લોક ઃ શ્લોક ઃ तथाऽशुभोदयस्याऽपि, जनसन्तापकारिणी । भार्या स्वयोग्यता नाम, विद्यतेऽत्यन्तदारुणा ।। १३ ।। શ્લોકાર્થ ઃ અને જનસંતાપને કરનારી સ્વયોગ્યતા=અત્યંત અયોગ્યતા, નામવાળી અત્યંત દારુણ અશુભોદયની પત્ની પણ વિધમાન છે. ||૧૩|| विचक्षणजडयोः स्वभाववैपरीत्यम् : इतश्च कालपर्यायादवाप्य निजचारुताम् । ततः शुभोदयाज्जातः, पुत्रो नाम्ना विचक्षणः ।।१४।। વિચક્ષણ અને જડની સ્વભાવ વિપરીતતા શ્લોકાર્થ અને આ બાજુ કાલપર્યાયથી નિજચારુતાને પ્રાપ્ત કરીને તે શુભોદયથી વિચક્ષણ નામનો પુત્ર થયો. ।।૧૪।। શ્લોક : ૮૯ तथैव कालपर्यायादवाप्यैव स्वयोग्यताम् । ततोऽशुभोदयाज्जातो, जडो नाम सुताधमः । । १५ ।। શ્લોકાર્થ ઃ તે જ પ્રમાણે કાલપર્યાયથી સુઅયોગ્યતાને પ્રાપ્ત કરીને જ તે અશુભોદયથી જડ નામનો અધમપુત્ર ઉત્પન્ન થયો. ।।૧૫। શ્લોક ઃ तयोर्विचक्षणस्तावद् वर्धमानः प्रतिक्षणम् । यादृशः स्वैर्गुणैर्जातस्तदिदानीं निबोधत ।। १६ ।। Page #105 -------------------------------------------------------------------------- ________________ GO ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : તે બેમાં વિચક્ષણ પ્રતિક્ષણ વધતો સ્વગુણો વડે જેવો થયો તે હમણાં તમે જાણો. ||૧૬II શ્લોક : मार्गानुसारिविज्ञानः पूजको गुरुसंहतेः । मेधावी प्रगुणो दक्षो, लब्धलक्ष्यो जितेन्द्रियः ।।१७।। શ્લોકાર્ચ - માર્ગાનુસારી વિજ્ઞાનવાળો, ગુરુના સમૂહનો પૂજક, બુદ્ધિમાન, પ્રકૃષ્ટ ગુણવાળો, દક્ષ, લબ્ધલક્ષ્યવાળો, જિતેન્દ્રિય, II૧ળા. શ્લોક : सदाचारपरो धीरः, सद्भोगी दृढसौहदः । देवाभिपूजको दाता, ज्ञाता स्वपरचेतसाम् ।।१८।। શ્લોકાર્ચ - સદાચારમાં તત્પર, ધીર, સદ્ભોગી, દઢસુંદર હૃદયવાળો, દેવનો પૂજક, દાતા, સ્વપરચિત્તનો જ્ઞાતા, II૧૮II શ્લોક : सत्यवादी विनीतात्मा, प्रणयागतवत्सलः । क्षमाप्रधानो मध्यस्थः, सत्त्वानां कल्पपादपः ।।१९।। શ્લોકાર્ચ - સત્યવાદી, વિનીતાત્મા, પ્રણયથી આવેલા પ્રત્યે વત્સલવાળો, ક્ષમાપ્રધાન, મધ્યસ્થ, જીવો માટે કલ્પવૃક્ષ જેવો, II૧૯ll શ્લોક : धर्मकनिष्ठः शुद्धात्मा, व्यसनेऽप्यविषण्णधीः । स्थानमानान्तराऽभिज्ञः, कुत्सिताऽऽग्रहवर्जितः ।।२०।। શ્લોકાર્ચ - ધર્મમાં એક નિષ્ઠાવાળો, શુદ્ધાત્મા, આપત્તિમાં પણ અવિષાદ બુદ્ધિવાળો, સ્થાન, માન અને અંતરાત્માને જાણનાર, કુત્સિત આગ્રહથી વર્જિત, IlRol Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : समस्तशास्त्रतत्त्वज्ञो, वाचि पाटवसंगतः । नीतिमार्गप्रवीणात्मा त्रासकः शत्रुसंहतेः ।।२१।। શ્લોકાર્થ : સમસ્ત શાસ્ત્રના તત્ત્વને જાણનાર, વાણીમાં પટુતાથી યુક્ત, નીતિમાર્ગમાં પ્રવીણ, શત્રુના સમૂહને ત્રાસને કરનાર છે. ll૧|| શ્લોક : स्वगुणोत्सेकहीनात्मा, विमुक्तः परनिन्दया । अहृष्टः सम्पदा लाभे परार्थं च विनिर्मितः ।।२२।। શ્લોકાર્ચ - સ્વગુણના ગર્વથી રહિત સ્વરૂપવાળો, પરનિંદાથી મુકાયેલો, સંપત્તિના લાભમાં હર્ષરહિત, બીજાઓ માટે નિર્માણ થયેલ અર્થાત્ બીજા જીવોના હિત માટે જ જન્મેલ એવો વિચક્ષણ નામનો પુત્ર હતો એમ યોજન છે. ||રરા શ્લોક : किञ्चेह बहुनोक्तेन? यावन्तः पुरुषे गुणाः । गीयन्ते तेऽखिलास्तत्र, प्रादुर्भूता विचक्षणे ।।२३।। શ્લોકાર્ચ - અને અહીં વધારે શું કહેવું ? પુરુષમાં જેટલા ગુણો ગવાય છે તે સંપૂર્ણ તે વિચક્ષણમાં પ્રાદુર્ભાવ પામ્યા. ll૨all શ્લોક : अथ संवर्धमानोऽसौ, शरीरेण प्रतिक्षणम् । जडस्तु यादृक संपन्नस्तदिदानीं निबोधत ।।२४।। શ્લોકાર્ચ - હવે શરીરથી પ્રતિક્ષણ વૃદ્ધિ પામતો એવો આ જડ જેવો થયો તેને હવે જાણો. રજા શ્લોક : विपर्यस्तमनाः सत्यशौचसन्तोषवर्जितः । मायावी पिशुनः क्लीबो, निन्दकः साधुसंहतेः ।।२५।। Page #107 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ असत्यसन्धः पापात्मा, गुरुदेवविडम्बकः । સત્રના નામાન્ય, પરેષાં વિમેદવા: શારદા अन्यच्चित्ते वदत्यन्यच्चेष्टते क्रिययाऽपरम् । दह्यते परसम्पत्सु, परापत्सु प्रमोदते ।।२७।। બ્લોકાર્ય :| વિપર્યસ્ત મનવાળો, સત્ય, શૌચ, સંતોષથી રહિત, માયાવી, પિશુન=ચાડી ખાવાના સ્વભાવવાળો, નપુંસક, સાધુસંતતિનોસુંદર પુરુષોના સમુદાયનો નિંદક, અસત્યના સંધાનવાળો, પાપાત્મા, ગુરુ અને દેવનો વિડંબક, અસનો પ્રલાપ કરનાર, લોભાંધ, પરના ચિત્તનો ભેદક, ચિત્તમાં અન્ય અને કહે છે અન્ય, ક્રિયાથી અપર ચેષ્ટા કરે છે. પરસંપત્તિઓમાં બળે છે, પરની આપત્તિમાં પ્રમોદ પામે છે. ll૨૫થી ૨૭ી. શ્લોક : गर्वाध्मातः सदा क्रुद्धः, सर्वेषां भषणप्रियः । आत्मश्लाघापरो नित्यं, रागद्वेषवशानुगः ।।२८।। શ્લોકાર્ચ - ગર્વથી આબાત, સદા ક્રોધવાળો, બધાને તતડાવવાના સ્વભાવવાળો, નિત્ય આત્માની શ્લાઘામાં તત્પર, રાગદ્વેષના વશને અનુસરનાર, Il૨૮ll. શ્લોક : किं चाऽत्र बहुनोक्तेन? ये ये दोषाः सुदुर्जने । गीयन्ते तेऽखिलास्तत्र, प्रादुर्भूतास्ततो जडे ।।२९।। શ્લોકાર્ધ : અહીં-જડના દોષોમાં વધારે શું કહેવું? જે જે દોષો સુદુર્જનમાં ગવાય છે તે સર્વ દોષો જડમાં પ્રાદુર્ભાવ પામ્યા. ર૯ll. બ્લોક : एवं च वर्धमानौ तौ, स्वगेहे सुखलालितौ । विचक्षणजडौ प्राप्तौ, यौवनं परिपाटितः ।।३०।। શ્લોકાર્ચ - અને આ રીતે સ્વધરમાં સુખથી લાલિત વર્ધમાન એવા તે વિચક્ષણ અને જડ પરિપાટીથી ક્રમથી, યૌવનને પામ્યા. II3oll Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ विचक्षणबुद्ध्योः परिणयः प्रकर्षोत्पत्तिश्च इतश्च गुणरत्नानामुत्पत्तिस्थानमुत्तमम् । पूरं निर्मलचित्तावं, विद्यते लोकविश्रुतम् ।। ३१ ।। શ્લોકાર્થ : વિચક્ષણ અને બુદ્ધિનું લગ્ન તથા પ્રકર્ષનો જન્મ શ્લોકાર્થ : અને આ બાજુ ગુણરત્નોનું ઉત્તમ ઉત્પત્તિસ્થાન નિર્મલચિત્ત નામનું લોકમાં પ્રસિદ્ધ નગર વિધમાન છે. II૩૧|| શ્લોક ઃ : तत्राऽन्तरङ्गे नगरे, नृपो नाम्ना मलक्षयः । अस्ति सद्गुणरत्नानां, जनक: पालकश्च सः ।।३२।। શ્લોકાર્થ ઃ ત્યાં અંતરંગ નગરમાં નામથી મલક્ષય નામનો રાજા છે. તે સદ્ગુણરત્નોનો જનક અને પાલક છે. II3II શ્લોક ઃ ૯૩ तस्य सुन्दरता नाम, महादेवी मनः प्रिया । विद्यते चारुसर्वाङ्गी, सा तद् रत्नविवर्धिका ।।३३।। તેની સુંદરતા નામની મનને પ્રિય મહાદેવી સુંદર સર્વાંગવાળી વિધમાન છે. તે=સુંદરતા નામની દેવી, રત્નોની વિવર્ધિકા છે. II33II શ્લોક ઃ ताभ्यां च कालपर्यायाज्जाता पद्मदलेक्षणा । बुद्धिर्नाम गुणैराढ्या कन्यका कुलवर्धनी ।। ३४ ।। શ્લોકાર્થ ઃ અને તે બંને દ્વારા=મલક્ષય રાજા અને સુંદરતા દેવી બંને દ્વારા, કાલપર્યાયથી=કેટલોક કાળ પસાર થવાથી, કમળના દલ જેવી દૃષ્ટિવાળી ગુણથી આઢ્ય, કુલવર્ધની બુદ્ધિ નામની કન્યા થઈ. ||૩૪II Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોક : ततः सा गुणरूपाभ्यामनुरूपं विचक्षणम् । विचिन्त्य प्रहिता बाला, ताभ्यां तस्य स्वयंवरा ।।३५।। બ્લોકાર્ય : ત્યારપછી ગુણથી અને રૂપથી વિચક્ષણને અનુરૂપ વિચારીને તેઓ દ્વારા મલક્ષય રાજા અને સુંદરતા રાણી દ્વારા, તેને=વિચક્ષણને, સ્વયંવરા તે બાલા મોકલાવાઈ સ્વયંવરવા માટે બુદ્ધિ નામની બાલા મોકલાવાઈ. ll૧૫ll શ્લોક : परिणीता च सा तेन, महाभूतिप्रमोदतः । विचक्षणेन सत्कन्या, जाता च मनसः प्रिया ।।३६।। શ્લોકાર્ય : અને તે વિચક્ષણ વડે, મહાવભાવપૂર્વક પ્રમોદથી તે બુદ્ધિ નામની સુંદર કન્યા, પરણાઈ. અને મનને પ્રિય થઈ. ll૧૬II શ્લોક : तया युक्तस्य तस्योच्चैर्भुञानस्य मनःसुखम् ।। विचक्षणस्य गच्छन्ति, दिनानि शुभकर्मणा ।।३७।। શ્લોકાર્ય : તેનાથી યુક્ત=બુદ્ધિરૂપી બાળાથી યુક્ત, એવા અત્યંત ભોગવતા તે બુદ્ધિરૂપી સ્ત્રીને ભોગવતા, તે વિચક્ષણનાં શુભકર્મો વડે કરીને દિવસો મનના સુખપૂર્વક પસાર થાય છે. ll૧૭ll શ્લોક : अथाऽन्यदा क्वचिबुद्धेर्वार्ताऽन्वेषणकाम्यया । मलक्षयेण प्रहितो, विमर्शो निजपुत्रकः ।।३८।। શ્લોકાર્ચ - હવે અન્યદા કોઈક વખતે બુદ્ધિની વાર્તાની અન્વેષણાની ઈચ્છાથી મલક્ષય દ્વારા વિમર્શ નામનો પુત્ર મોકલાવાયો. [૩૮] શ્લોક : स च बुद्धौ दृढस्नेहभावभावितमानसः । तस्या एव समीपस्थः सद्भगिन्याः स्थितो मुदा ।।३९।। Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને તે વિમર્શ નામનો, બુદ્ધિનો ભાઈ બુદ્ધિમાં દઢ સ્નેહથી ભાવિત માનસવાળો તે જ સર્ભગિનીના સમીપમાં હર્ષથી રહ્યો. [૩૯ શ્લોક : सहोदरसमायुक्ता, भर्चा च बहुमानिता । ततः सा चित्तनिर्वाणाद् गर्भ गृह्णाति बालिका ।।४।। શ્લોકાર્ચ - સહોદરથી સમાયુક્ત=સગાભાઈથી યુક્ત, અને ભર્તાથી બહુમાનિત વિચક્ષણથી બહુમાન પામેલી, ત્યારપછી તે બાલિકા ચિતની શાંતિથી ગર્ભને ગ્રહણ કરે છે. lol શ્લોક : अथ तस्याः शुभे काले, सद्गर्भपरिपाकतः । जातो देदीप्यमानाऽङ्गः, प्रकर्षो नाम दारकः ।।४१।। શ્લોકાર્ચ - હવે તેણીને બુદ્ધિને, શુભકાલમાં સદ્ગર્ભના પરિપાકથી દેદીપ્યમાન અંગવાળો પ્રકર્ષ નામનો પુત્ર થયો. ll૪૧T. શ્લોક : जातः संवर्धमानोऽसौ, प्रकर्षो बुद्धिनन्दनः । विचक्षणगुणैस्तुल्यो, विमर्शस्याऽतिवल्लभः ।।४२।। શ્લોકાર્ચ - સંવર્ધમાન એવો આ બુદ્ધિનો પુત્ર પ્રકર્ષ વિચક્ષણના ગુણોથી તુલ્ય વિમર્શને અતિવલ્લભ થયો. ll૪રા रसनालोलताभ्यां संगः શ્લોક : अथाऽन्यदा स्वकं दृष्टं, काननं सुमनोहरम् । विचक्षणजडाभ्यां भो! नाम्ना वदनकोटरम् ।।४३।। Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ જડ સાથે રસના અને લોલતાનો સંગ શ્લોકાર્ધ : હવે અન્યદા પોતાનું સુમનોહર વદનકોટર નામનું જંગલ ખરેખર વિચક્ષણ અને જડ દ્વારા જોવાયું. ll૪all શ્લોક : तत्र खादनपानेन, ललमानौ यथेच्छया । तौ द्वावपि स्थितौ कञ्चित्कालं संतुष्टमानसौ ।।४४।। શ્લોકાર્ય : ત્યાં ખાવા અને પીવા વડે યથેચ્છાથી રમતા તે બંને પણ વિચક્ષણ અને જડ બંને પણ, કેટલોક કાળ સંતુષ્ટ માનસવાળા રહ્યા. ll૪૪ll શ્લોક : तत्र कुन्दसमाः शुभ्रा, रदनाः सन्ति वृक्षकाः । तेषां च वीथिकायुग्मं, ताभ्यां दृष्टं मनोहरम् ।।४५।। શ્લોકાર્ધ : ત્યાં કુંદન જેવા ઉજ્વલ દાંતરૂપી વૃક્ષો છે. અને તેઓનું મનોહર વીથિકાયુગ્મ મનોહર દાંતનો માર્ગ, તેઓ વડે જોવાયો. ll૪પા શ્લોક : તત: સ્કૂદત્તેનાડત્તા, પ્રવિરલ પ્રવિત્નોવિતમ્ | तत्र चाऽलब्धपर्यन्तं, दृष्टं ताभ्यां महाबिलम् ।।४६।। શ્લોકાર્ચ - તેથી કુતૂહલથી અંદર પ્રવેશીને જોવાયું તે વદનકોટરમાં પ્રવેશ કરીને જોવાયું. અને ત્યાં વદનકોટર નામના જંગલમાં, અલબ્ધપર્યત મહાબિલ જોવાયું. ll૪૬ll. શ્લોક - ततो विस्फारिताऽक्षाभ्यां, कौतुकेन सविस्मयम् । विचक्षणजडाभ्यां तत्, सुचिरं संनिरीक्षितम् ।।४७।। Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તેથી વિસ્ફારિત ચક્ષવાળા કૌતુકથી વિસ્મયપૂર્વક વિચક્ષણ અને જડ દ્વારા લાંબા સમય સુધી તે વદનકોટરરૂપ જંગલ જોવાયું. ll૪૭ll શ્લોક : अथ तस्मात्समुद्भूता, रक्तवर्णा मनोहरा । दासचेट्या समं काचिल्ललना चारुविग्रहा ।।४८।। શ્લોકાર્થ : હવે તેમાંથી તે વદનકોટરથી, રક્તવર્ણવાળી મનોહર દાસની ચેટી સાથે કોઈક સુંદરવિગ્રહવાળી સુંદર શરીરવાળી, લલના સ્ત્રી, પ્રગટ થઈ. ll૪૮ll શ્લોક : तां वीक्ष्य स जडश्चित्ते, परं हर्षमुपागतः । ततश्च चिन्तयत्येवं, विपर्यासितमानसः ।।४९।। શ્લોકાર્ચ - તેને જોઈને તે જડ અત્યંત હર્ષ પામ્યો. અને તેથી વિપર્યાસ માનસવાળો જડ આ પ્રમાણે વિચારે છે. II૪૯II. શ્લોક : अहो अपूर्विका योषिदहो सुन्दरदर्शना । अहो संस्थानमेतस्या, अहो रूपमहो गुणाः ।।५०।। શ્લોકાર્ચ - અહો, અપૂર્વ શ્રી અહીં મુખરૂપી જંગલમાં, સુંદર દર્શનવાળી છે. અહો, આનું-જીભરૂપી સ્ત્રીનું, સંસ્થાન છે અર્થાત્ સુંદર આકાર છે. અહો સુંદર રૂપ છે. અહો, સુંદર ગુણો છે. II૫ol. શ્લોક : किमेषा नाकतो मुग्धा, भ्रष्टा स्यादमराङ्गना? । किं वा पातालतो बाला, नागकन्या विनिर्गता? ।।५१।। શ્લોકાર્ચ - શું આ મુગ્ધ એવી જીભડીરૂપી લલના સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયેલી દેવાંગના છે ? અથવા શું પાતાલથી આવેલી નાગકન્યા બાલા છે ? પ૧il. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : अथवा नहि नहि सुष्ठु मया चिन्तितम्યત:स्वर्गे वा नागलोके वा, कुतः स्यादियमीदृशी? । मत्] च दूरतोऽपास्ता, वार्ताऽपीदृक्षयोषितः ।।५२।। શ્લોકાર્ય : અથવા મારા વડે સુંદર વિચારાયું નથી વિચારાયું નથી. જે કારણથી સ્વર્ગમાં અથવા નાગલોકમાં આ આવા પ્રકારની આ ક્યાંથી હોય ? અને મર્યમાં-મર્યલોકમાં, આવી સ્ત્રીની વાર્તા દૂરથી અપાર છે અર્થાત્ આવી સુંદર સ્ત્રી સંભવી શકે નહીં. પર શ્લોક - तन्नूनं विधिना मां, परितुष्टेन कल्पिता । નિવેયં પ્રયત્નન, સુન્દરે પરમાણુ પાકરૂા શ્લોકાર્થ : તે કારણથી ખરેખર મારા ઉપર તુષ્ટ થયેલા વિધિ વડે આટઆ બાલા, સુંદર પરમાણુઓ વડે પ્રયત્નથી નિર્માણ કરીને કલ્પિત છેઃરચાઈ છે, I/પ૩ll શ્લોક : અન્યષ્યनूनं पुरुषहीनेयं, मदर्थं विहिता वने । यतो मां वीक्षते बाला, लोलदृष्टिर्मुहुर्मुहुः ।।५४।। શ્લોકાર્ચ - અને બીજુ પુરુષથી હીન એવી આ બાળા=જીભરૂપી બાળા, વનમાં મારા માટે રચાઈ છે મુખરૂપી વનમાં જડ એવા મારા માટે, ચાઈ છે. જે કારણથી ચપળ દષ્ટિવાળી બાલા વારંવાર મને જુએ છે. પઢા શ્લોક : गत्वा समीपमेतस्याः, कृत्वा चित्तपरीक्षणम् । ततः करोमि स्वीकारं, किं ममाऽन्येन चेतसा? ।।५५।। Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : આની સમીપમાં જઈને આ બાલાની સમીપમાં જઈને, ચિત્તનું પરીક્ષણ કરીને બાલાના ચિત્તની પરીક્ષા કરીને, ત્યારપછી સ્વીકાર કરું, અન્ય ચિત્ત વડે મને શું ?=આ બાળા સાથે એકચિત્ત થવા સિવાય અન્ય ચિત્ત વડે શું ? પિપા શ્લોક : इतश्चविचक्षणश्च तां दृष्ट्वा, ललनां ललिताऽऽननाम् । ततश्चेतसि संपन्नो, वितर्कोऽयं महात्मनः ।।५६।। શ્લોકાર્થ : અને આ બાજુ વિચક્ષણ છે. લલિત મુખવાળી તે લલનાને તે બાળાને, જોઈને ત્યારપછી મહાત્માના વિચક્ષણના, ચિત્તમાં આ વિતર્ક થયો. પછી શ્લોક : एकाकिनी वने योषा, परकीया मनोरमा । न द्रष्टुं युज्यते रागानापि संभाषणोचिता ।।५७।। શ્લોકાર્ચ - વનમાં એકાકી એવી સ્ત્રી પરકીય મનોરમા છે. રાગથી જોવા માટે ઘટતું નથી, વળી સંભાષણને ઉચિત નથી. પછી શ્લોક : यतः सन्मार्गरक्तानां, व्रतमेतन्महात्मनाम् । परस्त्रियं पुरो दृष्ट्वा, यान्त्यधोमुखदृष्टयः ।।५८।। શ્લોકાર્ધ : જે કારણથી સન્માર્ગમાં રક્ત મહાત્માઓને આ વ્રત છે. પરસ્ત્રીને સન્મુખ જોઈને અધોમુખ દષ્ટિવાળા થાય છે. પિતા શ્લોક : अतो व्रजाम्यतः स्थानात्किं ममाऽपरचिन्तया? । ततो गन्तुं प्रवृत्तोऽसौ, हस्तेनाऽऽकृष्य तं जडम् ।।५९।। Page #115 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ श्लोकार्थ : આથી આ સ્થાનથી હું જાઉં, અપર ચિંતા વડે મને શું ? તેથી તે જડને હાથથી ખેંચીને આ= वियक्षरा, वा माटे प्रवृत्त थयो. पा श्लोक : ૧૦૦ तेन चाऽऽकृष्यमाणोऽसौ कथञ्चिद् बलिना जडः । हृतसर्वस्ववन्मोहात्परं दुःखमुपागतः ।। ६० ।। श्लोकार्थ : અને તેના વડે=વિચક્ષણ વડે, હાથથી ખેંચાતો એવો આ જડ કોઈક રીતે બલવાન વડે હરણ કરાયેલા સર્વસ્વની જેમ મોહથી અત્યંત દુઃખને પામ્યો. II૬૦।। श्लोक : यावत्तौ गच्छतः स्तोकं, भूभागं राजपुत्रकौ । तावत्साऽनुचरी तस्याः, पश्चाल्लग्ना समागता । । ६१ ।। श्लोकार्थ : જ્યાં સુધી થોડાક ભૂભાગ તે રાજપુત્ર ગયા, ત્યાં સુધી તેણીને તે અનુચરી=તે લલનારૂપી जाणानी सेविका, पाछ्न लागेली जावी. ||११|| " तया च दूरतः एव विहितः पूत्कारः, यदुत - त्रायध्वं भो नाथास्त्रायध्वं, हा हताऽस्मि मन्दभागिनी, ततो वलितस्तदभिमुखं जडः । तेनाऽभिहितं - सुन्दरि ! मा भैषीः कथय कुतस्ते भयमिति । तयाऽभिहितं - यद्भवन्तौ मम स्वामिनीं विमुच्य चलितौ तेनैषा जातमूर्च्छा म्रियते लग्नाऽधुना, तस्माद् देवौ! तावत्समीपे स्थीयतां भवद्भ्यामेतस्याः येन युष्मत्सन्निधानेन मनाक्स्वस्थीभूतायां स्वामिन्यां ततोऽहं निराकुला सती भवतोरेतत्स्वरूपं समस्तं विज्ञपयामि । ततो जडेनाऽभिहितो विचक्षणःभ्रातः ! गम्यतामेतत्स्वामिनीसमीपे भवतु सा स्वस्था, विज्ञपयत्वेषा यथाविवक्षितं, को दोषः ? विचक्षणेन चिन्तितं-न सुन्दरमिदं, इयं हि वष्टा चेटी तरला स्वभावेन प्रतारयिष्यति नूनमस्मान्, अथवा पश्यामि तावत्किमेषा तत्र गता जल्पति ? न चाहमनया प्रतारयितुं शक्यः, तस्माद् गच्छामि, काऽत्र मम शङ्का ? एवं विचिन्त्याऽभिहितं विचक्षणेन - भ्रातः ! एवं भवतु । ततो गतौ पश्चान्मुख विचक्षणजडौ, प्राप्तौ तत्समीपे, स्वस्थीभूता ललना, निपतिता दासचेटी तयोश्चरणेषु । अभिहितमनयामहाप्रसादः, अनुगृहीताऽस्मि युवाभ्यां जीविता स्वामिनी, दत्तं मे जीवितम् । जडेनाऽभिहितंसुन्दरि ! किंनामिकेयं तव स्वामिनी ? चेट्याऽभिहितं - देव ! सुगृहीतनामधेया रसनेयमभिधीयते । Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧૦૧ जडेनाऽभिहितं भवती किंनामिकामवगच्छामि ? ततः सलज्जमभिहितमनया देव! लोलताऽहं प्रसिद्धा लोके, चिरपरिचिताऽपि विस्मृताऽधुना देवस्य, तत्किमहं करोमि मन्दभागिनीति । जडेनाऽभिहितंभद्रे! कथं मम त्वं चिरपरिचिताऽसि? लोलतयाऽभिहितं- इदमेवाऽस्माभिर्विज्ञपनीयम् । जडः प्राह-विज्ञपयतु भवती । लोलतयोक्तं-अस्ति तावदेषा मम स्वामिनी परमयोगिनी, जानात्येवाऽतीतानागतं, अहमपि तस्याः प्रसादादेवंविधैव । અને તેણી વડે તે લલનાની અનુચરી વડે, દૂરથી જ પોકાર કરાયો. જે “વહુ'થી બતાવે છે. તે તાથ ! રક્ષણ કરો, રક્ષણ કરો. હું મંદભાગિની હણાયેલી છું. તેથી જડ તેને અભિમુખ વળ્યો. જડ વડે કહેવાયું – હે સુંદરી ! ભય પામ નહીં. તું કહે, કોનાથી તને ભય છે? તેણી વડે કહેવાયું=લલનાની અનુચરી વડે કહેવાયું – મારી સ્વામિનીને=મારી સ્વામિની એવી લલનાને, છોડીને જે તમે બંને જડ અને વિચક્ષણ, ચાલ્યા. તેનાથી જાતમૂર્છાવાળી આમારી સ્વામિની એવી લલના, મરે છે. તે કારણથી હમણાં તમારી પાછળ હું આવી છું. હે દેવો ! આણીના=મારી સ્વામિનીના, સમીપમાં તમારા બંને વડે રહેવાય. જે તમારા સંવિધાનથી કંઈક સ્વસ્થ થયેલી સ્વામિની હોતે છતે ત્યારપછી નિરાકુલ છતી એવી હું=લલતાની અનુચરી, એવી હું, સમસ્ત આનું સ્વરૂપ=આ લલતાનું સમસ્ત સ્વરૂપ, તમને બંનેને જણાવું છું. ત્યારપછી જડ વડે વિચક્ષણ કહેવાયો – આણીની સ્વામિનીના સમીપમાં-આ સ્ત્રીની સ્વામિની એવી લલનાના સમીપમાં, હે ભાઈ ! આપણે જઈએ, તે લલતા, સ્વસ્થ થાઓ. આ=લલનાની અનુચરી, યથાવિવણિત વિજ્ઞાપન કરે છે. શું દોષ છે?eતેને સ્વીકારવામાં શું દોષ છે? વિચક્ષણ વડે વિચારાયું – આ સુંદર નથી. દિકજે કારણથી, આ ચેટી વંઠેલી છે, સ્વભાવથી તરલ છે. ખરેખર ! અમને ઠગશે. અથવા હું જોઉં. આ લલનાની અનુચરી, ત્યાં ગયેલી તેની સ્વામિની પાસે ગયેલી, શું કહે છે ? હું વિચક્ષણ, આના દ્વારા ઠગાઉ તે શક્ય નથી, તે કારણથી જાઉં. અહીં મને શું શંકા છે ? મને ઠગાવાની શંકા નથી એ પ્રમાણે વિચારીને વિચક્ષણ વડે કહેવાયું – હે ભાઈ ! આ પ્રમાણે થાઓ. ત્યારપછી પચ્ચા મુખવાળા વિચક્ષણ-જડ ગયા તેની સમીપે પ્રાપ્ત થયા. લલના જીભડી, સ્વસ્થ થઈ. દાસચેટી=લલતાની અનુચરી, તે બેના=વિચક્ષણ-જડતા, ચરણમાં પડી. આવા વડે=દાસચેટી વડે, કહેવાયું – મહાપ્રસાદ કરાયો. તમારા બંને વડે હું અનુગ્રહીત કરાઈ છું. સ્વામિની જીવિત કરાઈ મને જીવિત અપાયું=સ્વામિનીને અનુસરનારી એવી મને જીવિત અપાયું. જડ વડે કહેવાયું – હે સુંદરી ! કયા નામવાળી આ તારી સ્વામિની છે? ચેટી વડે કહેવાયું – હે દેવ ! સુંદર ગ્રહણ કરાયેલા કામવાળી રસના આ કહેવાય છે. જડ વડે કહેવાયું – તને ચેટિકાને કયા નામથી હું જાણું ? તેથી આના વડેઃચેટિકા વડે, લજ્જા સહિત કહેવાયું – હે દેવ ! લોકમાં હું લોલતા રૂપે પ્રસિદ્ધ છું. ચિરપરિચત હોવા છતાં હમણાં દેવ વડે વિસ્મરણ કરાઈ છે. તે કારણથી મંદભાગી એવી હું શું કરું? જડ વડે કહેવાયું – હે ભદ્રે ! તું મને ચિરપરિચત કેવી રીતે છે? લોલતા વડે કહેવાયું. આ જ અમારા Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ વડે વિજ્ઞપનીય છે=અમે તમારી સાથે ચિરપરિચત છીએ એ જ લોલતા અને રસના વડે તમને વિશપનીય છે. જડ કહે છે. હે ભવતી, વિજ્ઞાપત કરો-લોલતા, વિજ્ઞાપન કરો. લોલતા વડે કહેવાયું – મારી આ સ્વામિની પરમયોગિની છે. અતીત અનાગતને જાણે જ છે. હું પણ તેના પ્રસાદથી મારી સ્વામિની એવી રસનાના પ્રસાદથી, આવા પ્રકારની જ છું અતીત અનાગતને જાણનારી છું. ભાવાર્થ વળી, રિપુદારણને પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો તેથી દુઃખી દુઃખી થઈને બેઠેલો છે. પછી શું થાય છે તે બતાવતાં કહે છે. અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને કહે છે કે હે ભદ્ર ! રિપુદારણના ભવમાં તે મારો પુણ્યોદય અત્યંત દુર્બલ થયો. કોપવાળો મારો પુણ્યોદય હોવાથી ઉદયમાં આવતો ન હતો. તેથી અકિંચિત્કર જેવો રહ્યો. તેથી એ પ્રાપ્ત થાય કે અતિ માનને વશ રિપુદારણે પોતાના પુણ્યને નષ્ટપ્રાયઃ કર્યો તોપણ મનુષ્યભવમાં છે તેથી કંઈક સુખ આપે તેવું પુણ્ય છે તે પણ જે રાજવૈભવ વગેરે હતું તે સર્વ નાશ પામ્યું તેથી અસાર અવસ્થાવાળું થોડુંક પુણ્ય રહેલું. આથી જ જેમતેમ પોતાના જીવનનો નિર્વાહ કરીને દુઃખી અવસ્થામાં કાળ પસાર કરે છે. વળી રિપુદારણના પિતા રાજવંદની સાથે બગીચામાં જાય છે ત્યાં સુંદર ઉદ્યાનમાં રાજા પ્રવેશ કરે છે અને અશ્વક્રીડા આદિ કરે છે, તે વખતે તે સ્થાનમાં સાધુને ઉચિત એવા શુદ્ધ ભૂમિમાં વિચક્ષણસૂરિ આવેલા, જેને જોઈને રાજા હર્ષિત થાય છે. વળી, તે વિચક્ષણસૂરિનું અદ્ભુત રૂપ, યૌવન વગેરે જોઈને ક્યા કારણથી આ મહાત્માને વૈરાગ્ય થયો છે તે જાણવાની રાજાને જિજ્ઞાસા થાય છે. તેથી રાજા સૂરિ પાસે જાય છે અને ઉચિત સ્થાને બેસે છે તે વખતે અનુસુંદર ચક્રવર્તી કહે છે કે હે ભદ્ર ! અગૃહીતસંકેતા ! માનને વશ એવા મારા વડે આવા ઉત્તમ પુરુષના ચરણને વંદન કરાયું નહીં. તેથી જ્યારે જીવો માનકષાયના પ્રકર્ષવાળા હોય છે ત્યારે કોઈને નમવા તત્પર થતા નથી અને વર્તમાનના ભવમાં પણ તે માનને કારણે જ સર્વ અનર્થો પ્રાપ્ત કરે છે, કેમ કે કષાયની ઉત્કટતા પુણ્યના ક્ષયનું કારણ છે તેથી જો પૂર્વભવકૃત વિશિષ્ટ બલવાન પુણ્ય ન હોય તો વર્તમાન કષાયના બળથી તે ક્ષય પામે છે, આથી જ રિપુદારણને સર્વ અનર્થની પ્રાપ્તિ થઈ. છતાં વિપર્યાસથી યુક્ત ગાઢ માનકષાય હોવાથી પ્રત્યક્ષ દેખાતા અનર્થો પણ કષાયના ફળરૂપે દેખાતા નથી. પરંતુ પોતાનો માનકષાય અને મૃષાવાદ જ ફરી તેને સુખસંપત્તિ આપશે તેવો વિશ્વમ વર્તે છે. વળી તે વિચક્ષણસૂરિ ગંભીર દેશના આપે છે. અને કહે છે કે સંસારનો વિસ્તાર બળતા ઘર જેવો છે. શારીરિક દુઃખોનું નિવાસસ્થાન છે. બુદ્ધિમાનોએ સંસારથી વિસ્તાર પામવામાં પ્રમાદ કરવો જોઈએ નહીં. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોમાં અંતરંગ કષાયોની પરિણતિ વર્તે છે, તેનાથી તેઓનો આત્મા સદા ક્લેશને પામે છે, તેનાથી કર્મ બાંધે છે. જેના ફળ રૂપે નરક-તિર્યંચ આદિની કારમી યાતનાઓ પ્રાપ્ત કરે છે તેથી બળતા ઘર જેવું આ સંસારનું પરિભ્રમણ છે. અને સંસારમાં શરીરનાં અશાતા આદિ દુઃખો અને મનનાં કાષાયિક દુ:ખો સદા વર્તે છે. તેથી દુઃખોનું નિવાસસ્થાન સંસાર છે. તેથી સંસારના કારણભૂત કષાયરૂપી અગ્નિને શાંત કરવામાં બુદ્ધિમાન પુરુષોએ પ્રમાદ કરવો જોઈએ નહીં. વળી, અન્ય ભવોમાં હિત કરવું દુષ્કર છે, મનુષ્યભવમાં કંઈક સંભવિત છે, તેથી કહે છે આ મનુષ્ય અવસ્થા અતિદુર્લભ છે. પરલોકને સાધવામાં પ્રધાન કારણ છે માટે મનુષ્યભવનું મુખ્ય પ્રયોજન આગામી Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ અનર્થોની પરંપરાથી આત્માનું રક્ષણ કરીને સુગતિઓની પ્રાપ્તિ થાય એવો યત્ન કરવો જોઈએ. વળી, સંસારી જીવોને પાંચ ઇન્દ્રિયોના વિષયો હિત સાધવામાં વિઘ્નભૂત છે તેથી મહાત્મા કહે છે કે વિષયો પરિણામથી કટુ છે. અર્થાત્ સેવન કરતી વખતે મધુર જણાય છે. પરંતુ તેનાથી બંધાયેલા કર્મના ફળનો વિચાર કરવામાં આવે તો વિષયોના સેવનકાળમાં જે સુખ થયેલું તેનાથી પ્રચુર ક્લેશની પ્રાપ્તિ તે વિષયથી બંધાયેલાં કર્મોને કારણે થાય છે આથી જ વિષયઆસક્ત જીવો મનુષ્યભવમાં ક્ષણિક સુખ ભોગવીને નારકીની દીર્ઘકાળની કારમી યાતના ભોગવે છે. આ પ્રમાણે નિપુણતાથી વિચારવાને કા૨ણે વિષયોનાં કટુફળો સ્મૃતિમાં આવે છે જેથી વિષયો પ્રત્યેની વૃદ્ધિ ક્ષીણ થાય છે. વળી, પુણ્યના ઉદયથી સંસારી જીવોને જે સુંદર સંયોગો મળ્યા છે તે વિયોગના અંતવાળા છે; કેમ કે પુણ્યની સમાપ્તિથી કે આયુષ્યના ક્ષયથી તે સંયોગોનો અવશ્ય નાશ થાય છે અને જ્યારે તે વસ્તુનો નાશ થશે ત્યારે જીવ અત્યંત દુ:ખી થશે, તેથી જો કુશળતાપૂર્વક તે સત્સંગમો પ્રત્યે સંશ્લેષનો પરિણામ અલ્પ અલ્પતર કરે તો તેના વિયોગકાળમાં નાશના અનર્થની પ્રાપ્તિ થાય નહીં. માટે મહાત્માઓ ભાવન કરે છે કે બધા સુંદર સંગમો વિયોગના અંતવાળા છે. ૧૦૩ વળી, આયુષ્ય પાત થવામાં તત્પર છે અને જણાવ્યા વગર ગમે ત્યારે નાશ પામશે. તેથી આયુષ્યનો ક્ષય થાય તેના પૂર્વે જ બળતા ઘર જેવા સંસારના કારણ એવા કષાયરૂપી અગ્નિને શાંત કરવા માટે યત્ન કરવો જોઈએ. અને કષાયના અગ્નિને બૂઝવવાનો ઉપાય ભગવાનનું વચન છે પ્રધાન જેમાં એવી ધર્મમેઘ સમાધિ છે. તેથી પ્રતિદિન ભગવાનના વચનથી ભાવિત થઈને આત્મામાં ધર્મના મેઘની ઘટાઓ એકઠી થાય તેવો યત્ન કરવો જોઈએ. જેનાથી સ્થિર થયેલો ધર્મમેઘ ક્ષપકશ્રેણિ કાળમાં વર્ષીને સંસારના અગ્નિને બૂઝવશે. વળી, ધર્મમેઘ સમાધિને પ્રગટ કરવાનો ઉપાય સિદ્ધાંત છે. તેથી સિદ્ધાંતનો સ્વીકાર કરવો જોઈએ અર્થાત્ સર્વજ્ઞએ પોતાની ભૂમિકાનુસાર શું ઉચિત કર્તવ્ય છે તેનો ઉપદેશ આપેલો છે તે મારે કરવું છે તેમ દૃઢ સંકલ્પપૂર્વક યત્ન કરવો જોઈએ. અને તેના માટે સિદ્ધાંતના પરમાર્થને જાણનારા ઉત્તમ પુરુષનો સમ્યક્ પરિચય કરવો જોઈએ. જેથી તેઓ પાસેથી ધર્મના વચનના રહસ્યની પ્રાપ્તિ થાય. વળી, મુંડમાલિકાના ઉપમાનું ભાવન કરવું જોઈએ. મુંડ એટલે ઘડો અને માલિકા એટલે ફૂલની માળા. જીવને બોધ છે કે ફૂલની માળા ધારણ કરાયેલી સાંજે કરમાશે તેથી તે રીતે માળા કરમાય છે ત્યારે ખેદ થતો નથી. અને ઘડો અચાનક ફૂટે છે ત્યારે ખેદ થાય છે; કેમ કે હજી રહેશે તેવી આસ્થા છે. પરંતુ જેઓએ ભાવન કર્યું છે કે જગતના સર્વ પદાર્થો નાશવંત છે, કોઈ આજે નાશ પામશે કે કાલે પામશે, તેઓને અતિમૂલ્યવાન વસ્તુ પણ નાશ પામે તોપણ માળાની જેમ તેનો નાશવંત સ્વભાવ છે તેમ ભાવન કરેલ હોવાથી ક્લેશ થતો નથી. આ રીતે ભાવન કરવાથી સંસારના સર્વભાવો અત્યંત અનિત્ય છે માટે નિત્ય એવા મારા આત્માના હિતકારી ભાવોમાં હું દૃઢ યત્ન કરું એવું સદ્વીર્ય ઉલ્લસિત થાય છે. વળી, બાહ્ય પદાર્થોની અપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ અને સદા ભગવાનની આજ્ઞાપ્રધાન થવું જોઈએ અને ભગવાનની આજ્ઞા છે કે તમારી શક્તિ અનુસાર તે અનુષ્ઠાન કરો કે જેનાથી ચિત્ત વીતરાગના Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ વચનથી વાસિત થાય, જેથી વીતરાગતાને અનુકૂળ ઉત્તમ ભાવો સદા પ્રવર્તી શકે. વળી, દઢ પ્રણિધાન કરવું જોઈએ કે મારે સંસારનો ઉચ્છેદ કરવો છે. સંયમને અનુકૂળ બળસંચય કરવો છે. તેથી સંયમના ઉપાયભૂત દશ પ્રકારનો સાધુધર્મ પુનઃ પુનઃ ભાવન કરીને તેનાથી ચિત્ત વાસિત કરવું જોઈએ. વળી, કરાયેલું પ્રણિધાન સદ્ભાધુની સેવા દ્વારા પોષવું જોઈએ. અર્થાત્ ઉત્તમ પુરુષો શક્તિને ગોપવ્યા વગર આત્માના હિતમાં સદા અપ્રમાદથી પ્રવર્તે છે તેઓના અવલંબનથી પોતાનામાં પણ તેવું દૃઢ સંકલ્પબળ પ્રગટે તેવો યત્ન કરવો જોઈએ. વળી, પ્રવચનના માલિન્યનું રક્ષણ કરવું જોઈએ. કઈ રીતે પ્રવચનના માલિન્યનું રક્ષણ થાય તેથી કહે છે. જે જીવો સ્વભૂમિકાનુસાર જે ધર્માનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાન વિધિપૂર્વક થાય તો વીતરાગતાને અનુકૂળ ઉત્તમ ભાવોની નિષ્પતિ થાય અને તેવી રીતે અનુષ્ઠાન સેવનારા જીવો પ્રવચનના માલિન્યનું રક્ષણ કરે છે; કેમ કે જોનારને પણ બોધ થાય કે અત્યંત વિવેકયુક્ત ભગવાનનું શાસન છે જેથી આ મહાત્મા આ પ્રકારે ઉત્તમ અનુષ્ઠાન સેવે છે અને જેઓ ભગવાનના વચન પ્રમાણે અનુષ્ઠાન કરતા નથી, પોતાની ઇચ્છા પ્રમાણે ભગવાનના વચનને કહે છે જેનાથી પ્રવચનનું માલિન્ય થાય છે. આથી પ્રવચનના માલિત્યના રક્ષણ અર્થે સંસારની પ્રવૃત્તિમાં કે ધર્મના અનુષ્ઠાનમાં જિનવચન અનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ. જેથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ થવાથી ભગવાનના શાસનનું માલિન્ય થાય નહીં. વળી, આત્માનું સ્વરૂપ વારંવાર ભાવન કરવું જોઈએ. અર્થાત્ પોતાનો આત્મા પરમાર્થથી ઇન્દ્રિયોની ઉત્સુકતા વગરનો, કષાયની આકુળતા વગરનો, સ્વસ્થ સ્વભાવવાળો છે. કર્મજન્ય રોગને કારણે જ સંસારનું આ વિકૃત સ્વરૂપ દેખાય છે, માટે શુદ્ધ આત્માનું ભાવન કરીને તેને પ્રગટ કરવા ઉત્સાહિત થવું જોઈએ. પ્રવૃત્તિઓમાં નિમિત્તોનો વિચાર કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ જેથી અનર્થોની પ્રાપ્તિ થાય નહીં. જે મોક્ષને અનુકૂળ યોગ પોતાને પ્રગટ થયો નથી તેને પ્રગટ કરવા અર્થે યત્ન કરવો જોઈએ. પોતાના ચિત્તનો પ્રવાહ કષાયના માર્ગે પ્રવર્તે છે કે વીતરાગના માર્ગે જાય છે તેનું સૂક્ષ્મ અવલોકન કરવું જોઈએ. ભવિષ્યમાં ઉન્માર્ગ તરફ જતા ચિત્તનું પ્રથમ જ ઉચિત વિચારણા દ્વારા રક્ષણ કરવું જોઈએ. આ રીતે પ્રયત્ન કરનારા જીવોના ઉન્માર્ગમાં પ્રવર્તક સોપક્રમ કર્યો હોય તો તત્ત્વના ભાવનથી નાશ પામે છે; કેમ કે સોપક્રમ કર્મોના નાશનો ઉપાય જ તત્ત્વના અવલોકનપૂર્વક તેનું ભાવન જ છે. અને નિરુપક્રમ કર્યો હોય તો રાગાદિ ભાવો વિચ્છેદ ન પામે તોપણ તેના પ્રવાહનો વિચ્છેદ થાય છે; જે તેથી દીર્ઘ સંસારના પરિભ્રમણના અનર્થોની પ્રાપ્તિ થશે નહીં. અત્યાર સુધી વર્ણન કર્યું તેમાં તમે યત્ન કરો એ પ્રકારે વિચક્ષણસૂરિ પર્ષદાને ઉપદેશ આપે છે. તે ઉપદેશ સાંભળીને કેટલાક યોગ્ય જીવોને સુસાધુની જેમ સંસારના ઉચ્છેદ કરવાનો માર્ગાનુસારી ઊહ થાય એવો ચારિત્રનો પરિણામ પ્રગટ્યો; કેમ કે યોગ્ય ઉપદેશક ઉચિત ઉપદેશ આપે તો યોગ્ય જીવોને સંસારના ઉચ્છેદનું વીર્ય ઉલ્લસિત થાય છે. વળી, કેટલાકને દેશવિરતિનો પરિણામ થયો; કેમ કે ભોગની તૃષ્ણા અત્યંત શમે તેવું ચિત્ત નહીં હોવાથી પોતાની ભૂમિકાનુસાર દેશવિરતિ પાળીને સર્વવિરતિની શક્તિના Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧૦૫ સંચયનો પરિણામ થયો. વળી, કેટલાક જીવો અત્યંત ભોગવિલાસની પરિણતિવાળા હોવાથી દેશવિરતિનો પરિણામ પણ પ્રાપ્ત કરી શક્યા નહીં છતાં વિચક્ષણસૂરિ મહાત્માના ઉપદેશના મર્મને સ્પર્શી શક્યા તેથી તેઓનું મિથ્યાત્વ નાશ પામ્યું. તેના કારણે સંસારની રૌદ્રતા, વિષયોની અસારતા, મોક્ષની સુંદરતા ઇત્યાદિ ભાવો જે રીતે મહાત્માએ બતાવ્યા તે જ રીતે તેઓને બુદ્ધિમાં સ્થિર થયા. આનાથી એ ફલિત થાય કે જેમ વિચક્ષણસૂરિએ સંસારી જીવોને સંસારનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું અને હિતમાં કઈ રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ તેનો પારમાર્થિક બોધ શ્રોતાની ભૂમિકાનુસાર કરાવ્યો તે રીતે જે મહાત્માઓ આ પ્રકારની દેશનાને શ્રોતાની ભૂમિકાનુસાર કહી શકે છે તેઓ જે યોગ્ય જીવોના હૈયામાં મોક્ષમાર્ગનું સ્થાપન કરી શકે છે. વળી, કેટલાક જીવોનું મિથ્યાત્વ દૃઢ હોવા છતાં કંઈક તત્ત્વને અભિમુખ ભદ્રક પરિણામવાળા થયા. તેઓ પણ પ્રસ્તુત ઉપદેશથી યોગબીજોને પ્રાપ્ત કરીને કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે. આ પ્રસંગ દરમિયાન રિપુદારણના પિતા નરવાહનરાજા વિચક્ષણસૂરિને પ્રશ્ન કરે છે કે આ પ્રકારનું અદ્ભત રૂ૫ આદિ હોવા છતાં તમને વૈરાગ્ય કેમ થયો? તેથી વિચક્ષણસૂરિ કહે છે કે સાધુ પોતાની સ્તુતિ, પરની નિંદા અને સંયમ પૂર્વેના જીવનની ગૃહસ્થઅવસ્થાનું જે કીડન છે, તેનું કથન કરે નહીં. તેથી મારે મારું પોતાનું ચરિત્ર કહેવું ઉચિત નથી. તોપણ રાજાનો અને લોકોનો ઉપકાર થશે તેવું જાણીને મહાત્મા અત્યંત મધ્યસ્થભાવપૂર્વક પોતાનું ચરિત્ર કહે છે. તેથી ફલિત થાય છે કે સાધુએ પોતાના જીવનના પૂર્વના પ્રસંગનું ક્યારેય સ્મરણ કરવું જોઈએ નહીં. વળી ગૃહસ્થ અવસ્થામાં પોતે આવા ઉત્તમ ગુણોવાળા હતા, ઇત્યાદિ સ્મૃતિ કરવી જોઈએ નહીં. અને બીજાઓની નિંદા પણ કરવી જોઈએ નહીં. છતાં વિશેષ લાભ જણાવાથી આચાર્ય પોતાના સહવર્તી જડની નિંદા અને પોતાની ઉત્તમતાની સ્તુતિ અને પોતે ગૃહસ્થ અવસ્થામાં કઈ રીતે ઉચિત પ્રવૃત્તિથી જીવતા હતા તે સર્વનું કથન પ્રસ્તુત વર્ણનમાં કરે છે તેથી શબ્દથી આત્મહુતિ આદિ ત્રણેની પ્રાપ્તિ છે છતાં માત્ર ઉપકારબુદ્ધિથી તે ભાવો પોતાને સ્પર્શે નહીં તે રીતે તે મહાત્મા રાજા આદિના ઉપકાર અર્થે કથન કરે છે. વળી સૂરિ પોતાના જીવનનું વર્ણન કરતી વખતે બહિરંગ કોણ માતા-પિતા છે ઇત્યાદિ કહેતા નથી. પરંતુ અંતરંગ માતા-પિતા વગેરેને કહે છે જેથી યોગ્ય જીવોને તત્ત્વનો બોધ થાય. ત્યાં ભૂતલ નામનું નગર કહ્યું તે મનુષ્યલોક છે. અને મલસંચય રાજા કહ્યો તે સંસારી સર્વ જીવો શુભ કે અશુભ મલવાળા છે તેથી જ સંસારમાં જન્મે છે માટે સંસારમાં જન્મનું બીજ કર્મમલનો સંચય છે અને તેની તત્પતિ નામની રાણી છે તે વિપાકમાં આવેલાં કર્યો છે. અને મલસંચય અને તત્પક્તિ દ્વારા શુભોદય નામનો પુત્ર થયો અને બીજો અશુભોદય નામનો પુત્ર થયો, તે કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલ શુભકર્મનો ઉદય અને અશુભકર્મનો ઉદય છે. અને જે જીવમાં શુભકર્મનો ઉદય હોય ત્યારે તેમાં નિજચારુતા આવે છે, તે તેની પત્ની છે. આનાથી એ પ્રાપ્ત થાય કે મોક્ષમાર્ગને અનુકૂળ દર્શનમોહનીય, જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમથી યુક્ત એવાં શુભકર્મોનો ઉદય હોય તે જીવોમાં નિજચારુતા રૂપ પ્રકૃતિ પ્રગટ થાય છે. તેથી તે જીવો પોતાના આત્મહિતની ચિંતા કરનારા બને છે. શુભોદય અને નિજચારુતાથી વિચક્ષણ પુરુષનો જન્મ થાય છે. તેથી Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ જે જીવોનાં શુભકર્મોનો ઉદય વર્તી રહ્યો છે જેના કારણે માર્ગાનુસારી બુદ્ધિ છે તેથી સદા આત્મહિતની ચિંતા કરનારા છે તેવા જીવોમાં તત્ત્વને જોવાની વિચક્ષણતા પ્રગટે છે, તેથી નિજચારુતા વિચક્ષણની માતા છે. વળી, મલસંચય રાજાની તત્પક્તિરાણીથી અશુભોદય નામનો પુત્ર થયો, તેથી જે જીવોનાં અશુભકર્મો વિપાકને અભિમુખ છે તેનાથી અશુભકર્મોનો ઉદય પ્રગટે છે. અને અશુભકર્મોના ઉદયવાળા જીવોની સ્વયોગ્યતા નામની જે પરિણતિ છે તે અત્યંત દારુણ છે; કેમ કે અશુભકર્મોના ઉદયવાળા જીવોને ક્લિષ્ટભાવો જ વર્તતા હોય છે તેનાથી જડ નામનો પુત્ર થયો. અને તે જડ ક્વચિત્ વ્યવહારમાં બુદ્ધિશાળી હોય તોપણ તત્ત્વના વિષયમાં જડ હોય છે તેથી માત્ર ભોગવિલાસ તેને સાર દેખાય છે. આત્મહિતની ક્યારેય ચિંતા થતી નથી. તેથી વિચક્ષણ જીવો સુંદર કર્મોના ઉદયના કારણે કેવા ગુણોવાળા થાય છે અને જડ જીવો અસુંદર કર્મોના ઉદયના કારણે કેવા મૂર્ણ થાય છે. તેનું સ્વરૂપ જ પ્રસ્તુત પ્રસ્તાવમાં બતાવે છે. જેનાથી બોધ થાય છે કે વિચક્ષણ જીવો તેઓ જ છે કે જેઓ સંસારમાં અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરનારા છે. અને જડ જીવો તેઓ જ છે કે માત્ર પાપકર્મોમાં રચ્યાપચ્યા રહે છે. વળી, નિર્મલચિત્ત નામનું અન્ય નગર છે. તેમાં મલક્ષય નામનો રાજા છે અને તેને સુંદરતા નામની પત્ની છે. અને તેની બુદ્ધિ નામની પુત્રી છે. વળી તે બુદ્ધિ વિચક્ષણને પરણે છે. તેથી એ પ્રાપ્ત થાય કે વિચક્ષણ જીવોમાં મિથ્યાત્વ આદિ ક્લિષ્ટ કર્મોનો ક્ષય થયો હોય છે; કેમ કે તેઓનું નિર્મલ ચિત્ત વર્તે છે. અને તેના કારણે મલક્ષય થવાથી તેઓમાં સુંદરતા પ્રગટે છે અને તે સુંદરતાને કારણે જ વિચક્ષણ જીવોને તત્ત્વને જોવામાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટે છે જે મતિજ્ઞાનના વિશેષ પ્રકારના ક્ષયોપશમ સ્વરૂપ છે. અને આ બુદ્ધિ જ ઔત્પાતિકી, વૈનાયિકી, કાર્મિકી, અને પારિણામિકીના ભેદથી ચાર ભેદવાળી છે. તેથી વિચક્ષણ જીવો શુભકર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલા હોય છે અને ક્રમે કરીને તેઓમાં આ ચાર પ્રકારની બુદ્ધિમાંથી યથાયોગ્ય બુદ્ધિ પ્રગટે છે તેનાથી તેઓ વિશેષ વિશેષ પોતાનું હિત કરે છે. વળી, બુદ્ધિનો વિમર્શ નામનો ભાઈ છે અને બુદ્ધિનો પ્રકર્ષ નામનો પુત્ર છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોમાં દર્શનમોહનીય આદિના કર્મના ક્ષયોપશમથી નિર્મલ બુદ્ધિ પ્રગટી છે તેમાં તત્ત્વને યથાર્થ જોવાને અનુકૂળ વિમર્શશક્તિ પ્રગટે છે અને તત્ત્વને જોવાને અનુકૂળ બુદ્ધિથી ક્રમે કરીને પ્રકર્ષ પ્રગટે છે જે વિમર્શ અને પ્રકર્ષ મતિજ્ઞાનના ક્ષયોપશમના ભેદવિશેષરૂપ જ છે. તેના બળથી તે મહાત્માઓ હિત-અહિત વિષયક સૂક્ષ્મ વિચારણા કરે છે. વળી, વિચક્ષણ અને જડ એ બે એક બાહ્ય કોઈક સંસારી માતા-પિતાના પુત્રો હોવાથી ભાઈઓ છે, તોપણ અંતરંગ દૃષ્ટિ અપેક્ષાએ શુભોદય અને અશુભોદયથી ઉત્પન્ન થયેલા છે. તેથી તેઓનાં માતા-પિતા જુદાં છે તેમ બતાવેલ છે. વળી, તે બંને વિચક્ષણ અને જડ, પોતાના મુખરૂપી બગીચામાં જાય છે અને જેમાં બે ભાઈઓ બગીચામાં વિલાસ કરે તેમ ખાન-પાન દ્વારા યથેચ્છ વિલાસ કરે છે અને તે રીતે રસનેન્દ્રિયના સુખને ભોગવતા કેટલોક કાળ તે વદનકોટરરૂપ બગીચામાં રહે છે. ત્યાં શુભ્રદાંતરૂપ વૃક્ષો છે. તેથી કુતૂહલથી તે બંને તે મુખરૂપી કોટર વિષયક વસ્તુને જોવા માટે પ્રવૃત્ત થયા. અને તેઓને જેનો છેડો નથી તેવી મહાગુફા જોવાઈ. જેમાં જીભ રહેલી છે. જે રસના કહેવાય છે તેથી તેને સ્ત્રીની ઉપમા આપેલ છે અને Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ રક્તવર્ણવાળી છે; કેમ કે જીભ બધા જીવોની લાલ હોય છે. અને જેમ કોઈક સ્ત્રીની સાથે દાસીની પુત્રી હોય તેમ આ રસનાને લોલુપતા રૂપ દાસીની પુત્રી છે. આનાથી એ પ્રાપ્ત થાય કે શરીરના અંગરૂપ જીભ છે તે રસના છે અને મોહનીય કર્મના ઉદયથી લોલુપતા છે તે રસનારૂપી સ્ત્રીની દાસી પુત્રી છે. અને રસનાને જોઈને જડ જીવને હર્ષ થાય છે; કેમ કે સંસારી જીવોને કોઈ સુંદર સ્ત્રી જોવા મળે તો આનંદ આવે છે તેમ સંસારી જીવોની જીભરૂપી રસના ખાવાના શોખીન જીવોને આનંદનું સ્થાન બને છે અને જડ જીવોને તે જીભ જ સર્વ સુખોનું એક કારણ દેખાય છે. આથી જ પ્રતિદિન નવી નવી વાનગીઓ ખાઈને તે જીભ સાથે આનંદ અનુભવે છે. વળી જડ જીવોને તે રસના પરસ્ત્રી છે તેવો વિચાર આવતો નથી પરંતુ પોતાના ભોગનું સાધન છે તેમ દેખાય છે. વળી વિચક્ષણ પણ તે સ્ત્રીને જુએ છે અને તેને વિચાર આવે છે કે આ પરસ્ત્રી છે તેથી તેની સાથે રાગથી જોવું પણ મહાત્માને માટે ઉચિત નથી અને તેની સાથે રાગથી સંભાષણ કરવું ઉચિત નથી; કેમ કે મહાત્માઓ સન્માર્ગમાં રક્ત હોય છે તેથી પરસ્ત્રીની સામે જોઈને પણ નીચી દૃષ્ટિથી તેની સાથે ક્વચિત વાર્તાલાપ કરે છે. તેથી એ ફલિત થાય કે વિચક્ષણ જીવને આ ઇન્દ્રિય કર્મથી નિર્માણ થયેલી છે, આત્માની પ્રકૃતિ નથી માટે તે મારા માટે પરસ્ત્રી છે. આત્માની સ્વસ્ત્રી તો સમતાની પરિણતિ છે તેવો બોધ છે તેથી રસનાને શું ગમે છે, શું ગમતું નથી ઇત્યાદિ વિચાર કરીને વિચક્ષણ પુરુષો આસક્તિ કરતા નથી. પરંતુ જેમ પરસ્ત્રી સામે નીચી દૃષ્ટિથી જુએ છે તેમ રસનાને ભોગસુખના કારણરૂપે જોતા નથી. પરંતુ તેનાથી દૂર રહેવું જોઈએ તેમ વિચારીને આહાર સંજ્ઞાથી પર રહેવા પ્રયત્ન કરે છે. વળી તે વિચક્ષણ જડને કહે છે કે આ પરસ્ત્રી સાથે વાત કરવી ઉચિત નથી માટે આપણે અહીંથી જઈએ એમ કરીને તેનાથી દૂર જાય છે તેથી એ પ્રાપ્ત થાય કે રસનેન્દ્રિયના વિલાસથી વિચક્ષણ સ્વયં દૂર રહે છે અને જડને પણ વારણ કરે છે. તે વખતે તે રસનાની લોલુપતા નામની દાસચેટી છે તે તેઓ પાછળ દોડતી આવે છે અને કહે છે કે તમે મારું રક્ષણ કરો; કેમ કે તમે બંને મારી સ્વામિનીને છોડીને જશો તો તે મરી જશે. આનાથી એ પ્રાપ્ત થાય કે જો રસનેન્દ્રિયના ભોગથી વિચક્ષણ અને જડ અત્યંત પરામુખ થાય તો ધીરેધીરે તેઓ નિર્વિકારી થઈને મોક્ષમાં પહોંચે તો તેઓની જીભ કાયમ માટે નાશ પામે. તેથી તેના રક્ષણ માટે જીવમાં વર્તતી લોલુપતાની પરિણતિ તેઓને જીભનું રક્ષણ કરવા વિજ્ઞપ્તિ કરે છે. અને જડ લોલુપતાના વચનથી આવર્જિત થઈને રસનાને જીવાડવા માટે તત્પર થાય છે. વિચક્ષણને જણાય છે કે આ લોલુપતા પણ સુંદર નથી. પરંતુ વંઠેલી ચંચલ સ્ત્રી છે. તેથી આ ઠગનારી છે; કેમ કે વિચક્ષણ પુરુષને રસનેન્દ્રિયની લોલુપતા કર્મબંધના બીજરૂપ દેખાય છે. સર્વ અનર્થોના કારણ રૂપ દેખાય છે તેથી લોલુપતામાં રહેલી ચંચળતા વગેરે આત્માની વિકૃતિ સ્વરૂપે દેખાય છે છતાં જડના આગ્રહથી લોલુપતા પોતાનો અનાદિનો સંબંધ છે તેમ કહીને શું કહેવા માંગે છે તે જાણવા માટે વિચક્ષણ અને જડ રસના પાસે જાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે રસનેન્દ્રિયની લોલુપતા જીભ વિદ્યમાન હોવાથી વિચક્ષણમાં પણ સર્વથા ગઈ નથી અને જડમાં અત્યંત સ્થિર છે તેથી લોલુપતાના વચનથી જડ જીભનું પૂરેપૂરું અનુસરણ કરે છે અને વિચક્ષણ લોલુપતા જીવનો અસુંદર ભાવ છે તેમ જોનાર છે તોપણ લોલુપતા દ્વારા રસનાના જૂના સંબંધને જાણવા Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ અર્થે વિચક્ષણ પણ રસના પાસે જાય છે. ત્યારપછી લોલુપતા કહે છે કે તમે મારી સ્વામિનીને જીવિત આપ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે જડ અને વિચક્ષણ કંઈક લોલુપતાનું અનુસરણ કરે છે તેથી તે જીભ જીવે છે. વળી, જડ તે સ્ત્રીનું નામ પૂછે છે ત્યારે લોલુપતા કહે છે કે મારી સ્વામિનીનું નામ રસના છે અને હું લોલતા છું. તેથી રસનેન્દ્રિય અને લોલતાનો શબ્દથી બોધ જડને થાય છે. ત્યારપછી જીવમાં જે રસનાની લોલતા છે તે પોતાનો જૂનો સંબંધ બતાવવા તત્પર થાય છે. पूर्वसांगत्यम् इतश्च कर्मपरिणाममहाराजभुक्तौ स्थितमस्त्यसंव्यवहारनगरं, तत्र कदाचिद् भवतोरवस्थानमासीत्, ततः कर्मपरिणामादेशेनैवाऽऽयातौ भवन्तावेकाक्षनिवासपुरे, ततोऽप्यागतौ विकलाक्षनिवासे, तत्र त्रयः पाटका विद्यन्ते, तत्र प्रथमे द्विहृषीकाभिधानाः कुलपुत्रकाः प्रतिवसन्ति, ततस्तेषां मध्ये वर्तमानाभ्यां युवाभ्यां यथानिर्देशकारितया प्रसन्नेन कर्मपरिणाममहानरेन्द्रेण भटभुक्त्या दत्तमिदं वदनकोटरं काननं, एतच्च स्वाभाविकमेवाऽत्र सर्वदा विद्यत एव महाबिलं, इयं च सर्वाप्यस्मदुत्पत्तेः पूर्विका वार्ता । ततो विधिना चिन्तितं-गृहिणीरहिताविमौ वराको न सुखेन तिष्ठतः अतः करोम्यनयोर्गृहिणीमिति । ततस्तेन भगवता विधात्रा दयापरीतचेतसा युवयोर्निमित्तमत्रैव महाबिले निर्वर्तितैषा मे स्वामिनी, तथाऽहं चाऽस्या एवाऽनुचरीति । जडेन चिन्तितं - अये ! यथा मया विकल्पितं तथैवेदं संपन्नं, अस्मदर्थमेवेयं रसना निष्पादिता वेधसा, अहो मे प्रज्ञाऽतिशयः विचक्षणेन चिन्तितं - कः पुनरयं विधिर्नाम ?, हुं ज्ञातं, स एव कर्मपरिणामो भविष्यति, कस्याऽन्यस्येदृशी शक्तिरिति । जडः प्राहभद्रे ! ततस्ततः, लोलतयोक्तं- - ततः प्रभृत्येषा मे स्वामिनी युक्ता मया युवाभ्यां सह खादन्ती नानाविधानि खाद्यकानि, पिबन्ती विविधरसोपेतानि पानकानि, ललमाना यथेष्टचेष्टया, तत्रैव विकलाक्षनिवासे नगरे त्रिष्वपि पाकेषु तथा पञ्चाक्षनिवासे मनुजगतौ अन्येषु च तथाविधेषु स्थानेषु विचरिता भूयांसं कालं, अत एव क्षणमप्येषा युष्मद्विरहं न विषहते, युष्मदवधीरणया चागतमूर्च्छा स्वामिनी । तदेवमहं भवतोश्चिरपरिचिताऽस्मि । પૂર્વનું સાંગત્ય આ બાજુ કર્મપરિણામ મહારાજાની ભક્તિમાં=રાજ્યમાં, અસંવ્યવહાર નામનું નગર રહેલું છે. ત્યાં=અસંવ્યવહાર નગરમાં, ક્યારેક તમારા બંનેનું=જડ અને વિચક્ષણ બંનેનું, અવસ્થાન હતું. ત્યારપછી કર્મપરિણામના આદેશથી=અસંવ્યવહાર નગરમાંથી નીકળીને અન્ય નગરમાં જવાને અનુકૂળ તે જીવોના કર્મના પરિણામના વશથી, જ તમે બંને એકાક્ષનિવાસ નગરમાં લવાયા. ત્યાંથી પણ= એકાક્ષનિવાસ નગરથી પણ, વિકલાક્ષનગર નિવાસમાં તમે બંને આવ્યા. ત્યાં ત્રણ પાડાઓ વિદ્યમાન છે. ત્યાં=ત્રણ પાડામાં, પ્રથમ પાડામાં બેઇન્દ્રિય નામના કુલપુત્રો વસે છે. ત્યારપછી=બેઇન્દ્રિયમાં Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧૦૯ વસતા હતા ત્યારપછી, તેઓના મધ્યે વર્તમાન એવા=બેઈન્દ્રિયમાં વર્તતા એવા, તમારા બંને વડે યથા નિર્દેશકારિપણાને કારણે કર્મપરિણામની આજ્ઞા પ્રમાણે કરવાપણાને કારણે, કર્મપરિણામ મહારાજા વડે ભટભક્તિથી આ વદનમોટર નામનું જંગલ તમને અપાયું. અને આગવદનકોટરરૂપ મુખ, સ્વાભાવિક જ અહીં=બેઈન્દ્રિયમાં, સર્વદા મહાબિલવાળું રહેલું જ છે. અને આ સર્વ પણ બેઈન્દ્રિય આદિમાં આવેલા સર્વ પણ, અમારી ઉત્પત્તિની પૂર્વતી વાર્તા છે તે વદનમોટરમાં રસનારૂપ જીભ અને તેની પરિચારિકારૂપ લોલતા એ બેની ઉત્પત્તિની પૂર્વની વાર્તા છે. ત્યારપછી=બેઈન્દ્રિય આદિ ભવોમાં મુખ નિષ્પન્ન થયા પછી, વિધિ વડે વિચારાયું તમારા ભાગ્ય વડે વિચારાયું. શું વિચારાયું? તે કહે છે – સ્ત્રી રહિત આ બે રાંકડા સુખથી રહેતા નથી=જડ અને વિચક્ષણના જીવ સુખપૂર્વક બેઈન્દ્રિય આદિમાં રહેતા નથી. આથી આ બંનેની=જડ અને વિચક્ષણતા જીવતી ગૃહિણી=સ્ત્રી હું કરું. એ પ્રમાણે વિધિ વડે વિચારાયું. તેથી દયાપરીત=દયાથી યુક્ત ચિત્તવાળા, તે ભગવાન વિધાતા વડે તમારા નિમિતે જ આ મહાબિલમાં તમારા મુખરૂપી મહાબિલમાં, આ મારી સ્વામિની રસના નિર્માણ કરાઈ છે અને હું લોલતા, આવી જ રસવાની અનુચરી છું, જડ વડે વિચારાયું – ખરેખર ! જે મારા વડે વિચારાયું, તે આ સંપન્ન થયું. શું સંપન્ન થયું તે સ્પષ્ટ કરે છે. અમારા માટે જ અમારા સુખ માટે જ, વિધાતાએ આ રસના નિષ્પન્ન કરી છે. અહો મારી પ્રજ્ઞાનો અતિશય. જડ જીવોને પોતાની જીભડી પોતાના સુખનું કારણ છે તેમ જણાય છે, તેમાં પોતે બુદ્ધિમાન છે તેમ માને છે. પ્રસ્તુત તત્ત્વને જોવામાં જડ હોવાથી જે રસનેન્દ્રિય જીવને વ્યાકુળ કરનાર હોય તે રસનેન્દ્રિય સુખ માટે છે તેવો ભ્રમ જડ જીવોને થાય છે અને તે ભ્રમ જ તેઓને પોતાની બુદ્ધિમત્તા રૂપે જણાય છે. | વિચક્ષણ વડે વિચારાયું. આ વિધિ કોણ છે ? હા જણાયું. તે જ કર્મપરિણામ હશે. અન્ય કોની આવી શક્તિ છે કર્મપરિણામ રાજાની જ જીભની નિર્માણ કરવાની શક્તિ છે. જડ કહે છે, હે ભદ્ર ! ત્યારપછી ત્યારપછી શું છે એ પ્રકારની જિજ્ઞાસાથી જડ લોલતાને પૂછે છે. લોલતા વડે કહેવાયું. ત્યારથી માંડીને મારાથી યુક્ત એવી આ મારી સ્વામિની તમે બેઈન્દ્રિયમાં આવ્યા ત્યારથી માંડીને લોલતા એવી મારાથી યુક્ત મારી સ્વામિની, એવી રસના, તમારી સાથે નાના પ્રકારના ખાદ્ય પદાર્થોને ખાતી, વિવિધ રસોથી યુક્ત પાતકોને પીતી, યથેષ્ટ ચેષ્ટાથી તે વિકલાલ નિવાસ નગરમાં ત્રણે પાડાઓમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, આદિમાં, અને પંચાક્ષ નિવાસમાં મનુષ્યગતિમાં, અને અન્ય તથાવિધ સ્થાનોમાં ઘણા કાળ સુધી વિચરી તમારા બંને સાથે વિચરી. આથી જsઘણા ભવોથી તમારા બંનેની સાથે અમારી સ્વામિનીનો સંબંધ છે આથી જ, આ મારી સ્વામિની એવી જીભડી, ક્ષણભર તમારા વિરહને સહન કરતી નથી અને તમારી અવગણનાથીeતમે એને સુંદર ભોજન આદિ આપવાનું છોડીને તિરસ્કાર કરો એથી, પ્રાપ્ત થયેલી મૂર્છાવાળી મારી સ્વામિની મરે છે. તે કારણથી આ રીતે હું લોલતા, તમારા બેની ચિરપરિચિત છું. અર્થાત્ બેઇન્દ્રિય આદિ દરેક ભવોમાં તમે બંનેએ મારી સાથે ગાઢ પરિચય રાખ્યો છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ जडकृतं रसनालोलतापालनं लोकनिन्दा च एतच्चाकर्ण्य सिद्धं नः समीहितं इति भावनया परितुष्टो जडः । ततोऽभिहितमनेन-सुन्दरि! यद्येवं प्रविशतु तव स्वामिनीनगरे, पवित्रयत्वेकं स्वावस्थानेन महाप्रासादं, येन पुनस्तत्र चिरन्तनस्थित्या सुखमास्महे लोलतयाऽभिहितं-मा मैवमाज्ञापयतु देवः न निर्गतेयं स्वामिनी कदाचिदपीतः काननात्, पूर्वमपीयमत्रैव वर्तमाना युवाभ्यां सह ललिता, तदधुनाऽप्यस्मिन्नेव स्थाने तिष्ठन्ती लालयितुं युज्यते स्वामिनी । जडः प्राह-यद् भवती जानीते तदेव क्रियते, सर्वथा त्वमेवाऽत्र प्रमाणं, कथनीयं यद्रोचते तव स्वामिन्यै येन संपादयामः । लोलतयोक्तं-महाप्रसादः, किमत्राऽपरमुच्यताम् ? अनुभवतु भवतोः स्वामिनी लालनेन सुखामृतमविच्छेदेनेति । જ કૃત રસના અને લોલતાનું પાલન તથા થયેલ લોકનિંદા આ સાંભળીને=લોલતાના આ કથનને સાંભળીને, અમારું સમીહિત સિદ્ધ થયું=આ રસનેન્દ્રિય અમને પ્રબળ સુખનું કારણ છે માટે અમારું ઈચ્છિત સિદ્ધ થયું એ ભાવનાથી જડ પરિતોષ પામ્યો. ત્યારપછી આના વડે જડ વડે, કહેવાયું. હે સુંદરી ! જો આ પ્રમાણે છે=આ રસના અમારા સુખ માટે જ વિધાતાએ ચિરકાળથી રચી છે એ પ્રમાણે છે, તો તારી સ્વામિનીને નગરમાં પ્રવેશ કરાવ. સ્વઅવસ્થાનથી એક મહાપ્રસાદને પવિત્ર કરો. જેનાથી વળી ત્યાં તે મહાપ્રસાદમાં, ચિરંતન સ્થિતિથી=પૂર્વની તેની સાથેના સંબંધની સ્થિતિથી, અમે સુખે રહીએ. લોલતા વડે કહેવાયું. આ પ્રમાણે દેવ જડ, આજ્ઞા ન કરો. આ સ્વામિની ક્યારેય પણ આ જંગલથી=મુખરૂપી જંગલથી, નીકળી નથી. પૂર્વમાં પણ=પૂર્વના દરેક ભવોમાં પણ, આ રસના, અહીં જ મુખરૂપી જંગલમાં જ, વર્તતી તમારા સાથે લાલનપાલન કરાઈ છે. તે કારણથી હમણાં પણ આ જ સ્થાનમાં મુખરૂપી બગીચામાં જ, સ્વામિની લાલન માટે રહેલી ઘટે છે. જડ કહે છે – જે ભગવતી જાણે છે લોલતા જાણે છે, તે જ કરાય છે. સર્વથા તું જ=કોલતા જ, અહીં-જીભના કૃત્ય વિષયમાં, પ્રમાણ છે. જે કારણથી તારી સ્વામિનીને જે રુચે છે તે કહેવું જોઈએ. જેથી અમે સંપાદન કરીએ. લોલતા વડે કહેવાયું – મોટો પ્રસાદ છે. આમાં બીજું શું કહેવાય ? તમે બંને સ્વામિનીને લાલન વડે સુખના અમૃતના અવિચ્છેદથી અનુભવ કરો. શ્લોક : एवं च स्थापिते सिद्धान्तेतत आरभ्य यत्नेन, जडो वदनकोटरे । तिष्ठन्ती रसनां नित्यं लालयत्येव मोहतः ।।१।। Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : અને આ પ્રમાણે સિદ્ધાંત સ્થાપિત થયે છતે લોલતા વડે જડ સાથે સિદ્ધાંત સ્થાપિત થયે છતે, ત્યારથી માંડીને યત્નથી જડ વદનકોટરમાં રહેલી રસનાને મોહથી હંમેશાં લાલન કરે જ છે. IIII શ્લોક : ચં?क्षीरेक्षुशर्कराखण्डदधिसर्पिगुंडादिभिः । पक्वान्नखाद्यकैर्दिव्यैर्द्राक्षादिवरपानकैः ।।२।। मद्यैर्मासरसैश्चित्रैर्मधुभिश्च विशेषतः । ये चाऽन्ये लोकविख्याता, रसास्तैश्च दिने दिने ।।३।। શ્લોકાર્થ : કેવી રીતે લાલન કરે છે ? એથી કહે છે. દૂધ, ઈક્ષ, શર્કરાના ખંડ, દધિ, ઘી, ગુડ આદિ પકવાન્ન ખાધો વડે, દિવ્ય દ્રાક્ષાદિ શ્રેષ્ઠ પાનકો વડે, મધ વડે, ચિત્ર પ્રકારના માંસ રસો વડે, મધુ વડે, વિશેષથી જે અન્ય લોકમાં વિખ્યાત રસો છે તેઓ વડે દિવસે દિવસે રસનાને લાલન કરે છે એમ અન્વય છે. ll-all શ્લોક : एवं लालयतस्तस्य, जडस्य रसनां सदा । यदि खूणं भवेत्तच्च, कथयत्येव लोलता ।।४।। શ્લોકાર્ચ - આ રીતે રસનાને સદા લાલન કરતા તે જડને જો ઓછું થાય તો તેને લોલતા કહે જ છે. ll૪ll શ્લોક : यतः साऽनुदिनं वक्ति, स्वामिनी मधुरप्रिया । मांसमाहर मद्यं च, नाथ! मृष्टं च भोजनम् ।।५।। શ્લોકાર્ધ : જે કારણથી તે લોલતા, પ્રતિદિન કહે છે – સ્વામિની મધુર પ્રિય છે, માંસનો આહાર કરો, મધનો આહાર કરો, હે નાથ ! મૃષ્ટ ભોજન સ્વાદિષ્ટ ભોજન આપો. એમ આગળના શ્લોકમાં જોડાણ છે. ||પા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ददस्व व्यञ्जनान्यस्यै, रोचन्ते तानि सर्वदा । तत्सर्वं स करोत्येव, मन्वानोऽनुग्रहं जडः । । ६ । શ્લોકાર્થ : વ્યંજનો તે સર્વે આને=સ્વામિનીને, રુચે છે. તે સર્વ અનુગ્રહને માનતો તે જડ કરે જ છે. III શ્લોક ઃ सततं लालनाऽसक्तो, भार्यायाः प्रतिवासरम् । क्लेशराशिनिमग्नोऽपि, मोहादेवं च मन्यते ॥ ७ ॥ શ્લોકાર્થ : સતત ભાર્યાના લાલનમાં આસક્ત=જીભરૂપી પત્નીમાં આસક્ત, એવો જડ પ્રતિદિવસ ક્લેશ રાશિમાં નિમગ્ન પણ=પત્નીની સેવા કરવામાં અનેક પ્રકારના લાલસારૂપ ક્લેશને અનુભવતો પણ, મોહથી આ પ્રમાણે માને છે. IISII શ્લોક ઃ વૃત धन्योऽहं कृतकृत्योऽहमहो मे सुखसागरः । यदृशी शुभा भार्या, संपन्ना पुण्यकर्मणः ।।८।। શ્લોકાર્થ : – તે આ પ્રમાણે – હું ધન્ય છું, હું કૃતકૃત્ય છું. મને સુખસાગર છે. જેને આવી શુભ ભાર્યા પુણ્યકર્મથી પ્રાપ્ત થઈ છે. IIII શ્લોક ઃ नास्ति नूनं मया सदृक्, सुखितो भुवनत्रये । यतोऽस्या लालनां मुक्त्वा, किं नाम भुवने सुखम् ? ।। ९ ।। શ્લોકાર્થ : ખરેખર મારા જેવો સુખી ભુવનત્રયમાં કોઈ નથી. જે કારણથી આની લાલનાને છોડીને-રસનાની લાલનાને છોડીને, ભુવનમાં શું સુખ છે ? IIII શ્લોક ઃ यतोऽलीकसुखस्वादपरिमोहितचेतनः । तदर्थं नास्ति तत्कर्म, यदसौ नानुचेष्टते । । १० । Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : જેથી જુઠા સુખના આસ્વાદથી પરિમોહિત ચિત્તવાળા જીવને તેને માટે તેના સુખ માટે, તે કર્મો નથી તે કૃત્ય નથી, જે આ સેવતો નથી. Ilol શ્લોક : तं भार्यालालनोद्युक्तं तथा दृष्ट्वाऽखिलो जनः । जडं हसितुमारब्धः, सत्यमेष जडो जडः ।।११।। શ્લોકાર્ધ : તે ભાર્યાની લાલનામાં ઉઘુક્ત તે પ્રકારે જોઈને બધા લોકો વિવેકી બધા લોકો, તે જડને હસવા માટે આરબ્ધ થયા, ખરેખર આ જડ, જડ છે એ પ્રકારે હસવા માટે આરબ્ધ થયા. ll૧૧II શ્લોક : यतो धर्मार्थमोक्षेभ्यो, विमुखः पशुसन्निभः । रसनालालनोद्युक्तो, न चेतयति किञ्चन ।।१२।। શ્લોકાર્ચ - જે કારણથી ધર્મ, અર્થ અને મોક્ષથી વિમુખ પશુ જેવો રસનાના લાલનમાં ઉઘુક્ત કંઈ વિચારતો નથી. II૧. શ્લોક : जडस्तु तत्र गृद्धात्मा, लोकैरेवं सहस्रशः । हसितो निन्दितश्चाऽपि, न कथञ्चित्रिवर्तते ।।१३।। શ્લોકાર્ચ - વળી જઇ તેમાં રસનામાં, વૃદ્ધાત્મા–આસક્ત આ રીતે હજારો લોકોથી હસાતો નિંદાતો પણ કોઈ રીતે નિવર્તન પામતો નથી. II૧all. विचक्षणचेष्टा શ્લોક : विचक्षणस्तु तत्श्रुत्वा, लोलतायाः प्रभाषितम् । ततश्च चिन्तयत्येवं, तदा मध्यस्थमानसः ।।१४।। Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ વિચક્ષણની ચેષ્ટા શ્લોકાર્થ : લોલતાથી કહેવાયેલા તેને સાંભળીને વળી, વિચક્ષણ ત્યારપછી મધ્યસ્થ માણસવાળો ત્યારે આ પ્રમાણે વિચારે છે. શું વિચારે છે તે બતાવે છે. ।।૧૪।। શ્લોક ઃ अस्ति तावदियं भार्या, मम नास्त्यत्र संशयः । આસ્માળે દૃશ્યતે યેન, વને વવનજોટરે ।।।। શ્લોકાર્થ : આ મારી ભાર્યા છે એમાં સંશય નથી. જે કારણથી અમારા સંબંધી વદનકોટરરૂપ વનમાં દેખાય છે. II૧૫।ા શ્લોક ઃ केवलं यदियं वक्ति, रसनालालनं प्रति । अपरीक्ष्य न कर्तव्यं, तन्मया सुपरिस्फुटम् ।। १६ ।। શ્લોકાર્થ : કેવલ આ લોલતા જે રસનાના લાલનને આશ્રયીને કહે છે, તે મારા વડે સુપરિસ્ફુટ=સ્પષ્ટ રીતે પરીક્ષા કર્યા વગર કરવું જોઈએ નહીં. ।।૧૬।। શ્લોક ઃ यतः स्त्रीवचनादेव, यो मूढात्मा प्रवर्तते । कार्यतत्त्वमविज्ञाय, तेनाऽनर्थो न दुर्लभः ।। १७ । શ્લોકાર્થ ઃ જે કારણથી સ્ત્રીના વચનથી જ જે મૂઢાત્મા કાર્યતત્ત્વનો વિચાર કર્યા વગર પ્રવર્તે છે તેના વડે અનર્થ દુર્લભ નથી. II૧૭II શ્લોક ઃ ततोऽनादरतः किञ्चिल्लोलतायाचने सति । दत्त्वा खाद्यादिकं तावत्कुर्महे कालयापनाम् ।।१८ । । Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧૧૫ શ્લોકાર્ય : તેથી વિચાર કર્યા વગર રસનાના લાલનમાં પ્રવૃત્તિ કરવી ઉચિત નથી તેથી, અનાદરથી કંઈક લોલતાનું યાચન હોતે છતે રસનાની પરિચારિકા બોલતા કહે કે આ સુંદર ભોજન આપો આ પ્રમાણે યાચન હોતે છતે, ખાધાદિને આપીને કાલથાપનાને અમે કરીએ જ્યાં સુધી તેના ત્યાગને ઉચિત કાળ ન આવે ત્યાં સુધી કાળવિલંબને અમે કરીએ. II૧૮ll શ્લોક : ततश्चभार्येयं पालनीयेति, मत्वा रागविवर्जितः । ददानः शुद्धमाहारं, लोलतां च निवारयन् ।।१९।। શ્લોકાર્ચ - અને ત્યારપછી આ ભાર્યા પાલનીય છે રસના પાલનીય છે, એ પ્રમાણે માનીને રાગવર્જિત છતો, શુદ્ધ આહારને આપતો, લોલતાને નિવારણ કરતો, II૧૯ll શ્લોક : अविश्रब्धमनास्तस्यां, लोकयात्रानुरोधतः । अनिन्दितेन मार्गेण, रसनामनुवर्तयन् ।।२०।। धर्मार्थकामसंपन्नो, विद्वदभिः परिपूजितः । स्थितो विचक्षणः कालं, कियन्तमपि लीलया ।।२१।। युग्मम् ।। શ્લોકાર્ચ - તેમાં=રસનામાં, અવિશ્રબ્ધમનવાળો અવિશ્વાસવાળો, લોકયાત્રાના અનુરોધથી, અનિન્દ્રિત માર્ગથી, રસનાને અનુવર્તન કરતો, ધર્મ, અર્થ, કામથી સંપન્ન, વિદ્વાનોથી પરિપૂજિત, વિચક્ષણ કેટલોક પણ કાળ લીલાપૂર્વક રહ્યો. ૨૦-૨૧|| શ્લોક : तं च तेजस्विनं मत्वा, निरीहं च विचक्षणम् । भावज्ञा किञ्चिदप्येनं, याचते नैव लोलता ।।२२।। શ્લોકાર્ચ - અને તેજસ્વી એવા તેને સ્ત્રીને, પરવશ નથી પરંતુ સ્વપરાક્રમમાં તેજસ્વી અને નિરીક એવા વિચક્ષણને માનીને ભાવજ્ઞા એવી લોલતા-વિચક્ષણના ભાવને જાણનારી એવી લોલતા કંઈ પણ યાચના કરતી નથી જ. ||રા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ स लोलताविनिर्मुक्तो, रसनां पालयन्नपि । अशेषक्लेशहीनात्मा, सुखमास्ते विचक्षणः ।। २३ ।। શ્લોકાર્થ ઃ તે-વિચક્ષણ લોલતાથી રહિત=રસોની લોલુપતાથી રહિત, રસનાને પાલન કરતો પણ બધા ક્લેશોથી રહિત સ્વરૂપવાળો વિચક્ષણ સુખે રહે છે. II3II શ્લોક ઃ શ્લોક ઃ યતઃ ये जाता ये जनिष्यन्ते, जडस्येह दुरात्मनः । રસનાલાલને દોષા, નોતતા તંત્ર હારમ્ ।।૨૪।। શ્લોકાર્થ : જે કારણથી જડ એવા દુરાત્માને અહીં=સંસારમાં, રસનાના લાલનમાં જે દોષો થયા છે અને જે થશે તેમાં કારણ લોલતા છે=રસનાની લોલુપતાની પરિણતિ જ કારણ છે. ।।૨૪।। શ્લોક ઃ विचक्षणेन सा यस्माल्लोलताऽलं निराकृता । रसनापालनेऽप्यस्य, ततोऽनर्थो न जायते ।। २५ ।। શ્લોકાર્થ ઃ જે કારણથી વિચક્ષણ વડે તે લોલતા અત્યંત નિરાકૃત કરાઈ. આના=વિચક્ષણના, રસનાના પાલનમાં પણ તેનાથી=જીભરૂપ રસનાથી, અનર્થ થતો નથી. II૨૫।। मातृपितृज्ञापनम् इतश्च तुष्टचित्तेन, जडेनाम्बा स्वयोग्यता । ज्ञापिता रसनालाभं, जनकश्चाशुभोदयः ।। २६।। જડ અને વિચક્ષણ દ્વારા પોતપોતાના માતા-પિતાને રસના અને લોલતાનું જ્ઞાપન શ્લોકાર્થ ઃ અને આ બાજુ તુષ્ટ ચિત્તવાળા જડ વડે=રસના અને લોલુપતાથી આનંદિત થયેલા જડ વડે, સ્વયોગ્યતારૂપ માતા અને અશુભોદય જનક રસનાના લાભને જ્ઞાપિત કરાયા. II૨૬II Page #132 -------------------------------------------------------------------------- ________________ 999 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तयोरपि मनस्तोषस्तत्श्रुत्वा समपद्यत । ततस्ताभ्यां जडः प्रोक्तः, स्नेहाऽऽपूर्णेन चेतसा ।।२७।। શ્લોકાર્થ: અને તે બંનેને પણ જડનાં માતા-પિતા બંનેને પણ, તે સાંભળીને જડને રસના નામની પત્ની મળી છે તે સાંભળીને, મનનો તોષ થાય છે. તેથી મનનો તોષ થવાથી, તે બંને દ્વારા=અશુભોદય અને સ્વયોગ્યતા રૂપ જડનાં માતા-પિતા બંને દ્વારા, સ્નેહથી પૂર્ણ ચિત્ત વડે જડ કહેવાયો. ર૭ll શ્લોક : पुत्रानुरूपा ते भार्या, संपन्ना पुण्यकर्मणा । सुन्दरं च त्वयाऽऽरब्धं, यदस्याः पुत्र! लालनम् ।।२८।। શ્લોકાર્ચ - હે પુત્ર ! તને પુણ્યકર્મથી અનુરૂપ ભાર્યા પ્રાપ્ત થઈ છે અને જે કારણથી હે પુત્ર ! આનું લાલન રસનાનું લાલન, તારા વડે સુંદર આરબ્ધ કરાયું છે. ૨૮ll શ્લોક : इयं हि सुखहेतुस्ते, सुभार्येयं वरानना । તતો નાયિતું યુI, પુત્ર ! ત્રિનિદં ત્વયા ગારા શ્લોકાર્થ : દિ જે કારણથી, આ રસના, તારા સુખનો હેતુ છે. સુંદર મુખવાળી આ રસના, સુભાર્યા છે. તેથી હે પુત્ર ! રાત્રિ-દિવસ તારા વડે લાલન કરવા માટે યુક્ત છે. ll૨૯ll શ્લોક : ततश्चस्वयमेव प्रवृत्तोऽसौ, जनकाभ्यां च चोदितः । एकं सोन्माथिता बाला, मयूरैर्लपितं तथा ।।३०।। શ્લોકાર્ધ : અને તેથી અશુભોદય અને સ્વયોગ્યતાએ જડને રસનાના લાલનની પ્રેરણા કરી તેથી, આ= જડ, સ્વયં જ પ્રવૃત્ત થયો અને માતા-પિતા વડે પ્રેરણા કરાયો, એક બાજુ તે બાલા ઉન્માથ કરાઈ તથા મોરો વડે શબ્દ કરાયો. ll3oll Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ જડ સ્વયં રસનાના પાલનમાં પ્રવૃત્ત હતો અને અને તેનાં માતા-પિતાએ તેને પ્રેરણા કરી. જેમ કોઈ બાલા કોઈક પુરુષ પ્રત્યે કામથી ઉન્માદવાળી થયેલી હોય અને તે વખતે મયૂરો ટહુકા કરતા હોય તે સાંભળીને તેનો ઉન્માદ વધે છે તેમ જડનો રસનાના પાલનનો ઉન્માદ હતો અને માતા-પિતાની પ્રેરણાથી વૃદ્ધિ પામ્યો. શ્લોક : ततो गाढतरं रक्तो, रसनायां जडस्तदा । तल्लालनार्थं मूढात्मा, सहतेऽसौ विडम्बनाः ।।३१।। શ્લોકાર્થ : તેથી માતા-પિતાની પ્રેરણા મળવાથી, રસનામાં ત્યારે જડ ગાઢતર રક્ત થયો. તેના લાલન માટે મૂઢાત્મા એવો આ જડ વિડમ્બના સહન કરે છે. ll૧૧II શ્લોક - इतो विचक्षणेनाऽपि, स्वीयस्तातः शुभोदयः । ज्ञापितो रसनालाभं, माता च निजचारुता ।।३२।। શ્લોકાર્ચ - આ બાજુ વિચક્ષણ વડે પણ પોતાના પિતા શુભોદય અને નિજયારુતા માતા રસનાના લાભને જણાવાયાં. II3II શ્લોક : तथा बुद्धिप्रकर्षां च, विमर्शश्च विशेषतः । बोधितो रसनावाप्तिं, मिलितं च कुटुम्बकम् ।।३३।। શ્લોકાર્ચ - અને બુદ્ધિ અને પ્રકર્ષ અને વિશેષથી વિમર્શ રસનાની પ્રાપ્તિ માટે બોધ કરાયાં. અને કુટુંબ એકઠું થયું વિચક્ષણના શુભોદય પિતા, નિજયારુતા માતા, બુદ્ધિરૂપ પત્ની, પ્રકર્ષરૂપ પુત્ર અને વિમર્શરૂપ બંધુ એ પ્રમાણે આખું અંતરંગ કુટુંબ એકઠું થયું. ll૧૩/l શ્લોક : તતઃ મોતનો, વત્સ! વિં તે પ્રવર્તે? . जानासि वस्तुनस्तत्त्वं, सत्योऽसि त्वं विचक्षणः ।।३४।। Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના ૧૧૯ શ્લોકાર્થ : ત્યારપછી=વિચક્ષણે રસનાની પ્રાપ્તિનું કથન કર્યું ત્યારપછી, શુભોદય વડે કહેવાયું. હે વત્સ! તને શું કહેવાય ? તું વસ્તુતત્વને જાણે છે. તું સત્ય વિચક્ષણ છે. ll૩૪ll શ્લોક : तथापि ते प्रकृत्यैव, यन्ममोपरि गौरवम् । तेन प्रचोदिता वत्स! तवाहमुपदेशने ।।३५।। શ્લોકાર્થ : તોપણ પ્રકૃતિથી જ જે તારું મારા ઉપર ગૌરવ છે તેનાથી હે વત્સ! તને હું ઉપદેશ આપવામાં પ્રેરાયો છું. llઉપI. नारीदोषाः શ્લોક : वत्स! तावत्समस्ताऽपि, नारी पवनचञ्चला । क्षणरक्तविरक्ता च, सन्ध्याऽभ्राऽऽलीव वर्तते ।।३६।। નારીનાં દોષો શ્લોકાર્ધ : હે વત્સ ! બધી પણ નારીઓ પવન જેવી ચંચલ છે. અને સંધ્યાના વાદળના સમૂહની જેમ ક્ષણમાં રક્તવિરક્ત છે. Il361 શ્લોક : नदीव पर्वतोद्भूता, प्रकृत्या नीचगामिनी । दर्पणाऽर्पितदुर्ग्राह्यवदनप्रतिमोपमा ।।३७।। શ્લોકાર્ચ - પર્વતથી ઉદ્ભવ થયેલી નદી જેવી, પ્રકૃતિથી નીચગામિની સમસ્ત સ્ત્રીઓ હોય છે. દર્પણમાં અર્પણ કરાયેલા, દુઃખે કરીને ગ્રહણ કરી શકાય એવા મુખના જેવી ઉપમાવાળી છે. ll૧૭માં શ્લોક : बहुकौटिल्यनागानां, संस्थापनकरण्डिका । कालकूटविषस्योच्चैलतेव मरणप्रदा ।।३८ ।। Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - બહુ કુટિલતાવાળા નાગોના સંસ્થાપનની કરંડિકા છે. કાલકૂટ વિષની ઊંચી લતા જેવી મરણને દેનારી છે. ll૧૮ શ્લોક : नरकाऽनलसन्तापदायिकेयमुदाहृता । मोक्षप्रापकसद्ध्यानशत्रूभूता च वर्तते ।।३९।। શ્લોકાર્ય : નરકરૂપી અગ્નિના સંતાપને દેનારી આFરસના રૂ૫ નારી, કહેવાઈ છે. અને મોક્ષ પ્રાપક સધ્યાનના શનુભૂત વર્તે છે આ નારી વર્તે છે. [૩૯ll બ્લોક : कार्यं संचिन्तयत्यन्यद् भाषतेऽन्यच्च मायया । करोत्यन्यच्च सा पुंसः, शुद्धशीला च भासते ।।४०।। શ્લોકાર્ય : અન્ય કાર્યનો વિચાર કરે છે અને માયાથી અન્ય બોલે છે અને તેનારી, અન્ય કરે છે કાયાથી અન્ય કરે છે. અને પુરુષને શુદ્ધશીલવાળી છું એમ બોલે છે. ll૪ol. બ્લોક : ऐन्द्रजालिकविद्येव, दृष्टेराच्छादकारिका । नरचित्तजतुद्रावकारिणी वह्निपिण्डवत् ।।४१।। શ્લોકાર્ધ : ઈન્દ્રજાલિક વિધાની જેમ દષ્ટિના આચ્છાદને કરનારી, વહ્નિના પિંડ જેવી, પુરુષના ચિતરૂપી લાખને દ્રાવકારિણી પિગળાવનારી છે. II૪૧TI શ્લોક : प्रकृत्यैव च सर्वेषां, वैमनस्यविधायिनी । संसारचक्रविभ्रान्तिहेतुर्नारी बुधैर्मता ।।४।। શ્લોકાર્ચ - અને પ્રકૃતિથી જ સર્વના વૈમનસ્યને કરનારી સંસારચક્રની ભ્રાંતિનો હેતુ નારી બધો વડે મનાય છે. II૪રવા Page #136 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ पुंभिरास्वादितं दिव्यं, विवेकामृतभोजनम् । क्षुद्रेव वामयत्येषा, भुज्यमाना न संशयः । । ४३ ॥ શ્લોકાર્થ ઃ પુરુષો વડે આસ્વાદિત, દિવ્ય વિવેકરૂપી અમૃતનું ભોજન ક્ષુદ્રની જેમ ભોગવાતી આ સ્ત્રી સંશય રહિત વમન કરાવે છે. II૪૩]] શ્લોક ઃ अनृतं साहसं माया नैर्लज्ज्यमतिलोभिता । निर्दयत्वमशोचं च, नार्याः स्वाभाविका गुणाः ।। ४४ ।। શ્લોકાર્થ ઃ અમૃત, સાહસ, માયા, નિર્લજ્જપણું, અતિલોભીપણું, નિર્દયપણું, અશૌચપણું સ્ત્રીના સ્વાભાવિક ગુણો છે. ૪૪॥ શ્લોક ઃ વત્સ! વિદુનોન? યે વિદ્દોષસન્વયાઃ । ते नारीभाण्डशालायामाकालं सुप्रतिष्ठिताः । । ४५।। ૧૨૧ શ્લોકાર્થ ઃ હે વત્સ ! વધારે કહેવાથી શું ? જે કોઈ દોષના સંચયો છે તે નારીરૂપી ભાંડશાલામાં સદા સુપ્રતિષ્ઠિત છે. ૪૫ા શ્લોક ઃ तस्मात्तस्याः सदा पुंसा, न कर्तव्यो हितैषिणा । વિશ્રભવશો દ્યાત્મા, તેનેમભિધીયતે ।।૪૬।। શ્લોકાર્થ ઃ તે કારણથી હિતને ઈચ્છતા પુરુષ વડે તેણીના=સ્ત્રીના વિશ્વાસને વશ એવો આત્મા કરવા યોગ્ય નથી. તે કારણથી આ કહેવાય છે=મારા વડે વિચક્ષણને આ કહેવાય છે. II૪૬ શ્લોક ઃ येयं ते रसना भार्या, संपन्ना लोलतायुता । न सुन्दरैषा मे भाति, को वा योगस्तवानया ? ।।४७।। Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : જે આ તારી રસના પત્ની લોલતાયુક્ત સંપન્ન થઈ, મને આ સુંદર ભાસતિ નથી. અથવા આની સાથે તારો કયો યોગ કયો સંબંધ, છે?ll૪૭ll શ્લોક : यतो न ज्ञायतेऽद्यापि, कुतस्त्येयं ततस्त्वया । सङ्ग्रहं कुर्वताऽमुष्या, मूलशुद्धिः परीक्ष्यताम् ।।४८।। શ્લોકાર્ચ - જે કારણથી હજી પણ જણાતું નથી. કોનાથી આ છે ?=કોનાથી આ તારી ભાર્યા છે ? તેથી સંગ્રહ કરતા તારા વડે આણીની રસનારૂપી ભાર્યાની, મૂલશુદ્ધિની પરીક્ષા કરવી જોઈએ. I૪૮. શ્લોક - યત:अत्यन्तमप्रमत्तोऽपि, मूलशुद्धरवेदकः । स्त्रीणामर्पितसद्भावः, प्रयाति निधनं नरः ।।४९।। શ્લોકાર્ચ - જે કારણથી અત્યંત અપ્રમત્ત પણ મનુષ્ય મૂલશુદ્ધિનો અવેદક નહીં જાણનાર, સ્ત્રીઓને અર્પિત સદ્ભાવવાળો મૃત્યુને પામે છે. ll૪૯ll ततो निजचारुतयाऽभिहितं-वत्स विचक्षण! सुन्दरं ते जनकेन मन्त्रितं, अन्विष्यतामस्या रसनाया मूलशुद्धिः, को दोषः? विज्ञातकुलशीलस्वरूपा हि सुखतरमनुवर्तनीया भविष्यति, बुद्ध्याऽभिहितंआर्यपुत्र! यद्गुरू आज्ञापयतस्तदेवानुष्ठातुं युक्तमार्यपुत्रस्य, अलङ्घनीयवाक्या हि गुरवः सत्पुरूषाणां મત્તિના ત્યારપછી શુભોદયે વિચક્ષણને રસના વિષયક ઉચિત સલાહ આપી ત્યારપછી, નિજચારુતા વડે કહેવાયું – હે વત્સ વિચક્ષણ ! તારા પિતા વડે સુંદર કહેવાયું. આ રસનાની મૂલશુદ્ધિ અન્વેષણ કરો. શું દોષ છે? દિકજે કારણથી, વિજ્ઞાત કુલશીલસ્વરૂપવાળી સ્ત્રી સુખપૂર્વક અનુવર્તનીય થશે. બુદ્ધિ વડે કહેવાયું. હે આર્યપુત્ર ! જે ગુરુ આજ્ઞાપન કરે છે=માતા-પિતા જે આજ્ઞાપન કરે છે, તે જ આર્યપુત્રને કરવા માટે યુક્ત છે. દિ=જે કારણથી, સપુરુષોને ગુરુઓ અલંઘનીય વાક્યવાળા હોય છે. रसनामूलशुद्धये विमर्शप्रकर्षगमनम् प्रकर्षः प्राह-तात! सुन्दरमम्बया जल्पितम् । विमर्शेनोक्तं-को वाऽत्रासुन्दरं वक्तुं जानीते? Page #138 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ૧૨૩ सर्वथा सुन्दरमेवेदं यत्सुपरीक्षितं क्रियत इति । विचक्षणेन चिन्तितं - सुन्दरमेतानि मन्त्रयन्ति, न संग्रहणीयैव विदुषा पुरुषेणाविज्ञातकुलशीलाचारा ललना, केवलं कथितमेव मम लोलतया रसनायाः सम्बन्धि मूलोत्थानं, विज्ञातश्चाधुना मया शीलाचारो यदुत खादनपानप्रियेयं रसना । अथवा नहि नहि, को हि सकर्णकः पुरुषो भुजङ्गवनितागतिकुटिलतरचित्तवृत्तेः कुलयोषितोऽपि वचने संप्रत्ययं कुर्यात् ? किं पुनर्दासचेट्यः ? तत्कीदृशो मम लोलतावचने संप्रत्ययः ? शीलाचारोऽपि सहसंवासेन भूयसा च कालेन सम्यग् विज्ञायते, न यथाकथञ्चित्, तत्किमनेन बहुना ? करोमि तावदहं तातादीनामुपदेशं गवेषयाम्यस्या रसनाया मूलशुद्धिं ततो विज्ञाय यथोचितं करिष्यामीति विचिन्त्य विचक्षणेनाभिहितं यदाज्ञापयति तातः, केवलं तातः स्वयमेव निरूपयतु, कः पुनरत्र रसनामूलशुद्धिगवेषणार्थं प्रस्थापनायोग्य કૃતિ । રસનાની મૂલશુદ્ધિ માટે વિમર્શ અને પ્રકર્ષનું ગમન પ્રકર્ષ કહે છે. હે તાત ! માતા વડે સુંદર કહેવાયું=બુદ્ધિરૂપી માતા વડે સુંદર કહેવાયું. વિમર્શ વડે કહેવાયું કોણ અહીં=પત્નીના મૂળશુદ્ધિના ગવેષણના વિષયમાં અસુંદર કહેવા માટે કોણ જાણે છે ? — કોઈ અસુંદર કહેવા માટે જાણતું નથી, સર્વથા સુંદર જ આ છે. જે સુપરીક્ષિત કરાય છે. વિચક્ષણ વડે વિચારાયું – સુંદર આ બધા મંત્રણા કરે છે=માતા-પિતા આદિ સર્વ સુંદર મંત્રણા કરે છે. વિદ્વાન પુરુષ વડે અવિજ્ઞાત કુલશીલ આચારવાળી સ્ત્રી સંગ્રહણીય જ નથી. કેવલ મને લોલતા વડે રસના સંબંધી મૂલોત્થાન કહેલું છે. અને હમણાં મારા વડે શીલાચાર જણાયો છે. શું રસનાનો શીલ આચાર જણાયો છે ? તે ‘યદ્યુત’થી કહે છે. ખાન-પાનમાં પ્રિય આ રસના છે. અથવા નહિ નહિ=આ એનો શીલાચાર નથી નથી, હિ=જે કારણથી, કોણ બુદ્ધિમાન પુરુષ સાપણની ગતિ જેવી કુટિલતર ચિત્તવૃત્તિવાળી કુલસ્ત્રીના પણ વચનમાં વિશ્વાસ કરે ? કોઈ બુદ્ધિમાન કરે નહીં. વળી, દાસ ચેટી એવી લોલતામાં કઈ રીતે બુદ્ધિમાન વિશ્વાસ કરે ? અર્થાત્ કરે નહીં. તેથી મને લોલતાના વચનમાં વિશ્વાસ કેવા પ્રકારનો છે અર્થાત્ ઉચિત નથી. શીલનો આચાર પણ સહસંવાસથી અને ઘણા કાલથી સમ્યગ્ જણાય છે. યથાકથંચિત્ જણાતો નથી. તે કારણથી આ બહુ વિચારોથી શું ? હું પિતા આદિના ઉપદેશને કરું. આ રસનાની મૂલશુદ્ધિની ગવેષણા કરું. ત્યારપછી જાણીને યથોચિત કરીશ. એ પ્રમાણે વિચારીને વિચક્ષણ વડે કહેવાયું. જે પિતા આજ્ઞા કરે છે. કેવલ પિતા સ્વયં જ કહો. વળી અહીં=પ્રસ્તુત કાર્યમાં, રસનાની મૂલશુદ્ધિના ગવેષણ માટે પ્રસ્થાપનાને યોગ્ય કોણ છે ? Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :शुभोदयेनोक्तं-वत्स! अयं विमर्शः परमरूपकार्यभरस्य निर्वाहणक्षमः । तथाहि युक्तं चायुक्तवद् भाति, सारं चासारमुच्चकैः । अयुक्तं युक्तवद् भाति, विमर्शेन विना जने ।।१।। શ્લોકાર્થ : શુભોદય વડે કહેવાયું - હે વત્સ ! આ વિમર્શ પરમરૂપવાળા કાર્યના ભારના નિર્વાહમાં સમર્થ છે દુષ્કર કાર્યના ભારને વહન કરવામાં સમર્થ છે. તે આ પ્રમાણે - વિમર્શ વગર લોકમાં યુક્ત કાર્ય અયુક્તની જેમ ભાસે છે. સાર અત્યંત અસાર ભાસે છે. અયુક્ત યુક્તની જેમ ભાસે છે. ll૧II શ્લોક : तस्य हेयमुपादेयमुपादेयं च हेयताम् । भजेत वस्तु यस्यायं, विमर्शो नानुकूलकः ।।२।। શ્લોકાર્ચ - જેને આ વિમર્શ અનુકૂળ નથીવિમર્શ કરવાની શક્તિ નથી, તેને હેય વસ્તુ ઉપાદેય ભાસે છે. ઉપાદેય હેયતાને પામે છે. IIT બ્લોક : अत्यन्तगहने कार्ये, मतिभेदतिरोहिते । विमर्शः कुरुते नृणामेकपक्षं विवेचितम् ।।३।। શ્લોકાર્ચ - મતિના ભેદથી તિરોહિત અત્યંત ગહન કાર્યમાં વિમર્શ મનુષ્યોને એક પક્ષ વિવેચિત કરે છે. Imall શ્લોક : किञ्च नरस्य नार्या देशस्य, राज्यस्य नृपतेस्तथा । रत्नानां लोकधर्माणां, सर्वस्य भुवनस्य वा ।।४।। देवानां सर्वशास्त्राणां, धर्माधर्मव्यवस्थितेः । विमर्शोऽयं विजानीते, तत्त्वं नान्यो जगत्त्रये ।।५।। Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : વળી, મનુષ્યોના, નારીના, દેશના, રાજ્યના, રાજાના, રત્નોના, લોકધર્મોના, અથવા સર્વભુવનના, દેવોના, સર્વશાઓના ધર્માધર્મની વ્યવસ્થિતિનું તત્ત્વ આ વિમર્શ જાણે છે. જગતત્રયમાં અન્ય જાણતો નથી. ll૪-પી. શ્લોક : येषामेष महाप्राज्ञो, वत्स! निर्देशकारकः । ते ज्ञातसर्वतत्त्वार्था, जायन्ते सुखभाजनम् ।।६।। શ્લોકાર્ચ - જેઓને હે વત્સ ! મહાપ્રાણ એવો આ વિમર્શ, નિર્દેશકારક છે, જ્ઞાત સર્વ તત્ત્વાર્થવાળા તેઓ સુખના ભાજન થાય છે. ll શ્લોક : अतो धन्योऽसि यस्यायं, विमर्शस्तव बान्धवः । न कदाचिदधन्यानां, चिन्तारत्नेन मीलकः ।।७।। શ્લોકાર્થ : આથી તું ધન્ય છો જે તારો આ વિમર્શ બંધુ છે. ક્યારેય પણ અધવોને ચિંતારત્નની સાથે મેળ થતો નથી. ll૭ll શ્લોક : एष एव नियोक्तव्यो, भवताऽत्र प्रयोजने । भानुरेव हि शर्वर्यास्तमसः क्षालनक्षमः ।।८।। શ્લોકાર્ય : આ જ=વિમર્શ જ, તારા વડે આ પ્રયોજનમાં રસનાની મૂલશુદ્ધિમાં, નિયોજિત કરાવો જોઈએ. દિ જે કારણથી, રાત્રિના અંધકારને નાશ કરવામાં સૂર્ય જ સમર્થ છે. ll૮ll विचक्षणेनाभिहितं- यदाज्ञापयति तातः, ततो निरीक्षितमनेन विमर्शवदनम् । विमर्शः प्राहअनुग्रहो मे । विचक्षणेनोक्तं- यद्येवं ततः शीघ्रं विधीयतां भवता तातादेशः । विमर्शेनाभिहितम्एष सज्जोऽस्मि, केवलं विस्तीर्णा वसुन्धरा, नानाविधा देशा, भूयांसि राज्यान्तराणि तद्यदि कथञ्चिन्मे कालक्षेपः स्यात्ततः कियतः कालानिवर्तितव्यम् ? विचक्षणेनोक्तं-भद्र! संवत्सरस्ते कालावधिः । विमर्शः प्राह-महाप्रसादः । ततो विहितप्रणामश्चलितो विमर्शः । Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ વિચક્ષણ વડે કહેવાયું – જે પિતા આજ્ઞા કરે છે. ત્યારપછી આના વડે વિચક્ષણ વડે, વિમર્શનું મુખ જોવાયું. વિમર્શ કહે છે – મારા ઉપર અનુગ્રહ છે. વિચક્ષણ વડે કહેવાયું – જો આ પ્રમાણે છે તું આ કાર્ય કરવા તત્પર છે, તો શીધ્ર પિતાનો આદેશ તારા વડે કરાય. વિમર્શ વડે કહેવાયું – આ હું સજ્જ છું. કેવલ વિસ્તીર્ણ વસુંધરા છે–પૃથ્વી મોટી છે, નાના પ્રકારના દેશો છે. રાજયાંતરો ઘણા છે. તેથી જો કોઈક રીતે મને કાલક્ષેપ થાય તો કેટલા કાળથી પાછું ફરવું જોઈએ ? વિચક્ષણ વડે કહેવાયું – હે ભદ્ર ! તને એક વરસનો કાલાવધિ અપાય છે. વિમર્શ કહે છે – મહાપ્રસાદ. ત્યારપછી કરાયેલા પ્રણામવાળો વિમર્શ ચાલ્યો. ભાવાર્થ: જીવમાં રસના નામની જીભ છે તેને સ્ત્રીની ઉપમા આપી છે અને આ રસનાને લોલતારૂપ દાસીની પુત્રી છે. તે લોલતા રસનાની અંગત પરિચારિકા છે અને તે લોલતા જીવને જીભ ક્યારથી મળી છે તેનો બોધ કરાવે છે. તેથી એ પ્રાપ્ત થાય કે શરીરના અંગરૂપ જીભ છે તે રસના છે અને મોહનીય કર્મના ઉદયથી લોલુતા=લોલુપતા છે. વસ્તુતઃ જીભ સ્વયં બોલતી નથી. જીભમાં જે લોલુપતા છે તે જીવનો પરિણામ છે તોપણ તે જીભ જીવને ક્યારથી મળી છે અને જ્યારથી જીભ મળી છે ત્યારથી તે જીવ સાથે જીવને લોલુપતા વર્તે છે, તેનો યથાર્થ બોધ કરાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે. કર્મપરિણામ રાજાની રાજધાનીમાં અસંવ્યવહાર નામનું નગર છે. ત્યાં અનાદિથી જીવ વર્તતો હતો ત્યારે જીવને જીભની પ્રાપ્તિ ન હતી. પરંતુ ત્યાંથી કોઈક રીતે નીકળીને બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય આદિમાં આવે છે ત્યારે જીવને મુખમાં જીભની પ્રાપ્તિ છે અને તે જીભ સાથે જીવને લોલુપતા પણ વર્તે છે; કેમ કે જ્યાં સુધી વિવેક પ્રગટ્યો નથી ત્યાં સુધી જીવને જે કોઈ સુખ દેખાય છે તે ઇન્દ્રિયથી જ દેખાય છે. તેથી તમે બેઇન્દ્રિય આદિ ભાવોમાં આવ્યા ત્યારે તમારા ભાગ્યએ તમને આ રસનારૂપ ભાર્યા આપી છે જેથી તમે તે ભાર્યાથી સુખે રહો. અને તેથી વિધિએ તમારા ઉપર દયા કરીને મુખરૂપી બિલ બનાવ્યું. તેમાં આ રસના સ્ત્રી નિવર્તન કરી અને લોલતા હું એની અનુચરી છું. આ પ્રકારે લોલતાએ પોતાનો ઇતિહાસ બતાવ્યો. તેથી જડ જીવોને થાય છે કે અમારા ભાગ્યએ જ આ રસનાને નિષ્પાદિત કરી છે જે અમારા માટે સુખનું કારણ છે; કેમ કે જડ જીવો લોલુપતાના વચનને અનુસરનારા હોય છે અને લોલુપતાથી જીવને એમ જ જણાય છે કે આ જીભ મળી છે તેથી અમે સુખી છીએ. વિચક્ષણ વિચારક છે તેથી જીભની લોલુપતાના બળથી તે વિચારે છે કે કર્મપરિણામ રાજાએ જ આ જીભને ઉત્પન્ન કરી છે. તેથી જીભના લોલુપતાના બળથી જડ જીવોને સુખના સાધનરૂપ જીભ દેખાય છે અને વિચક્ષણને કર્મજન્ય આ જીભ વિડંબના છે તેવો બોધ થાય છે. ત્યારપછી જડ લોલુપતાને પૂછે છે કે તમે ક્યારથી અમારી સાથે છો તેથી કહે છે કે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય. આદિ બધા ભવોમાં, દેવગતિમાં, મનુષ્યગતિમાં આ જીભ તમારી સાથે રહેનારી છે. તેથી તમારી પત્ની છે અને તમારા વગર તે જીવી શકે તેમ નથી. તમે જો તેની અવગણના કરશો તો આ જીભ મરી જશે; કેમ કે જે મહાત્માઓ રસનાને વશ થતા નથી અને સતત શમભાવમાં વર્તે છે અર્થાત્ સમતારૂપ પત્ની સાથે વિલાસ કરે છે તેથી અવગણના પામેલી જીભ મરેલ જેવી થાય છે અને Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ જ્યારે તેઓ મોક્ષમાં જાય છે ત્યારે તેની જીભ મૃત્યુ પામે છે. માટે લોલુપતા કહે છે કે આ જીભ તમારી ચિરપરિચિત છે તેથી તેનું તમારે સારી રીતે પાલન કરવું જોઈએ. લોલુપતાના તે વચનથી જડને તોષ થાય છે; કેમ કે જડ જીવોને રસનેન્દ્રિયની લોલુપતામાં સુખાકારી જણાય છે તેથી લોલુપતા જે પ્રકારે રસનેન્દ્રિયને અનુસરવાનું કહે એ પ્રકારે જ તેને અનુસરવામાં સુખની અનુભૂતિ થાય છે. વળી, જડે લોલુપતાને પૂછ્યું કે તારી સ્વામિનીનું કઈ રીતે લાલન કરવું જોઈએ ? તેથી કહે છે કે સુંદર ખાદ્યપદાર્થો આપો. મધ, માંસ વગેરે સુંદર રસો આપો. તેથી જેઓ સુખના સાધનભૂત એવી આ રસના છે. એમ માને છે તેઓ ધર્મ, અર્થ, મોક્ષથી વિમુખ પશુ જેવા રસનેન્દ્રિયના લાલનમાં યત્નવાળા હોય છે, અન્ય કંઈ વિચારતા નથી. આથી જ ભક્ષ્યાભઢ્ય આદિનો વિચાર કર્યા વગર ધર્મથી વિમુખ હોય છે. જીભને વશ થઈને અર્થનો પણ યથાતથા વ્યય કરે છે અને સમભાવથી અત્યંત વિમુખ હોવાથી મોક્ષની ગંધ માત્ર પણ તેઓને નથી. માત્ર રસનાના સુખમાં જ પોતાને સુખી માને છે અને તત્ત્વને જોવામાં જડ જીવો ગાઢ મિથ્યાત્વના ઉદયવાળા હોય છે. તેથી શરીરથી ભિન્ન આત્મા છે તેનો કોઈ વિચાર કરતા નથી. માત્ર ઇન્દ્રિયના સુખને જ સુખ માને છે અને સર્વ પ્રકારનાં પાપો કરે છે. તેથી વિવેકી લોકોના હાસ્યપાત્ર થાય છે. તોપણ જડતા હોવાને કારણે રસનાના સુખથી અન્ય કંઈ સુખને જોતા નથી. વળી વિચક્ષણ લોલુપતાનાં વચનોને સાંભળીને મધ્યસ્થ માનસવાળો આ પ્રમાણે વિચારે છે. આ જીભ મારા મુખરૂપી કોટરમાં છે. તેથી મારી ભાર્યા છે એમાં સંશય નથી. તોપણ રસનાના પોષણ માટે જે આ લોલુપતા કહે છે તેનો વિચાર કર્યા વગર મારે તેનો સ્વીકાર કરવો જોઈએ નહીં, કેમ કે વિચક્ષણ પુરુષ હંમેશાં કોઈનું પણ કથન નિપુણતાપૂર્વક જોનારા હોય છે અને પોતાની જીભ પોતાને લોલુપતા કરાવે છે તોપણ વિચક્ષણ પુરુષો વિચારે છે કે જીભને વશ થવું ઉચિત નથી. પરંતુ હિતાહિતનો વિચાર કર્યા વગર કૃત્ય કરવું જોઈએ નહીં. તેથી જીભની લાલસા “ખાવાની યાચના કરે છે... ત્યારે વિચક્ષણ પુરુષ ગાઢ આસક્તિ કર્યા વગર કાંઈક ખાવાનું આપે છે અને શું કરવું જોઈએ એનો યથાર્થ નિર્ણય કરવા માટે કાલક્ષેપ કરે છે. તેથી રાગાદિ રહિત થઈને જીભ રૂપી ભાર્યાનું મારે પાલન કરવું જોઈએ. શુદ્ધ આહાર આપવો જોઈએ. લોલુપતા નિવારણ કરવી જોઈએ. અવિશ્વાસ મનવાળા એવા મારે લોકયાત્રાના અનુરોધથી અને અનિંદિત માર્ગથી રસનાનું અનુસરણ કરવું જોઈએ. આ પ્રકારે વિચક્ષણતાને કારણે તે જાણી શકે છે. આ રીતે વિવેકપૂર્વક ધર્મ, અર્થ, કામને સેવતો વિચક્ષણ જ્યાં સુધી વિશેષ નિર્ણય ન થાય ત્યાં સુધી રસનાને વશ થયા વગર જીવે છે. વળી, વિચક્ષણ પુરુષમાં મિથ્યાત્વનો ક્ષયોપશમ, પારમાર્થિક સુખની અર્થિતા અને હિતાહિતનો વિચાર કરી શકે તેવી નિર્મળમતિ છે. તેથી વિચક્ષણ પુરુષની તેવી તેજસ્વિતાને જોઈને તેના ભાવને જાણનારી લોલુપતા પણ કાંઈ યાચના કરતી નથી; કેમ કે વિચક્ષણ પુરુષ નિપુણતાથી વિચારીને પ્રવૃત્તિ કરનારા હોય છે તેથી તેવા જીવોને ખાદ્યપદાર્થોમાં તેવી લોલુપતા જ થતી નથી. પરંતુ પોતાના સંયોગાનુસાર ઔચિત્યનો વિચાર કરીને દેહનું પાલન કરે છે તેવી માર્ગાનુસારી બુદ્ધિ વિચક્ષણ પુરુષમાં હોય છે. તેથી લોલુપતા વગર રસનાને પાલન કરતો પણ વિચક્ષણ સંપૂર્ણ ક્લેશથી હીન સંપૂર્ણ સુખપૂર્વક રહે છે; કેમ કે ગૃહસ્થઅવસ્થા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ છે તેથી દેહનું પાલન આવશ્યક છે તોપણ રસનાને આધીન નથી તેથી આરોગ્યનો વ્યાઘાત ન થાય, ધર્મનો વ્યાઘાત ન થાય, પરલોકમાં અહિત ન થાય એ પ્રકારે વિવેકપૂર્વક વિચક્ષણ પુરુષો આહાર વાપરે છે. અને ઇન્દ્રિયની લોલુપતા જીવને જડ ક૨વાનું કારણ છે તેથી જે જીવો રસનાને વશ છે તે સર્વ જીવો મૂઢ છે, તેથી વાસ્તવિક તત્ત્વને જોવા અસમર્થ છે. તેથી વિપર્યાસ આપાદક ક્લિષ્ટ કર્મો તેઓને જડ બનાવે છે. વળી, જડને પોતાની માતા સ્વયોગ્યતા અને પિતા અશુભોદયએ રસનાનાં લાલનની પ્રાપ્તિનું કથન કરે છે ત્યારે તે જીવમાં વર્તતા અશુભકર્મોનો ઉદય અને તે જીવમાં વર્તતી જે ઇન્દ્રિયોને પરવશ થવાની યોગ્યતા તે બંને તેને રસનાને પાલન કરવામાં ઉત્સાહિત કરે છે; કેમ કે જગતના જીવ માત્ર તત્ત્વથી સમાન છે. કર્મથી જ તે તે પ્રકારની જીવોમાં બુદ્ધિ વર્તે છે તેથી વિપર્યાસ આપાદક અશુભકર્મો અને વિપર્યાસને અભિમુખ જીવ વર્તે તેવી જીવની યોગ્યતા જીવને ૨સનાને વશ થવામાં ઉત્સાહિત કરે છે. તે બતાવવા માટે જ કહ્યું કે જડનો અશુભોદય પિતા અને સ્વયોગ્યતા માતા તેને રસનાને પુષ્ટ કરવામાં ઉત્સાહિત કરે છે. તેથી જડ હોવાથી સ્વયં રસનામાં પ્રવર્તતો હતો અને માતા-પિતા દ્વારા પ્રેરણા કરાયેલો વિશેષથી રસનાને પરવશ થાય છે. તેથી રસનામાં ગાઢ આસક્ત એવો જડ સર્વ પ્રકારની વિડંબનાને પામે છે. વળી, વિચક્ષણે પણ પોતાનાં માતા-પિતાને રસનાની પ્રાપ્તિનું કથન કર્યું ત્યારે વિચક્ષણના પિતા શુભકર્મોનો ઉદય છે જે દર્શનમોહનીયના ક્ષયોપશમથી થયેલાં મતિજ્ઞાન સ્વરૂપ છે, તે પણ તેને ઉચિત પ્રેરણા કરે છે, અને નિજચારુતા=વિચક્ષણની પોતાની સુંદરતારૂપ જે તેની માતા છે, તે પણ તેને ઉચિત પ્રેરણા કરે છે. વળી, વિચક્ષણમાં વર્તતાં બુદ્ધિરૂપ પત્ની અને પ્રકર્ષરૂપ પુત્ર અને વિમર્શ=બુદ્ધિનો ભાઈ, તે સર્વ પણ વિચક્ષણને રસના વિષયક ઉચિત સલાહ આપે છે. શું સલાહ આપે છે ? તે બતાવતાં કહે છે. શુભોદય કહે છે કે તું વિચક્ષણ છે તેથી તને કહેવાની જરૂર રહેતી નથી, તોપણ તને મારા ઉપર આદર છે તેથી હું તને કંઈક હિતોપદેશ કહું છું. તેથી એ પ્રાપ્ત થાય કે વિચક્ષણ પુરુષનાં શુભકર્મ જે દર્શનમોહનીયના ક્ષયોપશમરૂપે અને જ્ઞાનાવરણીયના ક્ષયોપશમરૂપે વર્તે છે તે તેની સલાહ લેવામાં ઉત્સાહિત કરે છે અને તે શુભકર્મ જ તેને સ્ત્રીની નીચગામિતા આદિ સર્વનું સ્મરણ કરાવે છે. અને રસના ખરેખર ચંચળ, નીચગામી સ્ત્રી છે; કેમ કે જીવને વશ કરીને તેનો વિનાશ કરે તેવી જ છે તેથી વિચક્ષણને સ્વપ્રજ્ઞાથી જે જણાતું હતું તેને પુષ્ટ કરનાર શુભકર્મો કથન કરે છે. તેથી વિચક્ષણ પુરુષ વિશેષ રીતે જાગૃત બને છે. જેના કારણે તેની લોલુપતા પૂર્વમાં જે અલ્પ હતી તે પણ હીન થાય છે. વળી, શુભોદયરૂપ પિતાએ કહ્યું કે આ સ્ત્રીનો સંગ કરતા પૂર્વે આની મૂલશુદ્ધિની પરીક્ષા કરવી જોઈએ. પિતાનું આ વચન સાંભળીને વિચક્ષણની નિજચારુતારૂપ માતા છે તે પણ તેને પ્રેરણા કરે છે કે રસનાની મૂલશુદ્ધિ કરવી ઉચિત છે, તેથી એ ફલિત થાય કે વિચક્ષણ પુરુષમાં વર્તતાં શુભકર્મો અને વિચક્ષણ પુરુષમાં વર્તતી નિજચારુતારૂપ સુંદર પ્રકૃતિ રસનાને મૂલશુદ્ધિ કરવા પ્રેરણા કરે છે. વળી, બુદ્ધિ નામની એની પત્ની પણ તેને કહે છે કે પિતાની આજ્ઞા ઉલ્લંઘન કરવી જોઈએ નહીં. તેથી વિચક્ષણમાં વર્તતી બુદ્ધિ પણ રસનાની શુદ્ધિ વિષયક જ પ્રેરણા કરે છે. વળી પ્રકર્ષ નામનો પુત્ર પણ કહે છે કે બુદ્ધિરૂપ માતાએ સુંદર કહ્યું. તેથી વિચક્ષણમાં વર્તતી માર્ગાનુસારી બુદ્ધિનો પ્રકર્ષ પણ તેને રસનાની મૂલશુદ્ધિ કરવા માટે પ્રેરણા કરે છે. વળી, વિમર્શ નામનો બંધુ કહે છે કે જે કાંઈ કાર્ય ક૨વું હોય તે પરીક્ષા કરીને જ કરવું જોઈએ. તેથી Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧૨૯ વિચક્ષણમાં વર્તતી વિમર્શશક્તિ પણ પોતાને સલાહ આપે છે કે પરીક્ષા વગર રસનાનો સ્વીકાર કરવો ઉચિત નથી. આ રીતે સર્વ અંતરંગ કુટુંબની સલાહ સાંભળીને વિચક્ષણ વિચારે છે. આ સર્વ જે કંઈ કહે છે તે સુંદર જ છે; કેમ કે બુદ્ધિમાન પુરુષે નહીં જાણેલા કુલ અને શીલના આચારવાળી સ્ત્રીનો સંગ્રહ કરવો જોઈએ નહીં. ફક્ત લોલુપતા વડે મને રસના સંબંધી મૂળ ઉત્થાન કહેવાયું છે; કેમ કે વિધાતાએ બેઇન્દ્રિયના ભવથી આ રસના તેના ભાગ્યથી નિર્માણ કર્યું છે એમ પૂર્વમાં લોલુપતાએ કહેલું. તેથી કર્મરૂપ વિધાતા વડે જીભના સુખ અર્થે જીભરૂ૫ રસનાનું નિર્માણ થયું છે. વળી, આ રસનાનો શીલ આચાર પણ મને જણાયો છે; કેમ કે આ રસના ખાન-પાન પ્રિય છે તે જ તેનો આચાર છે. આ પ્રકારે વિચક્ષણે સ્થૂલથી વિચાર કર્યા પછી ફરી સૂક્ષ્મ બુદ્ધિથી વિચક્ષણ વિચારે છે. આ ઉચિત નથી. કોણ બુદ્ધિમાન પુરુષ સાપણના જેવી ગતિવાળી, કુટિલ ચિત્તવૃત્તિવાળી કુલવાન સ્ત્રીના પણ વચનમાં વિશ્વાસ કરે અર્થાત્ જે અતિ ચંચળ સ્વભાવવાળી હોય તેનામાં વિશ્વાસ કરાય નહીં. આ લોલુપતા તો રસનાની દાસીપુત્રી છે; કેમ કે રસનાને પૂછી પૂછીને સર્વ ખાન-પાનની માંગણી કરે છે. માટે આ લોલુપતાના વચનમાં વિશ્વાસ કરવો જોઈએ નહીં. વળી, ખરેખર સ્ત્રીનો શીલાચાર ઘણા વખતના સહવાસથી જ સમ્યગુ જણાય છે, તેથી વર્તમાનના લોલુપતાના વચનના બળથી મારે તેનો વિશ્વાસ કરવો ઉચિત નથી. આ પ્રકારે વિચક્ષણ પોતાની વિચક્ષણતાને કારણે વિચારે છે જે માર્ગાનુસારી ક્ષયોપશમથી પ્રગટ થયેલ તેની વિચક્ષણતા છે. તેથી ફરી વિચક્ષણ રસનાની મૂલશુદ્ધિ માટે કઈ રીતે ગવેષણા કરવી જોઈએ તે શુભોદય નામના પિતા આદિને પૂછે છે. તેથી શુભોદયે સલાહ આપી કે આ વિમર્શ જ આ કાર્ય કરવા સમર્થ છે. આનાથી એ ફલિત થાય કે વિચક્ષણમાં વર્તતો દર્શનમોહનીયનાં ક્ષયોપશમભાવ રૂ૫ શુભોદય તેને રસનાના પારમાર્થિક સ્વરૂપના બોધ અર્થે મતિજ્ઞાનના સૂક્ષ્મ બોધરૂપ વિમર્શશક્તિ જ ઉપાયરૂપે જણાવે છે. તેથી વિચક્ષણ પોતાના નિર્મળ એવા મતિજ્ઞાનના વિમર્શના બળથી રસનાની મૂલશુદ્ધિની ગવેષણા કરવા માટે પ્રયત્ન કરવાનો વિચાર કરે છે. વળી, વિમર્શશક્તિ કેવી છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જેને માર્ગાનુસારી વિમર્શ કરવાની નિર્મળ શક્તિ નથી તે જીવ હેયને ઉપાદેય અને ઉપાદેયને હેય માને છે. પરંતુ જેઓમાં માર્ગાનુસારી વિમર્શ-શક્તિ છે તેઓ અત્યંત ગહન કાર્ય કરવામાં પણ શું કરવું ઉચિત છે તેનો યથાર્થ નિર્ણય કરવા માટે સમર્થ બને છે. માટે કલ્યાણના અર્થી જીવે તત્ત્વવિષયક માર્ગાનુસારી ગુણ પ્રગટે તેવી વિમર્શશક્તિને અતિશય કરવા યત્ન કરવો જોઈએ. अत्रान्तरे शुभोदयस्य पादयोर्निपत्याभिवन्द्य निजचारुतां प्रणम्य च जननीजनको प्रकर्षणाभिहितंतात! यद्यपि ममार्यकताताम्बाविरहेऽपि न मनसो निर्वृतिस्तथापि सहचरतया मातुले मम गाढतरं प्रतिबद्धमन्तःकरणं, नाहं मामेन विरहितः क्षणमात्रमपि जीवितुमुत्सहे, ततो मामनुजानीत यूयं येनाहमेनं गच्छन्तमनुगच्छामीति । एतच्चाकोल्लसितापत्यस्नेहमोहपूरितहृदयेनानन्दोदकबिन्दुसन्दोहप्लावितनयनपुटेन विचक्षणेन दक्षिणकराङ्गुलीभिरुन्नामितं प्रकर्षस्य मुखकमलकं, दत्ता चुम्बिका, Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ आघ्रातो मूर्धप्रदेशः, साधु वत्स! साधु! इतिवदता निवेशितश्चासौ निजोत्सङ्गे । शुभोदयं च प्रत्यभिहितं-तात! दृष्टो बालकस्य विनयः? निरूपितो वचनविन्यासः? आकलितः स्नेहसारः? शुभोदयः प्राह-वत्स! किमत्राश्चर्यम् ? त्वया बुद्धेर्जातस्येदृशमेव चेष्टितं युज्यते । किं च वत्स! એટલામાં વિમર્શ જ્યારે રસનાની શુદ્ધિ કરવા માટે જવા તત્પર થયો એટલામાં, શુભોદયના પગમાં પડીને અને વિજચારુતાને વંદન કરીને અને માતા-પિતાને પ્રણામ કરીને બુદ્ધિરૂપી માતા અને વિચક્ષણરૂપી પિતાને પ્રણામ કરીને, પ્રકર્ષ વડે કહેવાયું. હે તાત != વિચક્ષણ ! જો કે મને આર્યક=પૂજ્ય એવા પિતા અને માતાના વિરહમાં પણ મનની નિવૃત્તિ નથી તોપણ સહચારપણાથી માતુલમાં-વિમર્શરૂપ મારા મામામાં, મારું ગાઢતર અંતઃકરણ પ્રતિબદ્ધ છે. મામાની સાથે વિમર્શરૂપી મામાની સાથે વિરહવાળો હું પ્રકર્ષ, ક્ષણ માત્ર જીવમાં માટે ઉત્સાહવાળો નથી. તેથી તમે વિચક્ષણ, મને અનુજ્ઞા આપો. તેથી જતા એવા આને વિમર્શને, અનુસરું. અને આ સાંભળીને ઉલ્લસિત પુત્રના સ્નેહતા મોહથી પૂરિત હદયવાળો, આનંદરૂપી ઉદકના બિંદુના સમૂહથી પ્લાવિત નયનપુટવાળા વિચક્ષણ વડે દક્ષિણ હાથની આંગુલીઓ વડે પ્રકર્ષતું મુખકમલ ઉજ્ઞામિત કરાયું. ચુંબન કરાયું. મુખપ્રદેશ સુંધાયો. હે વત્સ ! સુંદર સુંદર એ પ્રમાણે બોલતા એવા વિચક્ષણ વડે આપ્રકર્ષ, પોતાના ઉત્કંગમાં બેસાડાયો. અને શુભોદય પ્રત્યે કહે છેઃવિચક્ષણ કહે છે. તે તાત ! બાલકનો વિજય જોયો ? સ્નેહનો સાર જાગ્યો=પ્રકરૂપ પુત્રના સ્નેહનો સાર જાગ્યો ? શુભોદય કહે છે – હે વત્સ ! આમાંeતારા પુત્રમાં આ પ્રકારનો વિવેક છે એમાં, શું આશ્ચર્ય છે? તારા વડે બુદ્ધિથી વિચક્ષણ વડે બુદ્ધિથી, થયેલા પુત્રનું આવા પ્રકારનું જ ચેષ્ટિત ઘટે છે. વળી હે વત્સ ! શ્લોક : न युक्तमिदमस्माकं, स्नुषापौत्रकवर्णनम् । विशेषतस्तवाभ्यणे, यत एतदुदाहृतम् ।।१।। શ્લોકાર્ય : તારી આગળ વિશેષથી આ પુત્રવધૂ અને પૌત્રનું વર્ણન અમને યુક્ત નથી. જે કારણથી આ કહેવાયું છે. [૧] શ્લોક : प्रत्यक्षे गुरवः स्तुत्याः, परोक्षे मित्रबान्धवाः । મૃતળા: વર્મપર્યન્ત, નૈવ પુત્રા મૃતા: સ્ત્રિય: iારના શ્લોકાર્ચ - ગુરુઓ પ્રત્યક્ષમાં સ્તુત્ય છે. મિત્ર અને બાંધવો પરોક્ષમાં સ્તુત્ય છે. કામ કરનારા કર્મના પર્યતમાં સ્તુત્ય છે. પુત્રો સ્તુત્ય નથી અને મરેલી સ્ત્રીઓ સ્તુત્ય નથી. //રા Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના ૧૩૧ શ્લોક : तथापि चानयोर्दृष्ट्वा, गुणसम्भारगौरवम् । अवर्णितेन तेनाहं, पुत्र! शक्नोमि नासितुम् ।।३।। શ્લોકાર્થ : તોપણ આ બેના બુદ્ધિના અને પ્રકર્ષના બેના, ગુણસમૂહના ગૌરવને જોઈને હે પુત્ર ! હું અવણિત એવા તેનાથી બુદ્ધિના અને પ્રકર્ષના નહીં વર્ણન કરાયેલા ગુણોથી, હું બેસવા માટે સમર્થ નથી. II3I. શ્લોક : इयं हि भार्या ते बुद्धिरनुरूपा वरानना । गुणवृद्धिकरी धन्या, यथा चन्द्रस्य चन्द्रिका ।।४।। શ્લોકાર્થ : દિ જે કારણથી, સુંદર મુખવાળી અનુરૂપ એવી તારી બુદ્ધિરૂપી આ ભાર્યા ગુણની વૃદ્ધિને કરનારી ધન્ય છે. જે પ્રમાણે ચંદ્રની ચંદ્રિકા. llll. શ્લોક - भर्तृस्नेहपरा पट्वी, सर्वकार्यविशारदा । बलसम्पादिका गेहभरनिर्वहणक्षमा ।।५।। विशालदृष्टिरप्येषा, सूक्ष्मदृष्टिरुदाहता । सर्वसुन्दरदेहापि, द्वेषहेतुर्जडात्मनाम् ।।६।। શ્લોકાર્ચ - ભર્તાના સ્નેહમાં તત્પર પટુબુદ્ધિવાળી, સર્વકાર્યમાં વિશારદ, બલને સંપાદન કરનારી, ઘરના ભારને નિર્વાહમાં સમર્થ, વિશાલ દષ્ટિવાળી, આ સૂમ દષ્ટિવાળી કહેવાય છે. સર્વ સુંદર દેહવાળી પણ બુદ્ધિ જડ જીવોને દ્વેષનો હેતુ છે. પ-૬ll બ્લોક : અથવાमलक्षयेण जनिता, पुरे निर्मलमानसे । या च सुन्दरतापुत्री, तस्याः को वर्णनक्षमः? ।।७।। Page #147 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ અથવા મલક્ષયથી જનિત નિર્મલ માનસ નગરમાં જે આ સુંદરતાની પુત્રી છે તેનું વર્ણન કરવા કોણ સમર્થ છે ? ||૭|| શ્લોક ઃ ૧૩૨ अत एव प्रकर्षोऽपि, नेदानीं बहु वर्ण्यते । अनन्तगुण एवायं जनयित्र्या विभाव्यते ॥ ८ ॥ શ્લોકાર્થ ઃ આથી જ પ્રકર્ષ પણ હમણાં બહુ વર્ણન કરાતો નથી=એના સન્મુખ તેનું વર્ણન કરવું ઉચિત નથી તેથી હમણાં બહુ વર્ણન કરાતો નથી, માતાથી આ=પ્રકર્ષ, અનંત ગુણવાળો વિભાવન કરાય છે. IIII શ્લોક ઃ વત્સ! જિ વધુનોòન? ધન્યત્ત્વ સર્વથા નને । यस्येदृशं महाभागं, संपन्नं ते कुटुम्बकम् ।।९।। શ્લોકાર્થ ઃ હે વત્સ ! વિચક્ષણ ! વધારે કહેવાથી શું ? તું=વિચક્ષણ, સર્વથા લોકમાં ધન્ય છે. જેનું આવું મહાભાગ્યવાળું તારું કુટુંબ સંપન્ન થયું. લા શ્લોક ઃ अत एव वयं चित्ते, साशङ्काः साम्प्रतं स्थिताः । આજળ્યે રસનાજામ, નોતેિય યતસ્તવ ।।।। શ્લોકાર્થ ઃ આથી જ અમે=શુભોદય અને નિજચારુતા, ચિત્તમાં રસનાના લાભને જાણીને હમણાં સાશંવાળાં રહ્યાં, જે કારણથી તને આ=રસના, ઉચિત નથી. II૧૦|| શ્લોક ઃ मा भूद् बुद्धेर्विघाताय, सपत्नी मत्सरादियम् । विशेषतः प्रकर्षस्य, तेन चिन्तातुरा वयम् ।।११।। Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ કેમ આશંકવાળા રહ્યાં ? તેથી કહે છે સપત્નીના મત્સરથી આ=રસના, બુદ્ધિના વિઘાત માટે ન થાઓ. વિશેષથી પ્રર્ષના વિઘાત માટે ન થાઓ. તે કારણથી અમે ચિંતાતુર છીએ. ।।૧૧।। શ્લોક ઃ - किं वा कालविलम्बेन ? प्रस्तुतं प्रविधीयताम् । ततो यथोचितं ज्ञात्वा युक्तं यत्तत्करिष्यते ।। १२ ।। શ્લોકાર્થ : અથવા કાલવિલંબનથી શું ? પ્રસ્તુત કરાવાય=રસનાની મૂળશુદ્ધિ કરાવાય, તેથી યથાઉચિત જાણીને જે યુક્ત છે તે કરાશે. II૧૨ શ્લોક ઃ मातुलस्नेहबद्धात्मा, प्रकर्षः प्रस्थितो यदि । इदं चारुतरं जातं, क्षीरे खण्डस्य योजनम् ।।१३।। ૧૩૩ શ્લોકાર્થ ઃ મામાના સ્નેહથી બદ્ધ સ્વરૂપવાળો પ્રકર્ષ જો પ્રસ્થિત થયો તો આ ચારુતર થયું. ખીરમાં ખાંડનું યોજન છે. ||૧૩|| શ્લોક ઃ तदेतौ सहितावेव गच्छतां कार्यसिद्धये । યુવામ્યાં ન તુ ર્તવ્યા, ચિન્તતિ પ્રતિમાતિ મે ।।૪।। શ્લોકાર્થ ઃ તે કારણથી આ બંને=પ્રકર્ષ અને વિમર્શ બંને, સહિત જ કાર્ય સિદ્ધિ માટે જાઓ, તમે બંનેએ=વિચક્ષણ અને બુદ્ધિ એવા તમે બંનેએ, ચિંતા કરવી જોઈએ નહીં. એ પ્રમાણે મને=શુભોદયને પ્રતિભાસ થાય છે. ।।૧૪।। ततो विचक्षणेन बुद्ध्या चाभिहितं - यदाज्ञापयति तातः । ततो निपतितौ गुरूणां चरणेषु विमर्शप्रकर्षो, कृतमुचितकरणीयं प्रवृत्तौ गन्तुम् । - તેથી વિચક્ષણ અને બુદ્ધિ વડે કહેવાયું જે પિતા આજ્ઞા કરે. તેથી ગુરુઓના ચરણોમાં વિમર્શ અને પ્રકર્ષ પડ્યા. ઉચિત કરણીય કરાયું. જવા માટે બંને પ્રવૃત્ત થયા. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ शरत्कालवर्णनम् શ્લોક ઃ इतश्च तदा शरत्कालो वर्तते, स च कीदृश: ? - शस्यसम्भारनिष्पन्नभूमण्डलो, मण्डलाबद्धगोपालरासाकुलः । साकुलत्वप्रजाजातसारक्षणो, रक्षणोद्युक्तसच्छालिगोपप्रियः ।।१।। શરદકાલનું વર્ણન શ્લોકાર્ય : આ બાજુ ત્યારે શરદકાલ વર્તે છે તે-શરત્કાલ કેવો છે ? ધાન્યના સંભારથી નિષ્પન્ન ભૂમંડલવાળો, ટોળાંઓથી યુક્ત ગોવાળિયાઓના રાસડાથી આકુલ, સાકુલત્વ એવી પ્રજાના સમૂહની= ધાન્યની પ્રાપ્તિના ઇચ્છાથી યુક્ત એવી પ્રજાના સમૂહની, સુંદર ક્ષણવાળો, સુંદર શાલિના રક્ષણમાં ઉધુક્ત ગોવાળિયાને પ્રિય એવો શરત્કાલ વર્તે છે, ૧ શ્લોક ઃ यत्र च शरत्काले— जलवर्जितनीरदवृन्दचितं, स्फुटकाशविराजितभूमितलम् । भुवनोदरमिन्दुकरैर्विशदं, कलितं स्फटिकोपलकुम्भसमम् ।।२।। अन्यच्च શ્લોકાર્થ ઃ અને જે શરત્કાલમાં જલથી રહિત એવા વાદળાના વૃંદથી યુક્ત ભુવનનું ઉદર છે. વળી, તે ભુવનઉદર સ્પષ્ટ ઘાસથી વિરાજિત ભૂમિતલવાળું છે. વળી, ચંદ્રનાં કિરણો વડે વિશદ છે. સ્ફટિકના પથ્થરના કુંભ જેવું મનોહર ભુવનઉદર છે. IIII શ્લોક ઃ शिखिविरावविरागपरा श्रुतिः, श्रयति हंसकुलस्य कलस्वनम् । न रमते च कदम्बवने तदा विषमपर्णरता जनदृष्टिका ||३|| શ્લોકાર્થ ઃ વળી, બીજું મોરના કેકારવવાળા ધ્વનિ હંસના સમૂહના કલકલ અવાજનો આશ્રય કરે છે, વિષમ પાંદડાંઓમાં રક્ત એવી લોકોની દૃષ્ટિ ત્યારે કદમ્બ વનમાં રમતી નથી. 11311 Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોક : लवणतिक्तरसाच्च पराङ्मुखा, मधुरखाद्यपरा जनजिविका । स्फुटमिदं तदहो प्रियताकरो, जगति शुद्धगुणो न तु संस्तवः ।।४।। શ્લોકાર્થ : અને લવણ અને તિક્ત રસથી પરામુખ થયેલ લોકોની જીભ મધુર ખાધમાં તત્પર છે. તે કારણથી અહો આ સપષ્ટ પ્રિયતાને કરનારો શુદ્ધગુણ જગતમાં છે પરંતુ સંતવરૂપ નથી. ll૪ll બ્લોક : તથાस्वच्छसन्नीरपूरं सरोमण्डलं, फुल्लसत्पद्मनेत्रैर्दिवा वीक्षते । यनभस्तत्पुनर्लोकयात्रेच्छया, रात्रिनक्षत्रसल्लोचनैरीक्षते ।।५।। नन्दितं गोकुलं मोदिताः पामराः, पुष्पितो नीपवृक्षो निशा निर्मला । चक्रवाकस्तथापीह विद्राणको, भाजनं यस्य यत्तेन तल्लभ्यते ।।६।। શ્લોકાર્ચ - અને વિકસિત પામેલાં કમળરૂપી નેત્રો વડે દિવસે સ્વચ્છ સુંદર પાણીના સમૂહવાળું સરોવર જોવાય છે. વળી, જે આકાશ છે તે પણ લોક યાત્રા કરવાની ઈચ્છાથી રાત્રિમાં નક્ષત્રરૂપ સુંદર આંખો વડે જુએ છે, ગોકુળો આનંદ પામ્યા, પામર લોકો હર્ષ પામ્યા, કદંબવૃક્ષ પુષ્પવાળું થયું, રાત્રિ નિર્મળ થઈ, તોપણ ચક્રવાકપક્ષી અહીં રાત્રિમાં વિદ્રાણક દીન છે. જેનું જે ભાજન છે, તેના વડે તે પ્રાપ્ત કરાય છે. પ-૬ll. ततश्चैवंविधे शरत्समये पश्यन्तौ मनोरमकाननानि, विलोकयन्तौ कमलखण्डभूषितसरोवराणि, निरीक्षमाणौ प्रमुदितानि ग्रामाकरनगराणि, हृष्टौ शक्रोत्सवदर्शनेन तुष्टौ दीपालिकावलोकनेन, आह्लादितौ कौमुदीनिरीक्षणेन, परीक्षमाणौ जनहृदयानि, प्रयुञ्जानौ स्वप्रयोजनसिद्ध्यर्थमुपायशतानि, विचरितौ बहिरङ्गदेशेषु विमर्शप्रकर्षा । न दृष्टं क्वचिदपि रसनायाः कुलं, तथा च विचरतोस्तयोः समायातो हेमन्तः । અને તેથી-વિમર્શ અને પ્રકર્ષ જવા માટે પ્રવૃત્ત થયા ત્યારે શરત્કાલ વર્તતો હતો તેથી, શરદ સમયમાં મનોહર ઉધાનોને જોતા, કમલના ખંડથી ભૂષિત સરોવરોને જોતા, પ્રમોદિત એવા ગ્રામાકર નગરોને જોતા, ઈન્દ્ર ઉત્સવના દર્શનથી હષિત થયેલા, દીપાલિકાના અવલોકનથી તુષ્ટ થયેલા, કૌમુદીના નિરીક્ષણથી આલાદિત થયેલા, જનહદયોની પરીક્ષા કરતા, સ્વપ્રયોજનની સિદ્ધિને માટે સેંકડો ઉપાયોને યોજન કરતા, બહિરંગ અને અંતરંગ દેશોમાં વિમર્શ પ્રકર્ષ વિચર્યા. ક્યાંય પણ રસનાનું કુલ જોવાયું નહીં. અને તે રીતે તે બે વિચરતા છતાં હેમંતઋતુ આવી. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ हेमन्तस्वरूपम् શ્લોક : શીશાસ?अघितचेलतैलवरकम्बलरल्लकचित्रभानुको, विकसिततिलकलोध्रवरकुन्दमनोहरमल्लिकावनः शीतलपवनविहितपथिकस्फुटवादितदन्तवीणको, जलराशिकिरणहर्म्यतलचन्दनमौक्तिकसुभगताहरः ।।१।। હેમંતઋતુનું સ્વરૂપ શ્લોકાર્ધ : આ હેમંત કેવા પ્રકારનો છે? વસ્ત્ર, તેલ, શ્રેષ્ઠ કાંબલ, રજાઈ અને અગ્નિ જેમાં મૂલ્યવાળા છે, વિકસિત તિલકવૃક્ષો, લોઘવૃક્ષો, શ્રેષ્ઠ મોગરા અને મનોહર મલ્લિકા વૃક્ષોના વનવાળો, ઠંડા પવનથી વિહિત કરાયેલી, મુસાફરોના દાંતની વીણાને વગાડી છે જેણે એવો, જલ, ચંદ્રનું કિરણ, મહેલની અગાસી, ચંદન અને મોતીની સુભગતાને હરનારો એવો હેમંત છે. ||૧| यत्र च हेमन्ते दुर्जनसङ्गतानीव ह्रस्वतमानि दिनानि, सज्जनमैत्रीव दीर्घतरा रजन्यः, सु[सं. मु.]ज्ञानानीव संगृह्यन्ते धान्यानि, काव्यपद्धतय इव विरच्यन्ते मनोहरा वेण्यः, सुजनहृदयानीव विधीयन्ते स्नेहसाराणि वदनानि, परबलकलकलेन रणशिरसि सुभटा इव निवर्तन्ते दवीयोदेशगता अपि निजदयिताविकटनितम्बबिम्बपयोधरभरशीतहरोष्मसंस्मरणेन पथिकलोका इति । અને જે હેમંતમાં દુર્જનની સંગતની જેમ દિવસો અત્યંત ટૂંકા હોય છે, સજ્જતની મૈત્રીની જેમ રાત્રિઓ અત્યંત લાંબી હોય છે, સમ્યજ્ઞાનની જેમ ધાવ્યો સંગ્રહ કરાય છે, કાવ્યની રચનાની જેમ મનોહર વેણીઓ રચાય છે, સુજતના હદયની જેમ મુખો શ્રેષ્ઠ સ્નેહવાળાં કરાય છે, શત્રુના સૈન્યતા કલકલ વડે યુદ્ધના મોખરે સુભટો જેમ પાછા ફરે છે તેમ પોતાની પત્નીના વિક્ટ વિસ્તીર્ણ, નિતમ્બ બિંબ અને સ્તનની ઠંડીને હરનાર ગરમીના સ્મરણ વડે પથિક લોકો=મુસાફર લોકો પાછા ફરે છે. શ્લોક : प्रतापहानिः संपन्ना, लाघवं च दिवाकरे । અથવાदक्षिणाशावलग्नस्य, सर्वस्यापीदृशी गतिः ।।१।। Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - સૂર્યમાં પ્રતાપની હાનિ અને લાઘવ સંપન્ન થયું. અથવા દક્ષિણ દિશામાં રહેલા સર્વની પણ આવા પ્રકારની ગતિ છે. ll૧II. શ્લોક : अन्यच्च-अयं हेमन्तो दुर्गतलोकान्प्रियवियोगभुजङ्गनिपातितान, शिशिरमारुतखण्डितविग्रहान् । पशुगणानिव मुर्मुरराशिभिः, पचति किं निशि भक्षणकाम्यया? ।।१।। શ્લોકાર્થ : અને બીજું આ હેમંત પ્રિયના વિયોગરૂપ સર્ષથી નીચે પાડેલા અને ઠંડા પવનના ખંડિત શરીરવાળા એવા દુર્ગત લોકોને ગરીબ લોકોને, પશુગણોની જેમ ભક્ષણની ઈચ્છાથી અગ્નિ વડે રાત્રિમાં શું નથી પકાવતો? અર્થાત્ રાંધે છે. II૧|| અન્તરવેશપ્રવેશ: यदा चेयतापि कालेन नोपलब्धा विमर्शप्रकर्षाभ्यां रसनामूलशुद्धिस्तदा प्रविष्टौ तावन्तरङ्गदेशेषु, तत्रापि पर्यटितौ नानाविधस्थानेषु । अन्यदा प्राप्तौ राजसचित्तनगरे વિમર્શ અને પ્રકર્ષનો અંતરંગ દેશમાં પ્રવેશ અને જ્યારે આટલા પણ કાળથી વિમર્શ-પ્રકર્ષ દ્વારા રસવાની મૂલશુદ્ધિ પ્રાપ્ત થઈ નહીં ત્યારે અંતરંગ દેશમાં તે બંને પ્રવેશ્યા. ત્યાં પણ નાના પ્રકારનાં સ્થાનોમાં ભટકતા અચદા રાજસચિત્તનગરમાં પ્રાપ્ત થયા. શ્લોક : तच्च दीर्घमिवारण्यं, भूरिलोकविवर्जितम् । क्वचिदृष्टगृहारक्षं, ताभ्यां समवलोकितम् ।।१।। શ્લોકાર્થ : અને દીર્ઘ અરણ્ય જેવું, ઘણા લોકોથી વિવર્જિત, ક્વચિત્ દુષ્ટ ગૃહના આરક્ષકવાળું તે નગરરાજસચિત્તનગર તેઓ વડે વિમર્શ-પ્રકર્ષ વડે, જોવાયું. ||૧|| ततः प्रकर्षणाभिहितं-माम! किमितीदं नगरं विरलजनतया शून्यमिव दृश्यते? किं वा कारणमाश्रित्येदमीदृशं संपन्नम् ? विमर्शः प्राह Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪] ચતુર્થ પ્રસ્તાવ ત્યારપછી પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા ! આ નગર વિરલજનપણાને કારણે શૂન્ય જેવું કેમ દેખાય छ ? ज्या ॥२९ने माश्रयीने मारासयितर, मावा प्रा२j थयु छ ? विमर्श 3 छ - टोs: यथेदं दृश्यते सर्वं, समृद्धं निजसम्पदा । केवलं लोकसन्दोहरहितं सुस्थितालयम् ।।१।। तथेदं भाव्यते नूनं, नगरं निरुपद्रवम् । प्रयोजनेन केनापि, क्वचिनिष्क्रान्तराजकम् ।।२।। युग्मम् ।। Gोार्थ : જે પ્રકારે આરાજસચિત્તનગર, નિજસંપદાથી સર્વ સમૃદ્ધ દેખાય છે કેવલ લોકના સમૂહથી રહિત સુસ્થિત આલયવાળું છે. તથા તે પ્રમાણે ખરેખર આ નગર નિરુપદ્રવ વિભાવન કરાય છે. કોઈક પણ પ્રયોજનથી ક્વચિત્રકોઈક સ્થાનમાં, નિષ્ઠાંત રાજાવાળું છે. ll૧-ચા प्रकर्षः प्राह-एवमेतत्सम्यगवधारितं मामेन । विमर्शः प्राह-भद्र! कियदिदं, जानाम्यहं सर्वस्यैव वस्तुनो दृष्टस्य यत्तत्त्वं, प्रष्टव्यमन्यदपि यत्र ते क्वचित्सन्देहः संभवति । प्रकर्षणाभिहितं-माम! यद्येवं ततः किमितीदं नगरं रहितमपि नायकेन विवर्जितमपि भूरिलोकैर्निजश्रियं न परित्यजति ? विमर्शेनोक्तं - अस्त्यस्य मध्ये कश्चिन्महाप्रभावः पुरुषः तज्जनितमस्य सश्रीकत्वम् । प्रकर्षः प्राहयद्येवं ततः प्रविश्य निरूपयावस्तं पुरुषम् । विमर्शेनोक्तं-एवं भवतु । ततः प्रविष्टौ तौ नगरे । प्राप्तौ राजकुले दृष्टस्तत्राहंकारादिकतिचित्पुरुषपरिकरो मिथ्याभिमानो नाम महत्तमः । ततो विमर्शः प्राह-भद्र! सोऽयं पुरुषो यत्प्रभावजन्यमस्य राजसचित्तनगरस्य सश्रीकत्वम्, प्रकर्षणोक्तं-यद्येवं ततस्तावदेनमुपसृत्य जल्पयावः, पृच्छावश्च कोऽत्र वृत्तान्तः? इति । विमर्शेनोक्तं- एवं भवतु । ततः संभाषितस्ताभ्यां मिथ्याभिमानः, पृष्टश्च-भद्र! । केन पुनर्व्यतिकरण विरलजनमिदं दृश्यते नगरम् ? मिथ्याभिमानः प्राह-ननु सुप्रसिद्धवेयं वार्ता कथं न विदिता भद्राभ्याम् ? विमर्शेनोक्तं न कर्तव्योऽत्र भद्रेण कोपः, आवां हि पथिको न जानीवो महच्चात्रार्थे कुतूहलं अतो निवेदयितुमर्हति भद्रः । मिथ्याभिमानेनोक्तं-अस्ति तावत्समस्तभुवनप्रतीतोऽस्य नगरस्य स्वामी सुगृहीतनामधेयो देवो रागकेसरी, तज्जनकश्च महामोहः, तथा तयोर्मन्त्रिमहत्तमाश्च भूयांसो विषयाभिलाषादयः, तेषामितो नगरात् सर्वबलसमुदयेन दण्डयात्रया निर्गतानामनन्तः कालो वर्तते, तेनेदं विरलजनमुपलभ्यते नगरम् । विमर्शः प्राह-भद्र! केन सह पुनस्तेषां विग्रहः? मिथ्याभिमानः प्राह-दुरात्मना सन्तोषहतकेन विमर्शेनोक्तं-किं पुनस्तेन सार्धं विग्रहनिमित्तम्? । Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ પ્રકર્ષ કહે છે – આ રીતે જ આ સમ્યફ મામા વડે અવધારણ કરાયું છે. વિમર્શ કહે છે – હે ભદ્ર ! આ કેટલું, હું સર્વ જ દષ્ટ વસ્તુનું જે તત્ત્વ છે તેને જાણું છું. અન્ય પણ પૂછવું જોઈએ જેમાં ક્વચિત્ તને સંદેહ સંભવે છે. પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! જો આ પ્રમાણે છે તમે સર્વ દષ્ટ વસ્તુને જાણી શકો છો એ પ્રમાણે છે તો, ક્યા કારણથી આ નગર નાયકથી રહિત પણ, ઘણા લોકોથી વિવજિત પણ પોતાની લક્ષ્મીનો ત્યાગ કરતો નથી=પોતાના સૌંદર્યનો ત્યાગ કરતો નથી. વિમર્શ વડે કહેવાયું. આના મધ્યમાંરાજસચિત્તનગરના મધ્યમાં, કોઈક મહા પ્રભાવવાળો પુરુષ છે. તેનાથી જનિત આનું શોભાપણું છે=નગરનું શોભાપણું છે. પ્રકર્ષ કહે છે – જો આ પ્રમાણે છે=આ નગરમાં કોઈક મહા પ્રભાવશાળી પુરુષ છે તો, પ્રવેશ કરીને તે પુરુષને આપણે બંને જોઈએ. વિમર્શ વડે કહેવાયું – આ પ્રમાણે થાઓ આપણે બંને જઈએ. ત્યારપછી તે બંનેએ નગરમાં પ્રવેશ કર્યો. રાજકુલમાં પ્રાપ્ત થયા. ત્યાં રાજકુલમાં, અહંકાર આદિ કેટલાક પુરુષથી પરિવરેલો મિથ્યાભિમાન નામનો મહત્તમ છે. તેથી વિમર્શ કહે છે – હે ભદ્ર ! તે આ પુરુષ જેના પ્રભાવથી ભવ્ય આ રાજસચિત્તનગરનું શોભાપણું છે. પ્રકર્ષ વડે કહેવાયું – જો આ પ્રમાણે છે=આ પુરુષના પ્રભાવથી આ નગરની શોભા છે એ પ્રમાણે છે, તો આની પાસે જઈને આપણે વાતો કરીએ. અને આમાં આ નગર શૂન્ય છે એમાં, શું વૃતાંત છે એ પૂછીએ. વિમર્શ વડે કહેવાયું – આ પ્રમાણે થાઓ=આપણે મિથ્યાભિમાન પાસે જઈએ આ પ્રમાણે થાઓ. ત્યારપછી તેઓ દ્વારાવિમર્શ-પ્રકર્ષ દ્વારા, મિથ્યાભિમાન સંભાષણ કરાયો. અને પુછાયો. હે ભદ્ર ! વળી, ક્યા પ્રસંગથી આ નગર વિરલજનવાળું દેખાય છે ? મિથ્યાભિમાન કહે છે – આ વાર્તા સુપ્રસિદ્ધ છે, કેમ તમારા બંને વડે જણાઈ નથી ? વિમર્શ વડે કહેવાયું – અહીંયાંક અમારા પ્રશ્નમાં, ભદ્ર વડે કોપ કરવો જોઈએ નહીં. દિકજે કારણથી, અમે બે પથિકો છીએ. જાણતા નથી. અને આ અર્થમાં આ નગર અલ્પ મનુષ્યોવાળું છે એ અર્થમાં, મહાન કુતૂહલ છે. આથી ભદ્ર નિવેદન કરવા માટે યોગ્ય છે. મિથ્યાભિમાન વડે કહેવાયું – સમસ્ત ભુવનને પ્રતીત આ નગરનો સ્વામી સુંદર નામવાળો રાગકેસરી દેવ છે. અને તેનો પિતા મહામોહ છે=ગાઢ અજ્ઞાન છે. અને તે બેના મોટા મંત્રીઓ વિષયાભિલાષ આદિ ઘણા છે. આ નગરથી સર્વબલના સમુદાયથી દંડયાત્રા વડે નિર્ગતકનીકળેલા એવા તેઓને અનંતકાલ વર્તે છે. તે કારણથી આ વિરલજનવાળું નગર દેખાય છે. વિમર્શ કહે છે – હે ભદ્ર ! કોની સાથે તેઓનો વિગ્રહ છે ? યુદ્ધ છે. મિથ્યાભિમાન કહે છે – દુરાત્મા એવા સંતોષ નામના ઘાતક સાથે વિરોધ છે. વિમર્શ વડે કહેવાયું – વળી તેની સાથે વિગ્રહનું કારણ શું છે ? रसनाया मूलशुद्धिः मिथ्याभिमानेनोक्तं-क्वचिद्देवादेशेनैव जगद्वशीकरणा) विषयाभिलाषेण प्रहितानि पूर्व स्पर्शनरसनादीनि पञ्चात्मीयानि गृहमानुषाणि । ततस्तैर्वशीकृतप्राये त्रिभुवने सन्तोषहतकेन तान्यपि निर्जित्य भूयांसो निर्वाहिताः कियन्तोऽपि लोकाः प्रापिता निर्वृतौ नगर्यां, तत्श्रुत्वा सन्तोषहतकस्योपरि Page #155 -------------------------------------------------------------------------- ________________ १४० ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના प्रादुर्भूतक्रोधानुबन्धो निर्गतः स्वयमेव देवो रागकेसरी विक्षेपेण, तदिदमत्र विग्रहनिमित्तम् । विमर्शन चिन्तितं-अये! उपलब्धं तावद्रसनाया नामतो मूलोत्थानं, गुणतः पुनर्विषयाभिलाषं दृष्ट्वा ज्ञास्यामि यतो जनकानुरूपाणि प्रायेणापत्यानि भवन्ति, ततो भविष्यति मे तद्दर्शनानिश्चयः ततोऽभिहितमनेनभद्र! यद्येवं ततो भवतां किंनिमित्तमिहावस्थानम्? मिथ्याभिमानेनोक्तं-प्रस्थितोऽहमप्यासं तदा केवलमग्रानीकान्निवर्तितो देवेन । अभिहितश्च यथा आर्य मिथ्याभिमान! न चलितव्यमितो नगराद् भवता, इदं हि नगरं त्वयि स्थिते निर्गतेष्वप्यस्मास्वविनष्टश्रीकं निरुपद्रवमास्ते, वयमप्यत्र स्थिता एव परमार्थतो भवामः, यतस्त्वमेवास्य नगरस्य प्रतिजागरणक्षमः । मयाऽभिहितं- यदाज्ञापयति देवः । ततः स्थितोऽहं, तदिदमस्माकमत्रावस्थानकारणम् । विमर्शेनोक्तं-अयि! प्रत्यागता काचिद्देवसकाशात्कुशलवार्ता? मिथ्याभिमानः प्राह-बाढमागता, जितप्रायं वर्तते देवकीयसाधनेन, केवलमसावपि वष्टः सन्तोषहतको न शक्यते सर्वथाऽभिभवितुं, ददात्यन्तराऽन्तरा प्रत्यवस्कन्दान्, निर्वाहयत्यद्यापि कञ्चिज्जनं, अत एव देवेऽपि रागकेसरिणि लग्ने स्वयमेतावान् कालविलम्बो वर्तते । विमर्शेनोक्तंक्व पुनरधुना भवदीयदेवः श्रूयते? ततः समुत्पन्ना मिथ्याभिमानस्य प्रणिधिशङ्का, न कथितं यथावस्थितं, अभिहितं चानेन-न जानीमः परिस्फुटं, केवलं तामसचित्तं नगरमुररीकृत्य तावदितो निर्गतो देवः, ततः कदाचित्तत्रैवावतिष्ठते विमर्शेनोक्तं-पूरितं भद्रेणावयोः कुतूहलं, निवेदितः प्रस्तुतवृत्तान्तः, दर्शितं सौजन्यं तद्गच्छावः साम्प्रतमावाम् । मिथ्याभिमानेनोक्तं-एवं सिद्धिर्भवतु । तदाकर्ण्य हृष्टो विमर्शः । ततः परस्परं विहितं मनागुत्तमाङ्गनमनं, निर्गतौ राजसचित्तनगराद्विमर्शप्रकर्षों । રસનાની મૂલશુદ્ધિ મિથ્યાભિમાન વડે કહેવાયું – દેવના આદેશથી જ જગતના વશીકરણ માટે વિષયાભિલાષ વડે ક્યારેક પૂર્વમાં સ્પર્શત રસન આદિ પાંચ આત્મીય ગૃહમાનોને મોકલેલા. તેથી તેઓ વડે વશીકૃત પ્રાયઃ ત્રિભુવન હોતે છતે સંતોષ નામના ઘાતક વડે તેઓને પણEસ્પર્શન, રસન આદિ ગૃહમાનુષોને જીતીને ઘણા જીવો નિર્વાહિત કરાયા=અમારી નગરીમાંથી બહાર લઈ જવાયા. કેટલાક પણ લોકો નિવૃત્તિ નગરીમાં પ્રાપ્ત કરાયા. તે સાંભળીને સંતોષહતક ઉપર પ્રાદુર્ભત થયેલા ક્રોધના અનુબંધવાળો રાગકેસરી દેવ સ્વયં જ વિક્ષેપથી નિર્ગત છે–પોતાના નગરથી બહાર ગયેલો છે. તે આ અહીં=રાગકેસરીના ગમનમાં, વિગ્રહનું નિમિત્ત છે યુદ્ધનું નિમિત્ત છે. વિમર્શ વડે વિચારાયું. ખરેખર રસનાનું નામથી મૂલઉત્થાન પ્રાપ્ત થયું. વળી, ગુણથી વિષયાભિલાષને જોઈને હું જાણીશ. જે કારણથી જનકને અનુરૂપ જ પ્રાયઃ પુત્રો હોય છે. તેથી મને તેના દર્શનથી=વિષયાભિલાષના દર્શનથી, નિશ્ચય થશે. ત્યારપછી આના વડે વિમર્શ વડે, કહેવાયું – હે ભદ્ર ! મિથ્યાભિમાન જો આ પ્રમાણે છે સંતોષને જીતવા માટે રાગકેસરી બધા ગયા છે એ પ્રમાણે છે, તો ક્યા નિમિત્તથી અહીં=રાજસચિત્તનગરમાં, Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ તારું અવસ્થાન છે ? મિથ્યાભિમાન વડે કહેવાયું – હું પણ પ્રસ્થિત હતો=સંતોષને જીતવા માટે પ્રસ્થિત હતો, ત્યારે કેવલ અગ્ર સૈવ્યથી દેવ વડે હું વિવર્તન કરાયો=અંગુલિનિર્દેશથી હું દેવ વડે નિવર્તિત કરાયો. અને કહેવાયું રાગકેસરી વડે કહેવાયું. જે આ પ્રમાણે – હે આર્ય મિથ્યાભિમાન ! આ નગરથી=રાજસચિત્તનગરથી, તારા વડે બહાર જવું જોઈએ નહીં. દિ=જે કારણથી, તું સ્થિત હોતે છતે અમારા વડે નિર્ગત થયે છતે પણ આ નગર નહીં નાશ પામેલી શોભાવાળું નિરુપદ્રવ રહે છે. અમે પણ અહીં પરમાર્થથી રહેલા જ છીએ. જે કારણથી તું જ=મિથ્યાભિમાન જ, આ નગરના પ્રતિજાગરણમાં સમર્થ પુરુષ છે=આ નગરને સુરક્ષિત રાખવામાં સમર્થ પુરુષ છે. મારા વડે કહેવાયું મિથ્યાભિમાન વડે કહેવાયું – દેવ-રાગકેસરી દેવ, જે આજ્ઞા કરે. તેથી હું અહીં રહેલો છું રાજસચિત્તનગરમાં રહેલો છું. તે આ અત્યાર સુધી વર્ણન કર્યું તે આ, અમારું મિથ્યાભિમાનનું, અહીંરાજસચિત્તનગરમાં, અવસ્થાનનું કારણ છે. વિમર્શ વડે કહેવાયું – અરે ! દેવ પાસેથી=રાગકેસરી દેવ પાસેથી, કોઈક કુશલ વાર્તા આવી છે ? યુદ્ધભૂમિમાં ગયેલા રાગકેસરીના કોઈ સમાચાર આવ્યા છે ? મિથ્યાભિમાન કહે છે – અત્યંત આવ્યા છે. દેવકીય સાધનથી જિતપ્રાયઃ વર્તે છે=રાગકેસરી પ્રાય: સંતોષને જીતી લીધેલું વર્તે છે. કેવલ આ પણ સંતોષહતક વંઠેલો છે. સર્વથા અભિભવ કરવા શક્ય નથી. વચવચમાં પ્રત્યવસ્જદોને આપે છે=વચવચમાં હુમલાઓ કરે છે. હજી સુધી પણ કેટલાક લોકોનો નિર્વાહ કરે છે અમારા દેશમાંથી ઉપાડી જાય છે. આથી જ રાગકેસરી દેવ સ્વયં લાગેલો હોતે છતેર યુદ્ધમાં લાગેલ હોતે છતે, આટલો કાલવિલમ્બન વર્તે છે. વિમર્શ વડે કહેવાયું – વળી હમણાં તારા દેવ ક્યાં સંભળાય છે ? યુદ્ધમાં ગયેલ રાગકેસરી દેવ હમણાં યુદ્ધના કયા નગરમાં વર્તે છે ? તેથી મિથ્યાભિમાનને જાસુસની શંકા થઈ. યથાવસ્થિત કહેવાયું નહીં મિથ્યાભિમાન વડે અમારો સ્વામી ક્યાં વર્તે છે તે યથાવસ્થિત કહેવાયું નહીં. અને આના વડે કહેવાયું મિથ્યાભિમાન વડે કહેવાયું. હું પરિક્રુટ જાણતો નથી. કેવલ તામસચિત્તનગરને આશ્રયીને અહીંથી દેવ નીકળેલા છે. તેથી કદાચિત્ ત્યાં જ રહેલા હોય. વિમર્શ વડે કહેવાયું – અમારા બેનું કુતૂહલ-વિમર્શ અને પ્રકર્ષ બેની જિજ્ઞાસા, ભદ્ર વડે પૂરણ કરાઈ=મિથ્યાભિમાન વડે પૂરણ કરાઈ. પ્રસ્તુત વૃત્તાંત નિવેદિત કરાયો=રાગકેસરીના યુદ્ધ અર્થે ગમનનો વૃત્તાંત નિવેદિત કરાયો. સૌજન્ય બતાવાયું. તે કારણથી હવે અમે બંને વિમર્શ અને પ્રકર્ષ બંને જઈએ છીએ. મિથ્યાભિમાન વડે કહેવાયું. આ રીતે સિદ્ધિ થાઓeતમારા કાર્યની સિદ્ધિ થાઓ. તે સાંભળીને-મિથ્યાભિમાને જે આશીર્વચન આપ્યાં તે સાંભળીને વિમર્શ હર્ષિત થયો. ત્યારપછી પરસ્પર થોડુંક મસ્તકનમન કરાયું મિથ્યાભિમાન અને વિમર્શ વચ્ચે પરસ્પર મસ્તકનમનરૂપ ઉપચાર કરાયો. રાજસચિત્તનગરથી વિમર્શ-પ્રકમાં બહાર નીકળ્યા. तामसचित्तनगरम् विमर्शेनोक्तं-भद्र! कथिता तावदनेन तेषां विषयाभिलाषमानुषाणां मध्ये रसना, तदधुना तमेव विषयाभिलाषं दृष्ट्वा तस्याः स्वरूपमावयोर्गुणतो निश्चेतुं युक्तं, तद्गच्छावस्तव तामसचित्तनगरे । प्रकर्षः प्राह-यन्मामो जानीते, ततो गतौ तामसचित्तपुरे विमर्शप्रकर्षों । तच्च कीदृशम्? Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ તામસચિત્તનગરનું વર્ણન વિમર્શ વડે કહેવાયું. હે ભદ્ર પ્રકર્ષ ! આના વડે મિથ્યાભિમાન વડે, તે વિષયાભિલાષના મનુષ્યોના મધ્યમાં રસના કહેવાઈ. તે કારણથી હવે તે જ વિષયાભિલાષને જોઈને તેના સ્વરૂપને રસનાના સ્વરૂપને, આપણે બંનેએ=વિમર્શ અને પ્રકર્ષ આપણે બંનેએ, ગુણથી નિશ્ચય કરવો યુક્ત છે. તે કારણથી ત્યાં જ તામસચિત્તનગરમાં આપણે જઈએ. પ્રકર્ષ કહે છે. જે કારણથી મામા જાણે છેઃ વિમર્શ જાણે છે. ત્યારપછી વિમર્શ અને પ્રકર્ષ ત્યાં ગયા. અને તે તામસચિતનગર, કેવા પ્રકારનું છે? તે કહે છે – શ્લોક : नाशिताशेषसन्मार्गमामूलतस्तेन दुर्गं न लद्ध्यं परेषां सदा । सर्वदोद्योतमुक्तं च तद्वर्तते, चौरवृन्दं तु तत्रैव संवर्धते ।।१।। શ્લોકાર્ધ : મૂલથી જ નાશ કરેલા અશેષ સન્માર્ગવાળું, તેના કારણે શત્રુઓને સદા ઓળંગી ન શકાય એવા કિલ્લાવાળું, સર્વદા પ્રકાશથી રહિત, તે વર્તે છે તામસચિત્તનગર વર્તે છે. વળી ત્યાં જ ચોરોનું વૃંદ સંવર્ધન પામે છે. [૧] શ્લોક : वल्लभं तत्सदा पापपूर्णात्मनां, निन्दितं तत्सदा शिष्टलोकैः पुरम् । कारणं तत्सदाऽनन्तदुःखोदधेर्वारणं तत्सदाऽशेषसौख्योनतेः ।।२।। શ્લોકાર્ચ - તે કારણથી સદા પાપપૂર્ણ આત્માઓને વલ્લભ છે. તે નગર સદા શિષ્ટ લોકો વડે નિંદિત છે. તે નગર સદા અનંત દુઃખરૂપી સમુદ્રનું કારણ છે. તે નગર સદા અશેષ સુખની ઉન્નતિનું વારણ છે. III શ્લોક - केवलं तदपि ताभ्यां विमर्शप्रकर्षाभ्यामीदृशमवलोकितं, यदुत दवदग्धमिवारण्य, कृष्णवर्णं समन्ततः । रहितं भूरिलोकेन, न मुक्तं च निजश्रिया ।।३।। શ્લોકાર્ધ :કેવલ તે પણ વિમર્શ-પ્રકર્ષ દ્વારા આવું અવલોકન કરાયું. તે ‘વત'થી બતાવે છે. બળેલા Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ અરણ્ય જેવું, ચારે બાજુથી કૃષ્ણ વર્ણવાળું, ઘણા લોકોથી રહિત, પોતાની લક્ષ્મીથી નહીં મુકાયેલ, llall શ્લોક : ततः प्रकर्षस्तं दृष्ट्वा, प्रत्याह निजमातुलम् । माम! किं विद्यते कश्चिदत्रापि पुरनायकः? ।।४।। શ્લોકાર્ચ - ત્યારપછી પ્રકર્ષ તેને જોઈને પોતાના મામા પ્રત્યે કહે છેવિમર્શને કહે છે - હે મામા ! અહીં પણ તામસચિત્તનગરમાં પણ, શું કોઈ નગરનો નાયક વિદ્યમાન છે ? Il૪ll બ્લોક : विमर्शः प्राह नैवास्ति, योऽत्र भो! मूलनायकः । केवलं नायकाकारः, कश्चिदत्रास्ति मानवः ।।५।। શ્લોકાર્ચ - વિમર્શ કહે છે – હે પ્રકર્ષ ! અહીં તામસચિવનગરમાં, જે મૂલનાયક છે તે નથી જ, કેવલ નાયકના આકારવાળો કોઈ માણસ છે, પી. शोककृतनगरराजादिवर्णनम् ततो यावदेतावान विमर्शप्रकर्षयोर्जल्पः संपद्यते तावदृष्टस्ताभ्यां तत्रैव नगरे प्रवेष्टकामो दैन्याक्रन्दनविलपनादिभिः कतिचित्प्रधानपुरुषैः परिकरितः शोको नाम पाडीरिकः । ततः संभाषितोऽसौ विमर्शप्रकर्षाभ्यां, पृष्टश्च-भद्र! कोऽत्र नगरे राजा? शोकः प्राह-ननु भुवनप्रसिद्धोऽयं नरेन्द्रः । શોક વડે વિમર્શ-પ્રકર્ષને કરાયેલ નગરમાં રાજાદિનું વર્ણન ત્યારપછી-વિમર્શ પ્રકર્ષને આ પ્રકારે કહ્યું ત્યારપછી, જ્યાં સુધી વિમર્શ-પ્રકર્ષનો આટલો જલ્પ પ્રાપ્ત થાય છે ત્યાં સુધી તે જ નગરમાં તામસચિત્તનગરમાં જ, પ્રવેશ કરવાની ઈચ્છાવાળો દેત્ય, આક્રંદન, વિલપનાદિ કેટલાક પ્રધાન પુરુષો વડે ઘેરાયેલો શોક નામનો પાડીરિક–પ્રતિજાગરક, તેઓ વડે વિમર્શ અને પ્રકર્ષ વડે, જોવાયો. ત્યારપછી આ શોક, વિમર્શ-પ્રકર્ષ દ્વારા સંભાષણ કરાયો અને પુછાયો – હે ભદ્ર ! આ નગરમાં કોણ રાજા છે ? શોક કહે છે – ખરેખર ભુવનપ્રસિદ્ધ આ રાજા છે. શ્લોક : તથાદિमहामोहसमुद्भूतो, रागकेसरिसोदरः । धवोऽविवेकितायाश्च, प्रसिद्धोऽयं नराधिपः ।।१।। Page #159 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ તે આ પ્રમાણે – મહામોહથી સમુદ્ભૂત રાગકેસરીનો ભાઈ, અવિવેકિતાનો પતિ આ નરાધિપ પ્રસિદ્ધ છે=આ રાજા પ્રસિદ્ધ છે. II|| શ્લોક ઃ ૧૪૪ स्वर्गपातालमत्र्त्येषु, शत्रुभिर्भीतकम्पितैः । नामापि गृह्यते तस्य प्रतापहतवैरिणः ।।२।। શ્લોકાર્થ ઃ સ્વર્ગ, પાતાલ અને મર્ત્યલોકમાં ભીત અને કમ્પિત શત્રુઓ વડે=તે રાજાથી ભય પામેલા અને કાંપતા એવા શત્રુઓ વડે, પ્રતાપથી હણી નાંખ્યા છે વૈરીઓને જેણે એવા તે રાજાનું નામ પણ ગ્રહણ કરાય છે. IIII શ્લોક ઃ देवस्याचिन्त्यवीर्यस्य, सत्पराक्रमशालिनः । तस्य द्वेषगजेन्द्रस्य, नाम कः प्रष्टुमर्हति ? ।। ३ ।। શ્લોકાર્થ ઃ અચિંત્યવીર્યવાળા, સત્ પરાક્રમશાલિન તે દ્વેષગજેન્દ્રરૂપ દેવનું નામ પૂછવા માટે કોણ યોગ્ય છે ? અર્થાત્ સર્વને પ્રસિદ્ધ છે. II3II શ્લોક ઃ જિ-ગાતાં તાવન્દેવઃ, óિ તર્દિ?या मोहयति वीर्येण, सकलं भुवनत्रयम् । ख्याताऽविवेकिताऽप्यत्र, सा देवी देववल्लभा ।।४।। શ્લોકાર્થ ઃ વળી, તે દેવ દૂર રહો. શું વળી, જે ખ્યાત એવી અવિવેકિતા પણ અહીં=સંસારમાં, સકલ ભુવનત્રયને વીર્યથી મોહ ઉત્પન્ન કરે છે તે દેવી દેવને વલ્લભ છે. ।।૪।। શ્લોક ઃ अन्यच्च सा महामोहनिर्देशकारिणी गुरुवत्सला । सा महामूढताज्ञायां वर्तते सुन्दरा वधूः । । ५ । । Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને બીજું તે અવિવેકિતા, મહામોહના નિર્દેશન કરનારી, ગુરુમાં વત્સલવાળી છે. સુંદર એવી તે અવિવેકિતા વધૂ, મહામૂઢતાની આજ્ઞામાં વર્તે છે. આપણે શ્લોક : रागकेसरिनिर्देशं, न लङ्घयति सा सदा । मूढतायाश्च तत्पत्न्याः , सौहार्द दर्शयत्यलम् ।।६।। શ્લોકાર્થ : રાગકેસરીના નિર્દેશને તે અવિવેકિતા, હંમેશાં ઉલ્લંઘન કરતી નથી. અને તેની પત્નીને રાગકેસરીની પત્ની મૂઢતાના નિર્દેશનું ઉલ્લંઘન કરતી નથી, અત્યંત સૌહાર્દ બતાવે છે. III બ્લોક : तथा द्वेषगजेन्द्रस्य, सा भर्तुर्गाढवत्सला । तेनाऽविवेकिता लोके, प्रख्यातिं समुपागता ।।७।। શ્લોકાર્થ : - અને દ્વેષગજેન્દ્ર રાજારૂપ ભર્તાને તે ગાઢ વત્સલવાળી છે તેથી લોકમાં અવિવેકિતા પ્રખ્યાતિને પામેલ છે. ll૭ll શ્લોક - तदेतौ भुवनेऽप्यत्र, ख्यातौ देवीनरेश्वरौ । इदानीं हन्त भद्राभ्यां, कथं प्रष्टव्यतां गतौ? ।।८।। શ્લોકાર્ય : તે કારણથી ભવનમાં પણ અહીં આ દેવી અને રાજા=અવિવેકિતા દેવી અને દ્વેષગજેન્દ્ર રાજા, વિખ્યાત છે. ખરેખર હમણાં ભદ્ર એવા તમારા બંને વડે કેમ પુછાવાયા ? III શ્લોક : विमर्शः प्राह नैवात्र, कोपः कार्यस्त्वया यतः । સર્વઃ સર્વ ન નાનીતે, સિમેતન્નત્રિયે રા. શ્લોકાર્ચ - વિમર્શ કહે છે. અહીં અમારા પ્રશ્નમાં, તારા વડે કોપ કરવો જોઈએ નહીં. જે કારણથી સર્વજન સર્વને જાણતા નથી એ જગતત્રયમાં સિદ્ધ છે. Ilell. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ आवां दवीयसो देशादागतौ न च वीक्षितम् । પૂર્વમેતપુર ઋિતુ, શ્રુતો વેવીનરેશ્વરો ।।૨૦।। શ્લોકાર્થ ઃ અમે બંને દૂરના દેશથી આવ્યા છીએ. પૂર્વમાં આ નગર જોવાયું નથી. કેવલ દેવી અને રાજા સંભળાયા છે. I|૧૦|| શ્લોક ઃ ततश्च किं स्याद् ततः कुतूहलेनेदं, पृष्टं संदिग्धचेतसा ।।११।। द्वेषगजेन्द्रोऽत्र ! किं वा स्यान्नगरान्तरे ? । શ્લોકાર્થ : અને તેથી શું દ્વેષગજેન્દ્ર અહીં છે ? અથવા નગરાંતરમાં=અન્ય નગરમાં, છે ? તેથી=એ પ્રકારની શંકા થઈ તેથી, કુતૂહલથી સંદિગ્ધ ચિત્તવાળા મારા વડે=વિમર્શ વડે, આ પુછાયું. I|૧૧|| શ્લોક ઃ તદ્ભદ્ર! સામ્પ્રત વૃત્તિ, મિત્રાસ્તે નાથિવઃ? । किं वा विनिर्गतः क्वापि ? पश्यावस्तं नरेश्वरम् ।।१२।। શ્લોકાર્થ : તે કારણથી=મારા વડે આ પ્રમાણે પુછાયું છે તે કારણથી, હે ભદ્ર શોક ! તું હવે કહે. શું અહીં આ નગરમાં તે રાજા છે ? અથવા ક્યાંક બહાર ગયેલ છે ? તે રાજાને અમે જોઈએ. II૧૨) શ્લોક ઃ शोकेनोक्तं जगत्यत्र, वृत्तान्तोऽयमपि स्फुटम् । प्रसिद्ध एव सर्वेषां विदुषां दत्तचेतसाम् ।।१३।। શ્લોકાર્થ : શોક વડે કહેવાયું. આ જગતમાં આ પણ વૃત્તાંત=આ રાજાનો વૃત્તાંત, સ્પષ્ટ દત્તચિત્તવાળા વિદ્વાન સર્વને પ્રસિદ્ધ જ છે. II૧૩II Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ तथा देवो महामोहस्तत्पुत्रो रागकेसरी । तथा द्वेषगजेन्द्रश्च समस्तबलसंयुताः । । १४ ॥ सन्तोषहतकस्योच्चैर्वधाय कृतनिश्चयाः । विनिर्गताः स्वकस्थानाद्, भूरिकालश्च लङ्घितः ।। १५ ।। શ્લોકાર્થ : તે પ્રમાણે મહામોહ દેવ છે તેનો પુત્ર રાગકેસરી છે અને દ્વેષગજેન્દ્ર છે. સમસ્તબલ સંયુક્ત એવા તેઓ સંતોષહતકના અત્યંત વધ માટે કૃત નિશ્ચયવાળા, સ્વસ્થાનથી નીકળેલા છે. અને ઘણો કાલ પસાર કરાયો છે. |૧૪-૧૫|| શ્લોક ઃ શ્લોકાર્થ : વિમર્શઃ પ્રાપ્ત વઘેવું, તતો મદ્રે ! મિર્થમ્ જ્ઞજ્ઞાતિઃ ? વિમાસ્તંત્ર, પુરે મો: સાવિવેતિા? ।।૬।। શ્લોકાર્થ : વિમર્શ કહે છે. જો આ પ્રમાણે છે તો ભદ્ર ! તું=શોક, કેમ અહીં આવ્યો છે ? શું આ નગરમાં તે અવિવેકિતા રહેલી છે ? ।।૧૬।। શ્લોક ઃ शोकेनाऽभिहितम् नास्त्यत्र नगरे तावदधुना साऽविवेकिता । नापि देवसमीपे सा, तत्राऽऽकर्णय कारणम् ।।१७।। ૧૪૭ શોક વડે કહેવાયું આ નગરમાં=તામસચિત્તનગરમાં, હમણાં તે અવિવેકિતા નથી. દેવ સમીપે=દ્વેષગજેન્દ્ર સમીપે, તે નથી. ત્યાં=દેવસમીપે અને આ નગરમાં, અવિવેકિતા નથી. તેમાં, કારણ સાંભળ. ||૧૭|| શ્લોક ઃ - यदा तातो महामोहस्तथाऽन्यो रागकेसरी । सन्तोषहतकस्योच्चैर्वधार्थं कृतनिश्चयः ।। १८ ।। Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ૧૪૮ શ્લોકાર્થ : જ્યારે પિતા મહામોહ અને અન્ય રાગકેસરી સંતોષહતના અત્યંત વધ માટેના કૃત છે. II૧૮।। શ્લોક ઃ तदा प्रचलिते देवे, ताभ्यां सह कृतोद्यमे । देवेन सार्धं सा देवी, प्रस्थिता भर्तृवत्सला ।। १९।। શ્લોકાર્થ : ત્યારે તેઓની સાથે=રાગકેસરી અને મહામોહ બંને સાથે, કૃત ઉધમવાળા દેવ પ્રયાણ કરે છતે=દ્વેષગજેન્દ્ર ચાલ્યે છતે, દેવની સાથે ભર્તૃવત્સલ એવી તે દેવી ચાલી=અવિવેકિતા પણ ચાલી. II૧૯II શ્લોક ઃ ततो द्वेषगजेन्द्रेण सा प्रोक्ता कमलेक्षणा । સ્થાવારક્ષમ તેવિ! ન ત્વતીય શરીરમ્ ।।૨૦।। નિશ્ચયવાળા શ્લોકાર્થ : તેથી દ્વેષગજેન્દ્ર વડે કમલ જેવી ચક્ષુવાળી તે-અવિવેકિતા, કહેવાઈ. સ્કંધાવારને સહન કરવા માટે=યુદ્ધભૂમિને સહન કરવા માટે, હે દેવી ! તારું શરીર સમર્થ નથી. II૨૦II શ્લોક ઃ दीर्घा कटकसेवेयं, त्वं च गर्भभरालसा । નાત: સંવાદનાયોગ્યા, વેત્તામાસષ વર્તતે ।।૨।। શ્લોકાર્થ : દીર્ઘ કટક સેવા આ છે. તું ગર્ભવાળી હોવાને કારણે આળસુ છે, આથી સંવાહ યોગ્ય નથી= સાથે લઈ જવા યોગ્ય નથી, અને વેલામાસ વર્તે છે. ।।૨૧ાા શ્લોક ઃ तस्मात्तिष्ठ त्वमत्रेति, व्रजामो वयमेककाः । तयोक्तं त्वां विना नाथ! नाऽत्र मे नगरे धृतिः ।।२२।। શ્લોકાર્થ ઃ તે કારણથી તું અહીં જ રહે. અમે એકલા જ જઈએ છીએ. તેણી વડે-અવિવેકિતા વડે, કહેવાયું. તમારા વગર=દ્વેષગજેન્દ્ર વગર, હે નાથ, આ નગરમાં મને ધૃતિ નથી. II૨૨/I Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ तत्श्रुत्वा देवपादैः सा, पुनः प्रोक्ता वरानना । तथापि नैव युक्तं ते, स्कन्धावारे प्रवर्तनम् ।। २३ ।। શ્લોકાર્થ ઃ તે સાંભળીને દેવપાદ વડે-દ્વેષગજેન્દ્ર વડે, ફરી તે સુંદર મુખવાળી કહેવાઈ. તોપણ=તને મારા વગર આ નગરમાં ધૃતિ નથી તોપણ, તને કંધાવારમાં પ્રવર્તન=યુદ્ધભૂમિમાં પ્રવર્તન યુક્ત નથી. II૨૩II શ્લોક ઃ ન્તુિ रौद्रचित्तपुरे गत्वा, देवि ! दुष्टाभिसन्धिना । रक्षिता तिष्ठ निश्चिन्ता, पदातिः स हि मेऽनघः ।। २४ ।। શ્લોકાર્થ : શ્લોકાર્થ ઃ પરંતુ રૌદ્રચિત્તપુરમાં જઈને હે દેવી ! દુષ્ટઅભિસંધિ વડે રક્ષિત થયેલી નિશ્ચિત રહે. દિ=જે કારણથી, તે=દુષ્ટઅભિસંધિ, મારો નિદોર્ષ પદાતિ છે. II૨૪મા શ્લોક ઃ ततोऽविवेकिता प्राह-किमत्राऽस्माभिरुच्यताम् ? । यदार्यपुत्रो जानीते, तदेव करणक्षमम् ।।२५।। ત્યારપછી અવિવેકિતા કહે છે કરવા માટે યુક્ત છે. II૨૫II શ્લોક ઃ ૧૪૯ = અહીં અમારા વડે શું કહેવાય ? જે આર્યપુત્ર જાણે છે, તે જ ततो विनिर्गतो देवो, महामोहादिभिः सह । रौद्रचित्तपुरे देवी, देवादेशेन सा गता ।। २६ । શ્લોકાર્થ : તેથી દેવ મહામોહ આદિ સાથે ગયા. અને રૌદ્રચિત્ત નગરમાં દેવના આદેશથી તે દેવી=અવિવેકિતા, ગઈ. II૨૬II Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : ततोऽपि बहिरङ्गेषु, पुरेषु किल वर्तते । किञ्चित्कारणमाश्रित्य, साऽधुना युक्तकारिणी ।।२७।। શ્લોકાર્થ : ત્યારપછી પણ ખરેખર કોઈક કારણને આશ્રયીને મુક્ત કરનારી તે હમણાં બહિરંગ નગરોમાં વર્તે છે. III શ્લોક : जातश्चासीत्तदा पुत्रस्तथाऽन्योऽप्यधुना किल । निजभर्तुः समायोगादेतदाकर्णितं मया ।।२८।। શ્લોકાર્ચ - ત્યારે પુત્ર હતો. અને હમણાં પોતાના ભર્તાના સમાયોગથી અન્ય પણ પુત્ર થયો છે એ મારા વડે સંભળાયું છે. ll૨૮ll શ્લોક - तदेवं नास्ति सा देवी, यत्पुनर्मम कारणम् । नगरागमने भद्र! तदाकर्णय साम्प्रतम् ।।२९।। શ્લોકાર્ચ - તે કારણથી આ પ્રમાણે તે દેવી નથી=આ નગરમાં નથી. હે ભદ્ર! વળી નગરના આગમનમાં જે મારું કારણ છે તે હવે સાંભળ. I[૨૯ll ભાવાર્થ : પૂર્વમાં કહેલું કે લોલુપતાએ વિચક્ષણને કહ્યું કે ભાગ્યના ઉદયથી તમને આ રસનારૂપી નારી મળી છે. તે કથન સામાન્યથી રસનાના લોલુપ જીવોને તેમજ દેખાય છે કે મારા ભાગ્યએ મને આ સુંદર સ્ત્રી આપી છે. પરંતુ વિચક્ષણ પુરુષ તે વખતે વિચારે છે કે આ ભાગ્ય તે કર્મ છે. અને કર્મથી મળેલી આ જીભરૂપી સ્ત્રી છે, પરંતુ લોલુપતા કહે છે એટલા માત્રથી તે જીવ માટે સુંદર છે તેમ સ્વીકારવું ઉચિત નથી. તેથી વિચક્ષણ તે સ્ત્રીનો નિર્ણય કરવા અર્થે પોતાનાં માતા-પિતા આદિની સલાહ લે છે. ત્યાં શુભોદય તેનું શુભ કર્મ છે. અર્થાત્ માર્ગાનુસારી બુદ્ધિ આપે તેવું નિર્મળ કર્મ છે. અને નિજચારુતા એ જીવની કર્મની લઘુતાને કારણે થયેલી નિર્મળ પરિણતિ છે. અને તેમની સલાહ પ્રમાણે વિચક્ષણ વિચારે છે કે મારે મારા મતિજ્ઞાનના ક્ષયોપશમરૂપ બુદ્ધિના બળથી આ વસ્તુનો વિચાર કરવો જોઈએ અને તે વિચાર માટે બુદ્ધિનો પ્રકર્ષ જ્યારે તત્ત્વને જોવા માટે પ્રવૃત્ત થાય છે ત્યારે તે પ્રશ્ન કરે છે અને જીવની તત્ત્વના વિષયક માર્ગાનુસારી વિમર્શ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શક્તિ છે તે પદાર્થનો વિમર્શ કરીને તેનો નિર્ણય કરે છે. તેથી શુભોદય આદિની સલાહને ગ્રહણ કરીને વિચક્ષણે પોતાના વિમર્શને અને પ્રકર્ષને તેનો નિર્ણય કરવા માટે કહ્યું. તેથી વિચક્ષણની વિમર્શશક્તિ અને બુદ્ધિની પ્રકર્ષશક્તિ તે બંને પ્રથમ સંસારના ક્ષેત્રમાં રસનાની મૂળશુદ્ધિ માટે અવલોકન કરે છે ત્યારે તેઓને હેમંતઋતુ અને શરદઋતુમાં જીવો સુંદર આહારાદિ કરતા દેખાય છે તેને સામે રાખીને તે બે ઋતુનું અવલોકન કર્યું. તેનાથી લોકો તે ઋતુમાં રસનેન્દ્રિયનું પોષણ કરે છે તેટલું જ દેખાય છે પરંતુ રસનાનું મૂળ ક્યાં છે તેનો કોઈ નિર્ણય થતો નથી. તેથી વિમર્શ અને પ્રકર્ષ બંને અંતરંગ દુનિયામાં પ્રવેશ કરે છે. અંતરંગ દુનિયામાં તેઓએ રાજસચિત્તનગર જોયું. તેથી એ પ્રાપ્ત થાય કે રસનાને વશ થયેલા જીવો રાજસચિત્તવાળા હોય છે અને તે રાજસચિત્તનગરમાં રાગકેસરીનું સામ્રાજ્ય વર્તે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓનું ચિત્ત રાગથી આક્રાંત છે તે જીવો ઉપર રાગના તે તે પરિણામોનું સદા પ્રભુત્વ વર્તે છે. તે રાગકેસરી રાજા છે અને તે રાજસચિત્તનગર વિરલ લોકને કારણે શૂન્ય જેવું દેખાતું હતું. તેથી તેઓને જિજ્ઞાસા થઈ કે આ નગરમાં લોકો ઘણા ઓછા છે તોપણ આ નગર ઉપદ્રવ વગર પોતાની શોભાને ધારણ કરે છે, તેથી નક્કી આ નગરની શોભાને રક્ષણ કરનાર અન્ય કોઈક વિદ્યમાન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોનું ચિત્ત રાગથી આકુળ છે તે જીવોનું રક્ષણ કરવા અને શત્રુનો પરાજય કરવા રાગ સાક્ષાત્ વ્યાપાર કરતો નથી. પરંતુ જે જીવો રાગના સંકજામાંથી દૂર થઈને ભગવાનના વચનાનુસાર સંતોષસુખને અભિમુખ થયા છે તેઓની સામે રાગ અને સંતોષનું યુદ્ધ વર્તે છે તેથી સર્વ જીવ સાધારણ એવો જે રાગનો પરિણામ છે, તે પોતાને આધીન જીવોમાં સંતોષરૂપ શત્રુથી રક્ષણ કરવા યત્ન કરતો નથી પરંતુ મિથ્યાભિમાન નામના મહત્તમને તે કાર્ય સોંપેલું છે જેનાથી તે નગરની શોભા તે જાળવી રાખે છે. આ નગરમાં રાગ પોતાના સૈન્ય સાથે સંતોષને જીતવા માટે ગયેલ છે તેથી રાગનાં અન્ય પાત્રો જે જીવોમાં સ્પષ્ટ રૂપે કાર્ય કરતાં જણાતાં નથી. પરંતુ જે જીવો સાધના કરીને સંતોષસુખમાં મગ્ન છે તેવા જીવોને યોગમાર્ગથી ભ્રષ્ટ કરવા માટે ગયેલ છે. પરંતુ જેઓ દેહના સુખને સુખરૂપે માને છે અને દેહજન્ય સુખ જ પોતાનું હિત છે તેવા સ્થિર વિશ્વાસવાળા છે અને પુણ્યના ઉદયથી પોતાના પુણ્યને અનુસાર જે ભોગસામગ્રી મળી છે તે ભોગસામગ્રીમાં રક્ત છે અને મિથ્યાભિમાન ધારણ કરે છે કે અમે આ ભોગના બળથી સુખી છીએ, તેઓમાં સંતોષનો પ્રવેશ જ નથી. તેથી સંતોષને જીતવા માટે રાગકેસરી કે તેના અન્ય સૈનિકોની ત્યાં આવશ્યકતા નથી; કેમ કે મિથ્યાભિમાનના બળથી જ તે સર્વ જીવો રાગકેસરીના સામ્રાજ્યનો પૂર્ણ રીતે સ્વીકાર કરે છે અને તેની આજ્ઞા પ્રમાણે વર્તે છે. અને તે મિથ્યાભિમાન અહંકાર આદિ કેટલાક પુરુષોથી ઘેરાયેલો તે નગરમાં રહેલો છે તેથી જે જીવો ભોગજન્ય સુખમાં જ સારમતિવાળા છે, આત્માના નિરાકુળ સ્વભાવની જેઓને ગંધ નથી તેઓ તુચ્છ પુણ્યથી મળેલા ભોગમાં અને ભોગસામગ્રીમાં અહંકાર આદિને ધારણ કરે છે અને મિથ્યાત્વના ઉદયથી તેઓમાં મિથ્યાભિમાન વર્તે છે કે અમે સુખી છીએ વળી, આ જ નગરમાં જેઓ કોઈક રીતે ભગવાનના વચનના ઉપદેશ પામીને રાગના સંકજામાંથી કંઈક મુક્ત થયા છે અને સંતોષને કંઈક અભિમુખ થયા છે તેમાં રાજસચિત્ત વર્તતું નથી. પરંતુ તત્ત્વાતત્વની વિચારણાને અભિમુખ ચિત્ત વર્તે છે અને તેઓમાં પ્રગટ થયેલ સંતોષના પરિણામને નાશ કરવા અર્થે રાગકેસરી પોતાના સૈન્ય સાથે ત્યાં ગયો છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ આ સર્વ વિચક્ષણ પોતાના બુદ્ધિના વિમર્શ અને પ્રકર્ષના બળથી જાણી શકે છે; કેમ કે સંસારી જીવોને પોતાના દેહમાં અને ભોગસામગ્રીમાં મિથ્યાભિમાન વર્તે છે તે પ્રકારનો બોધ વિમર્શ અને પ્રકર્ષને મિથ્યાભિમાન સાથેના વાર્તાલાપથી થાય છે અને તેઓને જણાય છે કે આ નગરમાં રહેલા જીવો મિથ્યાભિમાનવાળા છે તેથી તેઓના રક્ષણ અર્થે ચિંતાની આવશ્યકતા નથી, પરંતુ આ મિથ્યાભિમાનને કારણે આ જીવો હંમેશાં ઇન્દ્રિયોને પરવશ થઈને ભોગવિલાસ કરે છે. વળી, મિથ્યાભિમાન પાસેથી તેઓને જાણવા મળે છે કે રાગકેસરીનો વિષયાભિલાષ નામનો મહત્તમ પુરુષ છે તેને સ્પર્શન આદિ પાંચ ઇન્દ્રિયો જગતને વશ કરવા માટે આપેલ છે. તેથી વિમર્શશક્તિથી યોગ્ય જીવને નિર્ણય થાય છે કે આ પાંચ ઇન્દ્રિયો એ કર્મથી જન્ય છે તોપણ રાગકેસરીનો જે મહત્તમ પુરુષ વિષયાભિલાષ છે તે વિષયાભિલાષે લોકોને આ પાંચ ઇન્દ્રિયો દ્વારા વશ કર્યાં છે. તેથી આ પાંચ ઇન્દ્રિયોને વશ થઈને સર્વ જીવો રાગકેસરી રાજાની આજ્ઞાનું પૂર્ણ પાલન કરે છે જેનાથી કર્મો બાંધીને ચારગતિરૂપ સંસારમાં રહે છે, પરંતુ સંસારનો ઉચ્છેદ કરવા સમર્થ બનતા નથી, રાગકેસરી રાજાનું આ પ્રયોજન છે કે સંસારી જીવો તેની આજ્ઞાનું પાલન કરે તો તેઓના સંસારની વૃદ્ધિ થાય છે. વળી, મિથ્યાભિમાને કહેલું કે આ નગરનો રાગકેસરી રાજા છે તેનો પિતા મહામોહ છે, તેના વિષયાભિલાષ આદિ ઘણા મહત્તમ મંત્રીઓ છે તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં જે ગાઢ અજ્ઞાન વર્તે છે જેના કારણે જીવ પોતાના ૫૨મ સ્વાસ્થ્યરૂપ નિરાકુળ સ્વભાવને જોવામાં સમર્થ નથી એવું જે અજ્ઞાન વર્તે છે તે મહામોહ છે. તેના કારણે જ સુખનો અર્થી જીવ આત્માના સ્વાભાવિક સુખને છોડીને રાગને વશ થયો છે માટે જીવમાં વર્તતો ગાઢ અજ્ઞાનરૂપ મહામોહ રાગને ઉત્પન્ન કરે છે. તે રાગકેસરી રાજાને સલાહ આપનારા વિષયાભિલાષ આદિ અનેક મંત્રીઓ છે. તેથી વિષયાભિલાષ આદિ ભાવો તે નગરને સુરક્ષિત રાખે છે અને તે વિષયાભિલાષે જ પોતાના રસનાદિ પાંચ માણસોને જગતને જીતવા માટે સર્વત્ર પ્રવર્તાવ્યા છે; કેમ કે આત્માના સુખને છોડીને વિષયાભિલાષવાળા જીવો જ તે પાંચ ઇન્દ્રિયોને વશ થઈને રાગપરિણતિની વૃદ્ધિ કરે છે અને સંસારમાં ભટકે છે. વળી, મિથ્યાભિમાન સંતોષને હતકઘાતક, કહે છે તેનું કારણ જીવમાં પ્રગટ થતો અનિચ્છાના પરિણામરૂપ સંતોષ રાગનો નાશ કરનાર છે આથી જ જેઓ જિનવચનથી ભાવિત થયા છે તેઓને સર્વ ઇન્દ્રિયોના વિષયોમાં સંતોષ વર્તે છે અને તેવા મહાત્માઓ જિનવચનનું દૃઢ અવલંબન લઈને સદા સર્વ પ્રકારની ઇચ્છાનો ઉચ્છેદ થાય તેવો પ્રશમનો પરિણામ આત્મામાં સ્થિર કરવા યત્ન કરે છે, તેથી તે સંતોષ મિથ્યાભિમાનનો અને રાગકેસરીનો પ૨મ શત્રુ છે; કેમ કે જે જીવોને જેટલો જેટલો સંતોષનો પરિણામ પ્રગટે છે તેટલા તેટલા અંશથી તેઓમાં રાગનો પરિણામ નાશ થાય છે અને દેહમાં, ભોગસામગ્રીમાં કે સ્વજન આદિમાં આ મારા છે ઇત્યાદિ મિથ્યાભિમાન નાશ થાય છે અને જેઓને તેવો વિવેક પ્રગટ્યો નથી તેઓ શ્રાવક આચાર પાળતા હોય, સાધુ આચાર પાળતા હોય છતાં શિષ્ય વર્ગમાં, ભક્ત વર્ગમાં કે પોતાના સ્વજનાદિમાં કે શરીરની શાતા આદિમાં રાગને ધારણ કરે છે અને તે સર્વ તેઓને સુખના સાધનરૂપ જણાય છે, તેથી તેઓ મિથ્યાભિમાનવાળા જ છે. સંતોષજન્ય સુખ શું છે તેની ગંધ માત્ર પણ તેઓને નથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧૫૩ વળી, વિવેકી શ્રાવકો નિસ્પૃહી મુનિઓના ચિત્તને જોનારા છે તેથી હંમેશાં નિઃસ્પૃહી મુનિઓને સંતોષનું સુખ કેવું શ્રેષ્ઠ છે તેવું ભાવન કરીને સ્વભૂમિકાનુસાર દેશવિરતિ પાળીને પણ ભોગાદિમાં અનિચ્છાનો પરિણામ વૃદ્ધિ પામે તે રીતે જ યત્ન કરનારા છે. અને તેઓને સંતોષનું સુખ જ પારમાર્થિક સુખ દેખાય છે. તોપણ તેવા શ્રાવકોને અને તેવા મુનિઓને પણ નિમિત્તને પામીને રાગાદિ ભાવો થાય છે, તે રાગકેસરી પોતાના સૈન્ય સાથે તેઓમાં વર્તતા સંતોષને જીતવા માટે યત્ન છે. તેને બતાવે છે આથી જ ચૌદપૂર્વધરો પણ રોગના હુમલા નીચે આવે છે ત્યારે તેઓનું સંતોષસુખ નાશ પામે છે. રસગારવ, ઋદ્ધિગારવ આદિને વશ થઈને તેઓ પણ ફરી રાગકેસરી રાજાનું સામ્રાજ્ય સ્વીકારી લે છે, તેથી તેઓ નરક આદિ ગતિઓમાં પણ પરિભ્રમણ કરે છે. વળી વિમર્શ જ્યારે મિથ્યાભિમાનને પૂછે છે કે તમારો રાગકેસરી દેવ વર્તમાનમાં ક્યાં છે ? ત્યારે મિથ્યાભિમાનને શંકા થાય છે કે આ વિમર્શ ચરપુરુષ છે તેથી યથાર્થ કથન કરતો નથી અને કહે છે કે મને સ્પષ્ટ ખબર નથી. વસ્તુતઃ રાગકેસરી અહીંથી તામસચિત્તનગર ગયેલ અને ત્યાંથી તે સંતોષને હણવા માટે નીકળેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે વિચક્ષણ પુરુષ પોતાની વિમર્શશક્તિથી રાગકેસરી સંતોષને જીતવા ક્યાં ગયેલ છે તેનો નિર્ણય કરવા માટે પ્રયત્ન કરે છે પરંતુ સ્પષ્ટ નિર્ણય થતો નથી. અને મિથ્યાભિમાન વિમર્શમાં શંકા ઉત્પન્ન કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે વિમર્શના સ્વામી એવા વિચક્ષણમાં હજી પણ મિથ્યાભિમાન સવર્થો નાશ પામ્યું નથી. વળી તે વિચક્ષણ પુરુષે તે મિથ્યાભિમાનનું અવલોકન કરીને આ સર્વનો નિર્ણય અત્યાર સુધી કર્યો પરંતુ આ રાગકેસરી સંતોષને જીતવા ક્યાં ગયેલ છે તેનો નિર્ણય કરવામાં તેને દિશા મળતી નથી. ફક્ત મિથ્યાભિમાનના બળથી તેને જ્ઞાન થાય છે કે આ રાગકેસરી રાજા તામસચિત્ત નગરે ગયેલ છે. અને ત્યાં થઈને સંતોષને જીતવા ક્યાંક ગયેલ છે. તેથી મિથ્યાભિમાન પાસેથી પ્રકર્ષ અને વિમર્શને રાગકેસરી અત્યારે ક્યાં છે તેની માહિતી મળતી નથી તો પણ તેને જાણવાનો ઉપાય તામસચિત્તનગર છે તેવી વિમર્શશક્તિ પ્રગટેલ છે. તેથી તે બંને= પ્રકર્ષ અને વિમર્શ બંને, તામસચિત્તનગરનું અવલોકન કરવા જાય છે ત્યારે મિથ્યાભિમાન તેને કહે છે આ રીતે તમારા પ્રયોજનની સિદ્ધિ થાઓ. તે સાંભળીને વિમર્શ હર્ષિત થાય છે, તેથી એ પ્રાપ્ત થાય કે વિચક્ષણમાં વર્તતું મિથ્યાભિમાન નષ્ટપ્રાયઃ છે અને તે જાણે તેને પોતાના પ્રયોજનની સિદ્ધિ થવાના આશીર્વાદ આપતું ન હોય તેવું મંદ વર્તે છે અને તે જોઈને વિચક્ષણ પુરુષનો વિમર્શ હર્ષિત થાય છે; કેમ કે તેને જણાય છે કે તામસચિત્તનગરના અવલોકનથી અમને વિશેષ પ્રકારનો નિર્ણય થશે. વળી તે નગરથી નીકળીને વિમર્શ અને પ્રકર્ષ વિચારે છે કે મિથ્યાભિમાન દ્વારા આપણને એટલો નિર્ણય થયો છે કે વિષયાભિલાષના માણસોની મધ્યમાં આ રસના છે. તેથી હવે તેઓ તામસચિત્તનગરનું અવલોકન કરવા જાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે આત્માના અંદરનાં રાજસચિત્ત અને તામસચિત્ત બે ચિત્ત વર્તે છે, તેમાં જે જીવોમાં બહુલતાએ રાજસી પ્રકૃતિ છે અને ભોગવિલાસની સામગ્રીને પામીને વિષયોમાં વિલાસ કરનારા છે તે જીવો રાજસચિત્તનગરમાં વર્તે છે અને જે જીવોનું ચિત્ત તામસી પ્રકૃતિવાળું છે તેથી તેઓ ક્વચિત્ ધનસંપત્તિવાળા પણ હોય, ક્વચિત્ દુઃખી પણ હોય પરંતુ તેઓનું ચિત્ત હંમેશાં શોક, ક્લેશ, Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ગુસ્સો આદિ ભાવોથી વ્યાપ્ત હોય છે. તેવા ચિત્તરૂપ અંતરંગ દુનિયાને અવલોકન કરવા અર્થે વિમર્શ અને પ્રકર્ષ જાય છે. તે તામસચિત્તનગર ગાઢ અંધકારવાળું, પાપપ્રવૃત્તિઓથી વ્યાપ્ત, શિષ્ટ લોકોથી નિંદિત છે ઇત્યાદિ જે વર્ણન કર્યું છે તે સર્વ તામસી પ્રકૃતિવાળા જીવોની ચિત્તની અવસ્થાઓ જ છે. અને તે તામસચિત્તનગર પણ ઘણા લોકોથી રહિત હોવા છતાં પોતાની લક્ષ્મીથી મુક્ત નથી તેવું પ્રકર્ષને દેખાય છે તેથી કહે છે – અહીં પણ કોઈક નાયક વિદ્યમાન છે જેના કારણે આ નગર પોતાની શોભાનો ત્યાગ કરતું નથી. ત્યારપછી તેઓથી તે નગરમાં દૈન્ય, આક્રંદ, વિલપન આદિ કેટલાક પ્રધાન પુરુષોથી યુક્ત શોક નામનો તે નગરનો ચિંતક જોવાયો. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોના ચિત્તમાં, દીનતા, આક્રંદ, વિલાપ, શોક આદિ ભાવો વર્તે છે તે તામસચિત્તનગરના માણસો છે. વિમર્શ અને પ્રકર્ષ શોક પાસે જઈને તે નગરના સ્વામીની પૃચ્છા કરે છે, ત્યારે શોક કહે છે – દ્રષગજેન્દ્ર આ નગરનો સ્વામી છે, અવિવેકિતા તેની પત્ની છે અને શ્રેષગજેન્દ્રના પિતા મહામોહ છે. તે મહામોહના નિર્દેશન કરનારી અવિવેકિતા છે. વળી, રાગકેસરીના નિર્દેશનું પણ તે અવિવેકિતા ક્યારેય ઉલ્લંઘન કરતી નથી અને રાગકેસરીની પત્ની જે મૂઢતા છે તેની સાથે દ્વેષગજેન્દ્રની પત્ની અવિવેકિતાને સારો સંબંધ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જીવમાં જે પોતાના પારમાર્થિક સ્વરૂપનું અત્યંત અજ્ઞાન વર્તે છે તે મહામોહ છે. કારણે જેમ જીવમાં રાગ ઉત્પન્ન થાય છે તેમ પ્રતિકૂળ સંયોગોમાં કે પોતાની ઇચ્છાની અપૂર્તિમાં દ્વેષના પરિણામો થાય છે અને તેવા દ્વેષ પરિણામવાળા જીવોમાં અવિવેકિતા નામનો પરિણામ હોય છે. આથી જ સુખના અર્થી પણ તે જીવો દ્વેષને વશ અનેક પ્રકારનાં કર્મો કરે છે છતાં શરીરથી ભિન્ન પોતાનો આત્મા છે અને તેનો અફ્લેશ સ્વભાવ છે એ પ્રકારનો વિવેક તેઓમાં પ્રગટ થતો નથી. તેથી અવિવેકને વશ દ્વેષાદિ ભાવો કરીને વર્તમાનમાં દુઃખી થાય છે અને ભાવિ દુઃખની પરંપરા કરે છે અને તે સર્વનું બીજ તેઓમાં વર્તતું મહામોહના પરિણામરૂપ ગાઢ અજ્ઞાન છે. વળી, ગાઢ અજ્ઞાનને કારણે તે જીવોમાં રાગનો પરિણામ વર્તે છે. તેથી તેઓ વિષયોમાં મૂઢ બને છે, તે રાગકેસરીની પત્ની મૂઢતા છે. જીવમાં વિષયોની મૂઢતા અને અવિવેકિતા તે બંને પરસ્પર પ્રીતિથી રહે છે, તેથી સંસારી જીવોમાં પ્રસંગે પ્રસંગે અવિવેકિતા, મૂઢતા, રાગની પરિણતિ, દ્વેષની પરિણતિ વર્તે છે. અને તેના કારણે સંસારી જીવો ક્યારેક રાજસચિત્તનગરમાં વર્તે છે અને ક્યારેક તામસચિત્તનગરમાં વર્તે છે. વળી, વિમર્શ શોકને પૂછે છે આ નગરમાં દ્વેષગજેન્દ્ર છે કે અન્ય નગરમાં છે? શોક કહે છે આ વૃત્તાંત અત્યંત સ્પષ્ટ પ્રસિદ્ધ છે કે દેવ મહામોહ, તેના પુત્ર રાગકેસરી અને દ્વેષગજેન્દ્ર પોતાના સમસ્ત બળથી યુક્ત સંતોષને નાશ કરવા માટે કૃતનિશ્ચયવાળા સ્વસ્થાનથી ઘણાકાળથી અન્યત્ર ગયેલા છે. વિમર્શ પૂછે છે, તો તું અર્થાત્ શોક, અહીં કેમ આવેલો છે અને આ નગરમાં અવિવેકિતા રહેલ છે કે નહીં ? તેના સમાધાન રૂપે શોક કહે છે – અવિવેકિતા દ્વેષગજેન્દ્ર સાથે પણ નથી અને આ નગરમાં તામસચિત્તનગરમાં પણ નથી. કેમ નથી તેનું કારણ બતાવતાં કહે છે જ્યારે મહામોહ, રાગકેસરી અને દ્વેષગજેન્દ્ર સંતોષને Page #170 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧પપ નાશ કરવા માટે નીકળ્યા ત્યારે દ્વેષગજેન્દ્ર તેને સાથે જતાં વારણ કરે છે અને કહે છે કે તું ગર્ભવાળી છે માટે તું રૌદ્રચિત્ત નગરમાં જે દુષ્ટ અભિસંધિ મારો માણસ રહે છે ત્યાં જઈને રહે. જેથી તે તારું રક્ષણ કરશે. તેથી અવિવેકિતા રૌદ્રચિત્ત નગરમાં વસે છે. અને હું=શોક, અહીં તામસચિત્તનગરમાં કેમ આવ્યો છું તેનું કારણ તું સાંભળ. આનાથી એ પ્રાપ્ત થાય કે વિચક્ષણ પુરુષ તામસચિત્તનગરમાં વર્તતા શોકના પરિણામના સ્વરૂપને જોઈને તે નગર કઈ રીતે શોભાવાળું છે ઇત્યાદિ માહિતી મેળવે છે અને શોકવાળું ચિત્ત ષમાંથી ઉત્પન્ન થયું છે, તેથી આ નગરનો સ્વામી દ્રષગજેન્દ્ર છે તેમ નક્કી કરે છે અને તે પણ મહામોહ, રાગકેસરી સાથે સંતોષને જીતવા ગયો છે તેવો નિર્ણય કરે છે; કેમ કે જે લોકોનું ચિત્ત અત્યંત તામસચિત્તવાળું છે તેમાં સંતોષનો અવકાશ નથી. તેથી તેઓના સંતોષને નાશ કરવા અર્થે દ્વેષગજેન્દ્ર પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા રહેતી નથી અને તામસચિત્તનગર ગાઢ અંધકારવાનું છે તેથી તામસ પ્રકૃતિવાળા જીવોનું ચિત્ત શોકવાળું બહુલતાએ વર્તે છે તેથી દીનતા, આકંદ, વિલાપ આદિ ભાવો ત્યાં વર્તે છે અને દ્વેષગજેન્દ્રની પત્ની અવિવેકિતા છે તેમ કહેવાથી જીવમાં રહેલ અવિવેકની પરિણતિ જ લૅષની સાથે સંબંધિત થઈને પૂર્વમાં બતાવ્યું તે પ્રમાણે વૈશ્વાનરને જન્મ આપેલ તેમ કોઈક અન્ય પુત્રને જન્મ આપવાની ભૂમિકામાં તે અવિવેકિતા છે. જે જીવોમાં દુષ્ટ અભિસંધિ વર્તે છે તે જીવો દુષ્ટ અભિસંધિવાળા છે અને તેઓ રૌદ્રચિત્તમાં રહે છે, ત્યાં અવિવેકિતાને મોકલેલ છે તેનો ખુલાસો આગળમાં આવશે. प्रज्ञाविशालाऽगृहीतसङ्केतासंसार्यालापाः अत्रान्तरे प्रज्ञाविशालयाऽभिहिताऽगृहीतसङ्केता-प्रियसखि! यदनेन संसारिजीवेन नन्दिवर्धनवैश्वानरवक्तव्यतायां हिंसापरिणयनावसरे वैश्वानरमूलशुद्धिं निवेदयता पूर्वमभिहितमासीत् यदुत यादृशं तत्तामसचित्तनगरं यादृशश्चासौ द्वेषगजेन्द्रो राजा यादृशी च साऽविवेकिता यच्च तस्यास्तस्मात्तामसचित्तनगराद्रौद्रचित्तपुरं प्रत्यागमनप्रयोजनमेतत् सर्वमुत्तरत्र कथयिष्याम इति तदिदमधुना तेन संसारिजीवेन समस्तं निवेदितमिति । अगृहीतसङ्केतयाऽभिहितं- साधु प्रियसखि! साधु सुन्दरं मम स्मारितं भवत्या, ततः प्रज्ञाविशालया संसारिजीवं प्रत्यभिहितं-भद्र! यदा विचक्षणाचार्येण नरवाहननरेन्द्राय विमर्शप्रकर्षवक्तव्यतां कथयता तव रिपुदारणस्य सतस्तस्यामेव परिषदि निषण्णस्य समाकर्णयतो निवेदितमेवमविवेकितापूर्वचरितं तदा किं विज्ञातमासीद् भवता? यदुत याऽसौ वैश्वानरस्य माताऽ-भूनन्दिवर्धनकाले मम च धात्री सैवेयमविवेकिता साम्प्रतं शैलराजस्य जननी वर्तते मम च पुनर्धात्रीति? किं वा न विज्ञातमिति? संसारिजीवेनोक्तं-भद्रे! न किञ्चित्तदा मया विज्ञातं, अज्ञानजनित एव मे समस्तोऽपि निवेदयिष्यमाणोऽनर्थपरम्पराप्रबन्धः, केवलं तदाऽहं चिन्तयामि यथा कथानिकां काञ्चिदेष प्रव्रजितकस्ताताय कथयति, न पुनस्तद्भावार्थमहं लक्षयामि स्म यथेयं साम्प्रतमगृहीतसङ्केता न लक्षयति । अगृहीतसङ्केतयाऽभिहितं-भद्र! किमन्यः कश्चिद् भावार्थो भवति? संसारिजीवः Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ प्राह-बाढं, भद्रे! नास्ति प्रायेण मदीयचरिते भावार्थरहितमेकमपि वचनं, ततो न भवत्या कथानकमात्रेण सन्तोषो विधातव्यः, किं तर्हि ? भावार्थोऽपि बोद्धव्यः, स च परिस्फुट एव भावार्थः, तथापि अगृहीतसङ्केते! यत्र क्वचित्र बुध्यते भवती तत्र प्रज्ञाविशाला प्रष्टव्या यतो बुध्यते सभावार्थमेषा मदीयवचनम् । अगृहीतसङ्केतयोक्तं-एवं करिष्यामि, प्रस्तुतमभिधीयताम् । પ્રજ્ઞાવિશાલા, અગૃહીતસંકેતા અને સંસારીજીવની વાતચીત આટલા કથનના વચમાં પ્રજ્ઞાવિશાલા વડે અગૃહીતસંકેતા કહેવાઈ – હે પ્રિયસખી ! આ સંસારી જીવ વડે નંદીવર્ધન અને વૈશ્વાનરની વક્તવ્યતામાં હિંસાના લગ્નના અવસરમાં વૈશ્વાનરની મૂલશુદ્ધિને નિવેદન કરતાં જે પૂર્વમાં કહેવાયું હતું તે સમસ્ત સંસારી જીવ વડે હમણાં નિવેદન કરાયું છે એમ આગળ સાથે સંબંધ છે. શું પૂર્વમાં નિવેદન કરાયું હતું ? તે “દુત'થી બતાવે છે – જેવું તે તામસચિત્તનગર છે અને જેવો આ ટ્રેષગજેન્દ્ર રાજા છે અને જેવી આ અવિવેકિતા છે અને તેણીનુ=અવિવેકિતાનું, તે તામસચિત્તનગરથી રૌદ્રચિત્તપુર પ્રત્યે જે આગમનનું પ્રયોજન છે તે સર્વ ઉત્તરમાં હું કહીશ. એ પ્રમાણે જે પૂર્વમાં નિવેદન કરાયું હતું તે હમણાં તે સંસારી જીવ વડે સમસ્ત નિવેદન કરાયું છે. અગૃહીતસંકેતા વડે કહેવાયું – સુંદર છે પ્રિયસખી ! સુંદર, મને તારા વડે સુંદર સ્મરણ કરાવાયું. ત્યારપછી પ્રજ્ઞાવિશાલા વડે સંસારી જીવ પ્રત્યે કહેવાયું. હે ભદ્ર ! અનુસુંદર ચક્રવર્તી ! જ્યારે તરવાહન રાજાને વિમર્શ-પ્રકર્ષતી વક્તવ્યતાને કહેતા વિચક્ષણ આચાર્ય વડે તે જ પર્ષદામાં બેઠેલા, સાંભળતા રિપદારણ એવા છતા તને આ પ્રમાણે અવિવેકિતાનું પૂર્વચરિત્ર નિવેદન કરાયેલું ત્યારે શું તારા વડે બોધ કરાયો હતો ? કયા પ્રકારે તને વિજ્ઞાત હતું? તે “યતથી કહે છે – જે આ વિશ્વાનરની માતા નંદીવર્ધનકાલમાં મારી ધાત્રી થયેલ તે જ આ અવિવેકિતા હમણાં શૈલરાજની= માનકષાયની, માતા અને મારી વળી ધાત્રી વર્તે છે. એ પ્રકારે તારા વડે પૂર્વમાં જણાયું હતું અથવા નહોતું જણાયું? એમ પ્રજ્ઞાવિશાલા અનુસુંદર ચક્રવર્તીને પૂછે છે. સંસારી જીવ વડે કહેવાયું – હે ભદ્ર ! પ્રજ્ઞાવિશાલા ત્યારે રિપુદારણના ભવમાં, મારા વડે કંઈ જણાયું ન હતું. અજ્ઞાનજડિત મારો સમસ્ત પણ ભવિષ્યમાં નિવેદન કરાતો અનર્થપરંપરાનો પ્રબંધ છે. કેવલ ત્યારે=રિપુદારણના ભવમાં, હું વિચારું છું. શું વિચારું છું? તે યથા'થી બતાવે છે – આ પ્રવ્રજિત પિતાને કોઈક કથા કહે છે. પરંતુ તેના ભાવાર્થને હું જાણતો ન હતો. જે પ્રમાણે હમણાં આ અગૃહીતસંકેતા જાણતી નથી. અગૃહીતસંકેતા વડે કહેવાયું – હે ભદ્ર અનુસુંદર ચક્રવર્તી ! અન્ય કોઈ ભાવાર્થ છે? સંસારી જીવ કહે છે – અત્યંત ભાવાર્થ છે. હે ભદ્રા ! અગૃહીતસંકેતા ! પ્રાયઃ મારા ચરિત્રમાં ભાવાર્થ રહિત એક પણ વચન નથી. તેથી તારા વડે અગૃહીતસંકેતા વડે, કથાનક માત્રથી સંતોષ માનવો જોઈએ નહીં. તો શું કરવું જોઈએ ? એથી કહે છે – ભાવાર્થ પણ જાણવો જોઈએ=હું જે મારું સંસારનું ચરિત્ર કહું છું તે મારી મૂર્ખતાકૃત કઈ રીતે સર્વ વિડંબનાનું કારણ બન્યું તેનું રહસ્ય પણ જાણવું જોઈએ. અને તે=મારા કથનમાં બતાવેલ ચરિત્ર, પરિક્રુટ ભાવાર્થરૂપ છે. તોપણ તે અગૃહીતસંકેતા ! જ્યાં કોઈ સ્થાનમાં Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧૫૭ તારા વડે બોધ થતો નથી ત્યાં પ્રજ્ઞાવિશાલાને પૂછવું જોઈએ. જે કારણથી આ=પ્રજ્ઞાવિશાલા, ભાવાર્થયુક્ત મારા વચનને જાણે છે. અગૃહીતસંકેતા વડે કહેવાયું – આ પ્રમાણે કરીશ=જ્યાં સ્પષ્ટ બોધ નહીં થાય ત્યાં પ્રજ્ઞાવિશાલાને પૂછીશ, પ્રસ્તુત કથન કરો. ભાવાર્થ : પ્રકર્ષ અને વિમર્શને શોકે અવિવેકિતા રૌદ્રચિત્તમાં ગઈ છે તેનો બોધ કરાવ્યો અને પોતે ફરી તામસચિત્તનગરમાં કેમ પાછો આવેલ છે ? તે કહેવા માટે શોક તત્પર થાય છે. ત્યાં વચમાં જ પ્રજ્ઞાવિશાલા અગૃહતસંકેતાને બોધ કરાવવા અર્થે કથન કરે છે કે તામસચિત્તનગર, દ્વેષગજેન્દ્ર રાજા વગેરે જે પૂર્વમાં નંદીવર્ધનના કથનમાં કહેલ તેનું યોજન રિપુદારણના ભવમાં કઈ રીતે છે ? તેનો બોધ કરાવે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે નંદીવર્ધનને તે ભાવમાં વૈશ્વાનની પ્રાપ્તિ થઈ તેમાં કારણ જે અવિવેકિતા હતી, તે જ અવિવેકિતા રિપુદારણના ભવમાં માનકષાયની માતા રૂપે પ્રાપ્ત થઈ અર્થાત્ રિપુદારણની ધાવમાતા અવિવેકિતા હતી. તેનાથી રિપદારણને માનકષાય ઉદ્ભવ પામ્યો. અને નંદીવર્ધનની કથામાં કહેલ કે અવિવેકિતા તામસ નગરથી રૌદ્રચિત્ત નગર પ્રત્યે ગયેલ છે. તેના ઉત્તરમાં હું કહીશ “તેનું યોજન અહીં શોક” દ્વારા પ્રાપ્ત થયું કે જ્યારે દ્રષગજેન્દ્ર યુદ્ધમાં જાય છે ત્યારે પોતાની અવિવેકિતાને રૌદ્રચિત્ત નગરમાં મોકલે છે અને ત્યાં તેને શૈલરાજ નામનો પુત્ર થયો. તેથી જ રિપદારણને તે વખતે માનકષાયને કારણે અતિ રૌદ્રચિત્તની પ્રાપ્તિ થઈ. આથી જ પોતાની પત્નીને અને માતાને પણ મૃત્યુના મુખમાં ધકેલી દીધેલી. અને તે વખતે તેને દુષ્ટ અભિસંધિ વર્તતી હતી તેથી અવિવેકિતા, રૌદ્રચિત્ત નગર, દુષ્ટ અભિસંધિ ઇત્યાદિ જીવના ભાવો પરસ્પર કઈ રીતે સંકળાયેલા છે તેનો અગૃહીતસંકેતાને બોધ કરવા અર્થે પ્રજ્ઞાવિશાલા પૂછે છે કે રિપુદારણના ભવમાં તને આ સર્વ કથનનો બોધ હતો કે નહીં ? તેથી તે કહે છે – પિતા આગળ વિચક્ષણસૂરિ કોઈક કથા કરે છે એટલો જ મને બોધ હતો. તે કથાનો ભાવાર્થ હું જાણતો નહતો, જેમ અંગૃહીતસંકતા વર્તમાનમાં જાણતી ન હતી. આ પ્રકારે સ્મરણ કરાવીને ગ્રંથકારશ્રી બોધ કરાવે છે કે બુદ્ધિમાન પણ ભારે કર્મ જીવો હોય છે ત્યારે અંતરંગ ભાવોનાં રહસ્ય જાણવા સમર્થ થતા નથી. આથી જ ભારેકર્મી એવા રિપુદારણને તે કથાનો પારમાર્થિક બોધ થતો નથી. તેમ કલ્યાણના અર્થી પણ કેટલાક જીવોની મંદબુદ્ધિ વર્તે છે તેથી તેનાં અંતરંગ પાત્રોના તાત્પર્યને તેઓ ગ્રહણ કરી શકતા નથી. આથી જ પ્રસ્તુત ગ્રંથ ભણનારા ઘણા જીવો અનેક વખત પ્રસ્તુત ગ્રંથ વાંચે તોપણ અગૃહીતસંકેતાની જેમ તેના ભાવાર્થને જાણી શકે નહીં. ફક્ત આ અંતરંગ નગરનું વક્તવ્ય છે અને આ બહિરંગ નગરનું વક્તવ્ય છે એ પ્રમાણે જે અનુસુંદર ચક્રવર્તીએ પોતાના કથનમાં કહ્યું છે એવો સામાન્ય બોધ અગૃહીતસંકેતાને થાય છે, તેવો જ બોધ સામાન્ય ભણનારા જીવોને પ્રસ્તુત કથાથી થાય છે. આથી ગ્રંથકારશ્રીએ ધ્યાન ખેંચ્યું કે પ્રજ્ઞાવિશાલા પાસેથી આનો ગંભીર ભાવાર્થ જાણવા યત્ન કરવો જોઈએ એમ અગૃહીતસંકેતાને અનુસુંદર ચક્રવર્તી કહે છે અને પોતાના ચરિત્રમાં ભાવાર્થથી રહિત એક પણ વચન નથી, તેમ બતાવીને યોગ્ય જીવોએ પણ તેના ભાવાર્થને જાણવા માટે યત્ન કરવો જોઈએ તેમ ધ્યાન ખેંચ્યું છે. પ્રસ્તુત ગ્રંથના દરેક વચનમાં ગંભીર ભાવાર્થ એ જ છે કે પોતાની ચિત્તવૃત્તિમાં કેવા પ્રકારની પરિણતિના Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ બળથી તે તે કષાયો, અવિવેકિતા આદિ ભાવો થાય છે અને તેના કારણે જીવ કઈ રીતે સંસારનું પરિભ્રમણ કરે છે તેનો પારમાર્થિક બોધ કરવો જોઈએ; જેથી બીજરૂપે પડેલી તેવી ચિત્તવૃત્તિના બળથી પોતાનામાં પણ તે તે નિમિત્તે ક્રોધ, માન, ઈર્ષા, અવિવેકિતા આદિ ભાવો થાય છે તેનો બોધ થાય અને તે ભાવો તથાવિધ સામગ્રીના અભાવને કારણે નંદીવર્ધન જેવા કે રિપુદારણ જેવા પરાકાષ્ઠાના ન હોય તો પણ સામગ્રીને પામીને તે ભાવો તેવા થશે, ત્યારે સંસારની મહાવિડંબના પોતાને પ્રાપ્ત થશે તેનું સમ્યગુ આલોચન કરીને ચિત્તવૃત્તિમાં થતા તે તે ભાવોના હાર્દને જાણવા યત્ન કરવો જોઈએ. તેના રૌદ્ર ફળનું વારંવાર ભાવન કરવું જોઈએ; જેથી પ્રસ્તુત કથાના શ્રવણથી દીર્ઘ ભવભ્રમણની પરંપરાનો ઉચ્છેદ થાય. અન્યથા અગૃહતસંકેતાની જેમ ભાવાર્થને પામ્યા વગર પ્રસ્તુત કથાનું શ્રવણ થશે તો જ્યારે કર્મપ્રચુર થશે ત્યારે રિપુદારણ જેવો કે નંદીવર્ધન જેવો ક્લિષ્ટ ભવ થશે કે જેનાથી અનંત સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થશે, માટે ભવભ્રમણના નિવારણના એક ઉપાયભૂત પ્રસ્તુત કથાનો ભાવાર્થ તે જ રીતે અવધારણ કરવો જોઈએ કે જેથી પોતાના ભવના ભ્રમણનો ઉચ્છેદ થાય તે બતાવવા અર્થે જ વચમાં ગ્રંથકારશ્રીએ પ્રજ્ઞાવિશાલાનું કથન બતાવેલ છે. ___ शोकमतिमोहमेलापः ततो विचक्षणसूरिवचनमनुसंदधानः संसारिजीवः कथानकशेषमिदमाह यदुत ततो विमर्शनाभिहितंभद्र! वर्णय यदिहागमनकारणं भद्रस्य । शोकेनाभिहितम् શોક અને મતિમોહનો મેળાપ ત્યારપછી વિચક્ષણસૂરિના વચનનું અનુસંધાન કરતો સંસારી જીવ અનુસુંદર ચક્રવર્તી કથાતકશેષ એવા આને કહે છે, જે ‘કુર'થી બતાવે છે – ત્યારપછી=શોકે કહ્યું કે હું અહીં કેમ આવ્યો છું? તેનું કારણ સાંભળો ત્યારપછી, વિમર્શ વડે કહેવાયું – હે ભદ્ર ! શોક ! અહીં આગમતનું ભદ્રને જે કારણ છે તે વર્ણન કરો. શોક વડે કહેવાયું – શ્લોક : आस्तेऽत्र नगरेऽद्यापि, वयस्योऽत्यन्तवल्लभः । मम जीवितसर्वस्वं, मतिमोहो महाबलः ।।१।। શ્લોકાર્ચ - આ નગરમાં હજી પણ મને અત્યંત વલ્લભ, મારા જીવિતનું સર્વસ્વ મતિમોહ મહાબલ મારો મિત્ર છે. ll૧II શ્લોક : तद्दर्शनार्थमायातस्ततोऽहं भद्र! साम्प्रतम् । आवासितं महाटव्यां, मुक्त्वा देवस्य साधनम् ।।२।। Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ૧પ૯ શ્લોકાર્ચ - તેના દર્શન માટે હું આવ્યો છું. તેથી હે ભદ્ર ! હું મહાઅટીમાં દેવના સાધનને દેવની સેનાને, મૂકીને હમણાં આવાસિત છુ=અહીં રહેલો છું. રા શ્લોક : विमर्शेनोक्तम्स कस्मात्स्वामिना सार्धं, न गतस्तत्र साधने । शोकः प्राह स देवेन, धारितोऽत्रैव पत्तने ।।३।। શ્લોકાર્ય : વિમર્શ વડે કહેવાયું. તે=મતિમોહ, ક્યા કારણથી સ્વામિની સાથે સેનામાં ગયો નહીં. શોક કહે છે. દેવ વડે=ઢેષગજેન્દ્ર વડે, આ જ નગરમાં રખાવાયો છે. Il3II શ્લોક : उक्तश्चासौ यथा नित्यं, न मोक्तव्यं त्वया पुरम् । मतिमोह! त्वमेवास्य, यतः संरक्षणक्षमः ।।४।। શ્લોકાર્થ : અને મતિમોહ કહેવાયો. જે પ્રમાણે તારા વડે મતિમોહ વડે, હંમેશાં આ નગર છોડવું જોઈએ નહીં. જે કારણથી મતિમોહ ! તું જ આનું રક્ષણ કરવામાં સમર્થ છોત્રતામસચિત્તનગરનું રક્ષણ કરવામાં સમર્થ છો. III શ્લોક : ततः प्रपद्य देवाज्ञां, संस्थितोऽत्र पुरे पुरा । एतन्निवेदितं तुभ्यं, प्रविशामोऽधुना वयम् ।।५।। શ્લોકાર્ચ - તેથી દેવની આજ્ઞાને સ્વીકારીને દ્વેષગજેન્દ્રરૂપ દેવની આજ્ઞાને સ્વીકારીને, આ નગરમાં પૂર્વમાં રહેલો હતો=મતિમોહ પૂર્વમાં રહેલો હતો, એ તમને નિવેદન કરાયું. હવે અમે પ્રવેશ કરીએ છીએ. પી. શ્લોક : વિમર્શ પ્રારં– સિદ્ધિત્તે, તુ: શો મતઃ પુરે ! विमर्शश्च ततश्चेदं, प्रकर्षं प्रत्यभाषत ।।६।। Page #175 -------------------------------------------------------------------------- ________________ १५० ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ વિમર્શ કહે છે. તાંરી સિદ્ધિ=તારી સિદ્ધિ થાઓ. શોક તોષ પામ્યો=વિમર્શના શુભવચનથી તોષ પામ્યો. નગરમાં ગયો=શોક નગરમાં ગયો. અને વિમર્શ ત્યારપછી પ્રકર્ષ પ્રત્યે આ કહે છે. IIT શ્લોક ઃ भद्र! या साधनाधारा, प्रोक्ताऽनेन महाटवी । गत्वा तस्यां प्रपश्यावो, रागकेसरिमन्त्रिणम् ।।७।। શ્લોકાર્થ : હે ભદ્ર ! પ્રકર્ષ ! જે સાધનાની આધાર=શત્રુને જીતવાની આધાર, મહાઅટવી આના વડે કહેવાઈ. તેમાં જઈને રાગકેસરીના મંત્રીને આપણે જોઈએ=વિષયાભિલાષરૂપ મંત્રીને આપણે જોઈએ. 11811 શ્લોક ઃ શ્લોક ઃ પ્રાર્ષ: પ્રાપ્ત જો વાડત્ર, વિત્વઃ? મામ! ગમ્યતામ્ । ततः प्रचलितौ तूर्णं, हृष्टौ स्वस्त्रीयमातुलौ ।।८।। શ્લોકાર્થ : પ્રકર્ષ કહે છે. આમાં=તે અટવીના જવાના વિષયમાં, શું વિકલ્પ વર્તે છે ? હે મામા ! આપણે જઈએ. ત્યારપછી શીઘ્ર ચાલ્યા=વિમર્શ અને પ્રકર્ષ ચાલ્યા. સ્વસ્રીય અને માતુલ=ભાણેજ અને મામા, હર્ષિત થયા. IIII विमर्शप्रकर्षकृतमहाटवीदर्शनम् ततो विलङ्घ्य वेगेन, मार्गं पवनगामिनौ । પ્રાપ્તો તો મધ્યમ માને, મહાટવ્યાઃ પ્રયાઃ ।।૧।। વિમર્શ અને પ્રકર્ષે કરેલ મહા અટવીનું દર્શન શ્લોકાર્થ : ત્યારપછી વેગથી માર્ગનું વિલંઘન કરીને પવનગામિન એવા તે બંને પ્રયાણક દ્વારા મહાઅટવીના મધ્ય ભાગમાં પ્રાપ્ત થયા. IIII શ્લોક ઃ अथ तत्र महामोहं, रागकेसरिसंयुतम् । યુતં દ્વેષનેન્દ્રેળ, ચતુરક્વાન્વિતમ્ ।।।। Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ आवासितं महानद्याः, पुलिनेऽतिमनोरमे । महामण्डपमध्यस्थं, वेदिकायां प्रतिष्ठितम् ।।११।। महासिंहासनारूढं, भटकोटिविवेष्टितम् । गत्वा स्म नातिदूरं तौ, दत्तास्थानं प्रपश्यतः ।।१२।। स्लोडार्थ : હવે ત્યાં=તે મહાઇટવીમાં, રાગકેસરીથી સંયુક્ત અને દ્વેષગજેન્દ્રથી યુક્ત અંતરંગ બલથી અન્વિત અતિમનોરમ મહાનદીના પુલ ઉપર રહેલા મહામંડપની મધ્યમાં, વેદિકા ઉપર પ્રતિષ્ઠિત, મહાસિંહાસન ઉપર આરૂઢ, ભટકોટિથી વેષ્ટિત, આપેલા આસ્થાનવાળા મહામોહને અતિદૂર નહીં જઈને તે બંનેએ=મામા અને ભાણેજે, જોયો. ll૧૦થી ૧૨ ततो विम”नाभिहितं-भद्र! प्राप्तौ तावदावामभीष्टप्रदेशे, लङ्घिता महाटवी, दृष्टं महामोहसाधनं, दर्शनपथमवतीर्णोऽयं दत्तास्थानः सह रागकेसरिणा सपरिकरो महामोहराजः, तन्न युक्तोऽधुनाऽऽवयोरस्मिन्नास्थाने प्रवेशः, मा भूदेतेषामास्थानस्थायिनां लोकानामपूर्वयोरावयोर्दर्शनेन काचिदाशङ्का । अन्यच्च-अत्रैव प्रदेशे व्यवस्थिताभ्यां दृश्यत एवेदं सकलकालमास्थानं, अतः कुतूहलेनापि न युक्तोऽत्र प्रवेशः । प्रकर्षेणोक्तं-एवं भवतु, केवलं मामेयं महाटवी, इयं च महानदी, इदं च पुलिनं, अयं च महामण्डपः, एषा च वेदिका, एतच्च महासिंहासनं, अयं च महामोहनरेन्द्रः, एते च सपरिवाराः समस्ता अपि शेषनरेन्द्राः सर्वमिदमदृष्टपूर्वं अहो महदत्र कुतूहलं, तेनामीषामेकैकं नामतो गुणतश्च मामेन वर्ण्यमानं विस्तरतः श्रोतुमिच्छामि । अभिहितं च पूर्वं मामेन यथा जानाम्यहं दृष्टस्य वस्तुनो यथावस्थितं तत्त्वं, अतः समस्तं निवेदयितुमर्हति मामः । विमर्शः प्राह-सत्यं, अभिहितमिदं मया, केवलं भूरिप्रकारं परिप्रश्नितमिदं भद्रेण, ततः सम्यगवधार्य निवेदयामि । प्रकर्षः प्राह-विश्रब्धमवधारयतु मामः । ततो विमर्शन समन्तादवलोकिता महाटवी, निरीक्षिता महानदी, विलोकितं पुलिनं, निर्वर्णितो महामण्डपः, निरूपिता वेदिका, निभालितं महासिंहासनं, विचिन्तितो महामोहराजो, विचारिताः प्रत्येकं महताऽभिनिवेशेन सपरिकराः सर्वे नरेन्द्राः, स्वहृदयेन प्रविष्टो ध्यानं, तत्र च व्युपरताऽशेषेन्द्रियग्रामवृत्तिनिष्पन्दस्तिमितलोचनयुगलः स्थितः कञ्चित्कालं, ततःप्रकम्पयता शिरः प्रहसितमनेन । प्रकर्षः प्राह-माम! किमेतत् ? विमर्शेनोक्तं-अवगतं समस्तमिदमधुना मया, ततः समुद्भूतो हर्षः, प्रच्छनीयमन्यदपि साम्प्रतं यत्ते रोचते । प्रकर्षेणोक्तं-एवं करिष्यामि, तावदिदमेव प्रस्तुतं निवेदयतु मामः । Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ત્યારપછી વિમર્શ વડે કહેવાયું – હે ભદ્ર! આપણે બંને અભીષ્ટ પ્રદેશમાં પ્રાપ્ત થયા છીએ=રસવાની શુદ્ધિ અર્થે ઉચિત સ્થાને પ્રાપ્ત થયા છીએ, મહાટવી પસાર કરાઈ છે. મહામોહનું સાધન જોવાયું છેઃ સેના જોવાઈ છે. ભરાયેલી સભાવાળો, રાગકેસરી સાથે પરિવારથી યુક્ત આ મહામોહરાજ દર્શનપથમાં અવતીર્ણ છે=આપણે બંનેને દૃષ્ટિગોચર છે. તે કારણથી=અહીંથી જ મહામોહ દેખાય છે તે કારણથી, હવે આપણે બંનેએ આ આસ્થાનમાં મહામોહની સભામાં, પ્રવેશ યુક્ત નથી. કેમ મહામોહતી સભામાં જવું યુક્ત નથી ? તેથી કહે છે – આમની સભામાં રહેલા=મહામોહતી છાવણીમાં રહેલા, લોકોને અપૂર્વ એવા આપણા બેના દર્શનથી કોઈ શંકા ન થાઓ. માટે આસ્થાનમાં પ્રવેશ યુક્ત નથી એમ યોજન છે. અને બીજું આ પ્રદેશમાં રહેલા એવા આપણે બંનેને હંમેશાં આ આસ્થાન=મહામોહતી છાવણી, દેખાય જ છે. આથી અહીં બેઠા બેઠા જ મહામોહની સર્વચા દેખાય છે આથી, કુતૂહલથી પણ આમાં=મહામોહની છાવણીમાં, પ્રવેશ યુક્ત નથી. પ્રકર્ષ વડે કહેવાયું. આ પ્રમાણે થાઓ=મહામોહની છાવણીમાં પ્રવેશ યુક્ત ન હોય તો અહીં રહીને આપણે તેનું અવલોકન કરીએ એ પ્રમાણે થાઓ. કેવલ હે મામા=વિમર્શ, આ મહાઅટવી, અને આ મહાનદી અને આ પુલિન, અને આ મહામંડપ અને આ વેદિકા અને આ મહાસિંહાસન અને આ મહામોહનરેન્દ્ર અને આ પરિવાર સહિત સમસ્ત પણ શેષ રાજાઓ છે, સર્વ આ અદષ્ટપૂર્વ છે. એમાંeતેઓના વિષયમાં, ખરેખર મહાન કુતૂહલ છે. તે કારણથી આમનું એક એકનું=મહાઇટવી આદિ એક એકનું, નામથી અને ગુણથી મામા વડે વિસ્તારથી વર્ણન કરાતું હું સાંભળવા ઇચ્છું છું અને પૂર્વમાં મામા વડે કહેવાયું, શું કહેવાયું તે ‘રથા'થી બતાવે છે. દષ્ટ એવી વસ્તુના યથાવસ્થિત તત્વને હું=પ્રકર્ષ, જાણું છું. આથી સમસ્તd=દષ્ટ એવા મહાટવી આદિ સમસ્તને, મામાએ નિવેદન કરવા યોગ્ય છે. વિમર્શ કહે છે. સત્ય છે. આ=વસ્તુને જોવા માત્રથી હું વસ્તુના તત્વને યથાવસ્થિત જોઈ શકું છું કે, મારા વડે કહેવાયું – ફક્ત ઘણા પ્રકારના આ પ્રશ્નો ભદ્ર વડે કરાયા છે=પ્રકર્ષ વડે કરાયા છે. તેથી સમ્યમ્ નિર્ણય કરીને હું નિવેદન કરું છું. પ્રકર્ષ કહે છે – મામા, વિશ્રબ્ધ અવધારણ કરોઃસ્થિર થઈને અવધારણ કરો. ત્યારપછી વિમર્શ વડે ચારે બાજુથી મહાટવી અવલોકન કરાઈ. મહાનદી નિરીક્ષણ કરાઈ. પુલિનનું વિલોકન કરાયું. મહામંડપનું અવલોકન કરાયું. વેદિકા જોવાઈ. મહાસિહાસન જોવાયું. મહામોહરાજ વિચારાયો. મોટા અભિનિવેશથી પરિવાર સહિત સર્વે નરેન્દ્રો પ્રત્યેક વિચારાયા. સ્વહદયથી ધ્યાનમાં પ્રવેશ કરાયો. અને ત્યાં=ધ્યાનમાં, સ્થિર થયેલા અશેષ ઇન્દ્રિયના સમૂહની વૃત્તિવાળો નિષ્પદ સિમિત લોચતયુગલવાળો કેટલોક કાળ રહ્યો=વિમર્શ રહ્યો. ત્યારપછી પ્રકંપન કરતા આના વડે-મામા વડે, મસ્તક ધુણાવાયું. પ્રકર્ષ કહે છે. તે મામા ! આ શું છે?=જોઈને માથું ધૂનન કરો છો એ શું છે? વિમર્શ વડે કહેવાયું – સમસ્ત આકર્તે પ્રશ્નો કર્યા એ, અવગત છે=મારા વડે નિર્ણય કરાયેલ છે, તેથી હર્ષ ઉત્પન્ન થયો. (માટે માથું ધૂતન કર્યું છે.) અન્ય પણ જે હમણાં તને રુચે છે તે પૂછવું જોઈએ. પ્રકર્ષ વડે કહેવાયું – આ પ્રમાણે કરીશ=અન્ય જે મને પ્રશ્ન થશે તે હું પૂછીશ. ત્યાં સુધી આ જ પ્રસ્તુત=મેં જે પ્રશ્નો કરેલા એ જ પ્રસ્તુત, મામા નિવેદન કરો. Page #178 -------------------------------------------------------------------------- ________________ १५३ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ चित्तवृत्त्यटवीवर्णनम् दोs :विमर्शेनाभिहितं- यद्येवं ततस्तावदेषा चित्तवृत्तिर्नाम महाटवी । इयं च भद्र! विस्तीर्णविविधाद्भुतसंगता । उत्पत्तिभूमिः सर्वेषां, सद्रत्नानामुदाहृता ।।१।। ચિત્તવૃતિ અટવીનું વર્ણન RCोडार्थ: વિમર્શ વડે કહેવાયું. જો આ પ્રમાણે છે–પ્રથમ તારા પ્રશ્નોના ઉત્તર સાંભળવાની ઈચ્છા છે તો, આ ચિત્તવૃત્તિ નામની મહાઆટવી છે અને હે ભદ્ર પ્રકર્ષ ! આ વિસ્તીર્ણ, વિવિધ અભુતવસ્તુથી संगत, सर्व स६ रत्नोनी उत्पत्तिभूमि हेवाय छे. ||१|| Cोs: इयमेव च सर्वेषां, लोकोपद्रवकारिणाम् । महानर्थपिशाचानां, कारणं परिकीर्तिता ।।२।। लोहार्थ : અને લોકોના ઉપદ્રવને કરનારા સર્વ મહાઅનર્થ એવા પિશાચોનું કારણ આ જ=ચિત્તરૂપી અટવી જ, કહેવાય છે. રિયા दोs : सर्वेषामन्तरङ्गाणां, लोकानामत्र संस्थिताः । चित्तवृत्तिमहाटव्यां, ग्रामपत्तनभूमयः ।।३।। श्लोार्थ : સર્વ અંતરંગ લોકોનાં ગ્રામ, નગર, ભૂમિઓ આ ચિત્તવૃત્તિ મહાઅટીમાં રહેલાં છે. II3II टोs: यदापि बहिरङ्गेषु, निर्दिश्यन्ते पुरेषु ते । किञ्चित्कारणमालोक्य, विद्वद्भिर्ज्ञानचक्षुषा ।।४।। तथापि परमार्थेन, तेऽन्तरङ्गजनाः सदा । अस्यामेव महाटव्यां, विज्ञेयाः सुप्रतिष्ठिताः ।।५।। युग्मम् ।। Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - જોકે જ્ઞાનીઓ વડે પણ જ્ઞાનરૂપી ચક્ષુથી બહિરંગ નગરોમાં કંઈક કારણને જોઈને તેઓને=નગર ગ્રામાદિઓને, બતાવાય છે. તોપણ પરમાર્થથી તે અંતરંગ જનો સદા આ મહાઅટીમાં જ સુપ્રતિષ્ઠિત જાણવા. ll૪-૫ll શ્લોક : યત:नैवान्तरङ्गलोकानां, चित्तवृत्तिमहाटवीम् । विहाय विद्यते स्थानं, बहिरङ्गपुरे क्वचित् ।।६।। શ્લોકાર્થ : જે કારણથી અંતરંગ લોકોનું ચિતરૂપી મહાઇટવીને છોડીને બહિરંગ નગરોમાં ક્યાંય સ્થાન વિધમાન નથી જ. III શ્લોક : ततश्चसुन्दरासुन्दराः सर्वे, येऽन्तरङ्गाः क्वचिज्जनाः । एनां विहाय ते भद्र! न वर्तन्ते कदाचन ।।७।। શ્લોકાર્થ : અને તેથી અંતરંગ લોકો અને તેઓનાં નગરો સર્વ ચિત્તવૃત્તિમાં છે તેથી, સુંદર અસુંદર સર્વ જે અંતરંગ લોકો ક્યાંય છે તે આને છોડીને=ચિત્તવૃત્તિ અટવીને છોડીને, વર્તતા નથી. llણા શ્લોક : अन्यच्चमिथ्यानिषेविता भद्र! भवत्येषा महाअटवी । घोरसंसारकान्तारकारणं पापकर्मणाम् ।।८।। શ્લોકાર્થ : અને બીજું હે ભદ્ર ! મિથ્યારૂપે લેવાયેલી આ મહાઅટથી પાપકર્મવાળા જીવોને ઘોરસંસાર અટવીનું કારણ છે. ICIL Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ सम्यङ् निषेविता भद्र! भवत्येषा महाटवी । अनन्तानन्दसन्दोहपूर्णमोक्षस्य कारणम् ।।९।। શ્લોકાર્થ ઃ હે ભદ્ર ! સમ્યક્ રીતે સેવાયેલી આ મહાઅટવી અનંત આનંદના સમૂહથી પૂર્ણ મોક્ષનું કારણ છે. III શ્લોક ઃ શ્લોક ઃ किं चेह बहुनोक्तेन ? सुन्दरेतरवस्तुनः । સર્વસ્ય દ્વારનું મદ્ર! ચિત્તવૃત્તિમહાટવી ।।।। શ્લોકાર્થ : અને અહીં=અટવીના વિષયમાં, વધારે કહેવાથી શું ? સર્વ સુંદર અને ઇતર વસ્તુનું=જગતમાં કંઈ સુંદર અને અસુંદર વસ્તુ છે તેનું, કારણ હે ભદ્ર ! ચિત્તરૂપી મહાઅટવી છે. II૧૦]I प्रमत्ततानदीवर्णनम् - ૧૬૫ इयं चासारविस्तारा, दृश्यते या महानदी । ષા પ્રમત્તતા નામ, મદ્ર! ગીતા મનીિિમઃ ।।।। પ્રમત્તતાનદીનું વર્ણન શ્લોકાર્થ અને અસાર વિસ્તારવાળી જે મહાનદી દેખાય છે એ હે ભદ્ર ! મનીષીઓ વડે પ્રમત્તતા નદી કહેવાય છે. I|૧૧|| શ્લોક ઃ इयं निद्रातटी तुङ्गा, कषायजलवाहिनी । विज्ञेया मदिरास्वादविकथास्त्रोतसां निधिः ।।१२।। શ્લોકાર્થ : આ=પ્રમત્તતા નદી, ઊંચા નિદ્રાના તટવાળી, કષાયજલને વહન કરનારી, મદિરાના આસ્વાદ રૂપ વિકથાના પ્રવાહની નિધિ જાણવી. ।।૧૨।। Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : महाविषयकल्लोललोलमालाकुला सदा । विकल्पानल्पसत्त्वौघैः पूरिता च निगद्यते ।।१३।। શ્લોકાર્ય : મહાવિષયના કલ્લોલના આવતથી આકુલ અને સદા ઘણા વિકલ્પોના વિધમાન સમૂહથી પુરાયેલી કહેવાય છે. ll૧૩|| શ્લોક : योऽस्यास्तटेऽपि वर्तेत, नरो बुद्धिविहीनकः । तमुन्मूल्य महावर्ते, क्षिपत्येषा महापगा ।।१४।। શ્લોકાર્ચ - જે બુદ્ધિવિહીન મનુષ્ય આના તટમાં પણ=પ્રમત્ત નદીના કિનારામાં પણ, વર્તે છે. તેને ઉપાડીને આ મહાનદી મહાઆવર્તમાં ફેંકે છે. ll૧૪ll શ્લોક : यस्तु प्रवाहे नीरस्य, प्रविष्टोऽस्याः पुमानलम् । स यज्जीवति मूढात्मा, क्षणमात्रं तदद्भुतम् ।।१५।। શ્લોકાર્થ : વળી જે પુરુષ આના=પ્રમત્ત નદીના પાણીના, પ્રવાહમાં અત્યંત પ્રવેશ પામ્યો તે મૂઢાત્મા ક્ષણ માત્ર જે જીવે છે તે આશ્ચર્ય છે અર્થાત્ તે જીવી શકે નહીં, છતાં કંઈક આત્મહિતને અનુકૂળ કંઈક ચેતના જાગૃત છે તે અદ્ભુત છે. II૧૫ll શ્લોક : यदृष्टं भवता पूर्वं, रागकेसरिपत्तनम् । यच्च द्वेषगजेन्द्रस्य, सम्बन्धि नगरं परम् ।।१६।। શ્લોકાર્થ : જે તારા વડે=પ્રકર્ષ વડે, પૂર્વે રાગકેસરીનું નગર જોવાયું અને બીજું જે દ્વેષગજેન્દ્ર સંબંધી નગર જોવાયું, I૧૬ll શ્લોક - ताभ्यामेषा समुद्भूता, विगा मां महाटवीम् । गत्वा पुनः पतत्येषा, घोरसंसारनीरधौ ।।१७।। Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧૬૭ શ્લોકાર્ય : તેમાંથી ઉત્પન્ન થયેલી આ=પ્રમત્તતા નદી, આ મહાટવીને વિગાહન કરીને ફરી ઘોર સંસારસમુદ્રમાં આ=મહાનદી, પડે છે. ll૧૭ના શ્લોક : अतोऽस्यां पतितो भद्र! पुरुषस्तत्र सागरे । अवश्यं याति वेगेन, तस्य चोत्तरणं कुतः? ।।१८।। શ્લોકાર્ચ - આથી આમાં પડેલોપ્રમત્તતા નદીમાં પડેલો, પુરુષ હે ભદ્ર પ્રકર્ષ ! તે મહાસાગરમાંsઘોર સંસારરૂપી મહાસાગરમાં અવશ્ય વેગથી જાય છે અને તેનું ઉત્તરણ તે પુરુષનું પ્રમત્તતા નદીમાંથી ઉત્તરણ, ક્યાંથી હોય ? અર્થાત્ શક્ય નથી. II૧૮il શ્લોક : ये गन्तुकामास्तत्रैव, भीमे संसारसागरे । अत एव सदा तेषां, वल्लभेयं महापगा ।।१९।। શ્લોકાર્થ : ત્યાં જ ભીમ સંસારસાગરમાં જવાની કામનાવાળા જે જીવો છે આથી જ=અનંત સંસારમાં જવાની કામનાવાળા છે આથી જ, સદા તેઓને આ મહાનદી વલ્લભ છે. ll૧૯ll શ્લોક : ये तु भीताः पुनस्तस्माद् घोरात्संसारसागरात् । ते दूराद्दरतो यान्ति, विहायेमां महानदीम् ।।२०।। શ્લોકાર્ધ : વળી જેઓ તે ઘોર સંસારસાગરથી ભય પામેલા છે તેઓ દૂર દૂરથી આ મહાનદીને છોડીને જાય છે. ૨૦ll तद्विलसितपुलिनम् શ્લોક : तदेषा गुणतो भद्र! वर्णिता तव निम्नगा । त्वं तद्विलसितं नाम, साम्प्रतं पुलिनं शृणु ।।२१।। Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ તદ્વિલસિત નામનું પુલિન શ્લોકાર્ચ - તે કારણથી હે ભદ્ર! ગુણથી આ પ્રમત્તતા નદી તને વર્ણન કરાઈ. તદ્ વિલસિત નામવાળું પુલિન નદી પાસે રહેલ રેતાળ જમીન, હવે તું સાંભળ. Il૨૧] શ્લોક : एतद्धि पुलिनं भद्र! हास्यबिब्बोकसैकतम् । विलासलाससङ्गीतहंससारसराजितम् ।।२२।। स्नेहपाशमहाकाशविकासधवलं यथा । घूर्णमानमहानिद्रामदिरामत्तदुर्जनम् ।।२३।। केलिस्थानं सुविस्तीर्णं, बालिशानां मनोरमम् । વિજ્ઞાતિતત્તેરળ, શીત્તશનિમિઃ રજા. શ્લોકાર્ચ - હે ભદ્ર! હાસ્ય, ચાળારૂપ રેતીવાળું, વિલાસની ક્રિીડા અને સંગીતરૂપી હંસ અને સારસપક્ષીથી શોભિત, જે પ્રમાણે સ્નેહના પાશરૂપ મહાકાશના વિકાસથી ધવલ અને પ્રસરતી મહાનિદ્રારૂપ મદિરાથી મત્ત એવા દુર્જનોવાળું, કેલિનું સ્થાન, સુવિસ્તારવાળું, બાલિશોને મનોરમ એવું આ પુલિન છે. તત્ત્વજ્ઞ એવા શીલશાલી પુરુષો વડે દૂરથી વર્જિત છે. ll૨૨થી ૨૪ બ્લોક : तदिदं पुलिनं भद्र! कथितं तव साम्प्रतम् । महामण्डपरूपं ते, कथयामि सनायकम् ।।२५।। શ્લોકાર્થ : હે ભદ્ર ! આ પુલિન તને કહેવાયું. હવે નાયક સહિત એવા મહામંડપનું સ્વરૂપ તને કહું છું. IIરપા चित्तविक्षेपमंडपः શ્લોક : अयं हि चित्तविक्षेपो, नाम्ना संगीयते बुधैः । TUતઃ સર્વષયવાસસ્થાનમુદિતઃ પારદ્દા Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧૬૯ ચિત્તવિક્ષેપમંડપ શ્લોકાર્ચ : આ=મહામંડપ ચિત્તવિક્ષેપ નામથી બુધો વડે કહેવાય છે. ગુણોથી સર્વ દોષોના વાસનું સ્થાન કહેવાયું છે. રિકા શ્લોક : अत्र प्रविष्टमात्राणां, विस्मरन्ति निजा गुणाः । प्रवर्तन्ते महापापसाधनेषु च बुद्धयः ।।२७।। શ્લોકાર્ય : અહીં-આ મંડપમાં, પ્રવિષ્ટ માત્ર જીવોના પોતાના ગુણો વિસ્મરણ થાય છે. મહાપાપનાં સાધનોમાં બુદ્ધિઓ પ્રવર્તે છેઃચિતવિક્ષેપ મંડપમાં પ્રવેશેલા જીવોની બુદ્ધિઓ પ્રવર્તે છે. ll૨૭ી. શ્લોક : एतेषामेव कार्येण, निर्मितोऽयं सुवेधसा । राजानो येऽत्र दृश्यन्ते, महामोहादयः किल ।।२८।। શ્લોકાર્થ : આમના જ કાર્યથી=મહાપાપનાં સાધનોમાં જીવો પ્રવર્તે તેમના જ કાર્યથી, આ મહામંડપ, ભાગ્ય વડે=જીવોના કર્મો વડે, નિર્માણ કરાયો છે. જે અહીં-ચિતવિક્ષેપરૂપ મહામંડપમાં, મહામોહાદિ રાજાઓ દેખાય છે. ll૨૮ll શ્લોક : बहिरङ्गाः पुनर्लोका, यदि मोहवशानुगाः । स्युर्महामण्डपे भद्र! प्रविष्टाः क्वचिदत्र ते ।।२९।। ततो विभ्रमसन्तापचित्तोन्मादव्रतप्लवान् । प्राप्नुवन्ति न सन्देहो, महामण्डपदोषतः ।।३०।। युग्मम् ।। શ્લોકાર્ચ - વળી હે ભદ્ર ! બહિરંગ તે લોકો જો મોહના વશને અનુસરનારા ક્વચિત્ આ મહામંડપમાં પ્રવેશ પામેલા થાય તો મહામંડપના દોષથી વિભ્રમ, સંતાપ, ચિતઉન્માદ, વ્રતના નાશવાળા સંદેહ રહિત પ્રાપ્ત થાય છે, Il૨૯-૩૦]. શ્લોક : एनं भद्र! प्रकृत्यैव, महामण्डपमुच्चकैः । તે નરેન્દ્રાઃ સંપ્રાણ, મોન્ત તુષ્ટમાનસT: Jારૂા. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : હે ભદ્ર! આ મહામંડપને અત્યંત પ્રાપ્ત કરીને પ્રકૃતિથી જ આ રાજાઓ=રાગકેસરી આદિ રાજાઓ, તુષ્ટ માનસવાળા આનંદિત થાય છે. ll૩૧ll શ્લોક : बहिरङ्गाः पुनर्लोका, मोहादासाद्य मण्डपम् । एनं हि दौर्मनस्येन, लभन्ते दुःखसागरम् ।।३२।। શ્લોકાર્ચ - વળી, બહિરંગ લોકો મોહથી આ મંડપને પામીને દોર્મનસ્યને કારણે દુખસાગરને પામે છે. ll૩. શ્લોક - अयं हि चित्तनिर्वाणकारिणीं निजवीर्यतः । तेषामेकाग्रतां हन्ति, सुखसन्दोहदायिनीम् ।।३३।। શ્લોકાર્ચ - આ ચિત્તવિક્ષેપ નામનો મંડપ, તેઓની=બહિરંગ લોકોની, પોતાના વીર્યથી ચિત્તના નિર્વાણને કરનારી, સુખના સમૂહને દેનારી, એકાગ્રતાને હણે છે. ll33II શ્લોક : केवलं ते न जानन्ति, वीर्यमस्य तपस्विनः । प्रवेशमाचरन्त्यत्र, तेन मोहात्पुनः पुनः ।।३४।। શ્લોકાર્થ : કેવલ તે તપસ્વીઓ આના વીર્યને ચિત્તવિક્ષેપ મંડપના વીર્યને, જાણતા નથી. તે કારણથી ફરી ફરી મોહથી આમાં-ચિતવિક્ષેપ મંડપમાં, પ્રવેશને આચરે છે. ll૧૪ll બ્લોક : यैस्तु वीर्यं पुनर्जातं, कथञ्चित् पुण्यकर्मभिः । अस्य नैवात्र ते भद्र! प्रवेशं कुर्वते नराः ।।३५ ।। શ્લોકાર્થ : વળી પુણ્ય કર્મવાળા એવા જેઓ વડે આનું વીર્યકચિત્તવિક્ષેપ મંડપનું વીર્ય, કોઈક રીતે જાણ્યું છે, હે ભદ્ર! તે મનુષ્યો આમાં ચિત્તવિક્ષેપ મંડપમાં, પ્રવેશ કરતા નથી જ. IIઉપI Page #186 -------------------------------------------------------------------------- ________________ | ૧૭૧ ૧૭૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : एकाग्रमनसो नित्यं, चित्तनिर्वाणयोगतः । ततस्ते सततानन्दा, भवन्त्यत्रैव जन्मनि ।।३६।। શ્લોકાર્ચ - તે કારણથી=ચિત્તવિક્ષેપ મંડપમાં પ્રવેશ કરતા નથી તે કારણથી, ચિત્તનિર્વાણના યોગથી નિત્ય એકાગ્રમનવાળા તેઓ સતત આ જ જન્મમાં આનંદને અનુભવે છે. Il3II શ્લોક : तदेष गुणतो भद्र! चित्तविक्षेपमण्डपः । मया निवेदितस्तुभ्यमधुना शृणु वेदिकाम् ।।३७।। શ્લોકાર્ચ - તે કારણથી આ ચિત્તવિક્ષેપ મંડપ ગુણથી હે ભદ્ર ! મારા વડે તને નિવેદિત કરાયો. હવે વેદિકાને સાંભળ. ll૩૭ll तृष्णावेदिकावर्णनम् શ્લોક : एषा प्रसिद्धा लोकेऽत्र, तृष्णानाम्नी सुवेदिका । अस्यैव च नरेन्द्रस्य, कारणेन निरूपिता ।।३८।। તૃષ્ણાવેદિકાનું વર્ણન શ્લોકાર્ય : આ તૃષ્ણા નામવાળી સુવેદિકા લોકમાં પ્રસિદ્ધ છે અને આ જ નરેન્દ્રના કારણથી બનાવાઈ છે=મહામોહરૂપી રાજાના કારણથી આ વેદિકા બનાવાઈ છે. Il૩૮ll. શ્લોક - भद्रात एव त्वं पश्य, महामोहेन यो निजः । कुटुम्बान्तर्गतो लोकः, स एवास्यां निवेशितः ।।३९।। શ્લોકાર્ચ - હે ભદ્ર! આથી જ તું જો મહામોહ વડે પોતાના કુટુંબ અંતર્ગત જે લોક છે તે આના ઉપર બેસાડાયો છે તૃષ્ણા નામની વેદિકા ઉપર બેસાડાયો છે. ll૩૯ll. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : ये तु शेषा महीपालास्तत्सेवामात्रवृत्तयः । एते निविष्टास्ते पश्य, सर्वे मुत्कलमण्डपे ।।४०।। શ્લોકાર્થ : તું જો=પ્રકર્ષ તું જો, જે વળી, તેની સેવા માત્રની વૃત્તિવાળા=મહામોહની સેવા માત્રની વૃત્તિવાળા, શેષ મહીપાલો છે તે આ સર્વ-શેષ મહીપાલો, મુત્કલ મંડપમાં=વેદિકા સિવાયના મુત્કલ મંડપમાં, બેસાડાયા છે. lldoll શ્લોક : एषा हि वेदिका भद्र! प्रकृत्यैवास्य वल्लभा । महामोहनरेन्द्रस्य, स्वजनस्य विशेषतः ।।४१।। શ્લોકાર્ચ - હે ભદ્ર પ્રકર્ષ! આ વેદિકા પ્રકૃતિથી જ આ મહામોહનરેન્દ્રને વલ્લભ છે. વિશેષથી સ્વજનને મહામોહના સ્વજનને, વલ્લભ છે. ll૪૧II શ્લોક : अस्यां समुपविष्टोऽयमत एव मुहुर्मुहुः । सगर्वं वीक्षते लोकं, सिद्धार्थोऽहं किलाधुना ।।४२।। શ્લોકાર્થ : આમાંeતૃષ્ણા વેદિકામાં, બેઠેલો આ છે=મહામોહ છે, આથી જ=વેદિકા ઉપર બેઠેલો છે આથી જ, ગર્વ સહિત વારંવાર લોકને જુએ છે, ખરેખર હવે હું સિદ્ધ અર્થવાળો છું એ પ્રકારે ગર્વ સહિત લોકને જુએ છે એમ અન્વય છે. II૪રા. શ્લોક : एतच्च प्रीणयत्येषा, स्वभावेनैव वेदिका । स्वस्योपरिष्टादासीनं, महामोहकुटुम्बकम् ।।४३।। શ્લોકાર્ધ : અને સ્વભાવથી જ આ વેદિકા પોતાના ઉપર બેસેલા આ મહામોહના કુટુંબને પ્રીતિ ઉત્પન્ન કરે છે. Il૪all. Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧૭૩ શ્લોક : बहिरङ्गाः पुनर्लोका, यद्येनां भद्र! वेदिकाम् । आरोहन्ति ततस्तेषां, कौतस्त्यं दीर्घजीवितम् ? ।।४४।। શ્લોકાર્ચ - વળી બહિરંગ લોકો હે ભદ્ર પ્રકર્ષ! જો આ વેદિકાને આરોહણ કરે છે તો તેઓનું દીર્ઘ જીવિત ક્યાં છે ? તેઓ દેહથી જીવતા હોય તોપણ દુર્ગતિમાં જવા રૂપ ભાવથી મૃત્યુને પામે છે. I૪૪ શ્લોક : अन्यच्चैषा स्ववीर्येण, तृष्णाऽऽख्या भद्र! वेदिका । अत्रैव संस्थिता नित्यं, भ्रामयत्यखिलं जगत् ।।४५।। શ્લોકાર્ચ - અને બીજું આ તૃષ્ણા નામની વેદિકા હે ભદ્ર ! અહીં જ રહેલી સ્વવીર્યથી નિત્ય આખા જગતને જમાડે છે. ll૪પ શ્લોક : तदेषा गुणतो भद्र! यथार्था वरवेदिका । मया निवेदिता तुभ्यमिदानीं शृणु विष्टरम् ।।४६।। શ્લોકાર્ચ - તે કારણથી આ તૃષ્ણા વેદિકા, હે ભદ્ર! ગુણથી યથાર્થ વરવેદિકા મારા વડે તને નિવેદિત કરાઈ છે. હવે વિષ્ટર=સિંહાસનને સાંભળ. ll૪૬IL विपर्याससिंहासनम् શ્લોક : एतत्सिंहासनं भद्र! विपर्यासाऽऽख्यमुच्यते । अस्यैव विधिना नूनं, महामोहस्य कल्पितम् ।।४।। વિપર્યાસ નામનું સિંહાસન શ્લોકાર્થ : હે ભદ્ર! આ સિંહાસન વિપર્યાસનામવાળું કહેવાય છે. આ જ મહામોહના વિધિથી=ભાગ્યથી, કલ્પિત છે. Il૪૭ll Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : यदिदं लोकविख्यातं, राज्यं याश्च विभूतयः । तत्राहं कारणं मन्ये, नृपतेरस्य विष्टरम् ।।४।। શ્લોકાર્ચ - જે આ લોકવિખ્યાત રાજ્ય છે, જે આ વિભૂતિઓ છે ત્યાં=મહામોહના રાજ્યની વિભૂતિઓમાં, આ રાજાનો વિષ્ટર=મહામોહ રાજાનું સિંહાસન, કારણ છે એમ હું માનું છું. I૪૮II બ્લોક : यावच्चास्य नरेन्द्रस्य, विद्यते वरविष्टरम् । इदं तावदहं मन्ये, राज्यमेताश्च भूतयः ।।४९।। શ્લોકાર્ચ - અને જ્યાં સુધી આ રાજાનું શ્રેષ્ઠ સિંહાસન વિધમાન છે=મહામોહ રાજાનું શ્રેષ્ઠ સિંહાસન વિધમાન છે, ત્યાં સુધી આ રાજ્ય છે અને આ વિભૂતિઓ છે એમ હું માનું છું. ll૪૯II બ્લોક : યત:अस्मित्रिविष्टो राजाऽयं, महासिंहासने सदा । सर्वेषामेव शत्रूणामगम्यः परिकीर्तितः ।।५०।। શ્લોકાર્ય : જે કારણથી આ મહાસિંહાસનમાં બેઠેલો આ રાજા=મહામોહ રાજા, સદા સર્વ શત્રુઓને અગમ્ય કહેવાયો છે. II૫oll શ્લોક : यदा पुनरयं राजा, भवेदस्माद बहिः स्थितः । सामान्यपुरुषस्याऽपि, तदा गम्यः प्रकीर्तितः ।।५१।। શ્લોકાર્ચ - જ્યારે વળી આ રાજા આનાથી=આ સિંહાસનથી, બહિર રહેલો થાય ત્યારે સામાન્ય પુરુષને પણ ગમ્ય કહેવાયેલો છે. પ૧il. Page #190 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ एतद्धि विष्टरं भद्र! बहिरङ्गजनैः सदा । आलोकितं करोत्येव, रौद्राऽनर्थपरम्पराम् ।। ५२ ।। શ્લોકાર્થ : દિ=જે કારણથી, હે ભદ્ર ! આ વિષ્ટર=વિપર્યાસ સિંહાસન, બહિરંગ અને અંતરંગજનો વડે સદા અવલોકન કરાયેલું રૌદ્ર અનર્થ પરંપરાને કરે છે=વિપર્યાસ સિંહાસન સંસારી જીવો અવલોકન કરે ત્યારે તેઓને દુર્બુદ્ધિ સૂઝે છે અને જીવો જ્યારે વિપર્યાસ સિંહાસનને જોનાર હોય છે ત્યારે મહામોહ, રાગ આદિ સર્વનું અંતરંગ બળ અતિશય થાય છે તેથી તે સર્વ તે જીવને રૌદ્ર અનર્થ પરંપરાને કરે છે. II૫૨।। શ્લોક ઃ યત: तावत्तेषां प्रवर्तन्ते, सर्वाः सुन्दरबुद्धयः । यावत्तैर्विष्टरे लोकैरत्र दृष्टिर्न पातिता । । ५३ ।। ૧૭૫ શ્લોકાર્થ ઃ જે કારણથી ત્યાં સુધી તેઓને સર્વ સુંદર બુદ્ધિ પ્રવર્તે છે, જ્યાં સુધી તે લોકો વડે=બહિરંગ અને અંતરંગ લોકો વડે, આ સિંહાસન ઉપર દૃષ્ટિનો પાત કરાયો નથી. II૫૩]] શ્લોક ઃ निबद्धदृष्टयः सन्तः, पुनरत्र महासने । તે પાપિનો ભવન્યુન્ગેઃ, તઃ સુન્નરબુદ્ધયઃ? ।।૪।। શ્લોકાર્થ : અને વળી આ મહાસનમાં=સિંહાસનમાં, નિબદ્ધ દૃષ્ટિવાળા છતા તે પાપીઓને સુંદર બુદ્ધિ ક્યાંથી થાય ? ||૫૪|| ભાવાર્થ: વિમર્શ શોકને પોતાના નગરના આગમનનું કારણ પૂછે છે. અને શોક કહે છે કે તામસચિત્તનગરમાં મારો અત્યંત પ્રિય મતિમોહ મિત્ર છે તેના દર્શન માટે હું આવ્યો છું. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવને અંતરંગ શોક વર્તતો હોય ત્યારે તે શોક સાથે અવશ્ય મતિમોહ થાય છે. આથી જ કોઈક નજીકના સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તે જીવો શોક કરે છે, પરંતુ સંસારનું આ સ્વરૂપ જ છે જેથી આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે તે જીવ મૃત્યુ પામે છે. માટે વિવેકી પુરુષે તેનું અવલંબન લઈને પોતાનું મૃત્યુ આવે તેના પૂર્વે જ આત્મહિત Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ સાધવા માટે પ્રયત્ન કરવો જોઈએ તેવી પ્રેરણા તેના મૃત્યુથી ગ્રહણ કરતા નથી જે મતિમોહ સ્વરૂપ છે. તેથી શોક સાથે મતિમોહનો ઘનિષ્ટ સંબંધ છે. આથી જ સંસારી જીવોને સંસારમાં કોઈ આપત્તિ આવે છે ત્યારે શોક કરે છે. વસ્તુતઃ પૂર્વના મારા કર્મથી જ મને આ પ્રકારની આપત્તિ આવી છે માટે “ફરી તેવાં કર્મો હું ન બાંધું જેથી સંસારમાં મને અનર્થો પ્રાપ્ત થાય નહીં” એ પ્રકારે વિવેકી જીવો તે આપત્તિના બળથી વિચારે છે તેમ શોકાતુર જીવો વિચારતા નથી પરંતુ આના કારણે આ આપત્તિ આવી છે તેમ બાહ્ય નિમિત્તોને જ દોષ આપે છે. શોક સાથે મતિમોહનો ઘનિષ્ઠ સંબંધ છે તે બતાવવા અર્થે અહીં કહે છે કે શોક પોતાના અત્યંત વલ્લભ એવા મતિમોહને મળવા માટે આવે છે. આથી જ વિચક્ષણને તે જીવમાં વર્તતા શોક પાસેથી જ મહામોહ, દ્વેષગજેન્દ્ર અને રાગકેસરી વગેરે સંતોષને જીતવા ગયા છે તેવા સમાચાર પ્રાપ્ત થાય છે; કેમ કે વિચક્ષણ પુરુષો શોકને જોઈને જ તત્ત્વનો યથાર્થ નિર્ણય કરી શકે છે તેથી તેમને જણાય છે કે જે જીવોને સંતોષ પ્રગટ્યો છે તેઓને કોઈ પ્રકારના મોહના ઉપદ્રવો થતા નથી અને તેવા સંતોષવાળા પણ જીવો નિમિત્ત પામીને મહામોહ આદિ અંતરંગ શત્રુઓથી ક્યારેક ઉપદ્રવને પ્રાપ્ત કરે માટે તેઓમાં વર્તતા સંતોષને જીતવા રાગકેસરી વગેરે ગયેલા છે. આથી જ વિચક્ષણ પુરુષ વિચારે છે કે આ ચિત્તરૂપી અટવીને જોવાથી રાગકેસરી આદિનો વાસ્તવિક બોધ થશે. આથી વિમર્શ શોક દ્વારા ચિત્તરૂપી અટવીમાં રાગકેસરી આદિ ગયા છે તેની માહિતી મેળવીને જવા તત્પર થાય છે. વળી વિમર્શ શોકને પૂછે છે કે મતિમોહ કેમ દેવની સાથે તે અટવીમાં ગયો નથી ? તેથી શોક કહે છે – આ તામસચિત્તનગરનું રક્ષણ મતિમોહથી થઈ શકે છે તેથી ઢેષગજેન્દ્ર રાજાએ તેને અહીં રાખેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોમાં મતિમોહ વર્તે છે તે જીવો હંમેશાં તામસી પ્રકૃતિવાળા હોય છે તેથી તેઓને ક્યારેય તત્ત્વ દેખાતું નથી. અને તેના કારણે સુખપૂર્વક દ્વેષગજેન્દ્રની આજ્ઞામાં તેઓ સદા રહે છે, ક્વચિત્ ધર્મપ્રવૃત્તિ કરે તોપણ મતિમોહને કારણે બાહ્ય પદાર્થોમાં જ ધર્મબુદ્ધિ કરીને સર્વત્ર ક્લેશ, ક્રોધાદિ કરીને પોતે દુઃખી જ થાય છે અને અન્યને દુઃખી કરે છે. પરંતુ સંતોષના સારને જાણતા નથી કે સદાગમ સંતોષ માટે જે ઉપદેશ આપે છે તેના પરમાર્થને સમજતા નથી. તેથી મતિમોહને કારણે સર્વત્ર તેઓ ક્લેશ જ કરે છે. ગૃહસ્થ અવસ્થામાં હોય તોપણ તેઓ તે તે નિમિત્તોથી દ્વેષ, શોક, અરતિ આદિ ભાવોને કરે છે. અને સંયમવેશમાં હોય તો સંમૂચ્છિમની જેમ ધર્મક્રિયા કરીને તે તે નિમિત્તોથી અરતિ, શોક, ખેદ, ઉદ્વેગ આદિ ભાવોને કરીને અનર્થની પરંપરાને પામે છે, તેથી તેઓમાં વર્તતા મતિમોહને કારણે તેઓ તામસચિત્તનગરમાં સદા નિવાસ કરે છે. ક્યારેય સદાગમથી કે સંતોષના સેવનથી તેઓ તામસચિત્તનગરમાંથી બહાર નીકળતા નથી. વળી, વિમર્શ અને પ્રકર્ષ ત્યારપછી તે ચિત્તરૂપી અટવીમાં જાય છે તે ચિત્તરૂપી અટવી સાધનાના આધારભૂત છે એમ કહ્યું અને ત્યાં જઈને તેઓ અત્યંત દૂરથી નહીં પરંતુ કંઈક દૂરથી તે મહાટવીને અને તેમાં રહેલ મહાનદી આદિ સર્વને જુએ છે એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે વિચક્ષણ પુરુષો પોતાની બુદ્ધિના વિમર્શશક્તિથી સંસારી જીવોની ચિત્તરૂપી અટવી જુએ છે જે મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે અને તે ચિત્ત Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧૭૭ રૂપી અટવી સર્વ જીવ સાધારણ છે અને તે અટવીમાં પ્રમત્તતા નદી જુએ છે. તે નદીનો મનોહર કિનારો જુએ છે ત્યાં મહામંડપના મધ્યમાં રહેલ વેદિકા છે તેના ઉપર રહેલ મહા સિંહાસન છે અને તેના ઉપર ઘણા સૈન્ય સાથે મહામોહ, રાગકેસરી, અને દ્વેષગજેન્દ્ર બેઠેલા છે તે સર્વને જુએ છે. તે સર્વ કથનથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોમાં મતિજ્ઞાનના ઉપયોગરૂપ અટવી છે અને અટવીનું સ્વરૂપ વિમર્શ પ્રકર્ષને બતાવે છે અને કહે છે કે મારી નિર્ણયશક્તિ છે કે વસ્તુને જોઈને તેનું સ્વરૂપ જાણી શકું તોપણ મારે નિપુણતાપૂર્વક તેનું સમાલોચન કરવું પડે તેમ છે. તેથી વિમર્શ પ્રથમ ચારે બાજુથી ચિત્તરૂપી અટવીનું અવલોકન કરે છે અને એકાગ્રતાપૂર્વક તેનું અવલોકન કરીને કંઈક હર્ષપૂર્વક કહે છે. સૂક્ષ્મ અવલોકનથી આ અટવી વગેરે સર્વનો મને નિર્ણય થયો છે તેના હર્ષ-રૂપ માથે ધૂનન કરું છું. તેથી એ ફલિત થાય કે વિચક્ષણ પુરુષો પોતાની વિમર્શશક્તિથી સૂક્ષ્મ પદાર્થોનું અવલોકન કરે અને યથાર્થ નિર્ણય થાય ત્યારે હર્ષથી મસ્તકધૂનન કરે છે તેમ વિમર્શ પણ પોતાની હર્ષની અભિવ્યક્તિ કરી. ત્યારપછી તે સર્વનું ક્રમસર વર્ણન કરે છે અને કહે છે કે આ ચિત્તરૂપી અટવી સર્વ સદ્નોની ઉત્પત્તિભૂમિ છે અને આ જ ચિત્તરૂપી અટવી સર્વ લોકોને ઉપદ્રવ કરનાર મહાઅનર્થ કરનારા પિશાચોનું કારણ છે. તેથી એ ફલિત થાય કે મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્તરૂપી અટવીને જેઓ સદાગમ આદિના વચનના બળથી જાણવા યત્ન કરે છે અને તેમાં ગુણો પ્રગટ થાય તે પ્રમાણે સદાગમનાં વચનોથી યત્ન કરે છે ત્યારે તે જીવોની ચિત્તરૂપી અટવીમાં સર્વ કલ્યાણની પરંપરાના કારણભૂત અનેક ગુણો પ્રગટ થાય છે. વળી જે જીવોની ચિત્તરૂપી અટવી મિથ્યાભિમાનવાળી અને મતિમોહવાળી છે તેઓના ચિત્તમાં અનર્થ કરનારા પિશાચો વર્તે છે, તેથી તેઓની ચિત્તરૂપી અટવી સર્વ પિશાચોનું કારણ છે. આ પ્રકારે નિપુણ પ્રજ્ઞાથી વિમર્શ કરવાને કારણે વિચક્ષણ પુરુષને સંસારી જીવોની ચિત્તરૂપી અટવી કેવી છે તે પણ દેખાય છે અને યોગીઓની અને વિવેકી શ્રાવકોની ચિત્તરૂપી અટવી કેવી છે તે પણ દેખાય છે. અને તે ચિત્તરૂપી અટવી સંસારી જીવો દ્રવ્ય મનના અવલંબનથી જે વિચારો કરે છે તે મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે અને સંસારી જીવોના ચિત્તમાં જ્યારે સોળ કષાયોમાંથી અને નવ નોકષાયોમાંથી જે જે પ્રકારના કષાયોના ઉપયોગો વર્તે છે તે તે પ્રકારે તે તે જીવોની ચિત્ત અટવીમાં અનર્થો રૂપી પિશાચો ઉત્પન્ન થાય છે તે પણ દેખાય છે. વળી, તે જીવો કંઈક તત્ત્વને અભિમુખ બને છે ત્યારે આત્મહિતને અનુકૂળ ઉચિત ભાવો કરે છે તેથી તે જીવોની ચિત્તરૂપી અટવીમાં કષાયોની મંદતાજન્ય ગુણો ઉત્પન્ન થાય છે. તે પણ વિચક્ષણ પુરુષને દેખાય છે. વળી આ ચિત્તરૂપી અટવીમાં જ સર્વ અંતરંગ નગરો અને અંતરંગ કષાયજન્ય દોષો વર્તે છે અને કષાયની મંદતાજન્ય કે ક્ષયોપશમભાવજન્ય ગુણો પ્રગટ થાય છે. વળી, જેઓ કષાયોથી પરવશ થઈને આ અટવીનું સેવન કરે છે તેઓને માટે આ મહાટવી ઘરસંસારના પરિભ્રમણનું કારણ બને છે. આથી જ સંયમ ગ્રહણ કરીને પણ પ્રમાદપૂર્વક પ્રવૃત્તિ કરનારા સાધુઓ આ ચિત્તરૂપી અટવીને વિપરીત રીતે સેવીને દીર્ઘ સંસારમાં પરિભ્રમણ કરે છે. અને શ્રાવકધર્મ સ્વીકાર્યા પછી પણ અવિવેકને કારણે સદા યથાતથા ધર્માનુષ્ઠાન કરીને કષાયોની વૃદ્ધિને કરનારા શ્રાવકોની પણ ચિત્તરૂપી અટવી ઘોરસંસારનું કારણ બને છે અને જેઓ આ ચિત્તરૂપી અટવીમાં રહીને હંમેશાં સંસારના વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કરે છે, શક્તિ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ અનુસાર જિનવચનનું અવલંબન લઈને કષાયો અને નોકષાયોને ક્ષીણ કરવા યત્ન કરે છે, વિષયોની તૃષાને શાંત કરવા યત્ન કરે છે તેઓને માટે આ અટવી સર્વ પ્રકારના સુખની પરંપરા દ્વારા મોક્ષનું કારણ બને છે. વળી, આ ચિત્તરૂપી અટવીમાં પ્રમત્તતા નામની મહાનદી છે જે નદીના નિદ્રારૂપી તટો છે અને કષાયરૂપી જલ વર્તે છે અને મદિરાના સ્વાદ જેવી વિકથારૂપ પાણીનો પ્રવાહ વર્તે છે એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવો તત્ત્વના વિષયમાં નિદ્રાના સ્વભાવવાળા છે તેથી તત્ત્વનો વિચાર કરતા નથી તેથી નિમિત્તો અનુસાર તેઓની ચિત્તરૂપી અટવીમાં પ્રમાદભાવ વર્તે છે, જેના કારણે કષાયોરૂપી પાણીમાં કલ્લોલો થાય છે અને તેવા પ્રમાદી જીવો મદિરાના સ્વાદ જેવી વિકથામાં રસ લેનારા હોય છે. તેથી આત્માના પ્રયોજનને છોડીને બાહ્ય પદાર્થોના વિષયોની જ વિચારણા કરે છે અને તેઓને તે પદાર્થની વિચારણારૂપ મદિરાનો નશો ચઢે છે જેથી અત્યંત પ્રમાદી થઈને તેઓમાં વિષયોના કલ્લોલો સતત થાય છે. તેથી જે જીવો આ નદીના તટ પાસે ઊભા રહે છે અર્થાત્ તત્ત્વના વાસ્તવિક પર્યાલોચનમાં નિદ્રાના સ્વભાવવાળા રહે છે તેઓ ક્વચિત્ ધર્માનુષ્ઠાન કરતા હોય કે ક્વચિત્ સંસારની પ્રવૃત્તિ કરતા હોય તોપણ બુદ્ધિહીન એવા તેઓ પ્રમત્તતા નદીના મહાવર્તામાં પ્રવેશ પામે છે, તે ક્ષણ માત્ર પણ જીવવા સમર્થ નથી; કેમ કે તેઓનો આત્મા તે નદીના પૂરમાં તણાઈને દુર્ગતિઓની પરંપરાના વમળમાં જ ફેંકાય છે. વળી, આ પ્રમત્તતા નદી રાગકેસરી અને દ્વેષગજેન્દ્રના નગરમાંથી નીકળેલી છે, આખી મહાટવીમાં રહેલી છે અને ઘોર સંસાર સમુદ્રમાં જઈને પડે છે એમ કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓનું ચિત્ત રાજસ્ પ્રકૃતિવાળું છે અથવા તામસચિત્તવાળું છે તે જીવોમાં પ્રમાદનો સ્વભાવ સ્વાભાવિક વર્તે છે, ત્યાંથી જ આ પ્રમત્તતા નદીનો પ્રાદુર્ભાવ છે, જે જીવો દુરંત સંસારમાં જવાથી ભય પામેલા નથી તેવા જીવોને આ પ્રમત્તતા નદી અત્યંત પ્રિય છે આવા જીવો તત્ત્વની વિચારણામાં નષ્ટપ્રાય છે તેથી સાધુના કે શ્રાવકના આચારો પાળતા હોય તોપણ ભગવાનના વચનના પરમાર્થને જાણીને કષાયોના છેદમાં કે ઇન્દ્રિયોની તૃષાને શાંત કરવામાં યત્ન કરતા નથી, તેઓ સંયમજીવનમાં પણ પ્રમાદી થાય છે, બાહ્ય પદાર્થની વિચારણા કરવારૂપ વિકથામાં પ્રવર્તે છે તેઓ પ્રમાદરૂપી નદીમાં પડીને દુરંત સંસારમાં જઈને પડે છે. તેઓને તે પ્રમત્તતા નદીમાંથી બહાર નીકળવું દુષ્કર પડે છે. વળી, જે જીવોનું ચિત્ત સંસારના વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કરે છે અને ભગવાનના વચનના રહસ્યને જાણવા યત્ન કરે છે તેઓનું રાજસચિત્ત અને તામસચિત્ત નષ્ટપ્રાયઃ જેવું છે. ક્વચિત્ તેઓ ભોગવિલાસ કરતા હોય તોપણ ભોગ હાનિની શક્તિનો સંચય કરનારા છે, ક્રમસર કષાયોને ક્ષીણ કરવાના યત્નવાળા છે, તેઓના ચિત્તરૂપી અટવીમાંથી આ પ્રમત્તતા નદી પૂર્વમાં નીકળેલી, પરંતુ અત્યારે ઘણા અંશે સુકાયેલ જેવી છે તેથી તેઓમાં પ્રમાદનો પરિણામ પ્રાયઃ વર્તતો નથી. ક્વચિત્ ક્યારેક પ્રમાદ થાય છે તોપણ તેઓમાં પ્રગટ થયેલો વિવેક તે પ્રમાદથી આત્માનું રક્ષણ કરાવવા યત્ન કરાવે છે, માટે તેઓના અલ્પ તામસભાવ અને રાજસભાવમાંથી પ્રગટ થયેલી તે નદી પણ નષ્ટપ્રાયઃ છે અને તે જીવો તત્ત્વની વિચારણામાં નિદ્રાવાળા રહેતા નથી તેથી તે નદીના આવર્તામાં પડતા નથી. તેથી ઘરસંસારમાં તેઓનો પાત નથી. Page #194 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧૭૯ વળી, સંસારથી અત્યંત ભય પામ્યા છે તેવા સુસાધુઓ, સુશ્રાવકો, કે નિર્મળ દૃષ્ટિવાળા જીવો પોતાની ભૂમિકાનુસાર પ્રમાદનો પરિહાર કરીને આ નદીનાં વમળોથી આત્માનું રક્ષણ કરે છે. તેથી તેઓ ક્રમસર સંસારસમુદ્રમાંથી નીકળીને સદ્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરે છે, છતાં તેઓ પણ ક્યારેક તત્ત્વના વિષયમાં માર્ગાનુસારી ઊહના અભાવરૂપ નિદ્રાતટનો આશ્રય કરે તો તેઓ પણ તે નદીઓના વમળમાં જઈને પડે છે અને જો તરત સાવધાન થઈને તે નદીઓના વમળમાંથી બહાર ન નીકળે તો કષાયોરૂપી પ્રવાહમાં તણાઈને દુરંત સંસારમાં જઈને પડે છે. આથી જ ચૌદ પૂર્વધરો પણ રસગારવ, ઋદ્ધિગારવ આદિને વશ થઈને દુરંત સંસારમાં જઈને પડે છે. માટે વિવેકીએ પોતાની ચિત્તવૃત્તિ અટવીમાં વર્તતી પ્રમાદની પરિણતિરૂપ તે નદીના તટ પાસે જવું જોઈએ નહીં. પરંતુ કલ્યાણમિત્ર આદિનો આશ્રય કરીને સદા અપ્રમાદભાવથી આત્માનું રક્ષણ કરવું જોઈએ. વળી, તે નદીના તટ પાસે રેતાળ જમીન છે જે તદ્ વિલસિત નામનું પુલિન છે અર્થાત્ પ્રમાદ વિલસિત નામનું પુલિન છે. જેમ નદીના તટ પાસે લોકો હાસ્ય, વિલાસ આદિ કરતા હોય છે અને આનંદપૂર્વક ફરતા હોય છે તેમ જે સંસારી જીવો તે તે પ્રકારની સંસારની આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ કરે છે તે સંસારી જીવો તે પુલિન ઉપર વસનારા છે. વળી, આ પુલિન બાલિશ જીવો માટે મનોરમ છે અને વિજ્ઞાત તત્ત્વવાળા જીવો તેનાથી દૂર રહે છે. જેમ અવિવેકી જીવો તે તટ ઉપર બેસીને પોતાની તુચ્છ વૃત્તિઓ પોષે છે અને વિવેકી જીવો તે નદીથી તો દૂર રહે છે પરંતુ તદ્ વિલસિત પુલિનથી પણ દૂર રહે છે. વળી, તે પુલિન ઉપર એક મહામંડપ છે. જેનું નામ ચિત્તવિક્ષેપ મંડપ છે. તેથી જે જીવોના ચિત્તમાં વિક્ષેપ વર્તે છે તે સર્વ જીવોનું ચિત્ત તે મહામંડપ સ્વરૂપ છે. અને જેઓ ચિત્તવિક્ષેપ મંડપમાં પ્રવેશ કરે છે તેઓને પોતાના ગુણોનું વિસ્મરણ થાય છે. આથી જ અકષાયવાળી અવસ્થા તેઓને તત્ત્વરૂપે દેખાતી નથી. વળી, ચિત્તવિક્ષેપવાળા જીવોને મહાપાપનાં સાધનોમાં બુદ્ધિ પ્રવર્તે છે; કેમ કે ભોગ અને ભોગનાં સાધનો તેઓને હિત સ્વરૂપે દેખાય છે. આ મહામોહ આદિના કાર્ય માટે તેવા પ્રકારનાં કર્મો વડે આ ચિત્તવિક્ષેપ મંડપ નિર્માણ કરાયો છે; કેમ કે જે જીવોના ચિત્તમાં વિક્ષેપ વર્તે છે ત્યાં જ મહામોહ, રાગ, દ્વેષ, આદિ ભાવો સ્વસ્થતાથી નિવાસ કરી શકે છે. વળી, બહિરંગ લોકો મહામોહને વશ થાય ત્યારે આ મહામંડપમાં પ્રવેશ કરે છે અને આ મહામંડપમાં પ્રવેશીને તેઓ વિભ્રમ, સંતાપ, ચિત્તનો ઉન્માદ, વ્રતનો લોભ પ્રાપ્ત કરે છે એમાં સંદેહ નથી; કેમ કે ચિત્તવિક્ષેપ રૂપ મંડપનું આ કાર્ય છે. આથી સંયમ ગ્રહણ કરીને પણ ચિત્તવિક્ષેપ નામના મહામંડપમાં પ્રવેશેલા સાધુઓ સંયોગાનુસાર સંતાપ, ઉન્માદ આદિ ભાવોને પ્રાપ્ત કરે છે. વળી મહામોહ, રાગ, દ્વેષ આ મંડપને પામીને તુષ્ટ માનસવાળા રહે છે, કેમ કે જે જીવોના ચિત્તમાં વિક્ષેપ વર્તતો હોય તે જીવોમાં અજ્ઞાનતા અને રાગ-દ્વેષ સતત વૃદ્ધિ પામતા હોય છે. વળી, સંસારી જીવો મોહથી આ ચિત્તવિક્ષેપ મંડપમાં પ્રવેશીને દુઃખસાગરને પ્રાપ્ત કરે છે; કેમ કે ચિત્તવિક્ષેપને કારણે તેઓ સદા ખેદ, ઉદ્વેગ આદિ ભાવોને જ પામતા હોય છે. વળી આ ચિત્તવિક્ષેપ મંડપ ચિત્તના નિર્વાણને કરનાર એકાગ્રતાનો નાશ કરનાર છે, તેથી જેઓ સામાયિકના પરિણામને અભિમુખ પરિણતિવાળા છે તેઓનું ચિત્ત નિર્વાણને અભિમુખ જનારું છે અને તત્ત્વના ભાવનથી સુખની પ્રાપ્તિનું પરમબીજ એવી એકાગ્રતાને પ્રાપ્ત કરે છે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ તેવા જીવોમાં પણ કોઈક નિમિત્તથી ચિત્તવિક્ષેપ પ્રગટે છે ત્યારે તે એકાગ્રતા નાશ પામે છે. જેમ સિંહગુફાવાળા મુનિનું ચિત્ત સામાયિકના પરિણામમાં વર્તતું હોવા છતાં સ્થૂલિભદ્ર મુનિની પ્રશંસા સાંભળીને વિક્ષેપવાળું થયું તો ક્રમસર તેમની તત્ત્વ વિષયક એકાગ્રતા નાશ પામી. જેઓ આ ચિત્તવિક્ષેપ મંડપનું વીર્ય જાણતા નથી, તેઓ જ મહામોહના વશથી ફરી ફરી તે મંડપમાં પ્રવેશ કરે છે. આથી જ ધર્મની પ્રવૃત્તિ કરનારા પણ જીવો મહામોહના વશથી નિરર્થક મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરીને ચિત્તને સદા વિક્ષેપવાળું રાખે છે, પરંતુ જાણતા નથી કે આ મંડપ સર્વ વિનાશનું બીજ છે માટે તેનાથી દૂર રહેવું જોઈએ. વળી જે મહાત્માઓ તત્ત્વના યથાર્થ બોધરૂપ ક્ષયોપશમભાવરૂપ પુણ્યકર્મ વડે આ ચિત્તવિક્ષેપ મંડપને યથાર્થ જાણે છે તે પુરુષો આ મંડપમાં ક્યારેય પ્રવેશ કરતા નથી. આથી જ તેવા મહાત્માઓ ગૃહવાસમાં હોય તોપણ ચિત્તનો કોલાહલ શાંત થાય તે રીતે સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. વળી, આ ચિત્તવિક્ષેપ મંડપમાં તૃષ્ણા નામની વેદિકા છે અને આ મહામોહના રાજા માટે ભાગ્યએ નિર્માણ કરેલી છે. આ તૃષ્ણા એ અનેક પ્રકારની ઇચ્છા સ્વરૂપ છે તેથી માન-સન્માનની તૃષ્ણા હોય, ભોગાદિની તૃષ્ણા હોય કે અન્ય પણ બાહ્ય પદાર્થ વિષયક તૃષ્ણા હોય તે સર્વમાં જીવને અજ્ઞાન જ વર્તે છે; કેમ કે તૃષ્ણા સામાયિકના પરિણામથી વિરુદ્ધ ભાવ સ્વરૂપ છે જ્યારે જીવને સમ્યજ્ઞાન સામાયિકના રહસ્યને બતાવીને સામાયિકનો પ્રકર્ષ કઈ રીતે વીતરાગતામાં વિશ્રાંત થાય છે તેને જાણવા યત્ન કરાવે છે. વળી, મહામોહ રાજાને બેસવા માટે તૃષ્ણા વેદિકા નિર્માણ થયેલી છે. તેથી આ તૃષ્ણા વેદિકા ઉપર મહામોહથી સહિત તેનું સર્વ કુટુંબ બેઠેલું છે અને જે અન્ય રાજાઓ છે જે મહામોહની સેવામાં છે તેઓ મુત્કલ મહામંડપમાં બેઠેલા છે. તેથી એ પ્રાપ્ત થાય કે તૃષ્ણા જીવમાં મૂઢતા, રાગ, દ્વેષના ભાવો સદા ઉત્પન્ન કરે છે. આથી જ તૃષ્ણાવાળા જીવો તૃષ્ણાની વિહ્વળતાને જોઈ શકતા નથી. પરંતુ તૃષ્ણા જ તેઓને મધુર જણાય છે અને તૃષ્ણાને કારણે પુણ્યના સહકારથી ભોગો મળે છે ત્યારે તે જીવોમાં રાગાદિ વૃદ્ધિ પામે છે અને તૃષ્ણાને કારણે જેની ઇચ્છા થઈ છે તેને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ થાય છે ત્યારે દ્વેષાદિ ભાવો કરે છે, તેથી તૃષ્ણા ઉપર મહામોહનું કુટુંબ સ્થિર થઈને બેઠેલું છે. આના ઉપર બેઠેલો=આ વેદિકા ઉપર બેઠેલો, મહામોહ ગર્વપૂર્વક લોકને જુએ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમાં તૃષ્ણા વર્તે છે તેઓને આત્માની કષાયથી અનાકુળ અવસ્થા સારરૂપ છે. કષાયથી આકુળ અવસ્થા આત્માની વિડંબના છે એ પ્રકારના પારમાર્થિક બોધનું અજ્ઞાન વર્તે છે. આથી જ સુખના અર્થી એવા તેઓ તૃષ્ણાને વશ થઈને મહામોહથી વ્યાપ્ત દૃષ્ટિવાળા વર્તે છે. અને અનુકૂળ ભાવોમાં રાગ અને પ્રતિકૂળ ભાવોમાં દ્વેષ કરીને સદા આત્માની અસ્વસ્થતાનો અનુભવ કરે છે. છતાં મહામોહને વશ તુચ્છ બાહ્ય લાભોમાં હું સુખી છું તેવો વિશ્વમ ધારણ કરે છે. તેથી તૃષ્ણા ઉપર જ મહામોહનું કુટુંબ સ્થિર થઈને રહે છે. વળી, સંસારી જીવો આ તૃષ્ણા રૂપી વેદિકા ઉપર આરોહણ કરે છે ત્યારે તેઓના ભાવપ્રાણ નાશ થાય છે, તેનાથી ક્લિષ્ટ કર્મો બાંધીને દુર્ગતિની વિડંબના પ્રાપ્ત કરે છે. વળી, આ તૃષ્ણા વેદિકા પ્રમત્તતા નદી પાસે રહેલા પુલિન ઉપર રહીને જ હંમેશાં આખા જગતને ભમાવે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવોમાં પ્રમાદનો સ્વભાવ છે તે રૂપ નદી તેનું Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ જે તદ્ વિલસિત તટ છે ત્યાં જ તૃષ્ણા રહેલી છે. તેથી જેઓમાં પ્રમાદ વર્તે છે તેઓમાં જ તૃષ્ણા વર્તે છે અને જેઓમાં તત્ત્વને જોવામાં પ્રમાદ નથી. તેઓની તૃષ્ણા નષ્ટ નષ્ટતર થાય છે. અને પ્રમાદ સાથે એકવાક્યતાથી બદ્ધ એવી તૃષ્ણા જગતના સર્વ જીવોને તે તે પ્રકારની પ્રવૃત્તિઓ કરાવીને કર્મબંધ કરાવે છે અને આખા જગતના જીવોને સંસારચક્રમાં ભમાવે છે. વળી, આ તૃષ્ણા વેદિકા ઉપર વિપર્યાસ નામનું સિંહાસન છે. જેના ઉપર મહામોહ બેસે છે અને તે વિપર્યાસ સિંહાસન કર્મોએ મહામોહ માટે જ રચેલું, છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવોમાં તત્ત્વને જોવામાં વિપર્યાસ વર્તે છે તેથી જ સર્વ પ્રકારના કષાય, નોકષાયનું વેદન આત્માની વિહ્વળ અવસ્થા છે તેવું સ્વસંવેદન થતું હોવા છતાં તે વિહ્વળતા દેખાતી નથી, પરંતુ શરીર સાથે અભેદ બુદ્ધિ કરીને ઇન્દ્રિયોના પ્રતિકૂળ ભાવોમાં વિહ્વળતા દેખાય છે અને અનુકૂળ ભાવોમાં સ્વસ્થતા દેખાય છે. આથી જ સંયમ ગ્રહણ કર્યા પછી પણ મહાત્માઓમાં વિપર્યાસ વર્તે છે ત્યારે તપ-ત્યાગાદિ કરે તોપણ માન, ખ્યાતિ આદિ બાહ્ય ભાવો જ તેમને સાર દેખાય છે. લોકોના આવાગમનમાં જ તેમને ધર્મ દેખાય છે. આત્માના પરમ સ્વાથ્ય રૂપ ધર્મને અભિમુખ ભાવ થતો નથી. તે વિપર્યાસ સ્વરૂપ છે અને તેના ઉપર જ મહામોહ બેસે છે અને આ મહામોહ, અંતરંગ સર્વ રાજ્યો અને અંતરંગ સર્વ કષાય-નોકષાય છે. તે સર્વમાં આ વિપર્યાસ નામનું સિંહાસન જ કારણ છે. આથી જ જે જીવોમાં તત્ત્વને જોવામાં વર્તતો વિપર્યાય જાય છે તેઓને સદા આત્માની મુક્ત અવસ્થા જ તત્ત્વ દેખાય છે અને તેની પ્રાપ્તિનો એક ઉપાય પરમ સામાયિકનો પરિણામ દેખાય છે. અને ભગવાનનું વચન કઈ રીતે સામાયિકના પરિણામની વૃદ્ધિ કરીને સંસારના ઉચ્છેદનું કારણ છે તેનો પરમાર્થ દેખાય છે. ક્વચિત્ તીવ્ર અવિરતિનો ઉદય હોય તો તેવા જીવો ભોગાદિ કરે તોપણ વિપર્યાસ નહીં હોવાથી ધીરે ધીરે રાગાદિ ભાવોને ક્ષીણ કરીને સામાયિકની શક્તિનો સંચય કરે છે. વળી, જ્યાં સુધી આ રાજાનું શ્રેષ્ઠ સિંહાસન વિદ્યમાન છે અર્થાત્ વિપર્યાસ નામનું સિંહાસન વિદ્યમાન છે ત્યાં સુધી આ રાજ્ય, આ વિભૂતિઓ, આ સિંહાસન ઉપર બેઠેલા રાજાઓ બધા શત્રુથી અગમ્ય કહેવાયેલા છે અર્થાત્ સદાગમ અને સંતોષ રૂપી શત્રુથી અગમ્ય કહેવાયેલા છે; કેમ કે વિપર્યાસવાળા જીવોને સદાગમનાં વચનો કે સંતોષ સ્વસ્થતા રૂપે જણાતો નથી. પરંતુ બાહ્ય ભોગો જ સ્વસ્થતાનું કારણ દેખાય છે. જ્યારે સંસારી જીવો આ વિપર્યાસ સિંહાસનને જુએ છે ત્યારે રૌદ્ર અનર્થ પરંપરાને પામે છે. અને જ્યાં સુધી જીવો વિપર્યાસ સિંહાસનથી દૂર રહે છે ત્યાં સુધી જ સંસારી જીવોને સર્વ સુંદર બુદ્ધિ વર્તે છે. આથી જ જેઓના ચિત્તમાં વિપર્યાસ વર્તતો નથી તેઓ સદા સંસારના ઉચ્છેદ માટે યત્ન કરે છે યાવતું શાસ્ત્ર ભણીને ચૌદપૂર્વ ભણે છે. આમ છતાં કોઈક રીતે તેવા મહાત્માની પણ દષ્ટિ વિપર્યાસ સિંહાસન પ્રત્યે જાય છે ત્યારે તેઓની સુંદર બુદ્ધિ નાશ પામે છે. આથી જ રસગારવ, ઋદ્ધિગારવ આદિ સેવીને તેઓ દુરંત સંસારના પરિભ્રમણને પામે છે. વળી, જેઓ આ વિપર્યાસ સિંહાસનમાં નિબદ્ધ દૃષ્ટિવાળા છે તે પાપી જીવોને ક્યારેય સુંદર બુદ્ધિ થતી નથી. આથી જ અનાદિ મિથ્યાષ્ટિ જીવો આત્માના હિતનો પારમાર્થિક વિચાર કરતા નથી. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : શિખ્યુંयन्नद्यास्तत् पुलीनस्य, मण्डपस्य च वर्णितम् । वेदिकायाश्च तद्वीर्यं सर्वमत्र प्रतिष्ठितम् ।।५५।। શ્લોકાર્ચ - વળી, નદીનું, તેના પુલિનનું અને મંડપનું જે વર્ણન કરાયું. અને વેદિકાનું વર્ણન કરાયું તે સર્વ વીર્ય આમાં વિપર્યાસ સિંહાસનમાં, પ્રતિષ્ઠિત છે. પિપી બ્લોક : तदिदं गुणतो भद्र! कथितं तव विष्टरम् । महामोहनरेन्द्रस्य, निबोध गुणगौरवम् ।।५६।। શ્લોકાર્ચ :હે ભદ્ર!તે આ વિક્ટર તને ગુણથી કહેવાયું. મહામોહનરેન્દ્રના ગુણગૌરવને તું સાંભળ. પછી अविद्यामहामोहस्वरूपम् શ્લોક : जराजीर्णकपोलापि, यैषा भुवनविश्रुता । अमुष्येयमविद्याख्या, गात्रयष्टिरुदाहृता ।।५७।। અવિધા અને મહામોહનું સ્વરૂપ શ્લોકાર્થ : જરાથી જીર્ણ કપોલવાળી પણ ભુવનમાં પ્રસિદ્ધ જે આ અવિધા નામની, આની=મહામોહની, આ ગાત્રયષ્ટિ કહેવાઈ. પછી શ્લોક : एषाऽत्र संस्थिता भद्र! सकलेऽपि जगत्त्रये । यत्करोति स्ववीर्येण, तदाऽऽकर्णय साम्प्रतम् ।।५८।। શ્લોકાર્ધ : હે ભદ્ર! આ=અવિધારૂપ ગાત્રયષ્ટિ, અહીં રહેલી=વિપર્યાસ સિંહાસન ઉપર રહેલી, સ્વવીર્યથી સકલ પણ ત્રણ જગતમાં જે કરે છે તેને હવે તું સાંભળ. INCIL Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अनित्येष्वपि नित्यत्वमशुचिष्वपि शुद्धताम् । दुःखात्मकेषु सुखतामनात्मस्वात्मरूपताम् ।।५९।। पुद्गलस्कन्धरूपेषु, शरीरादिषु वस्तुषु । लोकानां दर्शयत्येषा, ममकारपरायणा ।।६०।। युग्मम् ।। શ્લોકાર્થ : મમકારપરાયણ એવી આ=અવિધા, લોકોને અનિત્યમાં પણ નિત્યત્વ બુદ્ધિને, અશુચિમાં શુદ્ધતાને, દુઃખાત્મકમાં સુખતાને, અનાત્મ એવા પુદ્ગલના સ્કંધરૂપ શરીરાદિ વસ્તુમાં આત્મરૂપતાને બતાવે છે. II૫૯-૬૦] શ્લોક : ततस्ते बद्धचित्तत्वात्तेषु पुद्गलवस्तुषु । आत्मरूपमजानन्तः, क्लिश्यन्तेऽनर्थकं जनाः ।।६१।। શ્લોકાર્ચ - તેથી તે પુદ્ગલોમાં બદ્ધચિતપણું હોવાથી તે જીવો આત્મરૂપને નહીં જાણતા નિરર્થક ક્લેશ કરે છે. II૬૧ll શ્લોક : तदेनां धारयन्नुच्चैर्गात्रयष्टिं महाबलः । जराजीर्णोऽपि नैवायं, मुच्यते निजतेजसा ।।६२।। શ્લોકાર્ચ - તે કારણથી આ અત્યંત ગાત્રયષ્ટિને ધારણ કરતો મહાબલ એવો આ=મહામોહ, રાજીર્ણ હોવા છતાં પણ નિજતેજથી મુકાતો નથી. IIકરા શ્લોક - अयं हि भद्र! राजेन्द्रो, जगदुत्पत्तिकारकः । तेनैव गीयते प्राज्ञैर्महामोहपितामहः ।।६३।। શ્લોકાર્ધ : હે ભદ્ર! આ રાજેન્દ્ર મહામોહ પિતામહ તે કારણથી જ=મહાબલવાળો છે તે કારણથી જ, પ્રાજ્ઞ પુરુષો વડે જગતની ઉત્પત્તિનો કારક કહેવાયો છે. II3II Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ये रुद्रोपेन्द्रनागेन्द्रचन्द्रविद्याधरादयः । તેડવસ્ય મદ્ર! નેવાનાં, તડ્વત્ત વાચન ।।૬૪|| શ્લોકાર્થ -- જે રુદ્ર, ઉપેન્દ્ર, નાગેન્દ્ર, ચંદ્ર, વિધાધરાદિ છે તે પણ હે ભદ્ર ! આની=મહામોહની, આજ્ઞાને ક્યારેય ઉલ્લંઘન કરતા નથી. [૬૪]] શ્લોક ઃ तथाहि योऽयं स्ववीर्यदण्डेन, जगच्चक्रं कुलालवत् । विभ्रम्य घटयत्येव, कार्यभाण्डानि लीलया । । ६५ ।। શ્લોકાર્થ - તે આ પ્રમાણે, જે આ મહામોહ સ્વવીર્યના દંડથી જગચક્રને કુલાલની જેમ વિભ્રમ કરીને કાર્યરૂપ ભાંડોને ઘડે જ છે. ।।૫।। શ્લોક ઃ तथास्याचिन्त्यवीर्यस्य, महामोहस्य भूपतेः । को नाम भद्र ! लोकेऽस्मिन्नाज्ञां लङ्घयितुं क्षम: ? ।। ६६ ।। શ્લોકાર્થ : અને અચિંત્ય વીર્યવાળા મહામોહરૂપ આ રાજાની આજ્ઞાને હે ભદ્ર ! આ લોકમાં ઉલ્લંઘન કરવા માટે કોણ સમર્થ છે ? ।।૬૬ના શ્લોક ઃ तदेष गुणतो भद्र ! वर्णितस्ते नराधिपः । अधुना 'परिवारोऽस्य, वर्ण्यते तं विचिन्तय ।।६७।। શ્લોકાર્થ ઃ તે કારણથી હે ભદ્ર ! ગુણથી, આ રાજા=મહામોહ, તને વર્ણન કરાયો. હવે આનો પરિવાર વર્ણન કરાય છે તેનું ચિંતવન કર. II99 Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ૧૮૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : केवलं कथयत्येवं, मयि भद्र! विशेषतः । केनाप्याकूतदोषेण, न त्वं पृच्छसि किञ्चन ।।६८।। શ્લોકાર્ય : કેવલ આ પ્રમાણે મારાથી કહેવાય છતે હે ભદ્ર! વિશેષથી કોઈપણ આડૂત દોષથી તું કંઈ પણ પૂછતો નથી. II૬૮ll. શ્લોક : हुङ्कारमपि नो दत्से, भावितश्च न लक्ष्यसे । शिरःकम्पनखस्फोटविरहेण विभाव्यसे ।।६९।। શ્લોકાર્ચ - હંકાર પણ આપતો નથી. અને ભાવિતથી પણ જણાતો નથી. શિરનું કંપન, નખસ્ફોટકના વિરહથી વિભાવન કરાય છે. I૬૯ll શ્લોક : निश्चलाक्षो मदीयं तु, केवलं मुखमीक्षसे । तदिदं नैव जानेऽहं, बुध्यसे किं न बुध्यसे? ।।७०।। શ્લોકાર્ચ - વળી નિશ્ચલ ચક્ષવાળો મારું કેવલ મુખ જુએ છે. તે કારણથી હું આ જાણતો નથી જ કે તું બોધ પામે છે કે નહીં? Il૭oll શ્લોક : प्रकर्षः प्राह मा मैवं, माम! वोचः प्रसादतः । तवाहं नास्ति तल्लोके, यन्न बुध्ये परिस्फुटम् ।।७१।। શ્લોકાર્ય : પ્રકર્ષ કહે છે. હે મામા ! આ પ્રમાણે ન કહો. આ પ્રમાણે ન કહો. તમારા પ્રસાદથી હું લોકમાં તે નથી જેને પરિક્રુટ જાણતો નથી. ll૭૧|| શ્લોક : विमर्शः प्राह जानामि, बुध्यसे त्वं परिस्फुटम् । अयं तु विहितो भद्र! परिहासस्त्वया सह ।।७२।। Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : વિમર્શ કહે છે. હું જાણું છું. તું પરિક્રુટ જાણે છે. હે ભદ્ર! આ તારી સાથે પરિહાસ મારા વડે કરાયો છે. છII. શ્લોક : યત – विज्ञातपरमार्थोऽपि, बालबोधनकाम्यया । परिहासं करोत्येव, प्रसिद्धं पण्डितो जनः ।।७३।। શ્લોકાર્ચ - જે કારણથી વિજ્ઞાન પરમાર્થવાળો પણ પંડિત પુરુષ બાલના બોધની કામનાથી પ્રસિદ્ધ એવા પરિહાસને કરે છે. ll૭all શ્લોક : बालो विनोदनीयश्च, मादृशां भद्र! वर्तसे । अतो मत्परिहासेन, न कोपं गन्तुमर्हसि ।।७४।। શ્લોકાર્ચ - અને હે ભદ્ર ! બાલ એવો તું મારા જેવાને વિનોદ કરવા યોગ્ય વર્તે છે. આથી મારા પરિહાસથી કોપ કરવો તને યોગ્ય નથી. ll૭૪ll શ્લોક : अन्यच्च जानताऽपीदमस्माकं हर्षवृद्धये । त्वया प्रश्नोऽपि कर्तव्यः, क्वचित्प्रस्तुतवस्तुनि ।।७५।। શ્લોકાર્ચ - વળી, બીજું, આને હું જે કહું છું એને, જાણતા એવા પણ તારા વડે અમારા હર્ષની વૃદ્ધિ માટે કવચિત્ પ્રસ્તુત વસ્તુમાં પ્રશ્ન પણ કરવો જોઈએ. IIછપા શ્લોક : વિંધ अविचार्य मया साधू, वस्तुतत्त्वं यथास्थितम् । त्वमत्र श्रुतमात्रेण, भद्र! न ज्ञातुमर्हसि ।।७६।। Page #202 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૧૮૭ શ્લોકાર્થ : વળી, મારી સાથે યથાસ્થિત વસ્તુતત્ત્વનો વિચાર કર્યા વગર તું અહીં=મારા વડે કહેવાયેલા અર્થમાં, સાંભળવા માત્રથી હે ભદ્ર! જાણવા માટે યોગ્ય નથી. II૭૬ll શ્લોક : ऐदम्पर्यमतस्तात! बोद्धव्यं यत्नतस्त्वया । अज्ञातपरमार्थस्य, मा भूभौतकथानिका ।।७७।। શ્લોકાર્ધ : આથી હે તાત !=પ્રકર્ષ ! યત્નથી ઔદપર્યનો બોધ તારે કરવો જોઈએ. અજ્ઞાત પરમાર્થવાળા એવા તને ભૌતકથાનિકા ન થાઓ=ભૌતસ્થાનિકાની જેમ મારો પ્રયત્ન નિષ્ફળ ન થાઓ. II૭૭ll प्रकर्षः प्राह-माम! कथय कीदृशी पुनः सा भौतकथानिका? પ્રકર્ષ કહે છે – હે મામા ! કેવા પ્રકારની તે ભૌતકથાનિકા છે ? તે કહો, __ भौतकथानिका विमर्शनाभिहितं-भद्र! समाकर्णय, अस्ति क्वचिनगरे जन्मबधिरः सदाशिवो नाम भौताचार्यः, स च जराजीर्णकपोलः सन्नुपहासपरेण हस्तसंज्ञयाऽभिहितः केनचिद्भूर्तबटुना यथा-भट्टारक! किलैवं नीतिशास्त्रेषु पठ्यते यदुत ભૌતનું કથાનક નિક વિમર્શ વડે કહેવાયું – હે ભદ્ર ! તું સાંભળ. કોઈક નગરમાં જન્મથી બહેરો સદાશિવ નામનો ભોતાચાર્ય છે. અને તે જરાથી જીર્ણ ગાલવાળો છતો ઉપહાસ પર એવા કોઈક ધૂર્ત બટુક વડે હસ્તની સંજ્ઞાથી કહેવાયો. જે આ પ્રમાણે – હે ભટ્ટારક ! નીતિશાસ્ત્રોમાં આ પ્રમાણે બોલાય છે. જે વહુ'થી બતાવે છે. શ્લોક : विषं गोष्ठी दरिद्रस्य, जन्तोः पापरतिर्विषम् । विषं परे रता भार्या, विषं व्याधिरुपेक्षितः ।।१।। શ્લોકાર્ચ - દરિદ્ર પુરુષને ગોષ્ઠી વિષ છે. પાપમાં રતિ જીવને વિષ છે. પરમા રતિ વાળી પત્ની વિષ છે. ઉપેક્ષિત વ્યાધિ વિષ છે. ll૧il Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ अतः शीघ्रमस्य बाधिर्यस्य करोतु किञ्चिदौषधं भट्टारकः, न खलूपेक्षितुं युक्तोऽयं महाव्याधिः, ततः प्रविष्टो भौताचार्यस्य मनसि स एवाऽऽग्रहविशेषः, ततोऽभिहितोऽनेन शान्तिशिवो नाम निजशिष्यो यदुत गच्छ त्वं वैद्यभवने मदीयबधिरत्वस्य विज्ञाय भेषजं गृहीत्वा च तत्तूर्णमागच्छ, मा भूत्कालहरणेन व्याधिवृद्धिरिति । शान्तिशिवेनाभिहितं- यदाज्ञापयति भट्टारकः । ततः प्राप्तोऽसो वैद्यभवने, दृष्टो वैद्यः । इतश्च बृहतीं वेलां रमणं विधाय द्वारात्समागतो वैद्यपुत्रः, ततः क्रोधान्धबुद्धिना वैद्येन गृहीतातिपरुषा वालमयी रज्जुः, बद्धश्चारटनसौ निजदारकः स्तम्भके, गृहीतो लकुटः, ताडयितुमारब्धः, ताड्यमाने च निर्दयं तत्र दारके शान्तिशिवः प्राह-वैद्य! किमित्येनमेवं ताडयसि? वैद्येनोक्तं न शृणोति कथञ्चिदप्येष पापः । अत्रान्तरे हाहारवं कुर्वाणा वेगेनागत्य लग्ना वैद्यस्य हस्ते वारणार्थं भार्या । वैद्यः प्राह-मारणीयो मयाऽयं दुरात्मा यो ममैवं कुर्वतोऽपि न शृणोति । अपसराऽपसर त्वमितरथा तवापीयमेव गतिः । तथापि लगन्ती ताडिता साऽपि वैद्येन । शान्तिशिवेन चिन्तितं-अये! विज्ञातं भट्टारकस्यौषधं किमधुना पृष्टेन? ततो निर्गत्य गतोऽसौ माहेश्वरगृहे याचिता तेन रज्जुः समर्पिता माहेश्वरैः शणमयी । शान्तिशिवः प्राह-अलमनया, मम वालमय्याऽतिपरुषया प्रयोजनं, दत्ता तादृश्येव । माहेश्वरैरभिहितं च-भट्टारक! किं पुनरनया कार्यम्? शान्तिशिवेनोक्तं-सुगृहीतनामधेयानां सदाशिवभट्टारकाणामौषधं करिष्यते । ततो गृहीत्वा रज्जु गतो मठे शान्तिशिवः तत्र च दृष्ट्वा गुरुं कृतमनेन विषमभृकुटितरङ्गभङ्गकरालं वक्त्रकुहरं बद्धश्चाराटीर्मुञ्चन्नसौ मठमध्यस्तम्भके निजाचार्यः । ततो गृहीतबृहल्लकुटोऽसौ प्रवृत्तस्तस्य ताडने । इतश्च माहेश्वरैश्चिन्तितं-गच्छामो भट्टारकाणां क्रियायां क्रियमाणायां प्रत्यासन्नाः स्वयं भवामः । ततः समागतास्ते दृष्टो निर्दयं ताडयन्नाचार्य शान्तिशिवः । तैरभिहितं-किमित्येनमेवं ताडयसि ? शान्तिशिवः प्राह-न शृणोति कथञ्चिदप्येष पापः । ततो विहितः सदाशिवेन म्रियमाणेन महाक्रन्दभैरवः शब्दः । ततो लग्ना वारणार्थं हाहारवं कुर्वन्तः शान्तिशिवस्य माहेश्वराः । शान्तिशिवः प्राहमारणीयो मयाऽयं दुरात्मा, यो ममैवं कुर्वतोऽपि न शृणोति, अपसरताऽपसरत यूयमितरथा युष्माकमपीयमेव वार्तेति । तथापि वारयतो माहेश्वरानपि प्रवृत्तस्ताडयितुमसौ लकुटेन, ततो बहुत्वात्तेषां रे लात लातेति ब्रुवाणैरुद्दालितस्तैस्तस्यहस्ताल्लकुटः चिन्तितं च-नूनं ग्रहगृहीतोऽयं, ततो बद्धस्तैस्ताडयित्वा पश्चाद् बाहुबन्धेन शान्तिशिवः । विमोचितः सदाशिवः, लब्धा तेन चेतना, जीवितो दैवयोगेन, माहेश्वरैरभिहितं-शान्तिशिव! किमिदं भगवतस्त्वया कर्तुमारब्धमासीत् ?, शान्तिशिवः प्राह-ननु बधिरताया वैद्योपदेशादौषधं, किञ्च मुञ्चत मां मा भट्टारकव्याधिमुपेक्षध्वम् । माहेश्वरैश्चिन्तितं-महाग्रहोऽयं, ततोऽभिहितमेतैः-मुञ्चामस्त्वां यद्येवं न करोषि । शान्तिशिवः प्राह Page #204 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ किमहं भवतां वचनेन स्वगुरोरपि भेषजं न करिष्यामि? अहं हि यदि परं तस्यैव वैद्यस्य वचनेन तिष्ठामि, नान्यथा ततः समाहूतो वैद्यः, निवेदितस्तस्मै वृत्तान्तः, ततो मुखमध्ये हसताऽभिहितं वैद्येन-भट्टारक! न बधिरोऽसौ मदीयो दारकः, किन्तर्हि ? पाठितो मया क्लेशेन वैद्यकशास्त्राणि स तु रमणशीलतया मम रटतोऽपि तदर्थं न शृणोति ततो मया रोषात्ताडितः, तन्त्रेदमौषधम् । किञ्चप्रगुणीभूतः खल्वयं साम्प्रतं तव प्रभावादनेनैव भैषजेन, तस्मादतः परं न कर्तव्यं मदीयवचनेन त्वयाऽस्येदमौषधमिति । शान्तिशिवेनाभिहितं-एवं भवतु, भट्टारकैर्हि प्रगुणैर्मम प्रयोजनं, ते च यदि प्रगुणास्ततः किमौषधेन? ततो मुक्तः शान्तिशिवः । આથી આ બહેરાપણાનું ભારક શીધ્ર કંઈક ઔષધ કરો. ખરેખર આ મહાવ્યાધિ ઉપેક્ષા કરવા માટે યુક્ત નથી. એમ ધૂર્ત બટુકે સદાશિવને કહ્યું એમ અવય છે. તેથી ભીતાચાર્યના મનમાં તે જ આગ્રહ વિશેષ પ્રવેશ પામ્યો. તેથી આવા વડે=ભોતાચાર્ય વડે, શાંતિશિવ નામનો પોતાનો શિષ્ય કહેવાયો. શું કહેવાયું ? તે “વહુ'થી કહે છે – તું વૈદ્યભવનમાં જા. મારા બધિરત્વના ભેષજને જાણીને અને તે ગ્રહણ કરીને શીધ્ર આવ. કાલના વિલંબથી વ્યાધિની વૃદ્ધિ ન થાઓ. શાંતિશિવ વડે કહેવાયું – ભટ્ટારક જે આજ્ઞા કરે છે. ત્યારપછી આગશાંતિશિવ, વૈદ્યભવનમાં ગયો. વૈદ્ય વડે જોવાયો. આ બાજુ ઘણી વેલા રમત કરીને વૈદ્યપુત્ર દ્વારથી આવ્યો. તેથી ક્રોધથી અંધ બુદ્ધિવાળા વૈદ્ય વડે અતિપરુષ વાલમથી રજુ ગ્રહણ કરાઈ. બૂમો પાડતો આ પોતાનો પુત્ર સ્તન્મમાં બંધાયો. લાકડી ગ્રહણ કરાઈ, મારવા માટે આરબ્ધ થયો, અને તે પુત્ર નિર્દય તાડન કરાયે છતે શાંતિશિવ કહે છે – હે વૈદ્ય ! ક્યા કારણથી આને આ રીતે મારે છે ? વૈદ્ય વડે કહેવાયું – કોઈ રીતે પણ આ પાપી સાંભળતો નથી. એટલામાં હાહાર કરતી ભાર્યા વેગથી આવીને વૈદ્યના હાથમાં વારણ માટે લગ્ન થઈ. વૈદ્ય કહે છે મારા વડે આ દુરાત્મા મારવા યોગ્ય છે. આ પ્રમાણે કરતાં પણ મને જે સાંભળતો નથી. તું દૂર થા દૂર થા. ઈતરથા તું દૂર નહીં થઈશ તો તારી પણ આ ગતિ જ છે. તોપણ લાગતી= હાથમાં વળગેલી એવી તે પણ=પત્ની પણ, વૈદ્ય વડે તાડન કરાઈ. શાંતિશિવ વડે વિચારાયું – અરે ! ભટ્ટારકનું ઔષધ જણાયું. હવે પૂછવા વડે શું? તેથી નીકળીને આગશાંતિશિવ, માહેશ્વરના ઘરમાં ગયો. તેના વડે રજૂ યાચના કરાઈ. માહેશ્વર વડે શણમયી રજુ અપાઈ. શાંતિશિવ કહે છે – આનાથી સર્યું. મને વાળવાળી અતિકઠણ રજુથી પ્રયોજન છે. માહેશ્વર વડે તેવી જ રજુ અપાઈ. અને માહેશ્વર વડે પુછાયું – હે ભટારક ! આવા વડે= રજુ વડે, શું કાર્ય છે ? શાંતિશિવ વડે કહેવાયું. સુગૃહીત રામવાળા સદાશિવ ભટ્ટારકનું ઔષધ કરાશે. તેથી રજુને ગ્રહણ કરીને શાંતિશિવ મઠમાં ગયો. અને ત્યાં ગુરુને જોઈને આના વડે=શાંતિશિવ વડે, વિષમ ભૃકુટિના તરંગથી ભંગવાળું વિકરાળ મોંઢું કરાયું. આરાટી=બૂમોને, મૂકતા આશાંતિશિવે મધ્યના અસ્મકમાં તિજ આચાર્યને બાંધ્યા. ત્યારપછી ગ્રહણ કરાયેલી મોટી લકુટવાળો સોટીવાળો, આ=શાંતિશિવ, તેને=સદાશિવને, તાડામાં પ્રવૃત્ત થયો. આ બાજુ માહેશ્વર વડે વિચારાયું. અમે જઈએ. ભટ્ટારકની કરાતી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ક્રિયામાં અમે સ્વયં પ્રત્યાસન્ન થશે. ત્યારપછી તે આવ્યો. આચાર્યને નિર્દય તાડન કરાતા શાંતિશિવને જોયો. તેઓ વડે કહેવાયું – કયા કારણથી આનેeગુરુને, આ રીતે તાડન કરે છે? શાંતિશિવ કહે છે. કોઈ રીતે આ પાપી સાંભળતો નથી. તેથી મરતા એવા સદાશિવ વડે મહાઆક્રંદ ભૈરવ શબ્દ કરાયો. તેથી હાહાર કરતા માહેશ્વરી શાંતિશિવને વારણ માટે લાગ્યા. શાંતિશિવ કહે છે – આ દુરાત્મા મારા માટે મારણીય છે. આ પ્રમાણે કરતાં પણ મને સાંભળતો નથી. તમે દૂર થાઓ, તમે દૂર થાઓ. ઈતરથા તમારી પણ=માહેશ્વરોની પણ, આ જ વાર્તા છે. તોપણ વારણ કરતા માહેશ્વરોને પણ આ= શાંતિશિવ, લકુટ વડે તાડન કરવા પ્રવૃત્ત થયો. ત્યારપછી તેઓનું બહુલપણું હોવાથી લાવ લાવ એ પ્રમાણે બોલતા તેઓ વડે તેના હાથમાંથી લકુટ લાકડી, ખેંચી લીધી. અને વિચારાયું. ખરેખર આ= શાંતિશિવ ગ્રહગૃહીત છે–પિશાચ વળગ્યો છે. તેથી તેઓ વડે બંધાયો, તાડન કરીને પાછળમાં બાહુના બંધનથી શાંતિશિવ બંધાયો. સદાશિવ મુકાવાયો. તેનાથી ચેતના પ્રાપ્ત થઈ. દેવયોગથી જીવિત થયો. માહેશ્વર વડે કહેવાયું – હે શાંતિશિવ ! કયા કારણથી ભગવાન એવા ગુરુનું આ કરવા માટે તારા વડે આરંભ કરાયું. શાંતિશિવ કહે છે. વૈદ્યના ઉપદેશથી બધિરતાનું ઔષધ કરાયું. વળી મને મૂકો. ભટ્ટારકની વ્યાધિની ઉપેક્ષા ન કરો. માહેશ્વરો વડે વિચારાયું. આ મહાગ્રહવાળો છે તેથી આમના વડે માહેશ્વરો વડે, કહેવાયું – તને અમે મૂકીએ, જો આ પ્રમાણે ન કરે. શાંતિશિવ કહે છે. શું હું તમારા વચનથી પોતાના ગુરુનું પણ ઔષધ ન કરું? દિ=જે કારણથી, હું જો વળી તે વૈદ્યના વચન વડે રહું છું અન્યથા નહીં. તેથી વૈદ્ય બોલાવાયો માહેશ્વરો વડે વૈદ્ય બોલાવાયો, તેને વૈદ્યને વૃત્તાંત નિવેદન કરાવાયો. ત્યારપછી મુખમાં હસતા વૈદ્ય વડે કહેવાયું. હે ભટારક ! આ મારો પુત્ર બધિર નથી. તો શું છે? તેથી કહે છે. મારા વડે ક્લેશથી વૈદ્યકશાસ્ત્રો ભણાવાયાં છે. પરંતુ તે=મારો. પુત્ર, રમવાના સ્વભાવપણાને કારણે તેના માટે બૂમો પાડતાં પણ મને સાંભળતો નથી. તેથી મારા વડે રોષથી તાડન કરાયું. તે કારણથી આ ઔષધ નથી-તાડન કરવું એ ઔષધ નથી. વળી હમણાં આ તારા પ્રભાવથી જ આ જ તારા ઔષધ વડે આ તારા ગુરુ, પ્રગુણીભૂત થયા છે. તે કારણથી હવે પછી મારા વચનથી તારા વડે આમનું ગુરુનું, આ ઔષધ કરવું નહીં લાકડીથી મારવાનું ઔષધ કરવું જોઈએ નહીં. શાંતિશિવ વડે કહેવાયું – આ પ્રમાણે થાઓ. પ્રગુણ એવા ભઢારક વડે=રોગ રહિત એવા ભટ્ટારક વડે, મારું પ્રયોજન છે અને જો તે પ્રગુણ છે=ોગ રહિત છે, તો ઓષધ વડે શું? ત્યારપછી શાંતિશિવ મુકાયો. ભાવાર્થ આ રીતે વિચક્ષણની બુદ્ધિમાં જે વિમર્શ શક્તિ છે તેણે પ્રમત્તતા નદી વગેરે વસ્તુનું સ્વરૂપ બતાવ્યું, ત્યારપછી મહામોહનરેન્દ્રનું સ્વરૂપ બતાવે છે. જે મહામોહ અત્યંત વૃદ્ધ છે. અવિદ્યા નામના શરીરવાળો છે. અને સ્વવીર્યની તૃષ્ણા વેદિકામાં બેસીને જ સર્વ કાર્ય કરે છે. એ પ્રકારે વિમશું કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોમાં જે અજ્ઞાન વર્તે છે તે અજ્ઞાન વિપર્યાસરૂપ પરિણામથી યુક્ત સિંહાસન છે. તેના ઉપર મહામોહ બેસીને જગતના જીવોને સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવે છે. જેથી અજ્ઞાનને વશ જીવો કર્મ બાંધીને Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ સંસાર-ચક્રમાં પરિભ્રમણ કરે છે. વળી, આ મહામોહ જીવ સાથે અનાદિનો છે અને તેનાથી જ સર્વ રાગાદિ પરિણતિઓ થાય છે તે બતાવવા અર્થે તે વૃદ્ધ છે તેમ કહેલ છે. વળી, મહામોહ અજ્ઞાન સ્વરૂપ છે તેથી અવિદ્યા જ તેનું શરીર છે. તેથી એ પ્રાપ્ત થાય કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી જીવમાં અવિદ્યા વર્તે છે અને તે અજ્ઞાન સ્વરૂપ જ છે અને તે જ મહામોહ છે. જ્યારે તે મહામોહ વિપર્યાસથી યુક્ત હોય ત્યારે જીવને ક્લિષ્ટ ભાવો કરાવીને સંસારની સર્વ પ્રવૃત્તિઓ કરાવે છે અને દુર્ગતિઓની પરંપરાઓની પ્રાપ્તિ કરાવે છે. જ્યારે તે મહામોહ જ વિપર્યાસથી રહિત થાય છે ત્યારે ક્રમસર ક્ષીણ ક્ષીણતર થતાં થતાં બારમા ગુણસ્થાનકે મૃતપ્રાયઃ શરીરવાળો થાય છે અને કેવલજ્ઞાન થાય છે ત્યારે તે જીવમાં આશ્રિત એવા મહામોહનું મૃત્યુ થાય છે. તેથી તેના સંસારનો અંત આવે છે. વળી, આત્માના જ્ઞાન સ્વરૂપનો અને સુખના પારમાર્થિક સ્વરૂપનો યથાર્થ બોધ કરવામાં બાધક એવાં જ્ઞાનાવરણીય કર્મો છે, તેનાથી જ જીવમાં પોતાના પારમાર્થિક સ્વરૂપનું અજ્ઞાન વર્તે છે તે મહામોહજન્ય અજ્ઞાન અને જ્યારે અજ્ઞાનનો અતિશય થાય છે ત્યારે જીવમાં વિપર્યાસ વર્તે છે. તેથી કષાયોના ક્લેશને જીવ અનુભવતો હોવા છતાં જોઈ શકતો નથી. માત્ર બાહ્ય સુખોમાં સુખને જોનાર બને છે અને બાહ્ય દુઃખોમાં દુઃખને જોનાર બને છે. તેથી શરીર આદિ જન્ય સુખ અર્થે જીવ સર્વ ક્લેશો કરે છે, સર્વ પાપો કરે છે પરંતુ આત્મામાં વર્તતો વિપર્યાસ જીવને નિરાકુળ સ્વભાવને અભિમુખ થવા દેતો નથી. તેથી સંસારી જીવોની સર્વ પ્રકારના પરિભ્રમણની વિડંબના વિપર્યાસ સિંહાસન ઉપર બેસીને મહામોહ તે તે જીવને આશ્રયીને કરે છે. વળી, આ મહામોહ જ જગતની ઉત્પતિનું કારક છે; કેમ કે મહામોહને વશ જ જીવોમાં સર્વ પ્રકારના કર્મબંધો થાય છે અને જગતના જીવો તે તે ભવોમાં ઉત્પન્ન થાય છે અને તે તે ભવોમાં મૃત્યુ પામે છે તે સર્વનું મુખ્ય કારણ જીવમાં વર્તતું અજ્ઞાન જ છે. અને જેઓનું અજ્ઞાન નાશ પામ્યું છે તેઓ મહામોહથી ઉત્પન્ન થતી જગત વ્યવસ્થામાંથી પોતાના આત્માનું રક્ષણ કરીને સુખપૂર્વક મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી, આ મહામોહ અચિંત્યવીર્યવાળો છે, તેથી જ્યારે વિપર્યાસ સિંહાસન પર બેઠેલો હોય ત્યારે તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા કોઈ સમર્થ નથી. આથી જ વર્તમાનમાં જે તીર્થકરો થયા તેઓ પણ જ્યારે મોક્ષમાર્ગને પામ્યા ન હતા ત્યારે વિપર્યાસની પરિણતિવાળા હતા અને તેઓમાં વર્તતો મહામોહ જ તેઓને સર્વ પ્રકારની પ્રેરણા કરીને સંસારમાં પરિભ્રમણનું કારણ બનેલ. જ્યારે તેઓને જ કોઈક તીર્થંકરના વચનની પ્રાપ્તિ થઈ અને મહામોહને વાસ્તવિક સ્વરૂપે જાણી શક્યા ત્યારે તેઓ સ્વપરાક્રમથી મહામોહનો નાશ કરવા સમર્થ બન્યા. આ રીતે મહામોહનું સ્વરૂપ બતાવ્યા પછી વિમર્શ પ્રકર્ષને કહે છે તું મારા મુખ સામે જુએ છે પરંતુ કોઈ હુંકારો કે કંઈ પ્રશ્ન કરતો નથી. તેથી જણાય છે કે હું જે આ નદી વગેરેનું સ્વરૂપ કહું છું તે તું જાણે છે કે નહીં ? તેના ઉત્તર રૂપે પ્રકર્ષ કહે છે કે હે મામા ! તમારા પ્રસાદથી એવું જગતમાં કંઈ નથી કે હું ન જાણી શકું. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવમાં વર્તતી માર્ગાનુસારી વિમર્શશક્તિ પદાર્થના સ્વરૂપને બતાવે ત્યારે જીવમાં વર્તતી બુદ્ધિનો પ્રકર્ષ સુખપૂર્વક તે પદાર્થો સર્વજ્ઞના વચનાનુસાર યથાર્થ જાણી શકે છે. ફક્ત પ્રાસંગિક પ્રકર્ષને ઉત્સાહ પેદા કરાવવા અર્થે આ પ્રકારે વિમર્શ પરિહાસ કરેલ; કેમ કે તત્ત્વવિષયક Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ વિમર્શશક્તિ જેનામાં છે તે પુરુષ જાણે છે કે બુદ્ધિના પ્રકર્ષવાળા પુરુષ મારા કહેવાયેલા વચનના તાત્પર્યને યથાર્થ જ ગ્રહણ કરે છે. વળી વિમર્શ કહે છે કે દરેક પદાર્થોનો સાંભળવા માત્રથી યથાર્થ બોધ થતો નથી. પરંતુ તેનું ઍડમ્પર્ય જાણવું જોઈએ. અને કોઈ સ્થાનમાં જો એંદપર્યનો બોધ ન થાય તો ભૌતકથાની જેમ અજ્ઞાત પરમાર્થને કારણે હિતને બદલે અહિતની પ્રવૃત્તિ થાય છે. તે બતાવવા અર્થે વિમર્શ ભૌતકથા કહે છે – બહેરાપણા માટે શાંતિશિવ ઔષધ લેવા માટે વૈદ્ય પાસે જાય છે ત્યારે વૈદ્ય પોતાના પુત્રને ‘તું સાંભળતો નથી' એમ કહીને જે પ્રકારે તાડનાદિ કરે છે તે સર્વને શાંતિશિવે યથાર્થ અવધારણ કરેલું. તોપણ વૈદ્યના વચનનું તાત્પર્ય શું છે તે સમજ્યો નહીં. તેથી પુત્ર સાંભળતો નથી તેનો અર્થ પોતાનું માનતો નથી તે સમજ્યા વગર તેનો પુત્ર બહેરો છે એવો વિપરીત અર્થ કરીને આ રીતે તાડન કરવું એ જ બહેરાપણા માટે ઔષધ છે તેમ તેણે શાંતિશિવે, અવધારણ કર્યું. તેથી વૈદ્યનાં દરેક વચનો, દરેક ક્રિયાઓ યથાર્થ અવધારણ કરેલ હોવા છતાં “સાંભળતો નથી' તેના જ અર્થને યથાર્થ જાણ્યા વગર વિપર્યાસથી ગુરુને તાડન આદિ પ્રવૃત્ત કરે છે, તેમ જેઓ સામાયિક, પૂજાદિ સર્વ ધર્માનુષ્ઠાનોના એંદમ્પર્યાયને જાણતા નથી અને શાંતિશિવની જેમ નિપુણતાપૂર્વક તે તે બાહ્ય ક્રિયામાં યત્ન કરે છે તેઓ પણ ધર્માનુષ્ઠાન કરીને પણ ક્લેશને પામે છે, દુર્ગતિઓ વધારે છે અને અનર્થની પરંપરા પામે છે. આથી જ જે સાધુ કે શ્રાવક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પરમાર્થને જાણ્યા વગર સાધુધર્મ સેવે છે કે શ્રાવક જીવનમાં મારે સાધુવેશમાં જ મરવું છે તેવી ભાવનાઓ કરે છે. છતાં કઈ રીતે ભાવસાધુ ગુપ્તિઓના પ્રકર્ષ દ્વારા વીતરાગતાને પ્રાપ્ત કરે છે, તેના કોઈ ભાવને સ્પર્યા વગર યથાતથા પ્રવૃત્તિ કરીને મનુષ્યભવ વિફળ કરે છે તેઓ શાંતિશિવની જેમ “સાંભળતો નથી” એ પ્રકારના વૈદ્યના વચનના એંદમ્પર્યાયને જાણતા નથી. તેથી વિનાશને જ પામે છે. જેમ “સાંભળતો નથી' તેનો અર્થ માનતો નથી તેમ હોવા છતાં કાનથી બહેરો છે એ પ્રકારનો વિપરીત અર્થ વૈદ્યના વચનના અજ્ઞાનને કારણે શાંતિશિવને થયો તેમ જેઓ કષાયના શમન અને ઇન્દ્રિયોની ઉત્સુક્તાના શમન અર્થે ભગવાનનાં વચનો છે તેના રહસ્યને લેશ પણ જાણ્યા વગર માત્ર બાહ્ય પ્રવૃત્તિઓ કરીને હું તપસ્વી છું, હું ત્યાગી છું ઇત્યાદિ અભિમાનો કરીને મોતધારાની વૃદ્ધિ કરે છે તેઓ અંતે સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે. तदेषा भद्र! भौतकथानिका श्रुतमात्रग्राहिणस्तवापि मया सार्धमविचारयतो मा भूदित्येवमर्थं परिचोदितस्त्वं मयेति । प्रकर्षः प्राह-साधु साधु, उक्तं मामेन, पृच्छामि तहींदानीं किञ्चिद्भवन्तं विमर्शेनोक्तं-प्रश्नयतु भद्रः । प्रकर्षः प्राह-माम! यद्येवं ततो विज्ञातेयं मया समस्तान्तरङ्गलोकाधारभूता बहिरङ्गलोकानां सर्वसुन्दराऽसुन्दरवस्तुनिवर्तिका सभावार्था चित्तवृत्तिर्महाटवी, एतानि तु महानदीपुलिनमहामण्डपवेदिकासिंहासनगात्रयष्टिनरेन्द्ररूपाणि वस्तूनि यानि भवता प्रमत्ततातद्विलसितचित्तविक्षेपतृष्णाविपर्यासाविद्यामहामोहाभिधानानि निवेदितानि तानि मया भावार्थमधिकृत्य न सम्यग्विज्ञातानि, विकल्पितानि मया यथा नाम्ना परमेतानि भिद्यन्ते नार्थेन, यतः सर्वाण्यपि पुष्टिकारणतयाऽमीषा Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ = मन्तरङ्गलोकानामनर्थकारणतया च बहिरङ्गजनानां समानानि वर्तन्ते ततो यद्येतेषामस्ति कश्चिदर्थेन भेदस्तं मे निवेदयतु मामः । विमर्शः प्राह - ननु निवेदित एव प्रत्येकमेतेषां गुणान् वर्णयता मया परिस्फुटोऽर्थभेदः तथापि स यदि न विज्ञातो भद्रेण ततः पुनरपि निवेदयामि । ततः कथितो विमर्शेन महानद्यादीनां वस्तूनां प्रत्येकं भावार्थः, બુદ્ધઃ प्रकर्षेण । ૧૯૩ वेल्लहलकुमारकथा अत्रान्तरे नरवाहनः प्राह - भदन्त ! वयमपि बोधनीयास्तेषां भावार्थं, ततः प्रबोधितो नरवाहननरेन्द्रोऽपि तेन भगवता विचक्षणसूरिणा । ततोऽगृहीतसङ्केतयाऽभिहितं - भद्र ! संसारिजीव ! यद्येवं तर्हि ततोऽहमपीदानीं तेषां महानद्यादिवस्तूनां बोधनीया भवताऽर्थभेदम् । संसारिजीवेनोक्तं- भद्रे ! स्पष्टदृष्टान्तमन्तरेण न त्वया सुखावसेयमेतेषां प्रविभक्तं स्वरूपं, अतो दृष्टान्तं कथयिष्ये । अगृहीतसङ्केतयोक्तं - अनुग्रहो मे । વેલ્લહલકુમારની કથા – કારણથી ભદ્ર !=પ્રકર્ષ, આ ભૌતકથાનિકા શ્રુતમાત્રગ્રાહી એવા તને પણ મારી સાથે અવિચારતા ન થાઓ એ અર્થ માટે તું મારા વડે પ્રેરણા કરાયો. પ્રકર્ષ કહે છે · મામા વડે સુંદર સુંદર કહેવાયું. તો હવે કંઈક તમને હું પૂછું છું. વિમર્શ વડે કહેવાયું – હે ભદ્ર ! પ્રશ્ન કર. પ્રકર્ષ કહે છે હે મામા ! જો આ પ્રમાણે છે તો મારા વડે આ સમસ્ત અંતરંગ લોકના આધારભૂત બહિરંગ લોકોના સર્વ સુંદર અસુંદર વસ્તુના નિષ્પાદનને કરનારી ભાવાર્થથી યુક્ત ચિત્તવૃત્તિ મહાઅટવી જણાઈ. વળી, આ મહાનદી, પુલિન, મહામંડપ, વેદિકા, સિંહાસન, ગાત્રયષ્ટિવાળા નરેન્દ્રના રૂપવાળી વસ્તુઓ જે તમારા વડે પ્રમત્તતા, તદ્વિલસિત, ચિત્તવિક્ષેપ, તૃષ્ણા, વિપર્યાસ, અવિદ્યા, મહામોહના નામરૂપ નિવેદન કરાઈ. મારા વડે ભાવાર્થને આશ્રયીને તે સમ્યગ્ વિજ્ઞાત નથી. મારા વડે વિકલ્પ કરાયા છે, જે પ્રમાણે નામથી આ ભિન્ન છે તે પ્રમાણે અર્થથી ભિન્ન નથી. જે કારણથી સર્વ પણ=પ્રમત્તતા નદી આદિ સર્વ પણ, આ અંતરંગ લોકોના પુષ્ટિકારણપણાથી અને બહિરંગ લોકોના અનર્થકારણપણાથી સમાન જ વર્તે છે. તેથી જો આમનો કોઈક અર્થભેદ છે તો મને મામા નિવેદન કરો. વિમર્શ કહે છે પ્રત્યેક એવા આમના ગુણોને વર્ણન કરતા=પ્રમત્તતા નદી એવા પ્રત્યેક આમના ગુણોને વર્ણન કરતા, મારા વડે સ્પષ્ટ અર્થભેદ નિવેદન કરાયો જ છે. તોપણ જે=અર્થભેદ, ભદ્ર વડે વિજ્ઞાત નથી તો ફરી પણ નિવેદન કરું છું. તેથી વિમર્શ વડે મહાનદી આદિ વસ્તુના પ્રત્યેકનો ભાવાર્થ કહેવાયો. પ્રકર્ષ વડે બોધ કરાયો. એટલામાં નરવાહન કહે છે – હે ભગવંત ! અમને પણ તેઓનો ભાવાર્થ બોધનીય છે= પ્રમત્તતા નદી આદિનો ભાવાર્થ બોધનીય છે, ત્યારપછી નરવાહન રાજા પણ તે ભગવાન વિચક્ષણસૂરિ વડે બોધ કરાવાયો. ત્યારપછી અગૃહીતસંકેતા વડે કહેવાયું. હે ભદ્ર ! સંસારી જીવ તો જો આ પ્રમાણે - Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ છે તો=પ્રમતતા આદિ નદીનો અર્થભેદ પ્રકર્ષને પણ પ્રાપ્ત થવો દુષ્કર છે, તેથી ફરી પૂછે છે એ પ્રમાણે છે તો, હું પણ હમણાં મહાનદી આદિ વસ્તુના અર્થભેદને તારા વડે બોધનીય છું. સંસારી જીવ વડે કહેવાયું – હે ભદ્રે ! સ્પષ્ટ દષ્ટાંત વગર તારા વડે આમનું=પ્રમત્તતા આદિ નદીનું, પ્રવિભક્ત સ્વરૂપ સુખપૂર્વક જણાય તેમ નથી. આથી દગંતને હું કહીશ. અગૃહીતસંકેતા વડે કહેવાયું – મારા ઉપર અનુગ્રહ છે. संसारिजीवेनाभिहितं-अस्ति संभावितसमस्तवृत्तान्तं भवनोदरं नाम नगरं, तत्र च निवारको हरिहरहिरण्यगर्भादीनामपि प्रभुशक्तेरनादिर्नाम राजा, तस्य च नीतिमार्गनिपुणाऽविच्छेदकारिणी कुयुक्तिमिथ्याविकल्पजल्पानां संस्थिति म महादेवी, तयोश्चात्यन्तवल्लभोऽस्ति वेल्लहलो नाम तनयः, स च गाढमाहारप्रियो दिवानिशमनवरतं विविधखाद्यपेयानि भक्षयन्नास्ते, ततः संजातं महाऽजीर्णं, प्रकुपिता दोषाः, संपन्नोऽन्तींनो ज्वरः, तथापि न विच्छिद्यते तस्याहाराभिलाषः, प्रवृत्ता चोद्यानिकागमनेच्छा, ततः कारिता भूरिप्रकारा भक्ष्यविशेषाः, ताश्च पश्यतस्तस्य एनमेनं च भक्षयिष्यामीति प्रवर्तन्ते चित्तकल्लोलाः, लौल्यातिरेकेण च भक्षितं सर्वेषामाहारविशेषाणां स्तोकस्तोकं, ततः परिवेष्टितो मित्रवृन्देन, परिकरितोऽन्तःपुरेण पठता बन्दिवृन्देन, ददद्दानं विविधैर्विलासैर्महता विमर्दैन, प्राप्तो मनोरमे कानने, निविष्टं सुखमासनं, तत्र चोपविष्टस्य विरचिताः पुरतो विविधाहारविस्ताराः, ततश्चाहारलेशभक्षणेन पवनस्पर्शादिना गाढतरं प्रवृद्धो ज्वरः, लक्षितश्च पार्श्ववर्तिना समयज्ञाभिधानेन महावैद्यसुतेन, यदुत आतुरवदनो दृश्यते कुमारः । ततो दत्तस्तेन शङ्खयोर्हस्तः, निरूपितानि सन्धिस्थानानि, निश्चितमनेन यथा-ज्वरितः खल्वयं कुमारः । ततोऽभिहितं समयज्ञेन-देव! न युक्तं तव भोक्तुं, प्रबलज्वरं ते शरीरं वर्तते, यतोऽत्यन्तमातुरा घूर्णते दृष्टिः, आताम्रस्निग्धं वदनकमलं, द्रगद्रगायेते शङ्खौ, धमधमायन्ते सन्धिस्थानानि, ज्वलतीव बहिस्त्वम्, दहतीव हस्तं, ततो निवर्तस्व भोजनात्, गच्छ प्रच्छन्नापवरके, भजस्व निवातं, कुरुष्व लङ्घनानि, पिब क्वथितमुदकं, समाचर विधिनाऽस्य सर्वां प्रतिक्रियां, સંસારી જીવ વડે કહેવાયું – સંભાવિત સમસ્ત વૃત્તાંતવાળું ભુવનોદર નામનું નગર છે. અને ત્યાં હરિહર હિરણ્યગર્ભાદિ નામવાળાની પણ પ્રભુશક્તિનો નિવારક અનાદિ નામનો રાજા છે. અને તેની નીતિમાર્ગમાં નિપુણ, અવિચ્છેદને કરનાર, કુયુક્તિરૂપ મિથ્યાવિકલ્પ જલ્પોની સંસ્થિતિ નામની મહાદેવી છે. તે બેને અત્યંત વલ્લભ વેલ્લાહલ નામનો પુત્ર છે. અને તે ગાઢ આહારપ્રિય, દિવસ-રાત સતત વિવિધ ખાદ્ય અને પેયને ભક્ષણ કરતો રહે છે. તેથી મહાઅજીર્ણ થયું. દોષો પ્રકુપિત થયા. અંતર્લીન એવો જવર થયો તોપણ તેને આહારનો અભિલાષ વિચ્છેદ થતો નથી અને ઉદ્યાલિકામાં ગમનની ઈચ્છા પ્રવૃત્ત થઈ. તેથી ઘણા પ્રકારના ભસ્થ વિશેષો કરાવાયા અને જોતા એવા તેને=વલ્લહલને આને આવે=આ વાનગી આ વાનગીને, હું ખાઈશ એ પ્રમાણે તે ચિત્તના કલ્લોલો પ્રવર્તે છે. લૌલ્યતા Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ૧૫ અતિરેકથી સર્વ આહારવિશેષોનું થોડું થોડું ભક્ષણ કર્યું. ત્યારપછી મિત્રવૃંદથી ઘેરાયો. અંતઃપુર વડે પરિકરિત થયોતેની સ્ત્રીઓ બધી તેની પાસે આવી. બોલતા એવા બંદીવૃંદ વડે દાનને આપતો વિવિધ વિલાસો વડે મોટા વિમર્દથી=મોટા આડંબરથી, મનોરમ નામના બગીચામાં પ્રાપ્ત થયો. સુખપૂર્વકનું આસન સ્થાપન કરાયું. અને ત્યાં ઉપવિષ્ટ એવા તેની આગળ=વેલ્ડહલની આગળ, વિવિધ પ્રકારના આહારનો વિસ્તાર મુકાયો. અને ત્યારપછી આહાર લેશના ભક્ષણથી પવનસ્પશદિ દ્વારા ગાઢતર જવર વધ્યો. પાસે રહેલા સમયજ્ઞ નામના મહાવૈધતા પુત્ર વડે જણાયો. શું જણાયું તે “કુતથી બતાવે છે. કુમાર આતુર વદનવાળો દેખાય છે=રોગવાળો દેખાય છે. તેથી બે શંખમાં=નાડી જોવા અર્થે, હાથ મુકાયો. સંધિસ્થાનો જોયાં. આના દ્વારા નિશ્ચય કરાયું=સમયજ્ઞ વડે નિશ્ચય કરાયું. શું નિશ્ચય કરાયું ? તે “યથા'થી કહે છે – આ કુમાર જવરવાળો છે. તેથી સમયજ્ઞ વડે કહેવાયું – હે દેવ ! તમને ખાવું યુક્ત નથી. તારા શરીરમાં પ્રબલ વર વર્તે છે. જે કારણથી અત્યંત આતુર દૃષ્ટિ=ોગવાળી દૃષ્ટિ, ફરે છે. આતામ્રસ્નિગ્ધ વદતકમલ છે. નાડીઓ અત્યંત વિહ્વળ થાય છે. સંધિસ્થાનો ધમધમ કરે છે. બહિર્વચા બળી રહી છે શરીરમાં અત્યંત તાવ છે તેથી ભોજનથી નિવર્તન પામ. પ્રચ્છન્ન ઓરડામાં જા. તિવાતને સેવ. લાંઘણોને કર. ગરમ કરેલું પાણી પી. વિધિથી આવી=જવરની, સર્વ પ્રતિક્રિયાને કર. इतरथा सन्निपातस्ते भविष्यति । स तु वेल्लहलो दत्तदृष्टिः पुरतो विन्यस्ते तस्मिन्नाहारविस्तारे एतदेतच्च भक्षयामीति भ्रमयन्नपरापरेषु खाद्यप्रकारेषु स्वीयमन्तःकरणं, नाकर्णयति तत्तदा वैद्यसुतभाषितं, नाकलयति अस्य हितरूपतां, न चेतयते तं वारणार्थं लगन्तमपि शरीरे । ततो वारयतो वचनेन, धारयतो हस्तेन तस्य समयज्ञस्य समक्षमेव बलात्प्रवृत्तो भक्षयितुमाहारं वेल्लहलः । ततः समुत्कटतयाऽजीर्णस्य, प्रबलतया ज्वरस्य न क्रमतेऽसौ गलकेनाहारः, तथापि बलादेव क्रामितः कियानपि वेल्लहलेन । ततः समुद्वृत्तं हृदयं संजातः कलमलकः संपन्नं वमनं विमिश्रितं च तेन वमनेन सर्वमपि पुरतो विन्यस्तं भोजनम् । ततश्चिन्तितं वेल्लहलेन ઈતરથા=જો નહીં કરે તો, તને સન્નિપાત થશે. વળી તે વેલ્લાહલ આગળમાં સ્થાપન કરાયેલા તે આહારના વિસ્તારમાં દરદષ્ટિવાળો આ ખાઉં, આ ખાઉં એ પ્રકારે બીજા બીજા ખાદ્ય પ્રકારોમાં પોતાના અંતઃકરણને ભ્રમણ કરતો, ત્યારે તે વૈદ્યપુત્રથી કહેવાયેલું સાંભળતો નથી. આવી હિતરૂપતાને જાણતો નથી, તેના વારણ માટે શરીરમાં લાગેલા એવા વૈદ્યને વિચારતો નથી, તેથી વચનથી વારતા, હાથથી અટકાવતા એવા તે સમયજ્ઞના સમક્ષ જ બળાત્કારે આહારને ભક્ષણ કરવા વેલહત પ્રવૃત થયો. તેથી અજીર્ણનું ઉત્કટપણું હોવાથી, જવરનું પ્રબલપણું હોવાથી ગળામાંથી આ આહાર નીચે ઊતરતો નથી. તોપણ બળાત્કારથી વેલ્લાહલ વડે કેટલોક ઉતારાયો. તેથી હૃદય ધબકારા મારવા લાગ્યું. કલમલક થયો. વમન થયું. તે વમનથી સર્વ પણ આગળમાં મુકાયેલું તે ભોજન વિમિશ્ર થયું. તેથી વેલ્લાહલ વડે વિચારાયું. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : क्षुधाक्षामं शरीरं मे, नूनमूनतया भृशम् । एतद्धि वायुनाऽऽक्रान्तमन्यथा वमनं कुतः ।।१।। શ્લોકાર્ચ - ક્ષધાથી ક્ષીણ મારું શરીર છે. ખરેખર અત્યંત ઊનપણાને કારણે=ભુખ્યાપણાને કારણે, વાયુથી આ મારું શરીર આક્રાંત છે. અન્યથા વમન કેવી રીતે થાય? III શ્લોક : एवं स्थितेरिक्तकोष्ठं शरीरं मे, वाताक्रान्तं विनक्ष्यति । ततश्च प्रीणयामीदं, भुजे भूयोऽपि भोजनम् ।।२।। શ્લોકાર્ચ - આ પ્રમાણે સ્થિત હોતે છતે મારું શરીર ખાલી પેટવાળું છે. વાયુથી આક્રાંત નાશ પામશે અને તેથી આનો હું સ્વાદ કરું. અને ફરી પણ ભોજનને કરું. પરા શ્લોક : ततोऽसौ वान्तिसंमिश्रं, तत् पुरःस्थितभोजनम् । निर्लज्जो भोक्तुमारब्धः, सर्वेषामपि पश्यताम् ।।३।। શ્લોકાર્ચ - તેથી આ ઊલટીથી સંમિશ્ર આગળમાં રહેલ તે ભોજન, નિર્લજ્જ સર્વને પણ જોતો ખાવા માટે લાગ્યો. ll3II શ્લોક : तदृष्ट्वा समयज्ञेन, प्रोक्तः पूत्कुर्वता भृशम् । देव देव! न युक्तं ते, कर्तुं काकस्य चेष्टितम् ।।४।। શ્લોકા - તેને જોઈને અત્યંત પોકાર કરતા સમયજ્ઞ વડે કહેવાયો. હે દેવ ! હે દેવ ! તમને કાળું ચેષ્ટિત કરવું યુક્ત નથી. IIJI Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : माच राज्यं शरीरं च यशश्च शशिनिर्मलम् । તેવ! હારય મન, ત્વમેળવિનમાવિના ગા શ્લોક ઃ શ્લોકાર્થ ઃ રાજ્ય, શરીર, શશિ જેવું નિર્મલયશ હે દેવ ! તમે એકદિનભાવિ એવા ભોજનથી હારો નહીં. 11411 अन्यच्चेदं सतां निन्द्यममेध्यं शौचदूषणम् । उद्वेगहेतुर्नो भक्तं देवः खादितुमर्हति ।। ६ ।। શ્લોકાર્થ : અને બીજું સત્પુરુષોને નિંધ એવું આ અમેધ્ય, શૌચથી દૂષણવાળું, ઉદ્વેગનો હેતુ એવું ભોજન ખાવા માટે દેવ યોગ્ય નથી. 19ના શ્લોક ઃ તેવ! દુ:હાત્મ ચેવું, સર્વવ્યાધિપ્રજોપનમ્ । गाढमुल्बणदोषाणां विशेषेण भवादृशाम् ।।७।। ૧૯૭ શ્લોકાર્થ ઃ હે દેવ ! આ દુઃખાત્મક છે. વિશેષથી ગાઢ ઉલ્લ્લણ દોષવાળા તમારા જેવાની સર્વ વ્યાધિનું પ્રકોપન છે. IloI| શ્લોક ઃ का वाऽस्योपरि ते मूर्च्छा ? यद्द्बाह्यं पुद्गलात्मकम् । અતો તેવ! વિદાયેલમાત્માનું રક્ષ યત્તતઃ ।।૮।। શ્લોકાર્થ ઃ અથવા આના ઉપર તમારી શું મૂર્છા છે ? જે બાહ્ય પુદ્ગલાત્મક છે. આથી હે દેવ ! આ આત્માને યત્નથી રક્ષણ કરો. ટા શ્લોક ઃ इत्थं च समयज्ञस्य, रटतोऽपि वचस्तदा । स राजपुत्रः श्रुत्वाऽपि स्वचित्ते पर्यचिन्तयत् ।।९।। Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને આ રીતે બોલતા પણ સમયજ્ઞના વચનને સાંભળીને પણ ત્યારે તે રાજપુત્રે સ્વચિત્તમાં વિચાર કર્યો. II II. શ્લોક : अहो विमूढः खल्वेष, समयज्ञो न बुध्यते । नूनं मदीयप्रकृति, नावस्थां न हिताऽहितम् ।।१०।। શ્લોકાર્ચ - અહો, ખરેખર વિમૂઢ એવો આ સમયજ્ઞ ખરેખર મારી પ્રકૃતિને જાણતો નથી. અવસ્થાને જાણતો નથી. હિતાહિતને જાણતો નથી. ||૧૦|| બ્લોક : यो वातलं क्षुधाक्षामं, भुञ्जानं मां निषेधति । एतच्च दूषयत्येष, भोजनं देवदुर्लभम् ।।११।। શ્લોકાર્ધ : જે વાયુવાળા સુધાથી ક્ષીણ થયેલા મને ખાતાં નિષેધ કરે છે. અને આ=સમયજ્ઞ, આ દેવદુર્લભ ભોજનને દૂષિત કરે છે. II૧૧TI. શ્લોક : तत्किमेतेन मुर्खेण? भुञ्ज भोज्यं यथेच्छया । स्वार्थसिद्धिर्मया कार्या, किं ममापरचिन्तया? ।।१२।। શ્લોકાર્થ : તે કારણથી આ મૂર્ખ વડે શું? આ મૂર્ણ સમયજ્ઞ વડે શું? યથા ઈચ્છાથી ભોજનને ખાઓ. સ્વાર્થસિદ્ધિ મારા વડે કરાવી જોઈએ. મને બીજાની ચિંતાથી શું ? નિશા બ્લોક : ततः परिजनेनोच्चैः, सहितेऽपि पुनः पुनः । समयज्ञे रटत्येवं, भक्षितं तेन भोजनम् ।।१३।। શ્લોકાર્ચ - ત્યારપછી પરિજનથી સહિત પણ સમયજ્ઞ ફરી ફરી અત્યંત આ રીતે રટણ કર્યું છતે અર્થાત્ તું ખા નહીં, ખા નહીં એ પ્રમાણે રટણ કર્યું છતે, તેના વડે–વેલુહલ વડે, ભોજન કરાયું. ll૧૩ll Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ततः प्रबलदोषोऽसौ, भक्षणानन्तरं तदा । सन्निपातं महाघोरं, संप्राप्तो निजकर्मणा ।।१४।। શ્લોકાર્ચ - તેથી પ્રબલ દોષવાળો આ ભક્ષણ પછી ત્યારે પોતાના કર્મથી=પોતાના કૃત્યથી, મહાઘોર સન્નિપાતને પામ્યો. ll૧૪TI શ્લોક : पुनर्वमनबीभत्से, ततस्तत्रैव भूतले । पश्यतां पतितस्तेषां, काष्ठवन्नष्टचेतनः ।।१५।। શ્લોકાર્ય : ત્યારપછી ફરી વમનથી બીભત્સ એવી તે જ ભૂતલમાં તેઓના જોતાં કાષ્ઠની જેમ નષ્ટ ચેતનાવાળો પડ્યો. [૧૫] શ્લોક : स लोलमानस्तत्रैव, जघन्ये वान्तिकर्दमे । कुर्वन्धुरघुरारावं, श्लेष्मापूर्णगलस्तदा ।।१६।। શ્લોકાર્ચ - તે ત્યાં જ ખરાબ વાંતિકદમ=ઊલટીના કીચડમાં આળોટતો ઘુરઘુરારાવને કરતો ગ્લેખથી આ પૂર્ણ ગળાવાળો ત્યારે. ll૧૬ll શ્લોક : अनाख्येयामचिन्त्यां च, तेषामुद्वेगकारिणीम् । अशक्यप्रतिकारां च, प्राप्तोऽवस्थां सुदारुणाम् ।।१७।। શ્લોકાર્ચ - અનાખ્ય ન કહી શકાય એવી અચિંત્ય તેઓના ઉદ્વેગને કરનારી સ્વજન આદિના ઉદ્વેગને કરનારી, અશક્ય પ્રતિકારવાળી સુદારુણવાળીeખરાબ, અવસ્થાને પામ્યો. ll૧ી શ્લોક : न शक्यः समयज्ञेन, त्रातुमेष न बान्धवैः । તઃવસ્થ ન રાખ્યું, તેરૈન વાન: ૨૮ાા Page #215 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : સમયજ્ઞ વડે રક્ષણ કરવા માટે આ શક્ય નથી. બાંધવો વડે રક્ષણ કરવા માટે શક્ય નથી. તેવી અવસ્થાવાળો રાજ્ય વડે કે દેવ વડે કે દાન વડે રક્ષણ કરવા માટે શક્ય નથી. II૧૮|| શ્લોક ઃ ૨૦૦ केवलं तदवस्थेन, लुठताऽशुचिकर्दमे । अनन्तकालं तत्रैव, स्थातव्यं तेन पापिना ।। १९ ।। શ્લોકાર્થ -- કેવલ તે અવસ્થાથી અશુચિ કર્દમમાં આળોટતા તે પાપી વડે ત્યાં જ અનંતકાલ રહેવું જોઈએ. ।।૧૯।। શ્લોક ઃ તદ્વેષ ભદ્રે! દૃષ્ટાન્ત:, પ્રસ્તુતાનાં પરિટ: । વસ્તુનાં મેસિન્ધ્યર્થ, મવા તુમ્ન નિવેતિઃ ।।૨૦।। શ્લોકાર્થ : હે ભદ્રે ! અગૃહીતસંકેતા ! તે આ દૃષ્ટાંત પ્રસ્તુત વસ્તુના=પ્રમત્તતા નદી આદિ વસ્તુના, ભેદસિદ્ધિ માટે મારા વડે તને પરિસ્ફુટ નિવેદિત કરાયું છે. II૨૦II શ્લોક ઃ ततोऽगृहीतसङ्केता, प्राह विह्वलमानसा । સંસારનીવ! નેવેવું, પૌર્વાપર્યેળ યુખ્યતે ।।।। શ્લોકાર્થ ઃ તેથી=સંસારી જીવે આ પ્રકારે વેલ્લહલકુમારની કથા કહી તેથી, વિશ્વલ માનસવાળી અગૃહીતસંકેતા કહે છે હે સંસારી જીવ ! આ પૂર્વઅપરથી=પૂર્વઅપરના ક્થનથી, ઘટતું નથી. ।।૨૧।। શ્લોક ઃ યતઃ नद्यादिवस्तुभेदार्थं कथितं मे कथानकम् । ત્વવેત્ તત્ર મે માતિ, વોટ્રો નીરાનના વ ચ? IIRRIT Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૨૦૧ શ્લોકાર્થ : જે કારણથી નધાદિ વસ્તુના ભેદ માટે તારા વડે આ કથાનક મને કહેવાયું છે. ત્યાં મને ભાસે છે, ક્યાં ઊંટ અને ક્યાં નીરાજના ? Il૨૨ાા શ્લોક : अथास्ति कश्चित्सम्बन्धो, हन्त प्रस्तुतवस्तुनि । स्फुटः कथानकस्यास्य, स इदानीं निवेद्यताम् ।।२३।। શ્લોકાર્થ : હવે જો કોઈ પ્રસ્તુત વસ્તુમાં સંબંધ છે=નદી આદિ રૂપે પ્રસ્તુત વસ્તુમાં આ કથાનકનો સ્પષ્ટ સંબંધ છે, તે હવે નિવેદન કરાવ. ર૩ll શ્લોક : ततः संसारिजीवेन, तद्दार्टान्तिकयोजने । बहुभाषणखिनेन, तत्सखी संप्रचोदिता ।।२४।। શ્લોકાર્ચ - તેથી સંસારી જીવ વડે તેના દાષ્ટ્રતિક યોજનમાં બહુ ભાષણથી ખિન્ન હોવાને કારણે તેની સખી પ્રજ્ઞાવિશાલાને પ્રેરણા કરી. ll૧૪ll શ્લોક : થ”?अस्याः प्रज्ञाविशाले! त्वं, निःशेषं मत्कथानकम् । घटय प्रस्तुतार्थेन, निजशीलक(त)या स्फुटम् ।।२५।। શ્લોકાર્થ : કેવી રીતે પ્રેરણા કરી ? એથી કહે છે – હે પ્રજ્ઞાવિશાલા ! તું મારું નિઃશેષ કથાનક પ્રસ્તુત અર્થની સાથે=નદી આદિ રૂપ અર્થની સાથે, નિશીલપણાથી=પ્રજ્ઞાવિશાલાપણાથી, આને= અગૃહીતસંકેતાને, ઘટન કર=સ્પષ્ટ યોજન કરીને સમજાવ. રિપો कथोपनयः શ્લોક : अथ प्रज्ञाविशालाऽऽह, कामं भोः कथयामि ते । भद्रेऽगृहीतसङ्केते! समाकर्णय साम्प्रतम् ।।२६।। Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ વેલ્યહલકુમારની કથાનો ઉપાય શ્લોકાર્ચ - હવે પ્રજ્ઞાવિશાલા કહે છે. નક્કી હે સંસારી જીવ તે કથાને હું કહું છું. હે ભદ્દે અગૃહીતસંકેતા! સાંભળ. Il૨૬ll. શ્લોક : यस्ते वेल्लहलो नाम, राजपुत्रो निदर्शितः । एषोऽनेन विशालाक्षि! प्रोक्तो जीवः सकर्मकः ।।२७।। શ્લોકાર્ય : જે વેલૂહલ નામનો રાજપુત્ર તને આના વડે=સંસારી જીવ વડે, બતાવાયો. હે વિશાલાક્ષિ ! અગૃહીતસંકેતા ! આ રાજપુત્ર, સકર્મક જીવ કહેવાયો. ||૨૭ll શ્લોક : स एव जायते भद्रे! नगरे भवनोदरे । અનાલિસંસ્થિતિસુતા, સ વ પરમર્થતઃ ૨૮ાા શ્લોકાર્ચ - હે ભદ્ર અગૃહીતસંકેતા ! ભુવનઉદર નામના નગરમાં તે જ ઉત્પન્ન થાય છે સકર્મવાળો જીવ ઉત્પન્ન થાય છે, અને તે જ સકર્મવાળો જીવ પરમાર્થથી અનાદિ અને સંસ્થિતિનો પુત્ર છે. રિટી શ્લોક : स एवानन्तरूपत्वाद् बहिरङ्गजनः स्मृतः । सामान्यरूपमुद्दिश्य, स चैकः परिकीर्तितः ।।२९।। શ્લોકા : તે જ અનંતરૂપપણું હોવાથી બહિરંગજન કહેવાયો છે. અને સામાન્ય રૂ૫ને આશ્રયીને એક કહેવાયો છે. ર૯II શ્લોક : मनुष्यभावमापनः, स प्रभुः सर्वकर्मणाम् । महाराजसुतस्तेन, स प्रोक्तोऽनेन सुन्दरि! ।।३०।। Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - મનુષ્યભાવને પામેલો તે સંસારી જીવ, સર્વ કર્મોનો પ્રભુ છે. તેથી તે આના વડે=સંસારી જીવ વડે, હે સુંદરી ! મહારાજાનો પુત્ર કહેવાયો છે. Il3oll શ્લોક : तस्यैव सत्का विज्ञेया, चित्तवृत्तिर्महाटवी । सुन्दरेतरवस्तूनां, सा तस्यैव च कारणम् ।।३१।। શ્લોકાર્ચ - તેના જ સંબંધવાળી આ ચિત્તવૃત્તિ મહાટવી જાણવી. અને તે=ચિત્તવૃત્તિ મહાઇટવી, તેના જ તે રાજપુત્રના જ, સુંદર-ઈતર વસ્તુઓનું કારણ છે સુંદર-અસુંદર વસ્તુનું કારણ છે. [૩૧] શ્લોક : केवलं यावदद्यापि, स आत्मानं न बुध्यते । महामोहादिभिस्तावल्लुप्यते सा महाटवी ।।३२।। શ્લોકાર્ય : કેવલ જ્યાં સુધી હજી પણ તે-વેલ્લાહલ, પોતાને જાણતો નથી ત્યાં સુધી તે મહાઇટવી મહામોહ આદિ દ્વારા વિલોપન કરાય છે. ll૩રા. શ્લોક : यदा तु तेन विज्ञातः, स स्यादात्मा कथञ्चन । तद्वीर्यं वीक्ष्य नश्यन्ति, महामोहादयस्तदा ।।३३।। શ્લોકાર્ચ - જ્યારે વળી તેના વડે વિજ્ઞાત છે=આ ચિત્તરૂપી અટવીનો સ્વામી હું છું એ પ્રમાણે વિજ્ઞાત છે, તે આત્મા કોઈક રીતે થાય ત્યારે તેના વીર્યને જોઈને મહામોહ આદિ ભાગે છે. Il33II શ્લોક : यावच्च ते विवर्तन्ते, चित्तवृत्तौ महाभटाः । महानद्यादिवस्तूनि, तावत्तस्यां भवन्ति वै ।।३४।। શ્લોકાર્ચ - અને જ્યાં સુધી ચિત્તરૂપી અટવીમાં તે મહાભટો વર્તે છે ત્યાં સુધી તેમાં મહાનધાદિ વસ્તુ હોય છે. ll૩૪l. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪] ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तेषामेव यतस्तानि, क्रीडास्थानानि भूभुजाम् । अतस्तेषु विनष्टेषु, तेषां नाशः प्रकीर्तितः ।।३५।। શ્લોકાર્ચ - જે કારણથી તે જ રાજાઓનાં તે ક્રીડાથાનો છે. આથી તેનો-મહાભટોનો વિનાશ થયે છતે તેઓનો=ક્રીડાસ્થાનોનો નાશ કહેવાયો છે. Iઉપા શ્લોક : एवञ्च स्थितेअविज्ञातात्मरूपस्य, भद्रे! जीवस्य कर्मणा । महामोहनरेन्द्रे च, सप्रतापेऽटवीस्थिते ।।३६।। શ્લોકાર્ચ - અને આ રીતે સ્થિત હોતે છતે ચિતરૂપી અટવીમાં મહાનધાદિ વસ્તુઓ મહામોહાદિનાં ક્રીડાનાં સ્થાનો છે અને તે નાશ થયે છતે તેઓનો નાશ છે આ પ્રમાણે સ્થિત હોતે છતે, હે ભદ્ર! અગૃહીતસંકેતા ! અટવીમાં રહેલા સપ્રતાપવાળા મહામોહનરેન્દ્ર હોતે છતે અવિજ્ઞાત આત્મસ્વરૂપના જીવના કર્મથી શું તેનો અન્વય આગળની શ્લોકમાં છે. 139ll શ્લોક : यदा तानि विवर्धन्ते, जीवश्च बहु मन्यते । महानद्यादिवस्तूनि, नितरामात्मवैरिकः ।।३७।। तदा तानि स्ववीर्येण, यत्कुर्वन्ति पृथक् पृथक् । जीवस्य तद्विशेषार्थं, दृष्टान्तोऽयं निवेदितः ।।३८।। युग्मम् ।। શ્લોકાર્ચ - જ્યારે તેઓ વૃદ્ધિ પામે છે=મહાનધાદિ વસ્તુઓ વૃદ્ધિ પામે છે અને અત્યંત પોતાનો વૈરી એવો જીવ મહાનધાદિ વસ્તુને બહુ માને છે ત્યારે તે મહાનધાદિ વસ્તુઓ, સ્વવીર્યથી પૃથક પૃથક જીવનું જે કરે છે તેને વિશેષ બતાવવા માટે આ દષ્ટાંત નિવેદન કરાયું. ll૧૭-૩૮. શ્લોક : स चैवं योज्यते भद्रे! प्रस्तुताऽर्थेन पण्डितैः । महानद्यादिवस्तूनां, प्रत्येकं भेदसिद्धये ।।३९।। Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને હે ભદ્રે ! તે દષ્ટાંત, પ્રસ્તુત અર્થની સાથે=વેલહત કથાની સાથે, પંડિત પુરુષો વડે મહાનધાદિ વસ્તુના પ્રત્યેક ભેદની સિદ્ધિ માટે આ રીતે યોજન કરાય છે=આગળમાં બતાવાય છે એ રીતે યોજન કરાય છે. ll૩૯ll. विषयलम्पटस्य कर्माजीर्णम् શ્લોક : यथाऽऽहारप्रियो नित्यं, राजपुत्रो निवेदितः । तथाऽयमपि विज्ञेयो, जीवो विषयलम्पटः ।।४०।। વિષયલંપટ એવા જીવનું કર્મરૂપ અજીર્ણ શ્લોકાર્ધ : જે પ્રમાણે રાજપુત્ર હંમેશાં આહારપ્રિય નિવેદિત કરાયો, તે પ્રમાણે આ પણ જીવ વિષયલંપટ જાણવો. lldoll શ્લોક : यथा च तस्य संजातमजीर्णं भूरिभक्षणात् । तथाऽस्यापि कुरङ्गाक्षि! कर्माजीर्णं प्रचक्षते ।।४१।। શ્લોકાર્ચ - અને જે પ્રમાણે તેને=રાજપુત્રને, ખૂબ ભક્ષણ કરવાથી અજીર્ણ થયું. તે પ્રમાણે હે કુરગાક્ષિ અગૃહીતસંકેતા ! આને પણ=સંસારી જીવને, પણ કર્મનું અજીર્ણ કહેવાય છે. ૪૧TI શ્લોક : पापाज्ञानात्मकं तच्च, वर्तते कर्म दारुणम् । यतः प्रमत्ततोद्भूता, तज्जन्यं तत्पुर (पुलिन) द्वयम् ।।४२।। શ્લોકાર્થ : અને પાપના અજ્ઞાનાત્મક તે કર્મ દારુણ વર્તે છે. જેનાથી પ્રમતતા ઉભૂત થઈ. અને તજન્યઃ પ્રમત્તતાથી જન્ય, પુલિન છે. Il૪શા શ્લોક : यथा प्रकुपितास्तस्य, दोषा जातस्तनुज्वरः । तथा रागादयोऽस्यापि वर्धन्ते ज्वरहेतवः ।।४३।। Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - જે પ્રમાણે તેના દોષો પ્રકુપિત થયા અને શરીરમાં જ્વર થયો તે પ્રમાણે આને પણ=સંસારી જીવને પણ જ્વરના હેતુ રાગાદિ વધે છે. ll૪૩ શ્લોક : यथा तथास्थितस्याऽपि, बुद्धिर्भोज्येषु धावति । नरेन्द्रदारकस्येह, तथाऽस्यापि दुरात्मनः ।।४४।। શ્લોકાર્ધ : જે પ્રમાણે અહીં=કથાનકમાં, તે પ્રકારે સ્થિત એવા રાજાના પુત્રની જ્વરથી આકુળ થયેલા રાજાના પુત્રની, ભોજ્ય પદાર્થોમાં બુદ્ધિ દોડે છે=ભોજ્ય પદાર્થોને ખાવાની ઈચ્છા વધે છે, તે પ્રમાણે આ પણ દુરાત્માને સંસારી જીવને વિષયોમાં વૃદ્ધિ વર્તે છે. ll૪૪ll શ્લોક : તથાદિमनुष्यभावमापत्रः, कर्माऽजीर्णं सुदारुणम् । रागादिकोपनं मूढश्चित्तज्वरविधायकम् ।।४५।। जीवो न लक्षयत्येष, ततश्चास्य प्रवर्ततो । अहितेषु सदा बुद्धिः, प्रकामं सुखकाम्यया ।।४६।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે મનુષ્ય ભાવને પામેલો આ મૂઢ જીવ સુદારુણ કર્મ અજીર્ણને અને વર વિધાયક રાગાદિ કોપનને જાણતો નથી. અને તેથી આની=સંસારી જીવની, અહિતોમાં અત્યંત સુખની કામનાથી સદા બુદ્ધિ પ્રવર્તે છે. II૪૫-૪૬ll શ્લોક : તથાદિस्वादते मद्यं, निद्राऽत्यन्तं सुखायते । विकथा प्रतिभात्युच्चैरस्याऽनेकविकल्पना ।।४७।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે-મધને આસ્વાદન કરે છે. અત્યંત નિદ્રાને સુખરૂપે માને છે. વિકથા અત્યંત રુએ છે એ પ્રમાણે આને અનેક વિકલ્પના છે. ll૪૭ી. Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ દૃષ્ટ: ોધ: પ્રિયો માનો, માયા ચાત્યન્તવલ્લમાં નોમઃ પ્રાપ્યસમો મચે, રાજદ્વેષી મનોગતા(રતો પ્ર.) ।।૪૮।। શ્લોકાર્થ : ક્રોધ ઇષ્ટ છે. માન પ્રિય છે. માયા અત્યંત વલ્લભ છે. લોભ પ્રાણ જેવો છે. રાગદ્વેષ મનોગત વર્તે છે. II૪૮૦ શ્લોક ઃ कान्तः स्पर्शो रसोऽभीष्टः, कामं गन्धश्च सुन्दरः । अत्यन्तदयितं रूपं, रोचते च कलध्वनिः ।।४९।। શ્લોકાર્થ : સ્પર્શ કાંત લાગે છે, રસ અભીષ્ટ લાગે છે, કામ અને ગંધ સુંદર લાગે છે, રૂપ અત્યંત પ્રિય અને સુંદર ધ્વનિ રુચે છે. II૪૯॥ શ્લોક ઃ विलेपनानि ताम्बूलमलङ्काराः सुभोजनम् । माल्यं वरस्त्रियो वस्त्रं, सुन्दरं प्रतिभासते ।। ५० ।। ૨૦૦૭ શ્લોકાર્થ : વિલેપનો, તાંબૂલ, અલંકારો, સુભોજન, માળાઓ, સુંદર સ્ત્રીઓ, વસ્ત્ર સુંદર ભાસે છે. II૫૦।। શ્લોક ઃ आसनं ललितं यानं, शयनं द्रव्यसञ्चयाः । अलीककीर्तिश्च जने रुचिताऽस्य दुरात्मनः ।। ५१ ।। શ્લોકાર્થ ઃ સુંદર આસન, વાહન, શયન, દ્રવ્યસંચયો, લોકમાં જુટ્ઠી કીર્તિ આ દુરાત્માને રુચે છે. ૫૧|| શ્લોક ઃ ચિત્તવૃત્તિમન્નાટવ્યાં, મદ્રે! સતતવાહિની । महानदी वहत्युच्चैः, सेयमस्य प्रमत्तता ।। ५२ ।। Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - હે ભદ્રા ! ચિતરૂપી મહા અટવીમાં સતત વહન કરનારી મહાનદી અત્યંત વહે છે તે આ આની દુરાત્માની, પ્રમત્તતા છે. પિશા उद्यानिकाकाङ्क्षा બ્લોક : यथा च तदवस्थस्य, राजपुत्रस्य सुन्दरि! । समुत्पन्ना विलासेच्छा, जातमुद्यानिकां मनः ।।५३।। कारितानि च भोज्यानि, लौल्येन प्राशितानि च । निर्गतश्च विलासेन, पुरात्प्राप्तश्च कानने ।।५४।। निविष्टमासनं दिव्यमुपविष्टश्च तत्र सः । विस्तारितं पुरो भक्तं, नानाखाद्यकसंयुतम् ।।५५।। तथास्यापि प्रमत्तस्य, जीवस्य वरलोचने! । कर्माजीर्णात्समुत्पन्ने भीषणेऽपि मनोज्वरे ।।५६।। जायन्ते चित्तकल्लोला, नानारूपाः क्षणे क्षणे । यथोपाय॑ धनं भूरि, विलसामि यथेच्छया ।।५७।। करोम्यन्तःपुरं दिव्यं, भुजे राज्यं मनोहरम् । महाप्रासादसवातं, कारये काननानि च ।।५८ ।। षड्भिः कुलकम् ।। ઉઘાનિકામાં વિલાસ કરવાની ઈચ્છા શ્લોકાર્ધ : અને જે પ્રમાણે તદવસ્થ એવા રાજપુત્રનેત્રપ્રમતતા નદીમાં રહેલા એવા રાજપુત્રને હે સુંદરી !=અગૃહીતસંકેતા ! ઉધાનિકા પ્રત્યે મન થયું, વિલાસની ઈચ્છા ઉત્પન્ન થઈ. પિBIL અને ભોજનો કરાવાયાં. લોલ્યથી ખવાયાં. વિલાસથી નીકળ્યોઃઉધાન જવા માટે નીકળ્યો. નગરથી ઉધાનમાં પ્રાપ્ત થયો. પ૪ll. દિવ્યઆસન સ્થાપન કરાયું. તે=વેલુહલ, ત્યાં આસન ઉપર, બેઠો. સભુખ અનેક પ્રકારના ખાધથી યુક્ત ભોજન વિસ્તારિત કરાયું. પિપી તે પ્રમાણે પ્રમત્ત એવા આ પણ જીવને હે વરલોચના અગૃહીતસંકેતા! કર્મના અજીર્ણને કારણે અત્યંત ભીષણ મનોવર ઉત્પન્ન થયે છતે, અનેક પ્રકારના ચિત્તકલ્લોલો ક્ષણે ક્ષણે થાય છે. જે Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ આ પ્રમાણે ઘણું ધન ઉપાર્જન કરું. ઈચ્છા પ્રમાણે વિલાસ કરું. ૫૬-૫૭ દિવ્ય અંતઃપુર કરું. મનોહર રાજ્યને ભોગવું. મહાપ્રાસાદના સમૂહને અને ઉધાનોને કરાવું. ૫૮ શ્લોક ઃ ततश्च महाविभवसंपन्नः, क्षपिताखिलवैरिकः । श्लाघितः सर्वलोकेन, पूरितार्थमनोरथः । । ५९ ।। शब्दादिसुखसन्दोहसागरे मग्नमानसः । तिष्ठामि सततानन्दो, नान्यन्मानुष्यके फलम् ।।६०।। શ્લોકાર્થ : ત્યારપછી મહાવૈભવસંપન્ન એવો આ જીવ નાશ કર્યો છે અખિલ વેરીવાળો, સર્વ લોથી શ્લાઘા કરાયેલો, પૂરિત અર્થના મનોરથવાળો, શબ્દાદિ સુખના સમૂહના સાગરમાં મગ્નમાનસવાળો સતત આનંદવાળો રહે છે. મનુષ્યપણામાં અન્ય ફલ નથી. II૫૯-૬૦।। શ્લોક ઃ सेयमुद्यानिकाकाङ्क्षा, विज्ञेया सुन्दरि ! त्वया । ततो जीवो महारम्भैः, कुरुते द्रव्यसञ्चयम् ।।६१ ।। ૨૦૯ શ્લોકાર્થ -- તે આ=આ પ્રકારે જે વિચાર કરે છે એ, ઉદ્યાનમાં જવાની ઇચ્છા હે સુંદરી ! તારા વડે જાણવી. ત્યારપછી આ જીવ મહાઆરંભોથી દ્રવ્યનો સંચય કરે છે. II૬૧ શ્લોક ઃ यथेष्टं दैवयोगेन, विधत्तेऽन्तः पुरादिकम् । શબ્દાવિસુવનેશ હૈં, િિચતાસ્વાયેપિ ।।૬।। શ્લોકાર્થ : ઈચ્છા પ્રમાણે દૈવયોગથી અંતઃપુર આદિ કરે છે. અને શબ્દાદિ સુખલેશનું કંઈક આસ્વાદન પણ કરે છે. IIકસા શ્લોક ઃ अस्य जीवस्य जानीहि तदिदं मृगवीक्षणे ! । कारणं मृष्टभोज्यानां, तल्लवानां च भक्षणम् ।।६३।। Page #225 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ૨૧૦ શ્લોકાર્થ = તે આ=થોડુંક પુણ્યના ઉદયથી અંતઃપુર આદિ કરે છે તે આ, હે મૃગવીક્ષણી ! અગૃહીતસંકેતા ! આ જીવનું મૃષ્ટ ભોજ્યનું કારણ=સુંદર પકવાનો કરાવાનું અને તેના અલ્પભોજનોનું ભક્ષણ તું જાણ. 1193]] શ્લોક ઃ ततोऽलीकविकल्पैश्च, सुखनिर्भरमानसः । विलासलास्यसङ्गीतहास्यबिब्बोकतत्परः । । ६४ ।। युतो दुर्ललितैर्नित्यं द्यूतमद्यरतिप्रियः । સન્માર્ગનારાવું પૂરે, યાતિ રોઃશીવનને ।।૬।। શ્લોકાર્થ ઃ અને ત્યારપછી ખોટા વિકલ્પો વડે સુખનિર્ભર માનસવાળો, વિલાસ, નાટક, સંગીત, હાસ્ય, ચાળાઓમાં તત્પર, દુર્લલિત મિત્રોથી યુક્ત, નિત્ય ધૂતની અને મધની રતિમાં પ્રિય, સન્માર્ગ નગરથી દૂર દૌશીલ્ય એવા બગીચામાં જાય છે. II૬૪-૬૫।। શ્લોક ઃ एतन्महाविमर्देन, पुरनिर्गमनं मतम् । उद्यानप्रापणं चेदं विद्धि नीलाब्जलोचने । । । ६६।। શ્લોકાર્થ ઃ અને નીલકમળના લોચનવાળી અગૃહીતસંકેતા ! આ મહા વિમર્દન દ્વારા નગરમાંથી ગમન મનાયું છે અને આ ઉદ્યાનને પ્રાપ્ત કરવું એ તું જાણ. II૬૬।। શ્લોક ઃ समिथ्याभिनिवेशाख्ये, स्थितो विस्तीर्णविष्टरे । कर्माख्यपरिवारेण, रचितानि ततोऽग्रतः । । ६७।। मनोहराणि चित्राणि, लब्धास्वादो विशेषतः । પ્રમાવવૃન્દમોખ્યાનિ, સુન્નત્વેન મતે ।।૬૮।। યુમમ્ ।। શ્લોકાર્થ ઃ મિથ્યાભિનિવેશ નામના વિસ્તીર્ણ આસન ઉપર રહેલો, તે=જીવ, તેની આગળમાં કર્મ નામના પરિવારથી ચિત્ર મનોહર રચાયેલા પ્રમાદવૃંદથી વિશેષથી લબ્ધ આસ્વાદવાળો, ભોજ્ય એવા ભોજનને સુંદરપણારૂપે માને છે. II૬૭-૬૮॥ Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ प्रमत्ततामहानद्याः, पुलिनं पद्मलोचने ! । तत्तद्विलसितं विद्धि, वृत्तान्तस्यास्य कारणम् ।।६९।। શ્લોક ઃ શ્લોકાર્થ : હે પદ્મલોચના એવી અગૃહીતસંકેતા ! પ્રમત્તતા મહાનદીનું તે તદ્વિલસિત પુલિન આ વૃત્તાંતનું કારણ તું જાણ. IIsl धर्माचार्यमहावैद्यकृतवारणनिष्फलतायां हेतुः ततो यथाऽनलेशेन, भक्षितेन तनुज्वरः । वायुस्पर्शादिभिश्चोच्चैर्वर्धितस्तस्य दारुणः ।।७०।। लक्षितश्च सुवैद्येन, वारितश्च सुभोजनात् । न चासौ बुध्यते किंचिद् भोजनाक्षिप्तमानसः । । ७१ ।। जीवस्यापि तथा भद्रे ! कर्माजीर्णोद्भवो ज्वरः । ૨૧૧ प्रमादात्तेन वर्धेत, तथैवाज्ञानवायुना ।। ७२ ।। लक्षयन्ति च तं वृद्धं धर्माचार्या महाधियः । સમયજ્ઞમદાવેદ્યા, વારન્તિ = વેદિનમ્ ।।૭રૂ।। ચતુર્ભિઃ તાપમ્ ।। ધર્માચાર્યરૂપ મહાવૈધકૃત અજીર્ણના વારણની નિષ્ફલતાનો હેતુ શ્લોકાર્થ : ત્યારપછી જે પ્રમાણે ભક્ષિત એવા અન્નલેશથી તેને દારુણ શરીરનો જ્વર વાયુસ્પર્શાદિ વડે અત્યંત વર્ધિત થયો. II૭૦II અને સુવૈધ વડે જણાયો. અને સુભોજનથી વારણ કરાયો. આ=રાજપુત્ર, ભોજનમાં આક્ષિપ્ત માનસવાળો કંઈ જાણતો નથી. II૭૧|| પ્રમાણે હે ભદ્રે ! જીવને પણ કર્મના અજીર્ણથી ઉત્પન્ન થયેલો જ્વર તે પ્રકારે જ પ્રમાદથી પ્રાપ્ત થયેલા અજ્ઞાનરૂપી વાયુ વડે વૃદ્ધિ પામે છે. અને મહાબુદ્ધિશાલી ધમાચાર્યો વૃદ્ધિ પામેલા, તે જ્વરને જાણે છે અને સિદ્ધાંતને જાણનારા મહાવૈધ એવા ધર્માચાર્યો સંસારી જીવને વારે છે. ||૭૨-૭૩|| Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : વથ?अनादिभवकान्तारे, भ्रान्त्वा भद्रातिसुन्दरम् । अवाप्य मानुषं जन्म, महाराज्यमिवातुलम् ।।७४।। कर्माजीर्णज्वराक्रान्तं, प्रमादमधुनाऽपि भोः!। मा सेवस्व महामोहसन्निपातस्य कारणम् ।।७५।। શ્લોકાર્ચ - કેવી રીતે વારે છે? એથી કહે છે – અનાદિ ભવરૂપી જંગલમાં ભમીને હે ભદ્ર! અતુલ એવા મહારાજ્યની જેમ અતિ સુંદર મનુષ્ય જન્મને પામીને કર્મ અજીર્ણ જવરથી આક્રાંત અને મહામોહના સન્નિપાતના કારણે એવા પ્રમાદને હમણાં પણ તું સેવ નહીં. ll૭૪-૭૫ll શ્લોક : कुरुष्व ज्ञानचारित्रसम्यग्दर्शनलक्षणाम् । चित्तज्वरविघाताय, जैनी भद्र! प्रतिक्रियाम् ।।७६ ।। શ્લોકાર્ધ : જ્ઞાન, ચારિત્ર, સમ્યગ્દર્શનલક્ષણ જેની પ્રતિક્રિયાને ચિતવરના વિઘાત માટે હે ભદ્ર! તું કર. ll૭૬ll શ્લોક : स तु प्रमादभोज्येषु, क्षिप्तचित्तो न बुध्यते । तत्तादृशं गुरोर्वाक्यं, पापो जीवः प्रपञ्चितम् ।।७७।। શ્લોકાર્ચ - વળી, પ્રમાદથી ભોજ્ય એવા પદાર્થોમાં ખેંચાયેલા ચિત્તવાળો પાપી એવો તે જીવ તેવા પ્રકારના ગુરુના વિસ્તારથી કહેવાયેલા તે વાક્યને જાણતો નથી. II૭૭ll શ્લોક : ततश्च उन्मत्त इव मत्त इव, ग्रहग्रस्त इवातुरः । गाढसुप्त इवोद्धान्तो, विपरीतं विचेष्टते ।।७८।। Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને તેથી ઉન્મત્તની જેમ, મતની જેમ, ગ્રહગ્રસ્તની જેમ આતુર રોગિષ્ઠ, ગાઢ સુપ્તની જેમ ઉત્ક્રાંતવાળો વિપરીત ચેષ્ટા કરે છે. II૭૮II. શ્લોક : સ ષ મા સર્વોડપિ, ચિત્તવિક્ષેપમાપ: / महानदीकूलसंस्थो, जीवस्यास्य विजृम्भते ।।७९।। શ્લોકાર્થ: હે ભદ્રે આ જીવનો મહાનદીના કાંઠે રહેલો તે આ સર્વ પણ ચિત્તવિક્ષેપમંડપ વિલાસ પામે છે. Il૭૯ll तृष्णाप्रभावः શ્લોક : यथा च राजपुत्रेण, भोजनं चारुलोचने! । अगच्छदपि कण्ठेन, गमितं लौल्यदोषतः ।।८।। તૃષ્ણાનો પ્રભાવ શ્લોકાર્ચ - અને હે ચારુલોચન ! જે પ્રમાણે રાજપુત્ર વડે કંઠથી નહીં જતા પણ ભોજનને લૌલ્યના દોષથી અંદર નખાયું પેટમાં નખાયું. llcoll શ્લોક : तदनन्तरमेवोच्चैर्वान्तं तत्रैव भोजने । जीवस्यापि विजानीहि, समानमिदमञ्जसा ।।८१।। શ્લોકાર્ય : ત્યારપછી જ અત્યંત તે જ ભોજનમાં શીઘ વમન કરાયું. જીવનું પણ આ સમાન જાણવું. ll૮૧il. શ્લોક : તથાદિकर्माजीर्णज्वरग्रस्तः, सदा विह्वलमानसः । जराजीर्णतनुक्षामो, रोगार्दितशरीरकः ।।८२।। Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : તે આ પ્રમાણે – કર્મરૂપી અજીર્ણ જ્વરથી ગ્રસ્ત સદા વિઘલ માનસવાળો, રાજીર્ણ શરીરવાળો, રોગથી આર્દિત શરીરવાળો. ||દરા બ્લોક : सर्वेषामक्षमो भोगे, भोगानामेष वर्तते । तथापि जायते नास्य, स्तोकाऽपि विरतौ मतिः ।।८३।। શ્લોકાર્થ : સર્વ ભોગોના ભોગમાં આ જીવ અસમર્થ વર્તે છે, તોપણ થોડી પણ વિરતિના વિષયમાં મતિ થતી નથી. IIટall શ્લોક : ततश्च गाढलौल्येन, तथाभूतोऽपि सेवते । प्रमादवृन्दभोज्यानि, वार्यमाणो विवेकिभिः ।।८४।। શ્લોકાર્ધ : અને તેથી=ભોગના ત્યાગની મતિ નથી તેથી, વિવેકીઓ વડે પ્રમાદના સમૂહ રૂ૫ ભોજ્યને વારણ કરાતો તેવા પ્રકારનો પણ આ જીવ ગાટલોલપણાથી સેવે છે. I૮૪l. શ્લોક : शतप्राप्तौ सहस्रेच्छा, सहस्रे लक्षरोचनम् । लक्षे कोटिगता बुद्धिः, कोटौ राज्यस्य वाञ्छनम् ।।८५।। શ્લોકાર્ય : સોની પ્રાપ્તિમાં હજારની ઈચ્છા, હજારમાં લાખની ઈચ્છા, લાખની પ્રાપ્તિમાં ક્રોડગત બુદ્ધિ, કોડની પ્રાપ્તિમાં રાજ્યની ઈચ્છા. ll૮૫ll શ્લોક : राज्ये देवत्ववाञ्छाऽस्य, देवत्वे शक्रतामतिः । शक्रत्वेऽपि गतस्यास्य, नेच्छापूर्तिः कथञ्चन ।।८।। શ્લોકાર્ય :રાજ્ય પ્રાપ્ત થયે છતે આની દેવપણાની વાંચ્છા, દેવપણામાં શક્રપણાની મતિ, શક્રપણામાં ગયેલા આને ક્યારેય ઈચ્છાની પૂર્તિ થતી નથી. II૮૬ll Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : सुपुत्रैर्वरयोषाभिः, सर्वकामैर्मुहुर्मुहुः । नास्याभिलाषविच्छित्तिः, कोटिशोऽपि निषेवितैः ।।८७।। શ્લોકાર્ચ - સુપુત્રો વડે, સુંદર સ્ત્રીઓ વડે ક્રોડો વખત પણ સેવન કરાયેલાં વારંવાર સર્વ કામો વડે આના અભિલાષનો નાશ નથી. ll૮૭ી શ્લોક - संगृह्णाति ततो मूढः, सर्वार्थान् सुखकाम्यया । ते तु दुःखाय जायन्ते, सज्वरस्येव भोजनम् ।।८८।। શ્લોકાર્ધ : તેથી મૂઢ એવો આ જીવ સુખની કામનાથી સર્વ અર્થોનો સંગ્રહ કરે છે. વળી જ્વરથી યુક્તને ભોજનની જેમ તે=સર્વ અર્થો, દુઃખ માટે થાય છે. Il૮૮ll શ્લોક - जलज्वलनदायादचौरराजादिभिस्तथा । तस्यार्थभोजनस्यौच्चैर्बलाद्वान्तिर्विधाप्यते ।।८९।। શ્લોકાર્ચ - બળતા અગ્નિ, માંગનારા, ચોર, રાજાદિ વડે તેના અર્થરૂપ ભોજનનું અત્યંત બળાત્કારે વમન કરાય છે il૮૯II. શ્લોક : हृत्कलमलकं घोरं, वम्यमानः सहत्ययम् । आराटीर्मुञ्चति प्राज्याः, कृपाहेतुर्विवेकिनाम् ।।१०।। શ્લોકાર્ચ - અને હૃદયમાં કલમલ એવા ઘોરને વમન કરતો આ સહન કરે છે. અને મોટી બૂમો પાડે છે. વિવેકીઓને કૃપાનો હેતુ છે. II૯oll શ્લોક : तदेषा चारुसर्वाङ्गि! चित्तविक्षेपमण्डपे । जीवस्य विलसत्युच्चैस्तृष्णानाम्नी सुवेदिका ।।११।। Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ તે આ=હમણાં વર્ણન કર્યું તે આ, હે ચારુસર્વાંગી એવી અગૃહીતસંકેતા ! ચિત્તવિક્ષેપમંડપમાં જીવની તૃષ્ણા નામની સુર્વેદિકા અત્યંત વિલાસ પામે છે. II૯૧II विपर्यासमहिमा શ્લોક ઃ यत्पुनश्चिन्तयत्येवं तदा वेल्लहलः किल । वाताक्रान्तं शरीरं मे, ततोऽभूद्वमनं मम ।। ९२ । । વિપર્યાસનો મહિમા શ્લોકાર્થ ઃ જે વળી ત્યારે વેલ્લહલ આ પ્રમાણે વિચારે છે=વમન થાય છે ત્યારે આ પ્રમાણે વિચારે છે, વાતથી આક્રાંત મારું શરીર છે. તેથી મને વમન થયું. II૯૨II શ્લોક ઃ एतच्च रिक्तकोष्ठत्वाद्वायुनाऽभिभविष्यते । अतः संप्रीणयामीद, भुजे भूयोऽपि भोजनम् ।। ९३ ।। શ્લોકાર્થ ઃ અને આ ખાલી પેટ હોવાથી વાયુ દ્વારા અભિભવ કરશે. આથી હું આને=વાયુને શમન કરું. ભોજન ફરી પણ ખાઉં. II3II શ્લોક ઃ जीवोsपि चिन्तयत्येव तदिदं तारवीक्षणे ! । पापज्वरवशादुच्चैर्नष्टे विभवसञ्चये ।।९४।। શ્લોકાર્થ ઃ હે તારવીક્ષણ એવી અગૃહીતસંકેતા ! જીવ પણ તે કારણથી આ પ્રમાણે વિચારે છે. પાપના જ્વરના વશથી અત્યંત વૈભવસંચય નષ્ટ થયે છતે II૯૪]] શ્લોક ઃ मृतेषु च कलत्रेषु, पुत्रेषु स्वजनेषु च । अन्येषु च विनष्टेषु, चित्ताबन्धेषु मन्यते । । ९५ ।। Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : અને સ્ત્રીઓ, પત્રો, સ્વજન મર્યે છતે અને ચિત્તના આબંધ એવા=ચિત્તને ગાઢ સંશ્લેષ કરાવે એવા, અન્ય પદાર્થો વિનષ્ટ થયે છતે માને છે. II૯૫ા. શ્લોક : न मया चेष्टितं नीत्या, न कृतं चारु पौरुषम् । नाश्रितो वा वरस्वामी, न कृता वा प्रतिक्रिया ।।९६।। શ્લોકાર્ચ - મારા વડે નીતિથી ચેષ્ટા કરાઈ નથી. સુંદર પુરુષાર્થ કરાયો નથી. સારા સ્વામીનો આશ્રય કરાયો નથી. પ્રતિક્રિયા કરાઈ નથી. II૯૬ll શ્લોક - तेनेदं मम सर्वस्वं, पत्नी वा चारुदर्शना । पुत्रा वा बान्धवा वाऽपि, विनष्टाः पश्यतोऽपि मे ।।९७।। શ્લોકાર્થ : તેથી મારું આ સર્વસ્વ - સુંદર દર્શનવાળી પત્ની, અથવા પુત્રો, બંધુઓ મારા જોવા છતાં પણ નાશ પામ્યાં. II૯૭ll. શ્લોક : न चैषां विरहे नूनं, वर्तेऽहं क्षणमप्यतः । उपार्जयामि भूयोऽपि, तान्येवोत्साहयोगतः ।।१८।। उपार्जितानि सन्नीत्या, रक्षिष्यामि प्रयत्नतः । अजागलस्तनस्येव, जीवितव्यं वृथाऽन्यथा ।।९९।। શ્લોકાર્ય : અને આમના વિરહમાં ક્ષણ પણ જીવી શકું તેમ નથી. આથી ફરી પણ ઉત્સાહના યોગથી ફરી પણ ઉપાર્જન કરું. ઉપાર્જિત કરાયેલા ધનાદિને સન્નીતિથી પ્રયત્નપૂર્વક રક્ષણ કરીશ. અન્યથા=જો હું પ્રયત્નપૂર્વક રક્ષણ ન કરું તો, બકરાના ગળામાં રહેલા સ્તનની જેમ જીવિત વૃથા છે. ll૯૮-૯૯ll શ્લોક : सर्वमस्य विजानीहि, तदिदं सुभ्र! भावतः । जीवस्याऽस्य विपर्यासनामविष्टरचेष्टितम् ।।१००।। Page #233 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ આનું તે આ સર્વ=પૂર્વમાં કહ્યું તે આ સર્વ, હે સુષુ ! અગૃહીતસંકેતા ! ભાવથી આ જીવનું વિપર્યાસનામવાળા વિષ્ટરનું ચેષ્ટિત છે. II૧૦૦|| अविद्यामहामोहविजृम्भितम् ૨૧. શ્લોક ઃ यथा च भोक्तुमारब्धः, स निर्लज्जतया पुनः । पश्यतः सर्वलोकस्य, वान्तिसंमिश्रभोजनम् । । १०१ । । અવિધા અને મહામોહનું વિભિત શ્લોકાર્થ : અને જે પ્રમાણે નિર્લજ્જપણાથી ફરી સર્વ લોકને જોતાં તે વાંતિથી મિશ્રિત ભોજન=ઊલટીથી મિશ્રિત ભોજન, ખાવા લાગ્યો. ।।૧૦૧|| શ્લોક ઃ ततः सपरिवारेण, तेन पूत्कुर्वता भृशम् । વારિતઃ સમયોન, તદ્દોષાષ નિવેવિતાઃ ।।૦૨।। શ્લોકાર્થ : તેથી પોકાર કરતા, પરિવાર સહિત તેના વડે=સમયજ્ઞ વડે, અત્યંત વારણ કરાયો. અને તેના દોષો નિવેદિત કરાયા. ।।૧૦૨Ī] શ્લોક ઃ स तु तत्र गुणारोपाद् भोजने बद्धमानसः । तं रटन्तमनालोच्य, भक्षणं कृतवानिति ।।१०३ ।। શ્લોકાર્થ ઃ વળી ગુણના આરોપથી તે ભોજનમાં બદ્ધમાનસવાળા એવા તેણે રટન કરતા પણ તેને=સમયજ્ઞને, સાંભળ્યા વગર ભક્ષણ કર્યું. II૧૦૩]I શ્લોક ઃ तथाऽयमपि चार्वङ्गि ! जीवः कर्ममलीमसः । भुक्तोत्सृष्टेषु भोगेषु, निर्लज्जः संप्रवर्तते ।। १०४ ।। Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : તે પ્રમાણે હે ચાર્વાંગિ ! અગૃહીતસંકેતા ! કર્મથી મલિન એવો આ પણ જીવ ભોગવીને ફેંકી દીધેલા ભોગોમાં નિર્લજ્જ પ્રવર્તે છે. II૧૦૪ શ્લોક ઃ परमाणुमया ह्येते भोगाः शब्दादयो मताः । સર્વે ચેનીવેન, ગૃહીતા: પરમાળવ:।।૦૧। શ્લોકાર્થ ઃ કઈ રીતે ખાઈને ત્યાગ કરાયેલા ફરી ખાય છે તે સ્પષ્ટ કરતાં કહે છે. =િજે કારણથી, આ શબ્દાદિ ભોગો પરમાણુમય મનાયા છે, અને સર્વ પરમાણુ એક એક જીવ વડે ગ્રહણ કરાયેલા છે. II૧૦૫II શ્લોક ઃ गृहीत्वा मुक्तपूर्वाश्च, बहुशो भवकोटिषु । भुक्तवान्तास्ततः सत्यमेते शब्दादयोऽनघे ! ।।१०६।। ૨૧૯ શ્લોકાર્થ = અને ગ્રહણ કરીને ભવકોટિઓમાં બહુ વખત પૂર્વે મુકાયેલા છે, તેથી હે અનધા ! અગૃહીતસંકેતા ! ભોગવીને વમન કરાયેલા ખરેખર આ શબ્દાદિ છે. II૧૦૬૪॥ શ્લોક ઃ जीवस्य वस्तु यच्चास्य किञ्चिल्लोकेऽत्र, चित्ताबन्धविधायकम् । સત્રે! तत्सर्वं પુાતાત્મજમ્ ।।{૭।। શ્લોકાર્થ ઃ હે સક્ષેત્રવાળી એવી અગૃહીતસંકેતા ! જે આ જીવને અહીં લોકમાં કંઈક ચિત્તના બંધનનું વિધાયક વસ્તુ છે તે સર્વ પુદ્ગલાત્મક છે. II૧૦૭II શ્લોક ઃ तथापि भद्रे ! पापात्मा, पश्यतां विमलात्मनाम् । आबद्धचित्तस्तत्रैव जम्बाले संप्रवर्तते । । १०८ ।। શ્લોકાર્થ ઃ તોપણ હે ભદ્રા ! અગૃહીતસંકેતા ! વિમલ આત્માઓના જોતાં તે જ જમ્બાલમાં આબદ્ધ ચિત્તવાળો પાપાત્મા પ્રવર્તે છે. II૧૦૮૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : कृपापरीतचित्ताश्च, भोगकर्दमलम्पटम् । तं जीवं वारयन्त्येते, धर्माचार्याः प्रयत्नतः ।।१०९।। શ્લોકાર્ચ - અને કૃપાપરીત ચિત્તવાળા આ ધર્માચાર્યો ભોગરૂપી કાદવમાં લંપટ એવા તે જીવને પ્રયત્નથી વારે છે. ll૧૦૯l. શ્લોક : થ?अनन्तानन्दसवीर्यज्ञानदर्शनरूपकः । देवस्त्वं भद्र! नो युक्तमतो भोगेषु वर्तनम् ।।११०।। શ્લોકાર્ય : કેવી રીતે ધર્માચાર્યો વારે છે ? એથી કહે છે – અનંત આનંદ, સર્વીર્ય, જ્ઞાનદર્શન રૂપવાળો તું દેવ છો. હે ભદ્ર! આથી ભોગોમાં વર્તવું યુક્ત નથી. II૧૧૦| શ્લોક : अन्यच्चामी विवर्तन्ते, सर्वे भोगाः क्षणे क्षणे । अपरापररूपेण, तुच्छमास्थानिबन्धनम् ।।१११ ।। શ્લોકાર્થ : અને બીજું આ સર્વ ભોગો ક્ષણે ક્ષણે અપર અપર રૂપે વર્તે છે. તુચ્છ આસ્થાનું કારણ છે. ll૧૧૧II. શ્લોક : वान्ताशुचिसमाश्चैते वर्णितास्तत्त्वदर्शिभिः । भद्रः परमदेवोऽपि, नातोऽमून् भोक्तुमर्हति ।।११२।। શ્લોકાર્ચ - વાંત અશુચિ જેવા=વમન કરાયેલા અશુચિ જેવા, આ=ભોગો, તત્વદર્શ વડે વર્ણન કરાયા છે. આથી પરમદેવ પણ ભદ્ર આને ભોગવવા માટે યોગ્ય નથી. II૧૧ચા Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૨૨૧ શ્લોક : दुःखोपढौकिताश्चामी दुःखरूपाश्च तत्त्वतः । दुःखस्य कारणं तेन, वर्जनीया मनीषिणा ।।११३।। શ્લોકાર્ચ - દુઃખથી પ્રાપ્ત કરાયેલા આeભોગો, છે અને તત્વથી દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. તે કારણથી બુદ્ધિમાને વર્જન કરવું જોઈએ. ll૧૧all શ્લોક : ये च बाह्याणुनिष्पत्रास्तुच्छा गाढमनात्मकाः । तेषु कः पण्डितो रागं, कुर्यादात्मस्वरूपवित् ।।११४ ।। શ્લોકાર્થ – અને જે બાહ્ય અણુથી નિષ્પન્ન થયેલા તુચ્છ અત્યંત અનાત્મારૂપ છે તેઓમાં કોણ બુદ્ધિમાન આત્મસ્વરૂપને જાણનાર રાગને કરે ? I૧૧૪|| શ્લોક : अतो ममोपरोधेन, भद्र! भोगेषु कुत्रचित् । अन्येषु च प्रमादेषु, मा प्रवर्तिष्ट साम्प्रतम् ।।११५।। શ્લોકાર્ય : આથી હે ભદ્ર!મારા ઉપરોધથી કોઈપણ ભોગોમાં અને અન્ય પ્રમાદોમાં હવે પ્રવર્તનહીં. ll૧૧પII શ્લોક : तदेवं पद्मपत्राक्षि! निवारयति सद्गुरौ । प्रमादभोजने सक्तः, स जीवो हृदि मन्यते ।।११६ ।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે હે પદ્મપત્રાક્ષિ ! અગૃહીતસંકેતા ! સરુએ નિવારણ કર્યો છતે પ્રમાદ ભોજનમાં આસક્ત એવો જીવ હૃદયમાં વિચારે છે. ll૧૧૬ll બ્લોક : अहो विमूढः खल्वेष, वस्तुतत्त्वं न बुध्यते । आलादजनकानेष, यो भोगानपि निन्दति ।।११७ ।। Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : આશ્ચર્ય છે વિમૂઢ એવા આ=ઉપદેશક, વસ્તુતત્ત્વને જાણતા નથી. આફ્લાદજનક એવા ભોગોને પણ જે આ નિંદા કરે છે. [૧૧૭ની શ્લોક : तथाहिमद्यं वरस्त्रियो मांसं, गान्धर्वं मृष्टभोजनम् । माल्यताम्बूलनेपथ्यविस्ताराः सुखमासनम् ।।११८ ।। अलङ्काराः सुधाशुभ्रा, कीर्तिर्भुवनगामिनी । सद्रत्ननिचयाः शूरं, चतुरङ्गं महाबलम् ।।११९।। राज्यं प्रणतसामन्तं, यथेष्टाः सर्वसम्पदः । यद्येतदुःखहेतुस्ते, किमन्यत्सुखकारणम्? ।।१२०।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – મધ, સુંદર સ્ત્રીઓ, માંસ, ગાંધર્વ-સંગીત, સુંદર ભોજન, મા, તાંબૂલ, નેપથ્યના વિસ્તારો સુખનું સ્થાન છે. અલંકારો, અમૃત જેવી શુભ્ર ભુવનમાં જનારી કીર્તિ, સત્નના નિયમો, શૂરવીર એવું મહાબલવાળું સૈન્ય, નમતા સામંતવાળું રાજ્ય, જે પ્રમાણે ઈષ્ટ છે એ પ્રમાણે સર્વ સંપતિઓ જો આ દુઃખનો હેતુ છે તો તારું અન્ય સુખનું કારણ શું છે ? II૧૧૮થી ૧૨૦II શ્લોક : विप्रलब्धाः कुसिद्धान्तैः, शुष्कपाण्डित्यगर्विताः । ये नूनमीदृशा लोके, भोगभोजनवञ्चिताः ।।१२१।। શ્લોકાર્ચ - કસિદ્ધાંતો વડે ઠગાયેલા શુષ્ક પાંડિત્યથી ગર્વિત લોકમાં જેઓ આવા પ્રકારના ભોગના ભોજનથી વંચિત છે II૧૨૧] શ્લોક : ते मोहेन स्वयं नष्टाः, परानपि कृतोद्यमाः । नाशयन्ति हितात्तेऽतो वर्जनीया विजानता ।।१२२।। Page #238 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : તેઓ મોહથી સ્વયં નાશ પામેલા કૃત ઉધમવાળા એવા તેઓ બીજા જીવોને પણ હિતથી નાશ કરાવે છે, આથી જાણતા પુરુષે વર્જન કરવા જોઈએ=આવા ઉપદેશકોનો ત્યાગ કરવો જોઈએ. ૧૨૨।। શ્લોક ઃ શ્લોકાર્થ : तथाहि यो भोगरहितो मोक्षो, वञ्चनं तदुदाहृतम् । तदर्थं कस्त्यजेद् दृष्टमिदं भोगसुखामृतम् ? ।। १२३ ।। તે આ પ્રમાણે એવા આ ભોગના સુખરૂપ અમૃતનો ત્યાગ કોણ કરે ? ||૧૨૩|| શ્લોક ઃ : - જે ભોગ રહિત મોક્ષ છે તે વંચન કહેવાયું છે. તેના માટે=તે મોક્ષ માટે, દૃષ્ટ एवंविधविकल्पैश्च, गुरुवाक्यपराङ्मुखः । अभूतगुणसङ्घातं तेषु भोगेषु मन्यते । । १२४ । શ્લોકાર્થ અને આવા પ્રકારના વિકલ્પો દ્વારા ગુરુના વાક્યથી પરાભુખ એવો તે જીવ તે ભોગોમાં અભૂત ગુણના સમૂહને માને છે=જે ગુણો તેના નથી તેવા ગુણના સમૂહને માને છે. ૧૨૪ શ્લોક ઃ ૨૨૩ થમ્? स्थिरा ममैते शुद्धाश्च, सुखरूपाश्च तत्त्वतः । एतदात्मक एवाहमलमन्येन केनचित् । । १२५ ।। શ્લોકાર્થ ઃ કેવી રીતે ભોગોમાં અભૂત ગુણોના સમૂહને માને છે ? એથી કહે છે – મારા આ ભોગો સ્થિર છે અને શુદ્ધ છે અને તત્ત્વથી સુખરૂપ છે. આ સ્વરૂપ જ હું છું, અન્ય કોઈના વડે સર્યું. ૧૨૫।। શ્લોક ઃ आस्तामेष गृहीतेन, मोक्षेण प्रशमेन वा । अहं तु नेदृशैर्वाक्यैरात्मानं वञ्चयामि भोः ! ।। १२६ ।। Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્લોકાર્થ : ગ્રહણ કરાયેલા મોક્ષ વડે અને પ્રશમ વડે દૂર જ રહો. હું આવાં વાક્યો વડે આત્માને ઠગું નહીં. ||૧૨૬।। શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ततश्च શ્લોક ઃ सद्धर्मावेदनव्याजाद् गाढं पूत्कुर्वतोऽग्रतः । गुरोरपि प्रवर्तेत प्रमादाशुचिकर्दमे । । १२७ ।। શ્લોકાર્થ ઃ અને ત્યારપછી સદ્ધર્મને જણાવાના બહાનાથી ગાઢ પોકાર કરતા ગુરુની પણ આગળ પ્રમાદરૂપી અશુચિ કર્દમમાં પ્રવર્તે છે. II૧૨૭|| શ્લોક ઃ सा सर्वेयमविद्याख्या, जीवस्यास्य वरानने! । महामोहनरेन्द्रस्य, गात्रयष्टिर्विजृम्भते ।। १२८ ।। શ્લોકાર્થ ઃ હે સુંદર મુખવાળી અગૃહીતસંકેતા ! આ જીવની તે સર્વ આ અવિધા નામની મહામોહનરેન્દ્રની ગાત્રયષ્ટિ=મહામોહનરેન્દ્રનું શરીર, વિલાસ કરે છે. II૧૨૮।। यथा स भोजनं भूयो, भक्षयित्वा पुनर्वमन् । संजातसन्निपातत्वात्पतितस्तत्र भूतले ।। १२९ ।। શ્લોકાર્થ : જે પ્રમાણે ફરી ભોજનનું ભક્ષણ કરીને ફરી વમન કરતો થયેલ સન્નિપાતપણું હોવાથી તે ભૂતલ ઉપર પડ્યો. II૧૨૯।। શ્લોક : लुठन्नितस्ततो गाढं, मुञ्चन्नाक्रन्दभैरवान् । अनाख्येयामचिन्त्यां च प्राप्तोऽवस्थां सुदारुणाम् ।। १३० ।। Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - આમતેમ આળોટતો, ગાઢ આક્રંદ ભૈરવને મૂકતો, ન કહી શકાય એવી અચિંત્ય સુદારુણ અવસ્થાને પામ્યો. II૧૩oll શ્લોક :___ न त्रातः केनचिल्लोके, तदवस्थः स्थितः परम् । તથાપિ વિયો, નીવઃ સર્વાસુરિ! પારૂા. શ્લોકાર્ય : લોકમાં કોઈના વડે રક્ષણ કરાયું નહીં. કેવલ તે જ અવસ્થામાં રહ્યો. હે સર્વાંગસુંદરી અગૃહીતસંકેતા! તે પ્રમાણે આ પણ જીવ જાણવો. II૧૩૧il શ્લોક : તથાદિयदा प्रमत्ततायुक्तस्तद्विलासपरायणः । विक्षिप्तचित्तस्तृष्णार्ता, विपर्यासवशं गतः ।।१३२।। अविद्याऽन्धीकृतो जीवः, सक्तः संसारकर्दमे । आरोपितगुणवातस्तत्रैव विषयादिके ।।१३३।। सर्वशं धर्मसूरिं च, वारयन्तं मुहुर्मुहुः । सुवैद्यसन्निभं जीवो, विमूढमिति मन्यते ।।१३४।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્ધ : તે આ પ્રમાણે – જ્યારે પ્રમાદથી યુક્ત તદ્વિલાસપરાયણ, વિક્ષિપ્ત ચિત્તવાળો, તૃષ્ણાથી આર્ત થયેલો, વિપર્યાસને વશ થયેલો. અવિધાથી અંધકૃત થયેલો સંસારરૂપી કઈમમાં આસક્ત તે જ વિષયાદિકમાં આરોપિત ગુણના સમૂહવાળો જીવ. વારંવાર વારણ કરતા સુવૈધ જેવા સર્વજ્ઞાને અને ધર્મસૂરિને વિમૂઢ છે એ પ્રમાણે જીવ માને છે. ll૧૩રથી ૧૩૪ll શ્લોક : ततश्चपापोऽजीर्णज्वराक्रान्तः, स जीवो वान्तिसत्रिभे । तं रटन्तमनालोच्यासत्प्रमादे प्रवर्तते ।।१३५।। Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ तदा निःशेषदोषौघभरपूरितमानसे । सन्निपातसमो घोरो, महामोहोऽस्य जृम्भते ।।१३६ ।। युग्मम् ।। શ્લોકાર્ચ - અને તેથી પાપરૂપી અજીર્ણના વરથી આક્રાંત તે જીવ રટણ કરતા એવા તેનું અનાલોચન કરીને વારંવાર ઉપદેશ આપતા ધર્મસૂરિનું અનાલોચન કરીને, વમન જેવા અસત્ પ્રમાદમાં પ્રવર્તે છે. ત્યારે નિઃશેષ દોષના ભરાવાથી પૂરિત માનસમાં સન્નિપાત જેવો ઘોર મહામોહ અને ઉત્પન્ન થાય છે. ll૧૩૫-૧૩૬II શ્લોક : તત તદર્શનાર્થ, નીવઃ સુન્દ્રરત્નો ને! I पश्यतामेव निश्चेष्टो, भवत्येव विवेकिनाम् ।।१३७ ।। શ્લોકાર્ચ - અને તેથી હે સુંદર આલોચનવાળી અગૃહીતસંકેતા! તેના વશથી આ જીવ વિવેકીઓને જોતાં જ ચેષ્ટા વગરનો થાય છે. ll૧૩૭ll શ્લોક : मूत्रान्त्राशुचिजम्बालवसारुधिरपूरिते । निर्बोलं निपतत्येव, नरके वान्तिपिच्छले ।।१३८ ।। શ્લોકાર્ચ - મૂત્ર, આંતરડાં, વિષ્ટા, કચરો, ચરબી અને લોહીથી ભરાયેલા, અને વમનથી લેપાયેલા એવા નરકમાં નિર્બોલ પડે જ છે=અત્યંત પડે જ છે. ||૧૩૮ll શ્લોક - लुठतीतस्ततस्तत्र, मुञ्चन्नाक्रन्दभैरवान् । सहते तीव्रदुःखौघं, यद्वाचां गोचरातिगम् ।।१३९।। શ્લોકાર્થ : તેથી ત્યાં=નરકમાં, આજંદથી ભૈરવને મૂકતો આમતેમ આળોટે છે. તીવ્ર દુઃખના સમૂહને સહન કરે છે, જે વાણીના ગોચરથી અતીત છે. II૧૩૯ll Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तथा विचेष्टमानं च, वरगात्रि! तपोधनाः । ज्ञानालोकेन पश्यन्ति, तं जीवं शुद्धदृष्टयः ।।१४०।। શ્લોકાર્થ : તે પ્રકારે ચેષ્ટા કરતા તે જીવને હે વરરાત્રિ એવી અગૃહીતસંકેતા ! શુદ્ધ દષ્ટિવાળા તપોધન પુરુષો જ્ઞાનાલોકથી જુએ છે. ll૧૪oll શ્લોક : केवलं सन्निपातेन, समाक्रान्तं भिषग्वराः । अचिकित्स्यमिमं ज्ञात्वा, वर्जयन्ति महाधियः ।।१४१।। શ્લોકાર્ય : કેવલ સન્નિપાતથી સમાકાંત એવા આને અચિકિસ્ય જાણીને મe વાળા વૈધો વર્જન કરે છે. ll૧૪૧] શ્લોક : ततश्च तदवस्थस्य, तस्य तारविलोचने। कोऽन्यः स्यात्त्रायको जन्तो_रे दुःखौघसागरे ।।१४२।। શ્લોકાર્થ : અને તેથી તે અવસ્થામાં રહેલા તે જંતુને જીવને, હે તારવિલોચન એવી અગૃહીતસંકેતા ! ઘોર દુઃખના સમૂહરૂપ સાગરમાં કોણ અન્ય રક્ષણ કરનાર થાય. અર્થાત્ કોઈ થઈ ન શકે. II૧૪રા શ્લોક : अन्यच्च तदवस्थोऽपि, जीवोऽयं वल्गुभाषिणि! । प्रमादभोजनास्वादलाम्पट्यं नैव मुञ्चति ।।१४३।। શ્લોકાર્ચ - અને બીજું હે વલ્લુભાષિણી ! અગૃહીતસંકેતા ! તઅવસ્થાવાળો પણ આ જીવ=નરકની કારમી અવસ્થાને અનુભવતો એવો પણ આ જીવ, પ્રમાદભોજનના સ્વાદના લાંપત્યને છોડતો નથી. ll૧૪all શ્લોક : दोषाः प्रबलतां यान्तस्ततो मुष्णन्ति चेतनाम् । अत्यर्थं च महामोहसन्निपातो विवर्धते ।।१४४।। Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : દોષો પ્રબલતાને પામ્યા. તેથી ચેતનાનો નાશ કરે છે અને અત્યંત મહામોહનો સન્નિપાત વધે છે. II૧૪૪ll બ્લોક : एवं च स्थितेसंसारचक्रवालेऽत्र, रोगमृत्युजराकुले । अनन्तकालमासीनस्त्यक्तः सद्धर्मबान्धवैः ।।१४५।। શ્લોકાર્ચ - આ પ્રમાણે સ્થિત હોતે છતે રોગ, મૃત્યુ, જરાથી આકુલ આ સંસારચક્રવાલમાં સદ્ધર્મના બંધુઓથી ત્યાગ કરાયેલો અનંત કાલ રહે છે. I૧૪૫ll શ્લોક : तदिदं निजवीर्येण, जीवस्यास्य महाबलः । सन्निपातसमो भद्रे! महामोहो विचेष्टते ।।१४६।। શ્લોકાર્ય : હે ભદ્રે ! તે આ નિજવીર્યથી આ જીવના મહાબલ સન્નિપાત જેવો મહામોહ ચેષ્ટા કરે છે. II૧૪કી. ભાવાર્થ : વિમર્શે પ્રકર્ષને માર્ગાનુસારી ઊહ કરવા અર્થે ભૌતકથાનિકા બતાવી. તેથી શાંતિશિવે જેમ મારા ગુરુ સાંભળતા નથી તેનો અર્થ વૈદ્યના વચનથી વિપરીત કર્યો તેમ જેઓ પ્રસ્તુત ચિત્તરૂપી મહાઇટવી આદિનું વર્ણન સાંભળીને પણ તેના પરમાર્થને જાણતા નથી, તેઓ પ્રસ્તુત કથા દ્વારા અમે આત્મહિત સાધીએ છીએ તેમ માને છે, પરમાર્થથી આત્મહિત સાધી શકતા નથી. જેમ તે સદાશિવ વિચારે છે કે મારા ગુરુની હું ચિકિત્સા કરું છું, વાસ્તવિક તે ચિકિત્સા કરતો ન હતો પરંતુ ગુરુની વિડંબના કરતો હતો. તેમ ભૌતકથાને સાંભળ્યા પછી પણ જેઓ ચિત્તરૂપી અટવી શું છે? તેમાં પ્રમત્તતા આદિ નદીઓ શું છે ? તેનો પારમાર્થિક બોધ પામતા નથી તેઓ પોતાના કથારસને જ પોષે છે અને અગૃહતસંકેતાથી પણ મહામૂઢ એવા તેઓ અમે તત્ત્વને જાણીએ છીએ એવો મિથ્યાભ્રમ ધારણ કરે છે. તે ભ્રમના નિવારણ અર્થે જ પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રીએ પ્રથમ પ્રકર્ષનું ધ્યાન ખેંચ્યું, તેથી પ્રકર્ષ પ્રશ્ન કરે છે કે આ ચિત્તરૂપી અટવી, મહાનદી આદિ સર્વ નામોથી ભેદરૂપે કહેવાયાં છે પરંતુ પરસ્પર તેઓનો ભેદ દેખાતો નથી. તેના સમાધાન રૂપે ફરી વિમર્શે તે કથનને જ અધિક સ્પષ્ટતાથી કહ્યું, જેથી પ્રાજ્ઞ એવો પ્રકર્ષ તેના તાત્પર્યને સમજી શક્યો એમ, જેઓ આ પ્રકારના વિમર્શના વચનને સાંભળીને પ્રમત્તતા નદી આદિનું સ્વરૂપ આલોચન કરશે તેઓને ચિત્તમાં આ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ સર્વ પરિણામો કઈ રીતે ભિન્નભિન્ન સ્વરૂપે વર્તી રહ્યા છે તેનો બોધ થશે. વળી, આ કથન સાંભળીને નરવાહન રાજાએ પણ પ્રશ્ન કર્યો કે આ ચિત્તરૂપી અટવીનો પરમાર્થ શું છે ? તેથી ફરી વિચક્ષણસૂરિએ તેની કંઈક અધિક સ્પષ્ટતા કરી. તેમ જેઓ ઉચિત ગુરુ પાસેથી ફરી તે ચિત્તરૂપી અટવીમાં વર્તતા તે તે ભાવોના પરમાર્થને જાણવા યત્ન કરશે તેઓને મહાનદી આદિ વસ્તુનો પરસ્પર ભેદ શું છે તેનો સ્પષ્ટ બોધ થશે. વળી, કેટલાક જીવો તત્ત્વના અર્થી હોવા છતાં મંદ બુદ્ધિવાળા હોય છે તેઓને મહાનદી આદિનો સૂક્ષ્મ બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રીએ અગૃહીતસંકેતાના મુખથી ફરી તેનો પ્રશ્ન કર્યો છે. જેથી મહાનદી આદિ વસ્તુનો સૂક્ષ્મ બોધ કરવાને અભિમુખ અગૃહીતસંકેતા થાય છે તેમ મંદ બુદ્ધિવાળા જીવો પણ તેના રહસ્યને પ્રાપ્ત કરવા અર્થે અભિમુખ થાય અને તેવા જીવોને યથાર્થ બોધ કરાવવા અર્થે અનુસુંદર ચક્રવર્તીએ વેલ્ડહલની કથા બતાવી. જે કથા સાંભળીને અહીતસંકેતાને પ્રશ્ન થયો કે આ કથા અને નદી આદિ વસ્તુ તેની સાથે કોઈ સંબંધ જ નથી. અને ભૂલથી જોનારા જીવોને તે નદી આદિ વસ્તુ સાથે પ્રસ્તુત કથાનું યોજન અશક્ય જ દેખાય છે. તેથી તેવા યોગ્ય જીવોને નદી આદિ વસ્તુનો યથાર્થ બોધ કરાવવા અર્થે પ્રજ્ઞાવિશાલા તેનું યોજન બતાવે છે. અને કહે છે કે તે વેલ્લાહલ રાજપુત્ર બતાવાયો અને અનાદિ રાજા અને સંસ્થિતિનો પુત્ર છે તેમ બતાવાયો. આનાથી એ પ્રાપ્ત થાય કે આ જીવ અનાદિના તેવા સ્વભાવથી અને લોકસંસ્થિતિના તેવા સ્વભાવથી કર્મને વશ તે તે ભવોમાં જન્મે છે પરંતુ મનુષ્યભવને પામે છે ત્યારે તે સર્વ પ્રકારનાં કર્મોને જીતવા માટે સમર્થ બની શકે છે તેથી તેને રાજપુત્ર કહ્યો છે. જેમ રાજપુત્ર રાજ્યસંપત્તિનો માલિક છે તેમ મનુષ્યભવમાં આ જીવ પોતાના મતિજ્ઞાનસ્વરૂપ ચિત્તરૂપી મહાટવીનો સ્વામી છે. જો કે અન્ય ભાવોમાં પણ જીવ મતિજ્ઞાનના ઉપયોગવાળો હોય છે તોપણ તે ભવોમાં તેની ચિત્તરૂપી અટવી બહુલતાએ કર્મને આધીન હોય છે. આથી જ એકેન્દ્રિય આદિ ભાવોમાં કે પશુ આદિના ભવોમાં તેઓને કોઈ જાતની માર્ગાનુસારી બુદ્ધિ પ્રાપ્ત થતી નથી તેથી તે ભવ નિષ્ફળપ્રાયઃ કરે છે. ક્વચિત્ દેવાદિ ભવમાં ધર્માદિ પામે તોપણ પોતાની ચિત્તરૂપી અટવી ઉપર પૂર્ણ સ્વામિત્વ જીવ મનુષ્યભવમાં જ પ્રાપ્ત કરી શકે છે. આથી જ મનુષ્ય-ભવને પામીને યોગીઓ પોતાની ચિત્તરૂપી અટવી તે રીતે સુંદર બનાવે છે કે જેથી સર્વ સુખોની પરંપરાની પ્રાપ્તિ થાય છે. માટે મનુષ્યભવવાળા જીવોને રાજપુત્ર તરીકે ગ્રહણ કરેલ છે. આમ છતાં ઘણા જીવો મનુષ્યભવને પામીને પણ ચિત્તરૂપી અટવીને સુંદર કરવાને બદલે તેનો વિનાશ જ કરે છે. તેથી દુર્ગતિની પરંપરાને ફરી પ્રાપ્ત કરે છે. વળી મનુષ્યભવને પામીને જ્યાં સુધી તે જીવ પોતાની શક્તિને જાણતો નથી ત્યાં સુધી જ ચિત્તરૂપી અટવી મહામોહ આદિ દ્વારા વિનાશ કરાય છે. વળી જ્યારે જીવને બોધ થાય છે કે મારા મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ ચિત્તને હું સમ્યક્ મારા હિતમાં પ્રવર્તાવું તો સર્વ કલ્યાણની પરંપરા મારે સ્વાધીન છે તેવો જીવ પોતાના વીર્યને સમ્યક પ્રવર્તાવવા માટે જિનવચનનું અવલંબન લઈને ઉચિત યત્ન કરે તો તેના વીર્યને જોઈને મહામોહ આદિ બધા નાસવા માંડે છે. આથી જ સમ્યને અભિમુખ રહેલો જીવ પણ ક્રમસર અજ્ઞાનનો નાશ કરીને ચિત્તવૃત્તિના વિનાશને કરનારા આ સર્વ ચોટાઓને અવશ્ય ભગાડે છે અને પોતાના આત્માનું એકાંત હિત થાય તે રીતે સ્વ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ભૂમિકાનુસાર ઉચિત જીવન જીવીને મનુષ્યજન્મ સફળ કરે છે. વળી જ્યાં સુધી મનુષ્યભવને પામેલા પણ જીવને પોતાના પારમાર્થિક સ્વરૂપનો બોધ નથી ત્યાં સુધી તેની ચિત્તવૃત્તિમાં મહાભટો, મહાનઘાદિ સર્વ વસ્તુઓ વર્તે છે. અને સંસારી જીવની મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્તવૃત્તિ અટવી મહામોહ આદિના કીડાનું સ્થાન બને છે અને તે ક્રીડાના સ્થાનરૂપ જ પ્રમત્તતા નદી છે અને જ્યારે મહામોહ આદિનાં ક્રીડાનાં સ્થાનો નાશ પામે છે ત્યારે તેઓનો પણ ક્રમસર નાશ થાય છે=મહામોહ આદિનો પણ ક્રમસર નાશ થાય છે. તેથી જે જીવો પોતાના આત્માના સ્વરૂપને જાણતા નથી તે જીવોની ચિત્તરૂપી અટવીમાં મહામોહ રાજા પ્રતાપવાળો છે અને પ્રમત્તતા નદી આદિ વસ્તુઓ સદા તેની ચિત્તવૃત્તિમાં વૃદ્ધિ પામે છે જે ખરેખર જીવના માટે વિનાશનું કારણ છે, તોપણ પોતાના આત્માનો વૈરી એવો જીવ તે પ્રમતતા નદીને બહુમાન આપે છે. વળી, આ વેલ્ડહલ રાજપુત્ર જેમ આહારપ્રિય હતો તેમ આ જીવ વિષયનો અત્યંત લંપટ છે. અને જેમ તે રાજપુત્રને ખૂબ આહાર કરવાથી અજીર્ણ થયું તેમ આ જીવને કર્મનું અજીર્ણ થાય છે. તેથી એ ફલિત થાય કે જેઓને માત્ર પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સુખ દેખાય છે તેઓ પ્રચુર કર્મો બાંધે છે અને ભોગો કરીને કર્મના અજીર્ણવાળા બને છે. તેઓમાં ભોગની લાલસારૂપ પાપ અને આત્માનું પારમાર્થિક સુખ તેના વિષયમાં અજ્ઞાન વર્તે છે. તેથી કષાયોના શમનજન્ય સુખને તે જીવ જોઈ શકતો નથી. પરંતુ બાહ્ય ભાગોમાં જ સંશ્લેષની વિડંબનાને સુખરૂપે જુએ છે તે પ્રમત્તતા નદી અને ત્યાં રહેલું પુલિન છે તે જીવને આત્માના હિતના વિષયમાં પ્રમાદ કરાવે છે અને પાપાચરણમાં તે અત્યંત પ્રવૃત્તિ કરાવે છે, જેથી પોતાના આત્માની જ વિડંબના તે જીવ કરે છે. વળી, વેલ્ડહલના શરીરમાં રહેલા દોષો પ્રકોપિત થવાને કારણે જ્વર થયો તેમ આ જીવમાં રાગાદિ ભાવોની વૃદ્ધિરૂપ જવર સતત વર્તે છે, કેમ કે ભોગવિલાસમાં જ તેને સુખ દેખાય છે તેથી ભોગવિલાસની વૃત્તિ લેશ પણ શાંત થતી નથી, તેથી જેમ જેમ ભોગ કરે છે તેમ રાગાદિ વધે છે અને જેમ જેમ રાગાદિ વધે છે તેમ તેમ અધિક અધિક લંપટ થઈને ભોગોમાં પ્રવર્તે છે. વળી, જેમ તે વેલ્લાહલની મતિ ભોગ્યપદાર્થોમાં દોડે છે તેમ આ જીવની પણ મતિ વિષયોમાં જ જાય છે. આથી જ કોઈક નિમિત્તે ધર્મની પ્રવૃત્તિ કરે તોપણ માન, ખ્યાતિ આદિ બાહ્ય ભાવો કરીને પોતાના રાગાદિને જ વધારે છે. પરંતુ રાગનું શમન થાય તે રીતે તપ, ત્યાગાદિ કરતો નથી. સંયમનું પાલન પણ કરતો નથી. પરંતુ જે તપ, ત્યાગાદિ કરે છે તે સર્વ દ્વારા લોકપરિચય, માનખ્યાતિ આદિ ભાવોથી મનુષ્યભવ નિષ્ફળપ્રાયઃ કરે છે. જેમ કે વેલ્ડહલને સુખની કામનાથી અહિત એવા ભોગાદિમાં જ મનોવૃત્તિ વર્તે છે તેમ સંસારી જીવ ઇન્દ્રિયોના સ્વાદો લે છે, અત્યંત નિદ્રા કરે છે, વિકથા વગેરે કરે છે. ક્વચિત્ તે જીવો ધર્મના ક્ષેત્રમાં પ્રવર્તે તોપણ વિકથા આદિમાં જ કે બાહ્ય જાહોજલાલીમાં જ તેઓને સુખ દેખાય છે, કષાયોના શમનમાં સુખ દેખાતું નથી. તેથી તે જીવોને ક્રોધ ઇષ્ટ લાગે છે, માન પ્રિય લાગે છે. માયા અત્યંત વલ્લભ લાગે છે, લોભ પ્રાણ જેવો લાગે છે. ધનાદિનો લોભ કે માનવાતિ આદિનો લોભ કે ભક્તવર્ગનો લોભ તેને પ્રાણ જેવો લાગે છે. ચિત્ત હંમેશાં રાગ-દ્વેષથી આક્રાંત વર્તે છે. વળી સંસારી જીવો પાંચ ઇન્દ્રિયોના વિષયોની અને ધનસંચય આદિ કરવાની પ્રવૃત્તિઓ કરે છે. વળી તે Page #246 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૨૩૧ વેલ્લહલે જેમ ભોજનો કરાવ્યાં તેમ સંસારી જીવો સર્વ ભોગસામગ્રી એકઠી કરે છે અને જેમ વેલ્લહલે લોલુપતાથી કંઈક ખાધું અને વિલાસ માટે નગર બહાર જવાની તેને ઇચ્છા થઈ અને ત્યારપછી તે નગરથી બગીચામાં ગયો અને આસન ઉપર બેઠો ત્યારપછી બધું ભોજન તેની પાસે વિસ્તારથી મુકાયું. તે પ્રમાણે પ્રમત્ત એવા આ જીવને પણ કર્મ અજીર્ણ ઉત્પન્ન થયે છતે ભીષણ મનોજ્વર થાય છે, ચિત્તમાં અનેક પ્રકારના ધનઅર્જુન આદિના કલ્લોલો થાય છે તે સર્વ ઉદ્યાનમાં જવાની આકાંક્ષા જેવા જાણવા. તેથી સંસારી જીવોને જે ભોગાદિના મનોરથો થાય છે અને ધર્મી જીવોને માત્ર માન, ખ્યાતિ આદિના મનોરથો થાય છે તે સર્વ ઉદ્યાનમાં જવાની આકાંક્ષા જેવા છે. વળી, મનોરથો કર્યા પછી જીવ મહારંભથી ધનસંચય કરે છે, અનેક પ્રકારના આરંભ-સમારંભો કરે છે તે સર્વ ઉદ્યાનને પ્રાપ્ત કરવા જેવા છે; કેમ કે જેમ સંસારી જીવો ઉદ્યાનમાં જઈને ક્રીડા કરે છે તેમ આ જીવ પણ બાહ્ય પ્રવૃત્તિમાં ક્રીડા કરે છે. વળી, તે ઉદ્યાનમાં જઈને વેલ્લહલ મિથ્યાભિનિવેશ નામના વિસ્તીર્ણ આસનમાં બેઠો તેમ સંસારી જીવોને આ પ્રકારના ઉદ્યાનમાં જઈને ક્રીડાઓ કરવી તે જ જીવનું પારમાર્થિક સુખ છે તેવું મિથ્યાભિનિવેશ વર્તે છે. વસ્તુતઃ કષાયોની અનાકુળતામાં સુખ છે તેને જેઓ જોતા નથી તેઓને માત્ર તે તે પ્રકારની બાહ્ય પ્રવૃત્તિઓમાં સુખ જણાય છે તે મિથ્યાભિનિવેશ છે. વળી વેલ્લહલ ત્યાં અનેક પ્રકારના વિલાસો કરે છે તે સર્વ પ્રમાદની પ્રવૃત્તિ છે. તેથી પ્રમત્તતા નદી અને તદ્ વિલસિત પુલિન રૂપ તે ભોગવિલાસની પ્રવૃત્તિઓ છે. વળી, તે ઉદ્યાનમાં તે વેલ્લહલે જે પ્રમાણે થોડું અન્ન ખાધું તેથી શરીરનો જ્વર દારુણ થયો. સુવૈદ્ય તેને વારણ કરે છે તોપણ ભોજનમાં આક્ષિપ્ત ચિત્તવાળો તે તેનું સાંભળતો નથી. તેમ આ જીવને પણ કર્મના અજીર્ણથી ઉદ્દભવ જ્વર વર્તે છે, જે અજ્ઞાનરૂપ વાયુથી અને પ્રમાદથી વધે છે; કેમ કે જીવને સુખ શું છે તેનું જ અજ્ઞાન વર્તે છે. આથી જ આત્માના નિરાકુળ સ્વભાવના સુખને જોવા માટે તે સમર્થ થતો નથી. અનેક પ્રકારની કષાયની આકુળતામાં અને બાહ્ય વૈભવમાં જ તેને સુખ દેખાય છે. તેથી કષાયોની વૃદ્ધિ થાય તે રીતે બાહ્ય સર્વ પ્રવૃત્તિઓમાં તે જીવ અત્યંત પ્રવૃત્તિ કરે છે. ક્વચિત્ ધર્મ કરે, મહાત્માઓ પાસે જાય તોપણ તેને કષાયની આકુળતા દુઃખરૂપ જણાતી જ નથી. છતાં કોઈ ગુણસંપન્ન મહાત્માનો યોગ થાય તો મહાવૈદ્ય જેવા તેઓ તેના વધતા રોગને જાણીને વારે છે. અને કહે છે કે વારંવાર જિનવચનથી આત્માને તે રીતે ભાવિત કર કે જેથી આત્માના નિરાકુળ સ્વભાવનો સૂક્ષ્મ સૂક્ષ્મતર બોધ થાય અને તત્ત્વને જાણવા માટે પ્રમાદનો ત્યાગ કર. છતાં મનુષ્યભવને પામીને બાહ્ય પદાર્થોમાં જ આક્ષિપ્ત ચિત્તવાળો તે ભગવાનના વચનના પરમાર્થને જાણવા યત્ન કરતો નથી. ક્વચિત્ બાહ્યથી ધર્મનાં અનુષ્ઠાન કરે તોપણ કષાયોના શમનને અનુકૂળ લેશ પણ યત્ન કરતો નથી માત્ર માનખ્યાતિ આદિમાં જ ચિત્તને પ્રવર્તાવીને મોહધારાની વૃદ્ધિ કરે છે. તેથી ઉન્મત્તની જેમ તે વિપરીત ચેષ્ટાઓ જ કરે છે તે સર્વનું કારણ ચિત્તવિક્ષેપ મંડપ જ છે. જે પ્રમત્તતા નદીની પાસે રહેલા જીવનો બાહ્ય પદાર્થોમાં સારતાને જોનારો ચિત્તનો પરિણામ છે. વળી, જે પ્રમાણે તે રાજપુત્રના મુખમાં ભોજન જતું ન હતું તોપણ જોરથી દબાવીને લૌલ્ય-દોષને કા૨ણે તેણે ખાધું તેના કારણે તે ભોજનમાં તેને વમન થયું. તેમ કર્મના અજીર્ણરૂપ જ્વરથી ગ્રસ્ત જીવ ભોગ ક૨વા અસમર્થ હોય તોપણ શરીરની ઉપેક્ષા કરીને ગૃદ્ધિને વશ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ ભોગો કરે છે. તેથી તેવા જીવોને પાપની વિરતિમાં લેશ પણ મતિ થતી નથી. ક્વચિત્ બાહ્ય ધર્મ કરે તો પણ બાહ્ય ભાવોથી જ આનંદ લેનારા બને છે. આથી જ સંયોગવશ સંયમ ગ્રહણ કરેલું હોય તોપણ બાહ્ય માન, ખ્યાતિ કે ભક્તવર્ગ આદિમાં જ તેનું ચિત્ત ગાઢ લિપ્સાથી પ્રવર્તે છે. વીતરાગતાને સ્પર્શે તે રીતે કોઈ અનુષ્ઠાનમાં તેઓનું ચિત્ત પ્રવર્તતું નથી. તે સર્વ વર રોગની અતિશયતારૂપ જ છે. આ રીતે ભોગમાં અતિ લોલુપ સંસારી જીવો ધનઅર્જનાદિ યત્ન કરે છે અને સાધુવેશમાં હોય ત્યારે પોતાનો વાસિતવર્ગ કે શિષ્યવર્ગ સંચય કરીને પર્ષદામાં કે બાહ્ય વૈભવમાં જ યત્ન કરે છે. જ્યારે તેઓના ધનાદિનો નાશ થાય કે ભક્તવર્ગ દૂર થાય ત્યારે ખેદ-ઉદ્વેગ આદિ થાય છે જે બળાત્કારથી કરાયેલા ભોજનના વમન જેવું છે. જેનાથી તેઓનું ચિત્ત અત્યંત વિહ્વળ થાય છે. વળી, તે ચિત્તવિક્ષેપ મંડપમાં તૃષ્ણા નામની વેદિકા છે; કેમ કે પોતાનું ધનાદિ નાશ થાય છે ત્યારે ઉત્પન્ન થયેલો તૃષ્ણાનો અતિશય જ ગૃહસ્થને આકુળવ્યાકુળ કરે છે અને પાસસ્થાદિ સાધુઓને પોતાનાથી વાસિતવર્ગ અન્યત્ર જાય કે પોતાનાથી વાસિત સંયમ લેનાર અન્યત્ર જાય ત્યારે તૃષ્ણાથી આકુળવ્યાકુળ થાય છે. તે તૃષ્ણા વેદિકારૂપ જ છે. વળી તે વેલ્ડહલને થાય છે કે મારા શરીરમાં વાયુ છે તેથી આ વમન થયું અને પેટ ખાલી છે એટલે વાયુ ઉપર ચઢે છે માટે ફરી ભોજન કર્યું તેમ જીવ પણ કોઈક રીતે પોતાનો વૈભવ નાશ પામે, સ્વજનાદિ નાશ પામે ત્યારે ફરી તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. અને પાસત્યાદિ સાધુ પણ પોતાનો વર્ગ અન્યત્ર ગયો હોય તો તેને પ્રાપ્ત કરવા અનેક પ્રકારના વિકલ્પો કરે છે અને વિચારે છે કે જો ફરી મારી પાસે આવશે તો હું તેને સારી રીતે સાચવીશ કે જેથી તે અન્યત્ર જાય નહીં. અને ધન નાશ થયું હોય તેઓ પણ ફરી ધન મેળવીને તેને સુરક્ષિત કરવાના જ વિચારો કરે છે, તે સર્વ વિપર્યાસ નામના વિક્ટરનું ચેષ્ટિત છે; કેમ કે ચિત્તમાં બાહ્ય પદાર્થોની પ્રાપ્તિમાં જ સુખ દેખાય છે, વીતરાગતામાં કે ત્રણગુપ્તિમાં સુખ દેખાતું નથી કે ઇચ્છાની મંદતામાં સુખ દેખાતું નથી તે સર્વ વિપર્યાસનું જ કાર્ય છે. વળી, જે પ્રમાણે તે વેલ્લાહલે વમન કરેલા તે ભોજનને ફરી ખાધું તેમ આ જીવે પણ સંસારમાં સર્વ વિષયો અનંતી વખત ભોગવ્યા છે તે જ શબ્દાદિ વિષયોને ફરી ફરી ભોગવે છે. વળી, સાધુ થઈને પણ પાસત્યાદિ ભાવોમાં બાહ્ય પર્ષદા અને બાહ્ય શિષ્યો અનંતીવાર પ્રાપ્ત કર્યા છે છતાં તેનાથી નહીં ધરાયેલો જીવ તેની જ વૃદ્ધિમાં તત્ત્વને જોનાર છે તે વમનથી મિશ્રિત તે ભોજનને ખાવા તુલ્ય ચેષ્ટા છે. જો કે સુસાધુ પણ આહારાદિ કરે છે પરંતુ પરમાર્થથી તેઓ ભોગ કરતા નથી. સુસાધુ તો સંયમના ઉપાયરૂપે જ આહાર ગ્રહણ કરે છે તેથી આહાર દ્વારા પણ સંયમના દેહની પુષ્ટિ કરીને તેના દ્વારા તૃષ્ણાના જ સંસ્કારો અત્યંત ઉચ્છેદ કરવા ત્રણગુપ્તિમાં જ યત્ન કરે છે. તેથી તેઓ વમન કરેલું ભોજન કરતા નથી. વળી, વિવેકી શ્રાવકો કે સમ્યગ્દષ્ટિ જીવો પણ તૃષ્ણાને જીવની વિડંબનારૂપ જોનારા છે. તેથી શક્તિ અનુસાર જિનવચનના બળથી તૃષ્ણાને શાંત કરે છે અને ભોગોની કંઈક ઇચ્છા થાય છે ત્યારે પણ તે ઇચ્છાની વૃદ્ધિ ન થાય તે રીતે વિવેકપૂર્વક ભોગ કરીને તૃષ્ણાનું જ શમન કરે છે. તેથી જેઓ તૃષ્ણાના શમન માટે વિવેકપૂર્વક ભોગ કરે છે તેઓ વમનથી મિશ્રિત ભોજન કરનારા નથી. પરંતુ આત્માના નિરાકુળ સ્વભાવને પ્રગટ કરવા માટે યત્ન કરી રહ્યા છે અને જેઓ બાહ્ય ભોગ, બાહ્ય વૈભવ કે બાહ્ય પર્ષદા કે Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શિષ્યવર્ગ માત્રના લોભથી પ્રવૃત્તિ કરનારા છે તેઓની તૃષ્ણા શાંત થતી નથી, પરંતુ જેમ જેમ તે સામગ્રી પ્રાપ્ત થાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે જેનાથી કર્મનું અજીર્ણ ગાઢ થાય છે. જેના ફળરૂપે તેઓ પણ વેલ્ડહલની જેમ અંતે દુરંત નરકમાં જઈને પડે છે. વળી ધર્માચાર્ય યોગ્ય જીવોને કહે છે કે અનંત આનંદ, સદ્વર્ય, સદ્જ્ઞાન દર્શન સ્વરૂપવાળો તું છો. તને બાહ્ય વિષયોના ભોગોમાં લિસા રાખવી ઉચિત નથી. વળી, આ સંસારના તમામ ભોગો દુ:ખથી ઉત્પન્ન થયેલા છે, દુઃખરૂપ છે અને દુઃખના કારણ છે માટે બુદ્ધિમાન પુરુષે તેમાં રાગ કરવો જોઈએ નહીં. આનાથી એ પ્રાપ્ત થાય કે જેઓને બાહ્ય વૈભવ કે બાહ્ય માન-સન્માન આદિ સુખ સ્વરૂપ દેખાય છે તેઓ ઇચ્છાથી આકુળ થઈને તેના માટે યત્ન કરે છે. તે ઇચ્છા સ્વયં દુઃખરૂપ છે. પુણ્યના સહકારથી તે સામગ્રી મળે તો પણ તેના નાશની ચિંતાથી, રક્ષણની ચિંતાથી જીવ સદા વ્યાકુળ રહે છે તેથી તત્ત્વથી તે બાહ્ય સામગ્રી દુ:ખરૂપ છે અને તેનાથી કર્મ બાંધીને દુર્ગતિમાં જાય છે તેથી દુર્ગતિનું કારણ છે. માટે વિવેકીએ બાહ્ય પદાર્થો પ્રત્યેનો સંશ્લેષ ક્ષીણ ક્ષીણતર થાય તે રીતે ઉચિત યત્ન કરવો જોઈએ. આ પ્રકારે સદ્દગુરુ પ્રમાદમાં આસક્ત જીવને વારણ કરે છે તોપણ બાહ્ય પદાર્થોમાં જ જેને સુખબુદ્ધિ છે તેઓ તેના સિવાય અન્ય કંઈ સારરૂપ જોતા નથી. અનિચ્છામાં સુખ છે, મોક્ષમાં સુખ છે ઇત્યાદિ વાતો તેમને ઇન્દ્રજાળ જેવી દેખાય છે. તેથી બાહ્ય ભોગોમાં જ વૃદ્ધિ કરીને જેઓ ગાઢ આસક્ત થઈને તેવી દારુણ અવસ્થાને પામે છે જેથી અંતે નરકમાં જઈને અનેક પ્રકારની કદર્થનાને પ્રાપ્ત કરે છે. તે આ સર્વ પ્રમાદથી યુક્ત તદ્ વિલાસપરાયણ વિક્ષિપ્ત ચિત્ત અને તૃષ્ણાથી આર્ત વિપર્યાસને વશ થયેલા જીવની અવસ્થા છે. અને સર્વ દોષોના સમૂહથી પૂરિત માનસમાં સન્નિપાત જેવો ઘોર મહામોહ આ જીવના ચિત્તમાં વર્તે છે. તેથી આત્માના પારમાર્થિક સુખની ગંધ પણ તેને પ્રાપ્ત થતી નથી અને મહામોહને વશ થઈને અત્યંત કર્મ અજીર્ણને પ્રાપ્ત કરે છે અને દુરંત સંસારમાં ભટકે છે. શ્લોક : વિષ્યप्रवर्तकश्च सर्वेषां, कार्यभूतश्च तत्त्वतः । महामोहनरेन्द्रोऽयं, नद्यादीनां सुलोचने! ।।१४७।। શ્લોકાર્ચ - અને વળી હે સુલોચના અગૃહીતસંકેતા ! નદી આદિ સર્વનો પ્રવર્તક અને તત્વથી કાર્યભૂત આ મહામોહનરેન્દ્ર છે. ll૧૪૭ll શ્લોક : तदेवं राजपुत्रीयो, दृष्टान्तोऽनेन सुन्दरि! । महानद्यादिवस्तूनां, दर्शितो भेदसिद्धये ।।१४८।। Page #249 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ તે કારણથી આ રીતે હે સુંદરી ! આના વડે–અનુસુંદર ચક્રવર્તી વડે આ રાજપુત્ર સંબંધી દૃષ્ટાંત મહાનદી આદિ વસ્તુના ભેદની સિદ્ધિ માટે બતાવાયું. ।।૧૪૮।। શ્લોક ઃ ૨૩૪ -: શ્લોક ઃ अथाद्यापि न ते जाता, प्रतीतिः सुपरिस्फुटा । भूयोऽपीदं समासेन, प्रस्पष्टं कथयामि ते । । १४९ ।। શ્લોકાર્થ : હજી પણ તને સુપરિસ્ફુટ પ્રતીતિ થઈ નથી. ફરી પણ આ સંક્ષેપથી હું તને સ્પષ્ટ કહું છું. ૧૪૯।। प्रमत्ततादीनां संक्षिप्तस्वरूपम् विषयोन्मुखता याऽस्य, सा विज्ञेया प्रमत्तता । તત્તકિસિત વિદ્ધિ, યજ્ઞો ોણુ પ્રવર્તનમ્ ।।।। પ્રમત્તતા નદી આદિનું સંક્ષિપ્ત સ્વરૂપ શ્લોકાર્થ : જે આની=વેલ્લહલની, વિષયમાં ઉન્મુખતા=સન્મુખતા, છે તે પ્રમત્તતા જાણવી. જે ભોગોમાં પ્રવર્તન છે તે તદ્વિલસિત જાણવું. II૧૫૦|| શ્લોક ઃ प्रवृत्तौ लौल्यदोषेण, शून्यत्वं यत्तु चेतसः । શેયઃ સ ચિવિક્ષેપો, નીવસ્થાસ્ય નૃોક્ષળે! ।।।। શ્લોકાર્થ : હે મૃગેક્ષણા અગૃહીતસંકેતા ! પ્રવૃત્તિમાં લૌલ્યદોષથી જે ચિત્તનું શૂન્યપણું તે આ જીવનો ચિત્તવિક્ષેપ જાણવો. ૧૫૧|| શ્લોક ઃ तृप्तेरभावो भोगेषु, यो भुक्तेषु सुबहुष्वपि । उत्तरोत्तरवाञ्छा च, तृष्णा गीता मनीषिभिः । । १५२ ।। Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : ભોગોમાં તૃતિનો અભાવ અને ઘણું ભોગવવા છતાં ઉત્તરોત્તર વાંછા મનીષી વડે તૃષ્ણા કહેવાય છે. II૧૫રા. શ્લોક : पापाद् भोगेषु जातेषु, जातनष्टेषु वा पुनः । बाह्योपायेषु यो यत्नो, विपर्यासः स उच्यते ।।१५३।। શ્લોકાર્ચ - થયેલા ભોગો હોતે છતે અથવા પાપથી થયેલા ભોગો નાશ થયે છતે ફરી બાહ્ય ઉપાયોમાં જે યત્ન તે વિપર્યાસ કહેવાય છે. II૧૫II. શ્લોક : अनित्याशुचिदुःखेषु, गाढं भिन्नेषु जीवतः । विपरीता मतिस्तेषु, या साऽविद्या प्रकीर्तिता ।।१५४ ।। શ્લોકાર્ય : જીવથી ભિન્ન એવા તે અનિત્ય, અશુચિ દુઃખોમાં, જે ગાઢ વિપરીત મતિ તે અવિધા કહેવાય છે. II૧૫૪TI. શ્લોક : एतेषामेव वस्तूनां, सर्वेषां यः प्रवर्तकः । एतैरेव च यो जन्यो, महामोहः स गीयते ।।१५५ ।। શ્લોકાર્થ : આ જ સર્વ વસ્તુઓનો-પૂર્વમાં વર્ણન કર્યું એ સર્વ વસ્તુઓનો, જે પ્રવર્તક, અને આનાથી જે જન્ય-પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમત્તતા નદી આદિથી જે જન્ય, તે મહામોહ કહેવાય છે. ll૧પપIL શ્લોક : तदेवं भिन्नरूपाणि, तानि सर्वाणि सुन्दरि! । महानद्यादिवस्तूनि, चिन्तनीयानि यत्नतः ।।१५६।। શ્લોકાર્ચ - તે કારણથી આ રીતે ભિન્નરૂપવાળી તે સર્વ મહા નદી આદિ વસ્તુઓ હે સુંદરી ! યત્નથી ચિંતવન કરવી જોઈએ. ll૧૫૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : प्राहाऽगृहीतसङ्केता, चारु चारु निवेदितम् । सत्यं प्रज्ञाविशालाऽसि, नास्ति मे संशयोऽधुना ।।१५७।। શ્લોકાર્ચ - અગૃહીતસંકેતા કહે છે સુંદર સુંદર નિવેદન કરાયું. સત્ય તું પ્રજ્ઞાવિશાલા છે, હવે મને સંશય નથી. II૧પ૭ll. ભાવાર્થ - પ્રજ્ઞાવિશાલાએ અગૃહીતસંકેતાને મહાનઘાદિનું સ્વરૂપ કથાના ઉપનય દ્વારા બતાવ્યું છતાં તેનો સૂક્ષ્મ પદાર્થ પ્રાપ્ત કરવો અતિ દુષ્કર છે તેથી ફરી સંક્ષેપથી તેનું વિભાજન બતાવે છે. નદી આદિનું જે પૂર્વમાં વર્ણન કર્યું તે સર્વનો પ્રવર્તક મહામોહ છે અને તે નદી આદિનો કાર્યભૂત મહામોહ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં અજ્ઞાન વર્તે છે તેથી જ જીવ પોતાના સુખની પ્રાપ્તિમાં પ્રમાદ કરે છે, આથી જ અજ્ઞાનને કારણે સુખના ઉપાયરૂપે બાહ્ય પદાર્થોને માનીને સ્વયં અંતરંગ ક્લેશરૂપ દુઃખને પ્રાપ્ત કરે છે. તેથી જીવમાં જે પ્રમાદાદિ ભાવો વર્તે છે. તે જીવને તત્કાલ ફ્લેશ કરાવે છે, ક્લિષ્ટ કર્મો બંધાવે છે, દુર્ગતિઓની પરંપરાની પ્રાપ્તિ કરાવે છે તે સર્વનું પ્રવર્તક જીવને પોતાની કષાયની અનાકુળતા રૂપ સુખ વિષયક અજ્ઞાન વર્તે છે તે જ પ્રમત્તતા નદી આદિનું પ્રવર્તક છે. વળી, જીવ પ્રમાદ આદિને વશ થઈને જે સર્વ લેશો કરે છે તેનાથી તત્ત્વના વિષયમાં અજ્ઞાનતા પ્રવર્તે તેવા કર્મો બંધાય છે તેથી પ્રમાદ આદિ નદીઓનું કાર્યભૂત મહામોહ છે તે બતાવવા માટે જ અનુસુંદર ચક્રવર્તીએ આ વેલ્ડહલનું દૃષ્ટાંત બતાવેલ છે. છતાં ફરી હું તેનું વિશેષ સ્વરૂપ સ્પષ્ટ કરું છું એમ કહીને પ્રજ્ઞાવિશાલા પ્રમત્તતા આદિ નદીઓનું વિશેષ સ્વરૂપ બતાવે છે – જીવમાં વિષયોની સન્મુખતા છે તે પ્રમત્તતા છે. અને વિષયોની સન્મુખતાને કારણે વિષયોમાં પ્રવર્તન તે તવિલસિત છે. તેથી એ પ્રાપ્ત થાય કે વળી, જે જીવોમાં વિવેક પ્રગટ થયો નથી તેઓ વિષયોમાં પ્રવૃત્તિ કર્યા પછી લોલુપતાથી શૂન્ય ચિત્તવાળા થાય છે તે તેઓનો ચિત્તવિક્ષેપ છે. વળી તેઓ બાહ્ય ત્યાગ આદિ કરે તો પણ માન-ખ્યાતિ આદિમાં લોલુપતાને કારણે શૂન્ય ચિત્તવાળા પોતાનાં તે તે કૃત્યો સ્વમુખે લોકોને કહીને કે પોતાનાં તે તે ત્યોની પ્રશંસાને સાંભળીને વિક્ષિપ્ત ચિત્તવાળા રહે છે. વળી, ભોગોમાં તૃપ્તિનો અભાવ અને ઘણું ભોગવવા છતાં અધિક અધિકની વાંછા તે તૃષ્ણા કહેવાય છે. આથી જ જેઓને માનખ્યાતિની કે લોકોમાં પોતાની પ્રશંસા આદિ ભાવોની અત્યંત વાંછા છે તેઓ હંમેશાં તૃષ્ણાથી વ્યાકુળ છે. જેમ સંસારી જીવો ધનની તૃષ્ણાથી વ્યાકુળ છે તેમ સાધુવેશમાં કે ત્યાગ કરનારા પણ તૃષ્ણાથી વાસિત હોય તો સ્વાથ્યના સુખને પામતા નથી. વળી, અનેક પ્રકારનાં પાપો કરીને ભોગ પ્રાપ્ત કર્યા હોય તેને અધિક અધિક પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી હોય અને કોઈક રીતે પ્રાપ્ત થયેલા ભોગો નાશ પામ્યા હોય તો ફરી તેને મેળવવાની ઇચ્છા થયા કરે તે વિપર્યાસ કહેવાય છે. આથી જ માત્ર બાહ્ય ખ્યાતિ કે બાહ્ય આચારોમાં જ જેઓ ધર્મબુદ્ધિ ધારણ કરીને તે તે પ્રવૃત્તિ કરવા માટે અભિલાષવાળા છે પરંતુ આત્માના પારમાર્થિક Page #252 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ સ્વાસ્થ્યનો લેશ પણ વિચાર કરતા નથી તે સર્વ વિપર્યાસરૂપ જ છે. વળી અનિત્ય પદાર્થોમાં નિત્યતાની બુદ્ધિ, અશુચિવાળા પદાર્થોમાં શુચિપણાની બુદ્ધિ, ભોગના ક્લેશોમાં સુખપણાની મતિ, આત્માથી ભિન્ન એવા બાહ્ય ભાવોમાં જ ગાઢ વિપરીત મતિ તે સર્વ અવિદ્યા છે. જે અવિદ્યા મહામોહનું શરીર છે અને અવિદ્યાના શરીરથી જ તે મહામોહ પ્રમત્તતા આદિ સર્વ ભાવોનો જનક છે અને જીવમાં વર્તતા પ્રમત્તતા આદિ ભાવોથી જ તે મહામોહ અધિક અધિક ઉત્પન્ન થાય છે. ૨૩૭ જે જીવોમાં વિવેક પ્રગટ્યો છે તેવા વિવેકી જીવો આ મહાનદી આદિનાં સ્વરૂપો સૂક્ષ્મ બુદ્ધિથી ભાવન કરવાં જોઈએ. જેથી અહિતથી આત્માનું રક્ષણ થાય. જે જીવોમાં વિવેક પ્રગટ્યો છે તેવા અવિરત સમ્યગ્દષ્ટિ આદિ સર્વ મહાત્માઓ હંમેશાં આત્માના નિરાકુળ સ્વભાવને સન્મુખ હોય છે, વિષયને સન્મુખ હોતા નથી. ક્વચિત્ અવિરતિ આપાદક કર્મોને કારણે વિષયોની ઇચ્છા તેમને થાય છે તોપણ વિવેકપૂર્વક તેને શમન ક૨વાને અભિમુખ પરિણામવાળા તેઓ હોય છે અને ઇચ્છા શાંત ન થાય તો વિષયોમાં પ્રવૃત્તિ કરે છે તોપણ વિષયોને સન્મુખ તેઓનું ચિત્ત નહીં હોવાથી અને આત્માના નિરાકુળ સ્વભાવને સન્મુખ તેઓનું ચિત્ત હોવાથી પોતાની શક્તિ અનુસાર કષાયોના ક્ષયમાં જ યત્ન કરે છે. આથી જ એવા વિવેકી જીવો ભોગોને ક૨ીને પણ કષાયોની આકુળતાને શાંત ક૨વા યત્ન કરે છે અને કોઈક નિમિત્તથી તેઓ પ્રમાદવાળા બને છે ત્યારે વિષયોને સન્મુખ ભાવ થાય છે, તેથી ગુણસ્થાનકથી પાતને અભિમુખ પણ થાય છે. આથી જ વિષયને સન્મુખ થયેલા મુનિઓ પણ પ્રમાદને કારણે જ પાતને અભિમુખ થાય છે. વળી પાતને અભિમુખ થયા પછી ભોગોમાં પ્રવૃત્તિ તે તવિલસિત પુલિન છે. જેઓ વિષયોમાં પ્રવૃત્તિ કર્યા પછી લોલુપતાથી શૂન્ય ચિત્તવાળા થાય છે તે તેઓના ચિત્તનો વિક્ષેપ છે. આથી જ વિવેકી પુરુષોને કોઈક નિમિત્તથી વિષયોમાં લોલુપતાને કારણે ચિત્તવિક્ષેપ થાય તો તત્ત્વનું ભાવન કરીને તે વિક્ષેપોને દૂર કરવા યત્ન કરે છે. આથી જ અવિરત સમ્યગ્દષ્ટિ કે વિવેકી શ્રાવકો પણ ચિત્તના વિક્ષેપને શાંત કરવા વારંવાર સાધુધર્મનું પરિભાવન કરે છે અને વિચારે છે કે જે સુખ નિઃસ્પૃહી મુનિઓને છે તે સુખ બાહ્ય વિષયોની પ્રાપ્તિમાં પણ નથી અને જેઓનું ચિત્ત બાહ્ય વિષયોથી પર છે તેઓને પણ માન-ખ્યાતિ આદિ ભાવો પ્રત્યે નિરપેક્ષભાવ વર્તે છે, આથી જ તેઓ સુખી છે. શ્લોક ઃ तत्तिष्ठ त्वं विशालाक्षि ! साम्प्रतं विगतश्रमः । निवेदयतु संसारिजीव एव ततः परम् ।।१५८।। શ્લોકાર્થ : તે કારણથી=તું પ્રજ્ઞાવિશાલા છે એમાં સંશય નથી તે કારણથી, હે વિશાલાક્ષિ ! તું હવે રહે, નાશ પામેલો છે શ્રમ જેને એવો સંસારી જીવ જ=અનુસુંદર ચક્રવર્તી જ, હવે બીજું નિવેદન કરો. ।।૧૫૮॥ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : नरवाहनराजाय, यद्विचक्षणसूरिणा । निवेदितं प्रकर्षाय, विमर्शेन च धीमता ।।१५९।। શ્લોકાર્ચ - નરવાહનરાજાને જે વિચક્ષણસૂરિ વડે અને બુદ્ધિમાન એવા વિમર્શ વડે પ્રકર્ષને જે નિવેદન કરાયું તે નિવેદન કરો એમ અન્વય છે. ૧૫૯ll શ્લોક : તતઃ સંરિનીવેન, પ્રોrt વિમોચને ! निवेदयाम्यहं तत्ते, विमर्शेन यदीरितम् ।।१६० ।। શ્લોકાર્ચ - ત્યારપછી સંસારી જીવ વડે કહેવાયું. હે વિમલલોચન અગૃહીતસંકેતા ! જે વિમર્શ વડે કહેવાયું કે હું તને નિવેદન કરું છું. ll૧૬oll શ્લોક - ततः प्रोक्तं विमर्शेन, भद्र! ज्ञातो यदि त्वया । महानद्यादिभावार्थस्ततोऽन्यत्किं निवेद्यताम्? ।।१६१।। શ્લોકાર્ચ - ત્યારપછી=પ્રકર્ષ વડે પરમાર્થથી નદી આદિના ભેદો શું છે તે પુછાયું અને વિમર્શે ફરી પ્રકર્ષને તેનું સ્વરૂપ બતાવ્યું ત્યારપછી, વિમર્શ વડે કહેવાયું. હે ભદ્ર પ્રકર્ષ! જો તારા વડે મહાનધાદિનો ભાવાર્થ જ્ઞાત છે તો અન્ય શું નિવેદન કરું ?=અન્ય તને શું કહ્યું? II૧૬૧TI શ્લોક : प्रकर्षः प्राह मे माम! नामतो गुणतोऽधुना । महामोहनरेन्द्रस्य, परिवारं निवेदय ।।१६२।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે. હે મામા ! મને નામથી અને ગુણથી હવે મહામોહનરેન્દ્રના પરિવારને નિવેદન કરો. I૧૬રા Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ ૨૩૯ બ્લોક : या चेयं दृश्यते स्थूला, राजविष्टरसंस्थिता । एषा किंनामिका ज्ञेया? किंगुणा वा वराङ्गना? ।।१६३।। શ્લોકાર્ચ - અને જે આ રાજવિન્ટર ઉપર રહેલી સ્કૂલ સુંદર અંગવાળી દેખાય છે એ કયા નામવાળી અથવા કયા ગુણવાળી જાણવી? I૧૬all महामूढताप्रभावः શ્લોક : विमर्शः प्राह नन्वेषा, प्रसिद्धा गुणगह्वरा । મો. મહામૂઢતા નામ, માડચ પૃથવીપતેઃ iાઠ્ય૪ા. મહામૂઢતાનો પ્રભાવ શ્લોકાર્ય :વિમર્શ કહે છે. ખરેખર હે પ્રકર્ષ !ગુણની ખાણ એવી આ મહામૂઢતા નામવાળી આ પૃથિવીપતિની ભાર્યા પ્રસિદ્ધ છે. ll૧૬૪TI. બ્લોક : चन्द्रिकेव निशानाथे, स्वप्रभेव दिवाकरे । एषा देवी नरेन्द्रेऽस्मिन्, देहाऽभेदेन वर्तते ।।१६५।। શ્લોકાર્ય : ચંદ્રમાં ચંદ્રિકાની જેમ, સૂર્યમાં સ્વપ્રભાની જેમ આ દેવી આ રાજામાં મહામોહ રાજામાં, દેહના અભેદથી વર્તે છે. ll૧૬૫ll શ્લોક : अत एव गुणा येऽस्य, वर्णिता भद्र! भूपतेः । ज्ञेयास्त एव निःशेषास्त्वयाऽमुष्या विशेषतः ।।१६६ ।। શ્લોકાર્ચ - આથી જ જે આ ભૂપતિના મહામોહના, ગુણો વર્ણન કરાયા, હે ભદ્ર પ્રકર્ષ ! તે જ નિઃશેષ ગુણો તારા વડે આણીના=મહામૂઢતાના, વિશેષથી જાણવા. ll૧૬૬ો. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ प्रकर्षः प्राह यद्येवं, ततोऽतिनिकटे स्थितः । મદ્વારાનધિરાનસ્ય, વૃધ્ધાવń: સુમીષળ: ।।૬૭।। निरीक्षमाणो निःशेषं, राजकं वक्रचक्षुषा । ય ષ દૃશ્યતે સોય, તમો મામ! ભૂતિઃ? ।। ।। શ્લોકાર્થ : પ્રકર્ષ કહે છે જો આ પ્રમાણે છે તો મહારાજાધિરાજના અતિનિકટમાં રહેલો કૃષ્ણવર્ણવાળો, અત્યંત ભીષણ, વક્રચક્ષુથી નિઃશેષ રાજાને જોતો જે આ દેખાય છે તે આ હે મામા ! કયો રાજા છે ? ||૧૬૭-૧૬૮૫ मिथ्यादर्शनमहिमा विमर्शः प्राह विख्यातो, राज्यसर्वस्वनायकः । મિથ્યાવર્શનનામાય, મહામોદમહત્તમઃ ।।૬।। મિથ્યાદર્શનનો મહિમા શ્લોકાર્થ : વિમર્શ કહે છે. રાજ્યના સર્વસ્વનો નાયક મિથ્યાદર્શન નામવાળો આ મહામોહનો મહત્તમ વિખ્યાત છે. II૧૬૯।। શ્લોક ઃ अनेन तन्त्रितं राज्यं, वहत्यस्य महीपतेः । बलसम्पादकोऽत्यर्थममीषामेष भूभुजाम् ।।१७०।। શ્લોકાર્થ : આ રાજાનું રાજ્ય આના વડે તંત્રિત=મિથ્યાદર્શન વડે નિયંત્રિત, વહન થાય છે. આ રાજાઓને આ=મિથ્યાદર્શન, અત્યંત બલસંપાદક છે. ||૧૭૦|I શ્લોક ઃ अत्रैव संस्थितो भद्र! निजवीर्येण देहिनाम् । यदेष बहिरङ्गानां कुरुते तन्निबोध मे । । १७१ ।। Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : અહીં જ રહેલો આ=મિથ્યાદર્શન, હે ભદ્ર ! નિજ વીર્યથી બહિરંગ લોકોને જે કરે છે તે મારું તું સાંભળ. ll૧૭૧ શ્લોક : अदेवे देवसङ्कल्पमधर्म धर्ममानिताम् । अतत्त्वे तत्त्वबुद्धिं च, विधत्ते सुपरिस्फुटम् ।।१७२।। अपात्रे पात्रतारोपमगुणेषु गुणग्रहम् । संसारहेतौ निर्वाणहेतुभावं करोत्ययम् ।।१७३।। युग्मम् ।। શ્લોકાર્ય : અદેવમાં દેવના સંકલ્પને, અધર્મમાં ધર્મમાનિતાને, અતત્વમાં તત્વબુદ્ધિને, સુપરિટ્યુટ કરે છે. અપાત્રમાં પાત્રતાના આરોપણને, અગુણોમાં ગુણના ગ્રહણને, સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવને આ મિથ્યાદર્શન કરે છે. ll૧૭૨-૧૭all શ્લોક : तथाहिहसितोद्गीतबिब्बोकनाट्याटोपपरायणाः । हताः कटाक्षविक्षेपैर्नारीदेहार्धधारिणः ।।१७४।। कामान्धाः परदारेषु, सक्तचित्ताः क्षतत्रपाः । सक्रोधाः सायुधा घोरा, वैरिमारणतत्पराः ।।१७५।। शापप्रसादयोगेन, लसच्चित्तमलाविलाः । ईदृशा भो! महादेवा, लोकेऽनेन प्रतिष्ठिताः ।।१७६।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્થ : તે આ પ્રમાણે – હસવામાં, ગાવામાં, ચાળાઓના નાટકના આડંબરમાં પરાયણ, કટાક્ષના વિક્ષેપોથી હણાયેલા, નારીના દેહાઈને ધારણ કરનારા, પરદાનામાં કામાંધ, સક્ત ચિત્તવાળા, લજ્જા વગરના, ક્રોધવાળા, આયુધવાળા ઘોર, વૈરીને મારવામાં તત્પર, શાપ અને પ્રસાદના યોગથી વિલાસ કરતા ચિત્તના મલથી યુક્ત, એવા પ્રકારના મહાદેવો લોકમાં આના દ્વારા=મિથ્યાદર્શન દ્વારા, હે ભદ્રપ્રતિષ્ઠિત કરાયા. ll૧૭૪થી ૧૭૬ll Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ये वीतरागाः सर्वज्ञा, ये शाश्वतसुखेश्वराः । क्लिष्टकर्मकलातीता, निष्कलाश्च महाधियः ।।१७७।। शान्तक्रोधा गताटोपा, हास्यस्त्रीहेतिवर्जिताः । आकाशनिर्मला धीरा, भगवन्तः सदाशिवाः ।।१७८ ।। शापप्रसादनिर्मुक्तास्तथापि शिवहेतवः ।। त्रिकोटिशुद्धशास्त्रार्थदेशकाः परमेश्वराः ।।१७९।। ये पूज्याः सर्वदेवानां, ये ध्येयाः सर्वयोगिनाम् । ये चाज्ञाकारणाराध्या, निर्द्वन्द्वफलदायिनः ।।१८०।। ते मिथ्यादर्शनाख्येन, लोकेऽनेन स्ववीर्यतः । દેવા: પ્રાહિતા મદ્રા, ન જ્ઞાત્તેિ વિશેષતઃ પાટા પડ્યૂમિ: સ્ત્રમ્ | શ્લોકાર્ચ - જે વીતરાગ, સર્વજ્ઞ, શાશ્વત સુખના ઈશ્વર, ક્લિષ્ટ કર્મની કલાથી અતીત, નિકલાવાળા, મહાબુદ્ધિવાળા, શાંત થયો છે ક્રોધ જેને એવા આટોપ વગરના, હાસ્ય અને સ્ત્રીના વિલાસથી વર્જિત, આકાશ જેવા નિર્મલ, ધીર ભગવાન, સદાશિવ, શાપથી અને પ્રસાદથી રહિત, તોપણ મોક્ષના હેતુ, ત્રણકોટિ શુદ્ધ શાસ્ત્રના અર્થના દેશક=કષ, છેદ, તાપથી શુદ્ધ શાસ્ત્રના અર્થને બતાવનારા, પરમેશ્વર જેઓ સર્વ દેવોને પૂજ્ય છે. સર્વ યોગીઓને જે ધ્યેય છે. આજ્ઞાના સેવને કરનારાથી જેઓ આરાધ્ય છે. નિર્તન્ડફલને દેનારા છે=રાગ-દ્વેષરૂપી સર્વ નિર્ટબ્દોથી રહિત આત્માની પૂર્ણ સ્વસ્થતા રૂપે ફલને દેનારા છે. તે દેવો-પૂર્વમાં વર્ણન કર્યું તેવા સ્વરૂપવાળા દેવો આ મિથ્યાદર્શન નામના મંત્રી વડે સ્વવીર્યથી લોકમાં પ્રચ્છાદિત કરાયા. હે ભદ્ર ! વિશેષથી જણાતા નથી=ક્વચિત્ કેટલાક લોકો સામાન્યથી અરિહંત દેવની ઉપાસના કરતા હોય તોપણ તેઓ વડે વિશેષથી ભગવાન જણાતા નથી. II૧૭૭થી ૧૮૧૫. શ્લોક : તથાहिरण्यदानं गोदानं, धरादानं मुहुर्मुहुः । स्नानं पानं च धूमस्य, पञ्चाग्नितपनं तथा ।।१८२।। तर्पणं चण्डिकादीनां, तीर्थान्तरनिपातनम् । यतेरेकगृहे पिण्डो, गीतवाद्ये महादरः ।।१८३ ।। Page #258 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ वापीकूपतडागादिकारणं च विशेषतः । यागे मन्त्रप्रयोगेण, मारणं पशुसंहतेः । ।१८४ ।। कियन्तो वा भणिष्यन्ते ? भूतमर्दनहेतवः । — रहिताः शुद्धभावेन, ये धर्माः केचिदीदृशाः । । १८५ ।। सर्वेऽपि बलिनाऽनेन, मुग्धलोके प्रपञ्चतः । તે મિથ્યાવર્ગનાસ્ત્રેન, ભદ્ર! સેવાઃ પ્રવૃત્તિતાઃ।।૬।। પશ્ચમિ: તમ્ ।। ૨૪૩ શ્લોકાર્થ : અને હિરણ્યદાન, ગોદાન, પૃથ્વીનું દાન, વારંવાર સ્નાન, ધૂમનું પાન, પંચાગ્નિ તપન, ચંડિકાનું તર્પણ, તીર્થાંતરનું નિપાતન=અન્ય દર્શનવાળાનો નાશ, યતિને એક ગૃહનો પિંડ, ગીતવાધમાં મહા આદર, અને વિશેષથી વાવ, કૂવા, તળાવ આદિ કરાવવું, યાગમાં મંત્રપ્રયોગથી પશુના સમુદાયનું મારણ અથવા કેટલા કહેવાશે ? ભૂતમર્દનના હેતુઓ, શુદ્ધભાવથી રહિત જે કોઈ આવા પ્રકારના ધર્મો છે તે સર્વ પણ હે ભદ્ર પ્રકર્ષ ! મિથ્યાદર્શન નામના આ બલિ વડે મુગ્ધ લોકમાં વિસ્તારથી પ્રવર્તન કરાયેલા જાણવા. II૧૮૨થી ૧૮૬।। શ્લોક ઃ क्षान्तिमार्दवसन्तोषशौचार्जवविमुक्तयः । તપ:સંયમસત્યાનિ, બ્રહ્મચર્ય શમો તેમઃ ।।૮૭।। अहिंसास्तेयसद्ध्यानवैराग्यगुरुभक्तयः । अप्रमादसदैकाग्र्यनैर्ग्रन्थ्यपरतादयः । ।१८८ ।। ये चान्ये चित्तनैर्मल्यकारिणोऽमृतसन्निभाः । सद्धर्मा जगदानन्दहेतवो भवसेतवः । । १८९ ।। तेषामेष प्रकृत्यैव, महामोहमहत्तमः । મવેત્ પ્રચ્છાવનો લોઢે, મિથ્યાવÁનનામ: ।।૧૦।। ચતુર્ભિઃ તાપમ્ ।। શ્લોકાર્થ : ક્ષાંતિ, માર્દવ, સંતોષ, શોચ, આર્જવ, વિમુક્તિ=નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, બ્રહ્મચર્ય, શમ, દમ, અહિંસા, અસ્તેય, સધ્યાન, વૈરાગ્ય, ગુરુભક્તિ, અપ્રમાદ, સદા એકાગ્ય, નિગ્રંથભાવમાં તત્પરતાદિ=અત્યંત યત્નાદિ, અને શાંત થયો છે ક્રોધ જેને એવા જે અન્ય ચિત્તના નૈર્મલ્યને કરનારા અમૃત જેવા સદ્ધર્મો જગતના આનંદના હેતુઓ, ભવરૂપી સમુદ્રને તરવા માટે પુલ જેવા હોય તેઓને મિથ્યાદર્શન નામનો આ મહામોહનો મહત્તમ લોકમાં પ્રકૃતિથી જ છુપાવનાર થાય. ૧૮૭થી ૧૯૦] Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : તથાश्यामाकतण्डुलाकारस्तथा पञ्चधनुशतः । एको नित्यस्तथा व्यापी, सर्वस्य जगतो विभुः ।।१९१।। क्षणसन्तानरूपो वा, ललाटस्थो हृदि स्थितः । आत्मेति ज्ञानमात्रं वा, शून्यं वा सचराचरम् ।।१९२।। पञ्चभूतविवर्तो वा, ब्रह्मोप्तमिति वाऽखिलम् । देवोप्तमिति वा ज्ञेयं, महेश्वरविनिर्मितम् ।।१९३।। प्रमाणबाधितं तत्त्वं, यदेवंविधमञ्जसा । सद्बुद्धिं कुरुते तत्र, महामोहमहत्तमः ।।१९४ ।। चतुर्भिः कलापकम् ।। શ્લોકાર્ચ - અને શ્યામાક તંડુલના આકારવાળો તથા આત્મા પાંચશે ધનુષ્ય પ્રમાણવાળો, એક નિત્ય તથા સર્વ જગતનો વ્યાપી વિભુ અથવા ક્ષણ સંતાનરૂપ લલાટમાં રહેલો, હૃદયમાં રહેલો આત્મા છે અથવા જ્ઞાન માત્ર છે. અથવા સચરાચર શૂન્ય છેઃચરાચર જે જગત દેખાય છે તે વાસ્તવિક નથી પરંતુ શૂન્ય છે, અથવા પંચભૂતનો વિવર્ત છે. અથવા અખિલ બ્રહ્મોત અથવા દેવોપ્ત છે એથી મહેશ્વર વિનિર્મિત જાણવો ચરાચર જગત્ દેખાય છે તે મહેશ્વરથી નિર્માણ કરાયો છે એમ જાણવું, પ્રમાણબાધિત જે આવા પ્રકારનું તત્વ છે=પૂર્વમાં વર્ણન કર્યું એવું તત્ત્વ છે તેમાં મહામોહ મહત્તમ શીધ્ર સબુદ્ધિને કરે છે આ તત્વ છે એ પ્રકારની બુદ્ધિને કરે છે. ll૧૯૧થી ૧૯૪ll શ્લોક : जीवाजीवौ तथा पुण्यपापसंवरनिर्जराः । आस्रवो बन्धमोक्षौ च, तत्त्वमेतनवात्मकम् ।।१९५।। सत्यं प्रतीतितः सिद्धं, प्रमाणेन प्रतिष्ठितम् । तथापि निद्भुते भद्र! तदेष जनदारुणः ।।१९६।। युग्मम् ।। શ્લોકાર્ચ - જીવ, અજીવ, પુષ્ય, પાપ, સંવર, નિર્જરા, આશ્રવ, બંધ, મોક્ષ તત્વ છે એ નવાત્મક સત્ય પ્રતીતિથી સિદ્ધ છે, પમાણથી પ્રતિષ્ઠિત છે. તોપણ હે ભદ્ર પ્રકર્ષ ! આ જનદારુણ એવો મિથ્યાદર્શન તેનો=નવતત્ત્વનો, અપાલાપ કરે છે. II૧૫-૧૯૬ll Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : તથાगृहिणो ललनाऽवाच्यमर्दका भूतघातिनः । असत्यसन्धाः पापिष्ठाः, सङ्ग्रहोपग्रहे रताः ।।१९७।। तथाऽन्ये पचने नित्यमासक्ताः पाचनेऽपि च । मद्यपाः परदारादिसेविनो मार्गदूषकाः ।।१९८ ।। तप्तायोगोलकाकारास्तथापि यतिरूपिणः । ये तेषु कुरुते भद्र! पात्रबुद्धिमयं जने ।।१९९।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્ચ - અને લલનાના અવાચ્યસ્થાનને મર્દન કરનારા, જીવોના ઉપઘાતને કરનારા, અસત્યના સંધાનવાળા, પાપિષ્ટ, સંગ્રહ ઉપગ્રહમાં રત એવા ગૃહસ્થો. તથા અન્ય પણ પચનમાં નિત્ય આસક્ત, પાચનમાં પણ નિત્ય આસક્ત, મધપાનને કરનારા, પરદારાદિને સેવનાર, માર્ગના દૂષકો, તપ્ત અયોગોલોકના આકારવાળા તોપણ સાદુરૂપને ધારણ કરનારા જેઓ છે, તેઓમાં હે ભદ્ર ! મહત્તમ એવો આકમિથ્યાદર્શન પાત્રબુદ્ધિને કરાવે છે. I/૧૯૭થી ૧૯૯ll શ્લોક : सज्ज्ञानध्यानचारित्रतपोवीर्यपरायणाः । પુરત્નઘરાથીરા, નમ: પાપા પાર૦૦ગા. संसारसागरोत्तारकारिणो दानदायिनाम् । अचिन्त्यवस्तुबोहित्थतुल्या ये पारगामिनः ।।२०१।। तेषु निर्मलचित्तेषु, पुरुषेषु जडात्मनाम् । एषोऽपात्रधियं धत्ते, महामोहमहत्तमः ।।२०२।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્થ : સદ્ જ્ઞાન, ધ્યાન, ચારિત્ર, તપ, વીર્યપરાયણ, ગુણરત્નને ધારણ કરનારા, ધીર, જંગમ કલ્પવૃક્ષ જેવા, દાનને દેનારાઓને સંસારસાગરથી ઉતારને કરનારા નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરીને દાન આપનારા વિવેકી શ્રાવકોને પણ શુભભાવની વૃદ્ધિ દ્વારા સંસારથી વિસ્તારને કરનારા, અચિંત્ય વસ્તુ રૂ૫ નાવ તુલ્ય જેઓ પારગામી છે, તે નિર્મલ ચિત્તવાળા પુરુષોમાં જડાત્મા એવા જીવોને મહામોહનો મહત્તમ એવો આ મિથ્યાદર્શન અપાત્રબુદ્ધિને કરાવે છે. ll૨૦૦થી ૨૦શા. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ श्लोs: तथाकौतुकं कुहकं मन्त्रमिन्द्रजालं रसक्रियाम् । निर्विषीकरणं तन्त्रमन्तर्धानं सविस्मयम् ।।२०३।। औत्पातमान्तरिक्षं च, दिव्यमाङ्गं स्वरं तथा । लक्षणं व्यञ्जनं भौम, निमित्तं च शुभाऽशुभम् ।।२०४।। उच्चाटनं सविद्वेषमायुर्वेदं सजातकम् । ज्योतिषं गणितं चूर्णं, योगलेपास्तथाविधाः ।।२०५।। ये चान्ये विस्मयकरा, विशेषाः पापशास्त्रजाः । अन्ये भूतोपमर्दस्य, हेतवः शाठ्यकेतवः ।।२०६।। तानेव ये विजानन्ति, निःशङ्काश्च प्रयुञ्जते । न धर्मबाधां मन्यन्ते, शठाः पापपरायणाः ।।२०७।। त एव गुणिनो धीरास्ते पूज्यास्ते मनस्विनः । त एव वीरास्ते लाभभाजिनस्ते मुनीश्वराः ।।२०८।। इत्येवं निजवीर्येण, बहिरङ्गजनेऽमुना । मिथ्यादर्शनसंज्ञेन, भद्र! पापाः प्रकाशिताः ।।२०९।। सप्तभिः कुलकम् ।। दोडार्थ : અને કૌતુકને, કુહકને, મંત્રને, ઈન્દ્રજાલને, રસક્રિયાને, નિર્વિષીકરણને, તંત્રને, વિસ્મય सहित संतानने, मोत्यातने, मंतरिक्षने, हिव्यने, मंगने, स्वरने, वक्षने, व्यंजने, ભીમને, શુભાશુભ નિમિત્તને, વિદ્વેષ સહિત ઉચ્ચાટનને, આયુર્વેદને, સજાતકને, જ્યોતિષને, ગણિતને, ચૂર્ણને, તેવા પ્રકારના યોગક્ષેપોને અને જે અન્ય પાપશાસ્ત્રથી થનારા વિસ્મયકર વિશેષો છે. અન્ય ભૂતોપમદનના હેતુઓ, શાક્યના કેતવ છે તેઓને જે જાણે છે અને નિઃશંક પ્રયોગ કરે છે અને ધર્મબાધાને માનતા નથી. પાપારાયણો શઠો છે, તેઓ જ ગુણી, ઘીર છે, તેઓ પૂજ્ય છે, તેઓ મનસ્વી છે, તેઓ જ વીર છે, તેઓ જ લાભભાજી છે, તેઓ મુનીશ્વરો છે. આ પ્રકારે નિજવીર્યથી બહિરંગ લોકમાં આ મિથ્યાદર્શન સંજ્ઞક મહત્તમ વડે હે ભદ્ર પ્રકર્ષ ! પાપો પ્રકાશિત કરાયાં છે. Il૨૦૩થી ૨૦૯ll. rets: ये पुनमन्त्रतन्त्रादिवेदिनोऽप्यतिनिःस्पृहाः । निवृत्ता लोकयात्राया, धर्मातिक्रमभीरवः ।।२१०।। Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ मूकान्धाः परवृत्तान्ते, स्वगुणाभ्यासने रताः । असक्ता निजदेहेऽपि, किं पुनर्द्रविणादिके? ।।२११।। कोपाहङ्कारलोभाद्यैर्दूरतः परिवर्जिताः । तिष्ठन्ति शान्तव्यापारा, निरपेक्षास्तपोधनाः ।।२१२।। न दिव्यादिकमाख्यान्ति, कुहकादि न कुर्वते । मन्त्रादीनानुतिष्ठन्ति, निमित्तं न प्रयुञ्जते ।।२१३।। लोकोपचारं निःशेषं, परित्यज्य यथासुखम् । स्वाध्यायध्यानयोगेषु, सक्तचित्ताः सदाऽऽसते ।।२१४ ।। ते निर्गुणा अलोकज्ञा, विमूढा भोगवञ्चिताः । अपमानहता दीना, ज्ञानहीनाश्च कुर्कुटाः ।।२१५ ।। इत्येवं निजवीर्येण, बहिरङ्गजनेऽमुना । ते मिथ्यादर्शनावेन, स्थापिता भद्र! साधवः ।।२१६ ।। सप्तभिः कुलकम् ।। શ્લોકાર્ચ - જે વળી મંત્ર, તંત્રાદિ જાણનારા પણ અતિનિઃસ્પૃહ લોકયાત્રાથી નિવૃત્ત=લોકોને આવર્જન કરવાની પ્રવૃત્તિથી નિવૃત, ધર્મના અતિક્રમથી ભીરુ=ભગવાનના વચનાનુસાર ગ્રહણ કરાયેલા સંયમના ઉલ્લંઘનથી ભય પામેલા, પરવૃત્તાંતમાં મૂક અને અંધ, સ્વગુણના અભ્યાસમાં રત, પોતાના દેહમાં પણ આસક્તિ વગરના, ધનાદિમાં વળી શું ? અર્થાત્ ધનાદિમાં પણ આસક્તિ વગરના, કોપ, અહંકાર, લોભાદિથી અત્યંત પરિવર્જિત, શાંત વ્યાપારવાળા, નિરપેક્ષ પરિણામવાળા, તપોધન રહે છે. દિવ્યાદિકને કહેતા નથી. કુહકાદિને કરતા નથી. મંત્રાદિને આચરતા નથી. નિમિત્તનો પ્રયોગ કરતા નથી. નિઃશેષ લોકોપચારનો ત્યાગ કરીને યથાસુખ યથાશક્તિ, સ્વાધ્યાય ધ્યાનયોગોમાં આસક્ત ચિત્તવાળા સદા રહે છે. તેઓ નિર્ગુણ છે. અલોકને જાણનારા છે લોકના હિતને જાણનારા નથી. વિમૂઢ છે. ભોગથી વંચિત છે. અપમાનથી હણાયેલા છે. દીન છે. જ્ઞાન વગરના કુટ છે. આ પ્રકારે નિજવીર્યથી હે ભદ્ર ! તે સાધુઓ આ મિથ્યાદર્શન નામના આના વડે બહિરંગ લોકમાં સ્થાપન કરાયા. ll૧૦થી ૨૧૬ll શ્લોક : તથા– उद्वाहनं च कन्यानां, जननं पुत्र संहतेः । निपातनं च शत्रूणां, कुटुम्बपरिपालनम् ।।२१७ ।। Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ यदेवमादिकं कर्म, घोरसंसारकारणम् । તદ્ધર્મ કૃતિ સંસ્થાળ, શિત ભવતારમ્ ।।૨૮।। યુક્ષ્મમ્ ।। ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ અને કન્યાઓનું લગ્ન કરાવવું, પુત્ર સંતતિનું જનન, શત્રુઓનું નિપાતન, કુટુંબનું પરિપાલન એ વગેરે જે કર્મો ઘોરસંસારનાં કારણ છે તે ધર્મ છે એ પ્રકારે સંસ્થાપન કરીને ભવનું તારણ બતાવાયું=મિથ્યાદર્શન વડે બતાવાયું. II૨૧૭-૨૧૮] શ્લોક ઃ यः पुनर्ज्ञानचारित्रदर्शनाढ्यो विमुक्तये । માર્ગ: સર્વોપ સોનેન, તોપિતો જોવરિના ।।૨૧।। શ્લોકાર્થ ઃ જે વળી જ્ઞાન, ચારિત્ર, દર્શનથી યુક્ત મોક્ષમાર્ગ છે તે સર્વ પણ લોકવૈરી એવા આના વડે= મિથ્યાદર્શન વડે, લોપ કરાયો. ।।૨૧૯૫ શ્લોક ઃ તતત્ત્વ ભદ્ર! યત્તુભ્ય, સમાસેન મયોવિતમ્ । વીર્ય મહત્તમસ્વાસ્ય, ધ્રુવાખેન પુરા યથા ।।૨૨।। શ્લોકાર્થ : અને તેથી હે ભદ્ર કહેવાયું. જે આ પ્રમાણે શ્લોક ઃ તને સંક્ષેપથી પૂર્વમાં કહેતા એવા મારા વડે આ મહત્તમનું જે વીર્ય ||૨૨૦મા - अदेवे देवसङ्कल्पमधर्मे धर्ममानिताम् । अतत्त्वे तत्त्वबुद्धिं च, करोत्येष जडात्मनाम् ।। २२१ । । શ્લોકાર્થ : જડાત્મા જીવોને અદેવમાં દેવના સંકલ્પને, અધર્મમાં ધર્મમાનિતાને અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને આ=મિથ્યાદર્શન, કરે છે. II૨૨૧II શ્લોક ઃ अपात्रे पात्रतारोपमगुणेषु गुणग्रहम् । संसारहेतौ निर्वाणहेतुभावं करोत्ययम् ।।२२२ ।। Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : અપાત્રમાં પાત્રતાના આરોપણને, અગુણોમાં ગુણના ગ્રહણને, સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવને આ=મિથ્યાદર્શન, કરે છે. II૨૨૨૩॥ શ્લોક ઃ तदिदं लेशतः सर्वं प्रविवेच्य निवेदितम् વિસ્તરેળ પુનર્વીર્ય, જોડસ્ય વવતું ક્ષમઃ? ।।૨૨।। શ્લોકાર્થ : તે આ સર્વ=પ્રસ્તુત શ્લોકોમાં કહ્યું તે આ સર્વ, લેશથી વિવેચન કરીને નિવેદન કરાયું=પૂર્વ શ્લોકોમાં સ્પષ્ટ કરાયું. વળી આનું વીર્ય=મિથ્યાત્વનું વીર્ય, વિસ્તારથી વર્ણન કરવા માટે કોણ સમર્થ છે ? કોઈ સમર્થ નથી. II૨૨૩|| શ્લોક ઃ અન્યય્યાય નિને ચિત્તે, મન્યતે ભદ્ર! સર્વા । મોન્દ્વત: પ્રત્યેવ, મહામોહમહત્તમઃ ।।૨૨૪।। શ્લોકાર્થ : અને બીજું પ્રકૃતિથી જ મદથી ઉદ્ધત એવો મહામોહનો મહત્તમ આ=મિથ્યાદર્શન, નિજચિત્તમાં હે ભદ્ર ! સદા માને છે. II૨૨૪ શ્લોક ઃ निक्षिप्तभर एवायं राज्यसर्वस्वनायकः । મહામોહનરેન્દ્રળ, ત: સર્વત્ર વસ્તુનિ ।।૨૨।। ૨૪૯ શ્લોકાર્થ : શું માને છે ? તે બતાવે છે નિક્ષિપ્ત ભારવાળો એવો આ=મિથ્યાદર્શન મહામોહરાજા વડે સર્વ વસ્તુમાં રાજ્યનો સર્વસ્વ નાયક કરાયો. II૨૨૫II શ્લોક ઃ - एवञ्च स्थिते विश्रम्भार्पितचित्ताय, मयाऽस्मै हितमुच्चकैः । અન્યવ્યાપારશૂન્યેન, વર્તવ્ય નનુ સર્વવા ।।૨૬।। Page #265 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ૨૫૦ શ્લોકાર્થ : અને આ રીતે સ્થિત હોતે છતે વિશ્વાસથી અર્પિત ચિત્તવાળા આમના માટે=મહામોહ માટે, અન્ય વ્યાપારમાં શૂન્ય એવા મારા વડે=મિથ્યાદર્શન વડે, સર્વદા અત્યંત હિત કરવું જોઈએ. II૨૨૬II ભાવાર્થ : અગૃહીતસંકેતા સંસારી જીવને આગળના કથનનું નિવેદન કરવા વિજ્ઞપ્તિ કરે છે. તેથી ત્યારપછીનું કથન સંસારી જીવ કરે છે. વિમર્શ પ્રકર્ષને કહે છે મહાનદ્યાદિનો ભાવાર્થ જો તે જાણ્યો હોય તો હવે અન્ય તને શું જાણવું છે ? તેથી પ્રકર્ષ વિમર્શને પ્રશ્ન કરે છે. મહાનરેન્દ્રનો પરિવાર કેવા સ્વરૂપ-વાળો છે તે નિવેદન કરો. તેથી એ ફલિત થાય કે વિચક્ષણ પુરુષ પોતાની મતિના પ્રકર્ષથી મહામોહના પરિવારને જાણવાની જિજ્ઞાસા કરે છે અને વિચક્ષણ પુરુષની વિમર્શશક્તિ તેનો નિર્ણય કરે છે. જેમ બુદ્ધિમાન પુરુષને સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાની જિજ્ઞાસા થાય છે તે માર્ગાનુસા૨ી બુદ્ધિનો પ્રકર્ષ છે અને તેનાથી તે જીવ સંસારનું વાસ્તવિક સ્વરૂપ નિપુણ પ્રજ્ઞાપૂર્વક વિમર્શ કરીને નિર્ણય કરે છે, તેમ પ્રસ્તુતમાં પણ જીવમાં વર્તતી માર્ગાનુસારી બુદ્ધિનો પ્રકર્ષ મહામોહ આદિના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસાવાળો બને છે અને બુદ્ધિની વિમર્શશક્તિ નિપુણ પ્રજ્ઞાપૂર્વક તેના સ્વરૂપને જાણવા યત્ન કરે છે. અને તે જ બતાવતા પ્રકર્ષ પ્રશ્ન કરે છે. મહામોહ રાજાની નજીકમાં આ કયો પુરુષ છે જે કૃષ્ણવર્ણવાળો, સુભીષણ અને બીજા રાજાઓને વક્રચક્ષુથી જુએ છે ? તેના ઉત્તર રૂપે વિમર્શ કહે છે મિથ્યાદર્શન નામનો મહામોહનો મહત્તમ છે જે મહામોહના રાજ્યના સર્વસ્વનો નાયક છે. આનાથી એ ફલિત થાય કે જીવમાં જે ગાઢ અજ્ઞાનતા વર્તે છે તે મહામોહ છે અને તેના કારણે જ તેને વિપર્યાસરૂપ મિથ્યાદર્શન પ્રગટે છે. અને મિથ્યાદર્શન જીવનો મલિન પરિણામ છે તેથી કૃષ્ણવર્ણવાળો છે, જીવનું એકાંત અહિત કરનાર છે, તેથી સુભીષણ છે અને જીવમાં સંસારનું પરિભ્રમણ અસ્ખલિત ચાલે અને મહામોહનું રાજ્ય લીલુંછમ રહે તેવો યત્ન કરનાર જીવનો વિપર્યાસવાળો પરિણામ છે. આથી જ જીવને અદેવમાં દેવબુદ્ધિ, અધર્મમાં ધર્મબુદ્ધિ, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ થાય છે, અપાત્રમાં પાત્રબુદ્ધિ થાય છે. અગુણમાં ગુણબુદ્ધિ થાય છે. અને સંસારના હેતુઓ તેને મોક્ષના હેતુ જણાય છે. આનાથી એ ફલિત થાય કે જીવમાં જ્યારે અત્યંત વિપર્યાસ વર્તે છે ત્યારે અદેવમાં દેવબુદ્ધિ થાય છે વીતરાગ દેવ સિવાયના અન્ય દેવો જ દેવરૂપે જણાય છે. વળી ક્વચિત્ જૈનધર્મની આચરણા કરે છે તોપણ વીતરાગને વીતરાગરૂપે જાણીને હું વીતરાગની તે પ્રકારે ભક્તિ કરું જેથી મારામાં વીતરાગની જેમ જ ક્રમસર વીતરાગતા પ્રગટે તેવી માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થતી નથી. પરંતુ મૂર્તિરૂપે કે નામરૂપે વીતરાગને સ્વીકારે છે. પરંતુ મૂઢતાથી તેના સ્વરૂપનો કંઈ વિચાર કરતાં નથી. માત્ર તેની બાહ્ય ભક્તિ કરીને હું સંસારસાગરથી તરીશ એવો ભ્રમ ધારણ કરે છે જે મિથ્યાદર્શનનો જ પ્રભાવ છે. વિપર્યાસને કારણે અધર્મમાં ધર્મબુદ્ધિ થાય છે. આથી જ ક્યારેક તપ, ત્યાગ આદિ ધર્મનાં સર્વ બાહ્ય Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ કૃત્યો કરે તોપણ માન, ખ્યાતિ, કષાયોના ક્લેશોથી ચિત્તને આકુળ રાખીને આ પ્રકારના મૂઢતાથી લેવાયેલા ધર્મના બળથી હું મોક્ષને પામીશ તેવો ભ્રમ ધારણ કરે છે. વળી, તત્ત્વને જોવામાં વિપર્યાસના કારણે કેટલાક જીવો માત્ર ભોગવિલાસ જ જીવનનો સાર છે, ભોગવિલાસ સિવાય જીવનું કંઈ હિત નથી તેવી અત્યંત વિપરીત બુદ્ધિ ધારણ કરીને તે પ્રવૃત્તિમાં જ પોતાનું જીવન પૂર્ણ કરે છે. બાહ્ય ભોગની ઇચ્છા સ્વયં સંક્લેશ રૂપ છે. અનિચ્છામાં સુખ છે. ઇચ્છાથી વ્યાકુળ થયેલો જીવ ઇચ્છાના વિષયભૂત પદાર્થને મેળવવા શ્રમ કરે છે જે શ્રમ પણ ક્લેશરૂપ છે. પુણ્યના સહકારથી ઇચ્છા પ્રમાણે વસ્તુ મળે છે ત્યારે ક્ષણિક શાંતિ થાય છે ત્યાં અનેક નવી નવી ઇચ્છાના ક્લેશને પ્રાપ્ત કરે છે. તે ક્લેશને ક્લેશરૂપે જોવાની નિર્મળ મતિ જેને પ્રગટી નથી, ક્લેશ જ સુખરૂપ તેને દેખાય છે. વળી, વીતરાગતા, વીતરાગતામાં વિશ્રાંત થવા માટે યત્ન કરનારા મુનિઓ સુખી છે તે પ્રકારના તત્ત્વને જોવામાં વિપર્યાસ કરાવનાર મિથ્યાદર્શન જ છે. આથી જ ગુણ રહિત એવા અપાત્રમાં બાહ્ય ત્યાગને જોઈને કે ગુણનું આરોપણ કરીને પાત્રબુદ્ધિ કરે છે, પરંતુ સર્વ બાહ્ય પદાર્થો પ્રત્યે જેઓનું ચિત્ત અત્યંત અનુત્સુક છે એવા નિઃસ્પૃહી મુનિઓના નિઃસ્પૃહભાવને જોવાની પ્રજ્ઞા જેનામાં નથી તે સર્વ મિથ્યાદર્શનનો પ્રભાવ છે. વળી, વિપર્યાસને કારણે જેટલા સંસારના હેતુઓ છે તે મોક્ષના હેતુ જણાય છે, સંસારમાં ધનઅર્જન આદિના ક્લેશો સુખના ઉપાયરૂપ જણાય છે. વળી, સંસારમાં પણ હું કુટુંબનું પાલન કરું છું, આ બધાના હિતને કરનારો છું ઇત્યાદિ પ્રકારે ધર્મબુદ્ધિ કરે છે, અનેક જીવોને ધનઅર્જનમાં સહાયક થનારો છું માટે આ જ શ્રેય કાર્યો છે તેવી વિપર્યાસ બુદ્ધિ મિથ્યાદર્શન કરાવે છે. જે પ્રવૃત્તિઓમાં આરંભ-સમારંભ ન હોય, જે પ્રવૃત્તિઓમાં કષાયોનો ક્લેશ ક્ષય પામતો હોય, જે પ્રવૃત્તિ જોઈને યોગ્ય જીવોને તત્ત્વને અભિમુખ પરિણામ થાય તેમ હોય તેવી વિવેકવાળી પ્રવૃત્તિ સમ્યગ્દષ્ટિ જીવો કરે છે. તેનાથી જે કંઈ વિપરીત બુદ્ધિથી સંસારની ક્રિયા કે ધર્મની ક્રિયા કરાય છે તે સર્વ સંસારનું જ કારણ છે. મિથ્યાત્વને કારણે તે સર્વ કર્તવ્ય દેખાય છે. વળી ક્ષમા, માર્દવ, સંતોષ, આદિ દશ પ્રકારના યતિધર્મના પરમાર્થને જાણવા માટે જિજ્ઞાસા પણ જીવોને થતી નથી. તે મિથ્યાદર્શનનો જ પ્રભાવ છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવો હંમેશાં દશ પ્રકારના ક્ષમાદિ ભાવોનું સ્વરૂપ વારંવાર સૂક્ષ્મ સૂક્ષ્મતર બુદ્ધિથી જાણવા યત્ન કરે છે; કેમ કે વીતરાગને નમસ્કાર કરતી વખતે પણ હે ક્ષમાશ્રમણ ! હું વંદન કરવા ઇચ્છું છું એમ બોલીને ખમાસમણની ક્રિયા કરે છે અને સુસાધુને પણ હે ક્ષમાશ્રમણ ! હું વંદન કરવા ઇચ્છું છું એમ બોલીને જે ખમાસમણની ક્રિયા કરે છે તેના પરમાર્થને જાણવાની પણ ઇચ્છા થતી નથી. અને હું કોને નમસ્કાર કરું છું, કોણ સુસાધુ છે, ઇત્યાદિક વિષયક યથાર્થ જોવાની દૃષ્ટિ માત્રનો અભાવ તે મિથ્યાદર્શનનો જ પ્રભાવ છે. માત્ર બાહ્ય વેશ અને બાહ્ય ત્યાગમાં ધર્મબુદ્ધિ કરે છે. ક્ષમાદિ ભાવોમાં લેશ પણ યત્ન ન થાય તેવી ક્રિયામાં ધર્મબુદ્ધિ કરે છે તે સર્વ મિથ્યાદર્શનનો પ્રભાવ છે. વળી, જીવ, અજીવ આદિ નવતત્ત્વનું પારમાર્થિક સ્વરૂપ શું છે તેને જાણવાની જિજ્ઞાસા પણ થતી નથી. માત્ર શબ્દોથી જાણે છે અને કઈ રીતે આશ્રવનો નાશ કરવો જોઈએ, કઈ રીતે સંવરમાં યત્ન કરવો જોઈએ તે વિષયક માર્ગાનુસારી ઊહ થવામાં બાધક પણ મિથ્યાદર્શન જ છે. તેથી અન્ય દર્શનમાં કે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ સ્વદર્શનમાં જે વિપર્યાસ વર્તે છે અને સંસારી જીવોમાં જે વિપર્યાસ વર્તે છે તે સર્વ મિથ્યાદર્શનનો જ પ્રભાવ છે, જેનાથી જીવમાં વર્તતો મહામોહ પુષ્ટ થાય છે, કર્મનો સંચય થાય છે અને મોહનું સંસારરૂપી સામ્રાજ્ય એકછત્ર પ્રવર્તે છે, તેથી સર્વ પ્રકારના અનર્થોનું બીજ મિથ્યાદર્શન જ છે. चित्तविक्षेपतृष्णाविपर्यासमहिमा શ્લોક : તતશર્વमण्डपं चित्तविक्षेपं, तृष्णानाम्नी च वेदिकाम् । गाढं समारयत्येष, विपर्यासं च विष्टरम् ।।२२७ ।। ચિત્તવિક્ષેપ, તૃષ્ણા અને વિપર્યાસનો મહિમા શ્લોકાર્ય : અને ત્યારપછી, ચિત્તવિક્ષેપ નામનો મંડપ અને તૃષ્ણા નામની વેદિકાને અને વિપર્યાસ નામના વિક્ટરને આ=મિથ્યાદર્શન ગોઠવે છે. ર૨૭નાં જીવમાં રહેલું મિથ્યાદર્શન જીવમાં ચિત્તના વિક્ષેપો પેદા કરે છે, જીવમાં ગાઢ તૃષ્ણા પેદા કરે છે અને પોતાનામાં વર્તતા વિપર્યાસને દઢ કરે છે. શ્લોક : समारितानि चानेन, यदेतानि बहिर्जने । कुर्वन्ति तदहं वच्मि, समाकर्णय साम्प्रतम् ।।२२८ ।। શ્લોકાર્ય : અને આના દ્વારા=મિથ્યાદર્શન દ્વારા, રચના કરાયેલા આ ચિત્તવિક્ષેપ આદિ, બહિર્જનમાં જે કરે છે તેને હું વિમર્શ, કહું છું, હવે સાંભળ=પ્રકર્ષ તું સંભાળ. ૨૨૮ શ્લોક : यदुन्मत्तग्रहग्रस्तसत्रिभो भद्र! सर्वदा । जनो दोलायतेऽत्यर्थं, धर्मबुद्ध्या वराककः ।।२२९।। શ્લોકાર્ચ - હે ભદ્ર પ્રકર્ષ ! ઉન્મત્ત ગ્રહગ્રસ્ત જેવો સર્વદા ધર્મબુદ્ધિથી વરાક એવો લોક જે અત્યંત ડોલાયમાન થાય છે. ર૨૯ll Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : થ ?करोति भैरवे पातं, याति मूढो महापथम् । शीतेन म्रियते माघे, कुर्वाणो जलगाहनम् ।।२३०।। શ્લોકાર્ચ - કેવી રીતે ? એથી કહે છે – ભૈરવમાં પાતને કરે છે. મૂઢજીવ મહાપથમાં જાય છે, વસંત મહિનામાં જલના અવગાહનને કરતો શીતથી મરે છે. ર૩૦| શ્લોક : पञ्चाग्नितपने रक्तो, दह्यते तीव्रवह्निना । गवाश्वत्थादिवन्दारुरास्फोटयति मस्तकम् ।।२३१।। શ્લોકાર્ચ - પંચાગ્નિ તપમાં રક્ત તીવ્ર અગ્નિથી બળે છે. ગાય, અશ્વત્થાદિને વંદન કરવાની ઈચ્છાવાળો મસ્તકનું આસ્ફોટન કરે છે. Il૨૩૧II. શ્લોક : कुमारीब्राह्मणादीनामतिदानेन निर्धनः । सहते दुःखसङ्घातं श्राद्धः कपूतमलः किल ।।२३२।। શ્લોકાર્ય : શ્રદ્ધાવાળો, કપૂતમલવાળો, કુમારી બ્રાહ્મણાદિઓને અતિ દાનથી નિર્ધન થયેલો તે ખરેખર દુઃખના સમૂહને સહન કરે છે. ll૨૩થી શ્લોક : परित्यज्य धनं गेहं, बन्धुवर्गं च दुःखितः । अटाट्यते विदेशेषु, तीर्थयात्राभिलाषुकः ।।२३३।। શ્લોકાર્ચ - ધન, ગૃહ અને બંધુવર્ગનો ત્યાગ કરીને દુઃખિત થયેલો, તીર્થયાત્રાનો અભિલાષવાળો વિદેશોમાં અત્યંત ભટકે છે. ll૨૩૩ શ્લોક : पितृतर्पणकार्येण, देवाऽऽराधनकाम्यया । निपातयति भूतानि, विधत्ते च धनव्ययम् ।।२३४।। Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોકાર્ધ :પિતૃતર્પણના કાર્યથી, દેવારાધનની ઈચ્છાથી જીવોની હિંસા કરે છે અને ધનનો વ્યય કરે છે. ર૩૪ll શ્લોક : मांसर्मथैर्धनैः खाद्यैर्भक्तिनिर्भरमानसः । तप्तायोगोलकाकारं, ततस्तर्पयते जनम् ।।२३५ ।। શ્લોકાર્ચ - ત્યારપછી ભક્તિનિર્ભર માનસવાળો માંસ-મધથી ધન એવા ખાદ્યપદાર્થો વડે તપેલા લોખંડના ગોલાના આકારવાળા જનને ખુશ કરે છે. ર૩૫ll શ્લોક : हास्यं विवेकिलोकस्य, धर्मबुद्ध्या विनाटितः । इत्येवमादिकं धर्म, करोत्येष पृथग्जने ।।२३६।। શ્લોકાર્ચ - ધર્મબુદ્ધિથી વિડંબના કરાયેલો આ જીવ સામાન્યજનમાં વિવેકીલોકને હાસ્યરૂપ આવા આદિ પ્રકારવાળા ધર્મને કરે છે. ર૩૬ll. શ્લોક : न लक्षयति शून्यात्मा, भूतमर्द सुदारुणम् । नात्मनो दुःखसवातं, हास्यं नापि धनव्ययम् ।।२३७।। શ્લોકાર્થ : શૂન્યાત્મા સુદારુણ ભૂતમર્દનને લક્ષમાં લેતો નથી. પોતાના દુઃખiઘાતને લક્ષમાં લેતો નથી. હાસ્યને લક્ષમાં લેતો નથી. વળી, ધનવ્યયને લક્ષમાં લેતો નથી. ll૨૩૭ll બ્લોક : रागद्वेषादिजातस्य, स्वपापस्य विशुद्धये । एवं च घटते लोकस्तत्त्वमार्गाद् बहिष्कृतः ।।२३८ ।। શ્લોકાર્ધ : અને રાગદ્વેષાદિથી થયેલા પોતાના પાપની વિશુદ્ધિ માટે લોકતત્વમાર્ગથી બહિસ્કૃત એવો આ જીવ આ રીતે પ્રયત્ન કરે છે. પર૩૮II Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ धर्मोपायमजानानः, कुरुते जीवमर्दनम् । प्राप्नोति करभं नैव, रासभं दामयत्ययम् ।।२३९।। શ્લોકાર્થ : ધર્મના ઉપાયને નહીં જાણતો જીવમર્દનને કરે છે. કરભને પ્રાપ્ત કરતો નથી. રાસભને દમન કરે છે. II૨૩૯લ્યા શ્લોક ઃ तिला भस्मीकृता वह्नौ, दग्धं पेयं तवेत्यहो । धनमुद्दालितं धूर्तेर्जनस्तु हृदि भावितः । । २४० । શ્લોકાર્થ ઃ અગ્નિમાં તિલો ભસ્મી કરાયા. અહો તારું પેય દગ્ધ કરાયું. ધૂર્તો વડે ધન ગ્રહણ કરાયું. વળી, હૃદયમાં લોક ભાવિત થયો=મેં ધર્મ કર્યો છે એ પ્રકારે ભાવિત થયો. II૨૪૦।। શ્લોક ઃ न च सन्मार्गवक्तारः, पूत्कुर्वन्तोऽप्यनेकधा । लोकेनानेन गण्यन्ते, प्रोच्यन्ते च विमूढकाः ।।२४१।। ૨૫૫ શ્લોકાર્થ : અને અનેક પ્રકારે પોકાર કરતા પણ સન્માર્ગને કહેનારા મુનિઓ આ લોકો વડે ગણકારાતા નથી, અને વિમૂઢ કહેવાય છે=સન્માર્ગને બતાવનારા મુનિઓ વિમૂઢ કહેવાય છે. II૨૪૧।। શ્લોક ઃ તવિવું મદ્ર! નિઃશેષ, મિથ્યાર્જીનમંત્તિના | अमुना संस्कृतस्यास्य, मण्डपस्य विजृम्भितम् ।।२४२।। શ્લોકાર્થ : હે ભદ્ર પ્રકર્ષ ! તે આ નિઃશેષ મિથ્યાદર્શન સંજ્ઞી એવા આના વડે સંસ્કૃત કરાયેલા એવા આ મંડપનું વિકૃતિ છે. II૨૪૨।। શ્લોક ઃ यत्पुनम्रियमाणोऽपि, लोकोऽयं नैव मुञ्चति । ભદ્ર! હ્રામાર્થતામ્પત્યં નાનાજારેવિડમ્બનેઃ ।।૨૪રૂશા Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ શ્લોકાર્ચ - વળી વિવિધ પ્રકારની વિડંબનાથી મરતો પણ આ લોકજન, હે ભદ્ર ! કામ અને અર્થના લાંપત્યને જે મૂકતો નથી. ર૪all શ્લોક : થ?– अप्सरोऽर्थं करोत्येष, नदीकुण्डप्रवेशनम् । पत्युः सङ्गमनार्थं च, दहत्यात्मानमग्निना ।।२४४।। स्वर्गार्थं भूतिकामेन, पुत्रस्वजनकाम्यया । अग्निहोत्राणि यागांश्च, कुरुतेऽन्यच्च तादृशम् ।।२४५।। શ્લોકાર્ચ - કેવી રીતે મૂકતો નથી? એથી કહે છે – આ જીવ, અપ્સરા માટે નદીકુંડના પ્રવેશને કરે છે અને પતિના સંગમ માટે અગ્નિ વડે પોતાના આત્માને બાળે છે. સ્વર્ગ માટે, ભૂતિની કામનાથી, પુત્ર-સ્વજનાદિ કામનાથી અગ્નિહોત્રો અને યાગોને કરે છે અને અન્ય તેવા પ્રકારનું કૃત્ય કરે છે. ર૪૪-૨૪પી શ્લોક : दानं ददाति चाशास्ते, भूयादेतन्मृतस्य मे । आशास्ते क्लेशनिर्मुक्तं, न फलं मोक्षलक्षणम् ।।२४६।। શ્લોકાર્ચ - અને દાન આપે છે. મરેલા મને આ થાઓ જન્માંતરમાં ધન પ્રાપ્ત થાઓ એ પ્રમાણે આશા રાખે છે. ક્લેશ રહિત મોક્ષરૂ૫ ફળની આશા રાખતો નથી. ૨૪કા શ્લોક - यत्किञ्चित्कुरुते कर्म, तन्निदानेन दूषितम् । अर्थकामप्रदं मेऽदः, परलोके भविष्यति ।।२४७।। શ્લોકાર્ચ - જે કંઈ કૃત્ય કરે છે તે નિદાનથી દૂષિત અર્થને કામને દેનારા આ મને પરલોકમાં થશે. ll૧૪૭ll શ્લોક : तदस्य सकलस्येयं, मिथ्यादर्शनसंस्कृता । वृत्तान्तस्येह तृष्णाख्या, वेदिका भद्र! कारणम् ।।२४८।। Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : તે કારણથી હે ભદ્ર પ્રકર્ષ ! આ સકલ વૃતાંતનું અહીં મિથ્યાદર્શનથી સંસ્કૃત એવી તૃષ્ણા નામની વેદિકા કારણ છે. ll૨૪૮iા શ્લોક : यत्पुनर्भद्र! लोकोऽयं, दिङ्मूढ इव मानवः । शिवं गन्तुमनास्तूर्णं, विपरीतः पलायते ।।२४९।। શ્લોકાર્ચ - વળી, જે કારણથી હે ભદ્ર!મોક્ષમાં જવાની ઈચ્છાવાળો આ લોક દિમૂઢ માનવની જેમ શીઘ વિપરીત પલાયન થાય છે. ર૪૯ll શ્લોક : થ ?देवं विगर्हते मूढः, सर्वज्ञं सर्वदर्शिनम् । वेदाः प्रमाणमित्येव, भाषते निष्प्रमाणकम् ।।२५०।। શ્લોકાર્થ : કેવી રીતે ગમન કરે છે ? મૂઢ એવો જીવ સર્વજ્ઞ, સર્વદર્શી એવા દેવની ગહ કરે છે. વેદો પ્રમાણ છે એ પ્રમાણે જ નિમ્રમાણ બોલે છેઃવિચાર્યા વગર જ બોલે છે. રિપII શ્લોક : धर्मं च दूषयत्येष, जडोऽहिंसादिलक्षणम् । प्रख्यापयति यत्नेन, यागं पशुनिबर्हणम् ।।२५१।। શ્લોકાર્ય : આ જડ અહિંસા આદિ લક્ષણ ધર્મને દૂષિત કરે છે. યત્નથી પશુનો ઘાત છે જેમાં એવા યાગને પ્રખ્યાપન કરે છે. ll૨૫૧il. શ્લોક :___जीवादितत्त्वं मोहेनापलुतेऽलीकपण्डितः । संस्थापयति शून्यं वा, पञ्चभूतात्मकादि वा ।।२५२।। શ્લોકાર્ચ - જીવાદિ તત્વને જુઠ્ઠો પંડિત મોહથી અપલાપ કરે છે. અથવા શૂન્યને સ્થાપન કરે છે. અથવા પંચભૂતાત્મક આદિને સ્થાપન કરે છે. 1રપરા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : ज्ञानादिनिर्मलं पात्रं, निन्दत्येष जडात्मकः । सर्वारम्भप्रवृत्तेभ्यो, दानमुच्चैः प्रयच्छति ।।२५३।। શ્લોકાર્ચ - જડાત્મક એવો આ જ્ઞાનાદિ નિર્મલપાત્રની નિંદા કરે છે. સર્વ આરંભમાં પ્રવૃત્ત એવા સંન્યાસી આદિઓને અત્યંત દાન આપે છે. ll૨૫૩ શ્લોક - तपः क्षमा निरीहत्वममून्दोषांश्च मन्यते । शाठ्ययुक्तः पिशाचत्वं, षिड्गत्वं मनुते गुणान् ।।२५४।। શ્લોકાર્ય : તપ, ક્ષમા, નિરીહીપણું અનિચ્છાપણું છે અને આમને દોષો માને છે. શાક્યયુક્ત એવા જીવ પિશાયત્વને, ષિષ્ણત્વને ગુણો માને છે. ll૨૫૪l. શ્લોક : शुभ्रं ज्ञानादिकं मागं, मन्यते धूर्तकल्पितम् । कौलमार्गादिकं मूढो, मनुते शिवकारणम् ।।२५५ ।। શ્લોકાર્થ :શુભ્ર જ્ઞાનાદિ માર્ગને ધૂર્ત કલ્પિત માને છે. મૂઢ કોલમાર્માદિકને મોક્ષનું કારણ માને છે. રિપull બ્લોક : कलयत्यतुलं धर्मं, विशेषेण गृहाश्रमम् । निःशेषद्वन्द्वविच्छेदां, गर्हते यतिरूपताम् ।।२५६।। શ્લોકાર્ધ :વિશેષથી ગૃહાશ્રમને અતુલધર્મ જાણે છે. નિઃશેષ હૃદ્ધના વિચ્છેદ રૂપ યતિરૂપતાની ગહ કરે છે. રિપો શ્લોક : तदनेनात्र रूपेण, मिथ्यादर्शनसंस्कृतम् । लोके भो! विलसत्येतद्विपर्यासाख्यविष्टरम् ।।२५७।। Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - આ રૂપથી=અત્યાર સુધી વર્ણન કર્યું એ સ્વરૂપથી, અહીં લોકમાં, મિથ્યાદર્શનથી સંસ્કૃત તે આ વિપર્યાસ નામનું વિક્ટર વિલાસ પામે છે=જે શ્લોક-૨૪લ્થી વર્ણન કર્યું તે આ વિપર્યાસ નામનું વિક્ટર વિલાસ પામે છે. રિપછી શ્લોક : अन्यच्चास्यैव सामर्थ्याल्लोका ध्वान्तवशंगताः । यदन्यदपि कुर्वन्ति, भद्र! तत्ते निवेदये ।।२५८।। શ્લોકાર્ચ - અને અન્ય આના જ સામર્થ્યથી મિથ્યાદર્શનના સામર્થ્યથી, અજ્ઞાનને વશ પામેલા લોકો જે બીજું પણ કરે છે હે ભદ્ર પ્રકર્ષ ! તે તને નિવેદન કરાય છે. ll૨૫૮iા શ્લોક : जराजीर्णकपोला ये, हास्यप्रायाश्च योषिताम् । वलीपलितखालित्यपिप्लुव्यङ्गादिदूषिताः ।।२५९।। तेऽपि त्रपन्ते जरसा, विकाररसनिर्भराः । कथयन्त्याऽऽत्मनो जन्म, गाढमित्वरकालिकम् ।।२६० ।। युग्मम् ।। શ્લોકાર્ચ - જેઓ જરાજીર્ણ કપોલવાળા અને સ્ત્રીઓને હાસ્યપ્રાય વલી, પલિત, ખાલિત્ય, પિપ્પલંગાદિથી દૂષિત છે તેઓ પણ જરાથી લજ્જા પામે છે. વિકારરસથી નિર્ભર એવા તેઓ પોતાના જન્મને ગાઢ ઈત્વરકાલિક કહે છે. ll૨૫૯-૨૬oll શ્લોક : अनेकद्रव्ययोगैश्च, कार्यसम्पत्तये किल । तमसेव स्व[स मु.]हार्देन, रञ्जयन्ति शिरोरुहान् ।।२६१।। जनयन्ति मृजां देहे, नानास्नेहैर्मुहुर्मुहुः । यथा कपोलशैथिल्यं, यत्नतश्छादयन्ति ते ।।२६२।। શ્લોકાર્ચ - અને કાળા વર્ણપણાની પ્રાપ્તિ માટે જાણે આર્ટ એવા અંધકાર વડે ન હોય તેવા અનેક દ્રવ્યના યોગ વડે કેશોને રંગે છે. દેહમાં અનેક પ્રકારના સ્નિગ્ધ પદાર્થોથી વારંવાર મૃદુતાને કરે છે. અને તેઓ-વૃદ્ધાવસ્થાવાળા તે જીવો, કપોલના શૈથિલ્યને યત્નથી છુપાવે છે. ર૬૧-૨૬રા Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્લોક : ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ भ्रमन्ति विकटं नूढास्तरुणा इव लीलया । વયઃસ્તમ્ભનિમિત્તે હૈં, મક્ષત્તિ રસાયનમ્ ।।૨૬રૂ।. स्वच्छायां दर्पणे बिम्बं निरीक्षन्ते जलेषु च । क्लिश्यन्ते राढया नित्यं, देहमण्डनतत्पराः । । २६४ ।। શ્લોકાર્થ ઃ મૂઢ એવા જીવો તરુણની જેમ લીલાથી વિકટ માર્ગે ભમે છે અને વયસ્તમ્ભના નિમિત્તે રસાયણોનું ભક્ષણ કરે છે. જલમાં સ્વછાયાને અને દર્પણમાં બિમ્બને=પોતાના દેહને નિરીક્ષણ કરે છે. દેહના મંડનમાં તત્પર એવા તેઓ શોભાથી=શોભા માટેની પ્રવૃત્તિથી, હંમેશાં ક્લેશને પામે છે. II૨૬૩-૨૬૪|| શ્લોક ઃ आहूतास्तात तातेति, ललनाभिस्तथापि ते । पितामहसमाः सन्तः, कामयन्ते विमूढकाः । । २६५ ।। શ્લોકાર્થ :- = પિતા પિતા એ પ્રમાણે સ્ત્રીઓ વડે બોલાાયેલા છે તોપણ તે પિતામહ જેવા છતા વિમૂઢો કામને ભોગવે છે. I૨૬૫।। શ્લોક ઃ सर्वस्य प्रेरणाकाराः, सन्तोऽपि नितरां पुनः । कुर्वन्तो हास्यबिब्बोकान्, गाढं गच्छन्ति हास्यताम् ।।२६६।। શ્લોકાર્થ : બધાને પ્રેરણાના આકારવાળા છતા પણ વળી અત્યંત હાસ્ય ચાળાઓને કરતા ગાઢ હાસ્યતાને પામે છે. II૨૬૬|| શ્લોક ઃ जराजीर्णशरीराणां येषामेषा विडम्बना । તે ભદ્ર! સતિ તાળ્યે, જીવૃશાઃ સત્તુ નન્તવઃ? ।।૨૬।। શ્લોકાર્થ :- - જે જરાજીર્ણ શરીરવાળાઓની આ=પૂર્વમાં બતાવી એ, વિડંબના છે. હે ભદ્ર ! તારુણ્ય હોતે છતે કેવા પ્રકારના તે જીવો હોય છે ? ||૨૬૭।। Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : श्लेष्मान्त्रक्लेदजम्बालपूरिते ते कलेवरे । आसक्तचित्ताः खिद्यन्ते, यावज्जीवं वराककाः ।।२६८।। શ્લોકાર્ય : શ્લેખ, મંત્ર-આંતરડાં, કલેદના જાળથી પૂરિત કલેવરમાં શરીરમાં, આસક્ત ચિત્તવાળા વરાકો રાંકડાઓ એવા તેઓ ચાવજીવ ખેદ કરે છે. ર૬૮ll શ્લોક : अनन्तभवकोटीभिर्लब्धं मानुष्यकं भवम् । वृथा कुर्वन्ति निहींका, धर्मसाधनवर्जिताः ।।२६९।। શ્લોકાર્ચ - અનંત ભવનોટિથી પ્રાપ્ત થયેલા મનુષ્યભવને લજ્જા વગરના ધર્મસાધનથી વર્જિત એવા તરુણ અવસ્થાવાળા જીવો વૃથા કરે છે. ll૧૯ll શ્લોક : आयतिं न निरीक्षन्ते, देहतत्त्वं न जानते । आहारनिद्राकामा स्तिष्ठन्ति पशुसन्निभाः ।।२७०।। શ્લોકાર્ચ - ભવિષ્યને જોતા નથી. દેહતત્વને જાણતા નથી દેહનું ક્લેશકારી સ્વરૂપ જાણતા નથી, આહાર, નિદ્રા, કામથી આર્ત પશુ જેવા રહે છે. ll૨૭oll બ્લોક : ततस्तेषामपारेऽत्र, पतितानां भवोदधौ । निर्नष्टशिष्टचेष्टानां, पुनरुत्तरणं कुतः? ।।२७१।। શ્લોકાર્ધ : તેથી અહીં અપાર એવા ભવોદધિમાં પડેલા નિર્નષ્ટ શિષ્ટ ચેષ્ટાવાળા તેઓનું વળી ઉત્તરણ-સંસારસમુદ્રથી ઉદ્ધાર, ક્યાંથી હોય ? ll૨૭૧|| શ્લોક : तदनेनापि रूपेण, मिथ्यादर्शनसंस्कृतम् । इदं विजृम्भते भद्र! विपर्यासाऽऽख्यमासनम् ।।२७२।। Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોકાર્ચ - તે કારણથી આ રૂપે પણ મિથ્યાદર્શનથી સંસ્કૃત આ વિપર્યાસ નામનું આસન હે ભદ્ર પ્રકર્ષ! વિલાસ પામે છે. llર૭૨ll બ્લોક : अन्यच्चप्रशमानन्दरूपेषु, सारेषु नियमादिषु । वशेनास्य भवेद् भद्र! दुःखबुद्धिर्जडात्मनाम् ।।२७३।। શ્લોકાર્ચ - અને બીજું, પ્રશમના આનંદરૂપ સાર એવા નિયમાદિમાં હે ભદ્ર! જડ એવા આ જીવોને આના વશથી–મિથ્યાદર્શનથી સંસ્કૃત વિપર્યાસ આસનના વશથી, દુઃખબુદ્ધિ થાય છે. ll૧૭૩. શ્લોક : गत्वरेषु सुतुच्छेषु, दुःखरूपेषु देहिनाम् । भोगेषु सुखबुद्धिः स्यादासनस्यास्य तेजसा ।।२७४।। શ્લોકાર્ચ - ગવર, સુતુચ્છ, દુઃખરૂપ એવા ભોગોમાં સંસારી જીવોને આ આસન્નના તેજથી વિપર્યાસના તેજથી, સુખબુદ્ધિ થાય છે=સંસારનાં તમામ સુખો ક્ષણિક હોવાથી ગવર છે, અત્યંત તુચ્છ છે, વિકારોથી ઉત્પન્ન થયેલાં અને શ્રમની ચેષ્ટારૂપ હોવાથી દુઃખરૂપ છે એવા ભોગોમાં મિથ્યાત્વના ઉદયથી જન્ય વિપર્યાસના વશથી જીવોને સુખબુદ્ધિ થાય છે. ll૨૭૪ll શ્લોક : तथैष भुवनख्यातः, प्रधानोऽत्र महाबलः । बहिरङ्गजनस्योच्चैः, सर्वानर्थविधायकः ।।२७५।। શ્લોકાર્થ : અને અહીં સંસારમાં, બહિરંગજનને અત્યંત સર્વ અનર્થને કરનાર મહાબલ એવો આ મિથ્યાદર્શન, પ્રધાન ભવનમાં ખ્યાત છે. ર૭૫ll શ્લોક : मया भद्र! समासेन, मिथ्यादर्शननामकः । महामोहनरेन्द्रस्य, कथितस्ते महत्तमः ।।२७६ ।। Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : હે ભદ્ર ! પ્રકર્ષ ! સમાસથી મારા વડે મિથ્યાદર્શન નામનો મહાનરેન્દ્રનો મહત્તમ તને કહેવાયો. રિ૭૬ll શ્લોક : ततः प्रकर्षो हृष्टात्मा श्रुत्वा मातुलभाषितम् । उत्क्षिप्य दक्षिणं पाणिं, तं प्रतीदमभाषत ।।२७७।। શ્લોકાર્થ : ત્યારપછી હર્ષિત થયેલો એવો પ્રકર્ષ મામાનું કહેલું સાંભળીને દક્ષિણ હાથને ઊંચો કરીને તેના પ્રત્યે આ કહે છે. ર૭૭ી. શ્લોક : चारु चारु कृतं माम! यदेष कथितस्त्वया । યા વેપાડસનેડવ, સા વિનાની વરના? માર૭૮ાા શ્લોકાર્ચ - | હે મામા ! જે આ તમારા વડે કહેવાયું તે સુંદર સુંદર કહેવાયું. વળી, જે આ આના જs મિથ્યાદર્શનના જ, અર્ધાસનમાં સુંદર સ્ત્રી છે તે કયા નામવાળી છે ? ||ર૭૮II कुदृष्टिजाताः पाखण्डिनः શ્લોક : विमर्शोऽवददेषाऽपि, समानबलसाहसा । अस्यैव भार्या विज्ञेया, कुदृष्टि म विश्रुता ।।२७९।। કુદષ્ટિથી ઉત્પન્ન થયેલા પાખંડીઓ શ્લોકાર્ચ - વિમર્શ કહે છે – આ પણ સમાનબલ સાહસવાળી મિથ્યાદર્શનના સમાનબલ અને સાહસવાળી, આની જ પત્ની-મિથ્યાદર્શનની પત્ની, કુદષ્ટિ નામવાળી સંભળાયેલી જાણવી. ર૭૯ll. શ્લોક : ये दृश्यन्ते विमार्गस्था, बहिरङ्गजने सदा । भद्र! पाखण्डिनः केचित्तेषामेषैव कारणम् ।।२८०।। Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - બહિરંગ લોકોમાં જે વિમાર્ગમાં રહેલા હે ભદ્ર!કેટલાક પાખંડીઓ દેખાય છે તેઓનું સદા આ જ=કુદષ્ટિ જ, કારણ છે. ll૨૮ll શ્લોક : ते चामी नामभिर्भद्र! वर्ण्यमाना मया स्फुटम् । ज्ञेया देवादिभेदेन, विभिन्नाश्च परस्परम् ।।२८१।। શ્લોકાર્ચ - અને હે ભદ્ર! નામથી મારા વડે સ્પષ્ટ વર્ણન કરાતા તે આ દેવાદિના ભેદથી પરસ્પર ભિન્ન જાણવા. ર૮૧II શ્લોક : તથા– शाक्यास्त्रैदण्डिकाः शैवाः, गौतमाश्चरकास्तथा । सामानिकाः सामपरा, वेदधर्माश्च धार्मिकाः ।।२८२।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – શાક્ય, ત્રિદંડિકો, શૈવો, ગોતમો, ચરકો, સામાનિકો, સામપરા અને વેદધર્મવાળા, ધાર્મિકો છે. ll૨૮૨ાા શ્લોક : आजीविकास्तथा शुद्धा, विद्युद्दन्ताश्च चुञ्चुणाः । माहेन्द्राश्चारिका धूमा, बद्धवेषाश्च खुङ्खकाः ।।२८३।। શ્લોકાર્ચ - આજીવિકો અને શુદ્ધ વિધુર્દૂતાવાળા યુસુણો, મહેન્દ્રો, ચારિકો, ધૂમો, બદ્ધવેશવાળા, ખુબુકો, //ર૮all શ્લોક : उल्काः पाशुपताः कौलाः, काणादाश्चर्मखण्डिकाः । सयोगिनस्तथोलूका, गोदेहा यज्ञतापसाः ।।२८४ ।। શ્લોકાર્ચ - ઉલ્કો, પાશુપતો, કોલો, કાણાદો, ચર્મખંડિકો, સયોગીઓ, અને ઉલૂકો, ગોદેહવાળા યજ્ઞતાપસો, Il૨૮૪ll Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : घोषपाशुपताश्चान्ये, कन्दच्छेदा दिगम्बराः । कामर्दकाः कालमुखाः, पाणिलेहास्त्रिराशिकाः ।।२८५।। શ્લોકાર્ચ - ઘોષ પાશુપતો, અન્ય કંદછેદવાળા, દિગંબરો, કામર્થકો, કાલમુખો, પાણિલેહા, ત્રિરાશિકો, Il૨૮૫ll શ્લોક : कापालिकाः क्रियावादा, गोव्रता मृगचारिणः । लोकायताः शङ्खधमाः, सिद्धवादाः कुलंतपाः ।।२८६।। શ્લોકાર્થ : કાપાલિકો, ક્વિાવાદવાળા, ગોવતવાળા, મૃગયારી, લોકાયત, શંખધમો, સિદ્ધ વાદવાળા, કુલંતપો, Il૨૮૬ll શ્લોક : तापसा गिरिरोहाश्च, शुचयो राजपिण्डकाः । संसारमोचकाश्चान्ये, सर्वावस्थास्तथा परे ।।२८७।। શ્લોકાર્ચ - તાપસો, ગિરિરોહા, શુચિઓ, રાજપિંડકો, સંસારને છોડનારા અને અન્ય સર્વ અવસ્થાવાળા તથા બીજાઓ, Il૨૮ના શ્લોક - ___अज्ञानवादिनो ज्ञेयास्तथा पाण्डुरभिक्षवः । कुमारव्रतिकाश्चान्ये, शरीररिपवस्तथा ।।२८८ ।। શ્લોકાર્થ :અજ્ઞાનવાદી જાણવા અને પાંડુ ભિક્ષુઓ, કુમારપ્રતિવાળા અને અન્ય શરીરના શત્રુઓ, Il૨૮૮ શ્લોક : उत्कन्दाश्चक्रवालाश्च, त्रपवो हस्तितापसाः । चित्तदेवा बिलावासास्तथा मैथुनचारिणः ।।२८९।। Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : ઉત્કંદવાળા, ચક્રવાલવાળા, કપુવો, હસ્તિતાપસો, ચિત્તદેવો, બિલાવાસ અને મૈથુનચારી, ||ર૮૯ll શ્લોક : अम्बरा असिधाराश्च, तथा माठरपुत्रकाः । વન્દ્રોમા (ધ્યા)શ્યા, તળેવોહમૃત્તિ: રર૦પા શ્લોકાર્થ : અંબર, અસિધારવાળા અને માઠરપુરકો, ચંદ્ર ઉદ્ગમિકા અને અન્ય તે પ્રકારે જ ઉદકમૃતિકા, I/ર૯oll બ્લોક : एकैकस्थालिका मङ्खाः, पक्षापक्षा गजध्वजाः । उलूकपक्षा मात्रादिभक्ताः कण्टकमकाः ।।२९१।। શ્લોકાર્ચ - એકેકસ્થાલિકો, પંખા, પક્ષાપક્ષ, ગજધ્વજવાળા, ઉલૂકપક્ષવાળા, માત્રાદિ ભક્ત, કંટકને મર્દન કરનારા, Il૨૯૧il. શ્લોક : कियन्तो वाऽत्र गण्यन्ते? नानाभिप्रायसंस्थिताः । पाषण्डिनो भवन्त्येते, भो! नानाविधनामकाः ।।२९२।। શ્લોકાર્ચ - અથવા અહીં કેટલા ગણાય ? અનેક અભિપ્રાયમાં રહેલા પાખંડીઓ આ નાના પ્રકારના નામવાળા થાય છે. ll૨૯શા શ્લોક : देवैर्वादैस्तथा वेषैः, कल्पैर्मोक्षविशुद्धिभिः । वृत्तिभिश्च भवन्त्येते, भिन्नरूपाः परस्परम् ।।२९३।। શ્લોકાર્ચ - દેવો વડે, વાદો વડે અને વેષો વડે અને કલ્પ વડે, મોક્ષની વિશુદ્ધિ વડે અને વૃત્તિઓ વડે આ=ભિન્ન ભિન્ન દર્શનવાદીઓ, પરસ્પર ભિન્ન ભિન્ન રૂપવાળા થાય છે. ર૯all. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : તથાદિरुद्रेन्द्रचन्द्रनागेन्द्रबुद्धोपेन्द्रविनायकाः । निजाकूतवशादेतैरिष्टा देवाः पृथक् पृथक् ।।२९४।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – રુદ્ર, ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, બુદ્ધ, ઉપેન્દ્ર, વિનાયકો પોતપોતાના ઈરાદાના વશથી આ બધા વડે દેવો પૃથક પૃથક ઈષ્ટ છે. ll૯૪ll શ્લોક : ईश्वरो नियतिः कर्म, स्वभावः काल एव वा । जगत्कर्तेति वादोऽयं, सर्वेषां भिन्नरूपकः ।।२९५ ।। શ્લોકાર્ચ - ઈશ્વર, નિયતિ, કર્મ, સ્વભાવ અને કાલ જ જગકર્તા છે એ પ્રકારનો આ વાદ સર્વ મતોનો ભિન્નરૂપવાળો છે. શિલ્પા શ્લોક : त्रिदण्डकुण्डिकामुण्डवल्कचीवरभेदतः । वेषः परस्परं भिन्नः, स्फुट एवोपलक्ष्यते ।।२९६ ।। શ્લોકાર્ધ :ત્રિદંડ, કુંડિકા, મુંડ, વલ્ક, ચીવરના ભેદથી પરસ્પર ભિન્ન વેશ સ્પષ્ટ જ જણાય છે. ll૨૯૬ll શ્લોક : कल्पोऽपि भक्ष्याभक्ष्यादिलक्षणः स्वधिया किल । अन्योऽन्यं भिन्न एवैषां, तीर्थिनां भद्र! वर्तते ।।२९७।। શ્લોકાર્થ : હે ભદ્ર ! ભક્ષ્યાભઢ્ય આદિ લક્ષણ કલ્પ પણ=આચાર પણ, આ તીર્થીઓનો પરસ્પર ભિન્ન જ સ્વબુદ્ધિથી વર્તે છે. ર૯૭ી શ્લોક : विध्यातदीपरूपाभः, सुखदुःखविवर्जितः । एषां पाषण्डिनां भद्र! मोक्षो भिन्नः परस्परम् ।।२९८ ।। Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - બુઝાયેલા દીપરૂપ જેવો મોક્ષ, સુખ-દુઃખ વર્જિત મોક્ષ હે ભદ્ર! આ પાખંડીઓનો પરસ્પર ભિન્ન છે. ર૯૮ll શ્લોક : निजाकूतवशेनैव, विशुद्धिरपि तीथिकैः । अमीभिर्भद्र! सत्त्वानां, भिन्नरूपा निवेदिता ।।२९९।। શ્લોકાર્ચ - પોતાના ઈરાદાના વશથી જ હે ભદ્ર! આ તીર્થિકો વડે જીવોની વિશુદ્ધિ પણ ભિન્ન રૂપ કહેવાઈ છે. ll૨૯૯ll. શ્લોક : कन्दमूलफलाहाराः, केचिद्धान्याशिनोऽपरे । वृत्तितोऽपि विभिद्यन्ते, ततस्ते भद्र! तीथिकाः ।।३०० ।। શ્લોકાર્થ : કેટલાક કંદમૂલ ફલ આહારવાળા, બીજા ધાન્ય ખાનારા, તેથી હે ભદ્ર! વૃતિથી પણ તે તીર્થિકો ભિન્ન થાય છે. Il3ool. શ્લોક : एवं च स्थितेअमी वराकाः सर्वेऽपि, दोलायन्ते भवोदधौ । अस्याः कुदृष्टिवीर्येण, शुद्धधर्मबहिष्कृताः ।।३०१।। શ્લોકાર્ય : અને આ પ્રમાણે સ્થિત હોતે છતે સર્વ પણ આ વરાકો આ કુદષ્ટિના વીર્યથી, શુદ્ધધર્મથી બહિષ્કૃત ભવોદધિમાં દોલાયમાન થાય છે=ભટકે છે. ll૩૦૧TI. શ્લોક : तत्त्वमार्गमजानन्तो, विवदन्ते परस्परम् । स्वाग्रहं नैव मुञ्चन्ति, रुष्यन्ति हितभाषिणे ।।३०२।। Page #284 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૨૬૯ શ્લોકાર્થ : તત્વમાર્ગને નહીં જાણતા પરસ્પર વિવાદ કરે છે. સ્વઆગ્રહને મૂકતા નથી. હિતને કહેનારા ઉપર રોષ કરે છે. II3૦૨ાા શ્લોક : तदेषा भुवनख्याता, मिथ्यादर्शनवत्सला । कुदृष्टिविलसत्येव, बहिरङ्गजनाहिता ।।३०३।। શ્લોકાર્થ : તે આ ભુવનવિખ્યાત, મિથ્યાદર્શનવત્સલ કુદષ્ટિ બહિરંગ લોકોને અહિત કરનારી વિલાસ પામે જ છે. II3૦૩ll શ્લોક : यस्त्वेष विष्टरे तुङ्ग, निविष्टः प्रविलोक्यते । प्रसिद्ध एव भद्रस्य, स नूनं रागकेसरी ।।३०४।। શ્લોકાર્ચ - જે વળી ઊંચા વિક્ટરમાં બેઠેલો આ જોવાય છે, તે ખરેખર ભદ્ર એવા પ્રકર્ષને પ્રસિદ્ધ જ એવો રાગકેસરી છે. ll૧૦૪ll. શ્લોક : एनं राज्ये निधायोच्चैर्महामोहनराधिपः । गतचिन्ताभरो नूनं, कृतार्थो वर्ततेऽधुना ।।३०५ ।। શ્લોકાર્ય : આને રાજ્ય ઉપર અત્યંત સ્થાપન કરીને મહામોહરૂપી રાજા ચિંતાના ભાર રહિત હમણાં કૃતાર્થ વર્તે છે. ll૩૦૫. શ્લોક : केवलं दत्तराज्येऽपि, महामोहनरेश्वरे । सविशेषं करोत्येष, विनयं नयपण्डितः ।।३०६।। શ્લોકાર્ય : કેવલ દત રાજ્ય હોવા છતાં પણ નયપંડિત એવો આગરાગકેસરી, મહામોહ નરેશ્વરમાં સવિશેષ વિનય કરે છે. ll૩૦૬ll Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-| ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : महामोहनरेन्द्रोऽपि, सर्वेषामग्रतः स्फुटम् । अस्यैव भोः सुपुत्रस्य, प्रभुत्वं ख्यापयत्यलम् ।।३०७।। શ્લોકાર્ચ - મહામોહનરેન્દ્ર પણ સર્વની આગળ સ્પષ્ટ આ જ સુપુત્રના પ્રભુત્વનું અત્યંત ખ્યાપન કરે છે. ll૩૦૭ી શ્લોક : तदेवं स्नेहसंबद्धौ, पितापुत्रौ परस्परम् । एतावेव वशीकर्तुं, क्षमौ भद्र! जगत्त्रयम् ।।३०८।। શ્લોકાર્ય : તે કારણથી આ પ્રકારનો પિતા-પુત્ર વચ્ચે પરસ્પર સ્નેહસંબંધ છે. હે ભદ્ર પ્રકર્ષ! આ બંને જ જગતત્રયને વશ કરવા માટે સમર્થ છે. ll૩૦૮II. શ્લોક : यावद्विप्रतपत्येष, नरेन्द्रो रागकेसरी । बहिरङ्गजने तावत्कौतस्त्यः सुखसङ्गमः? ।।३०९।। શ્લોકાર્ચ - જ્યાં સુધી આ રાગકેસરી નરેન્દ્ર બહિરંગજનમાં વિશેષરૂપે પ્રતાપવાળો છે ત્યાં સુધી ક્યાંથી સુખસંગમ હોય ? અર્થાત્ જીવોને સુખનો સંગમ હોય નહીં. ll૧૦૯ll શ્લોક : यतोऽयं भद्र! संसारसागरोदरवर्तिषु । बहिर्लोके पदार्थेषु, प्रीतिमुत्पादयत्यलम् ।।३१०।। શ્લોકાર્ચ - જે કારણથી હે ભદ્ર! પ્રકર્ષ! બહિલોકમાં આ રાગકેસરી, સંસારસાગરઉદરવર્તી પદાર્થોમાં પ્રીતિને અત્યંત ઉત્પાદન કરે છે. ll૧૧૦II શ્લોક : संक्लिष्टपुण्यजन्येषु, संक्लिष्टेषु स्वरूपतः । संक्लेशजनकेष्वेव, संबध्नाति पृथग्जनम् ।।३११ ।। Page #286 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ સ્વરૂપથી સંક્લિષ્ટ, સંક્લિષ્ટ પુણ્યથી જન્ય અને સંક્લેશના જનક જ એવા બાહ્ય પદાર્થોમાં પૃથક્ જનને=સામાન્ય લોકને, બાંધે છે. II૩૧૧|| रागत्रयम् શ્લોક ઃ अन्यच्च भद्र! पार्श्वस्थं, यदस्य पुरुषत्रयम् । रक्तवर्णमतिस्निग्धदेहं च प्रविभाव्यते । । ३१२ । । ત્રણ પ્રકારના રાગ શ્લોકાર્થ ઃ અને હે ભદ્ર ! પ્રકર્ષ ! પાર્શ્વમાં રહેલા અન્ય=રાગકેસરીની બાજુમાં રહેલ અન્ય, આના જે રક્તવર્ણવાળા અતિસ્નિગ્ધ દેહવાળા પુરુષત્રય પ્રવિભાવન કરાય છે. II૩૧૨II શ્લોક ઃ एते हि निजवीर्येण, शरीरादविभेदिनः । अनेन विहिता भद्र! त्रयोऽप्यात्मवयस्यकाः ।। ३१३ ।। ૨૭૧ શ્લોકાર્થ : આ પુરુષત્રય નિજવીર્ય દ્વારા શરીરથી અવિભેદવાળા આના વડે=રાગકેસરી વડે, હે ભદ્ર ! ત્રણે પણ પોતાના મિત્રો કરાયા છે. II૩૧૩II શ્લોક ઃ अतत्त्वाभिनिवेशाख्यः, प्रथमोऽयं नरोत्तमः । दृष्टिराग इति प्रोक्तः, स एवापरसूरिभिः ।। ३१४ ।। શ્લોકાર્થ : અતત્ત્વાભિનિવેશ નામનો પ્રથમ આ નરોત્તમ છે, તે જ બીજા સૂરિઓ વડે દૃષ્ટિરાગ એ પ્રમાણે કહેવાયો છે. II૩૧૪|| શ્લોક ઃ अयं हि भद्र! तीर्थ्यानामात्मीयात्मीयदर्शने । करोति चेतसोऽत्यन्तमाबन्धमनिवर्तकम् ।। ३१५ । । Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને હે ભદ્ર પ્રકર્ષ ! આ દષ્ટિરાગ, તીર્થીઓને પોતપોતાના દર્શનમાં ચિત્તના અત્યંત આબંધને અનિવર્તિક કરે છે. ll૧૧૫ll શ્લોક : द्वितीयो भवपाताख्यः, पुरुषो भद्र! गीयते । અમેિવારે પ્રાર, નૈદરા તૈરિતઃ Tરૂદ્દા શ્લોકાર્ચ - હે ભદ્ર ! બીજો ભવપાત નામનો પુરુષ કહેવાય છે. બીજા પ્રાજ્ઞો વડે આ જ=બીજો પુરુષ જ, સ્નેહરાગ એ પ્રમાણે કહેવાયો છે. ll૩૧૬ શ્લોક : अयं तु कुरुते द्रव्यपुत्रस्वजनसन्ततौ । मूर्छातिरेकतो भद्र! चेतसो गाढबन्धनम् ।।३१७।। શ્લોકાર્ચ - વળી, દ્રવ્યમાં, પુત્રમાં, સ્વજનમાં, સંતતિમાં મૂચ્છના અતિરેકથી હે ભદ્ર ! પ્રકર્ષ આ=સ્નેહરાગ નામનો બીજો પુરુષ, ચિત્તનું ગાઢ બંધન કરે છે. ll૧૧૭ી શ્લોક : अभिष्वगाभिधानोऽयं, तृतीयः पुरुषः किल । गीतो विषयरागाख्यः, स एव मुनिपुङ्गवैः ।।३१८ ।। શ્લોકાર્ય : અભિવંગ નામનો આ ત્રીજો પુરુષ છે, તે મુનિ પુગવો વડે વિષયરાગ=કામરાગ, નામનો કહેવાયો છે. Il૩૧૮II શ્લોક : अयं तु भद्र! लोकेऽत्र, भ्रमनुद्दामलीलया । शब्दादिविषयग्रामे, लौल्यमुत्पादयत्यलम् ।।३१९।। શ્લોકાર્થ : વળી હે ભદ્ર! આલોકમાં ઉદ્દામ લીલાથી ભમતો એવો આeત્રીજો પુરુષ, શબ્દાદિ વિષયના ગ્રામમાં સમૂહમાં, લોન્ચને અત્યંત ઉત્પાદન કરે છે. ll૩૧૯ll Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : नरत्रयस्य सामर्थ्यादस्य भद्र! जगत्त्रयम् । સાત્ત્વિમેવ મચેડ૬, રારિ IT પુનઃ Tરૂરતા શ્લોકાર્ધ : વળી રાગકેસરી વડે આ નત્રયના સામર્થ્યથી હે ભદ્ર! પ્રકર્ષ ! જગતનય આકાંત જ છે એમ હું માનું છું. ll૧૨ ll શ્લોક : सन्मार्गमत्तमातङ्गकुम्भनिर्भेदनक्षमः । स्ववीर्याक्रान्तभुवनः, सत्योऽयं रागकेसरी ।।३२१।। શ્લોકાર્ય : સન્માર્ગમાં મત એવા હાથીઓના કુંભને નિર્દેશ કરવામાં સમર્થ સ્વવીર્યથી આકાંત ભુવનવાળો સત્ય આ રાગકેસરી છે. ll૧૨૧ मूढता શ્લોક : यात्वेषा दृश्यते भद्र! निविष्टाऽस्यैव विष्टरे । अस्यैव भार्या सा ज्ञेया, मूढता लोकविश्रुता ।।३२२।। રાગકેસરીની પત્ની મૂઢતા શ્લોકાર્ચ - જે વળી આ હે ભદ્ર! પ્રકર્ષ! આના જ રાગકેસરીના જ, વિક્ટરમાં બેઠેલી આની જ ભાર્યાનું રાગકેસરીની જ ભાર્યા, છે તે લોકમાં સંભળાતી મૂઢતા જાણવી. Il૩૨ચા શ્લોક : ये केचिदस्य विद्यन्ते, गुणा भद्र! महीपतेः । तेऽस्यां सर्वे सुभार्यायां, विज्ञेयाः सुप्रतिष्ठिताः ।।३२३।। શ્લોકા : આ મહીપતિના રાગકેસરીના, જે કાંઈ ગુણો છે હે ભદ્ર પ્રકર્ષ ! તે સર્વ ગુણો આની સુભાર્યામાં=રાગકેસરીની સુભાર્યા એવી મૂઢતામાં, સુપ્રતિષ્ઠિત જાણવા. ll૩૨all Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ यतः शरीरनिक्षिप्तां, पार्वतीमिव शङ्करः । નામેષ સવા રાના, ધારયત્નેવ મૂઢતામ્ ।।રૂ૨૪।। શ્લોકાર્થ ઃ જે કારણથી જેમ પાર્વતીને શંકર તેમ શરીરમાં નિક્ષિપ્ત આ મૂઢતાને આ રાજા=રાગકેસરી રાજા, સદા ધારણ કરે જ છે. II૩૨૪]] શ્લોક ઃ -- ततश्च अन्योऽन्याऽनुगतो नित्यं यथा देहस्तथाऽनयोः । अविभक्ता विवर्तन्ते, गुणा अपि परस्परम् ।। ३२५ ।। શ્લોકાર્થ અને તેથી આ બંનેનો=રાગકેસરી અને મૂઢતા બંનેનો, દેહ નિત્ય જે પ્રમાણે અન્યોન્યને અનુગત છે, તે પ્રમાણે ગુણો પણ પરસ્પર અવિભક્ત વર્તે છે. II૩૨૫।। ભાવાર્થ: મિથ્યાત્વ મહામોહનાં કાર્ય કરવામાં દૃઢ પ્રણિધાનવાળો છે તેથી મિથ્યાત્વે જ ચિત્તવિક્ષેપમંડપ કર્યો છે. ગાઢ તૃષ્ણા વેદિકા રચી છે અને આ વિપર્યાસ વિષ્ટ૨ રચ્યું છે. તેથી જે જીવોમાં તત્ત્વને જોવામાં વિપર્યાસ વર્તે છે તે અન્ય દર્શનમાં વર્તતા હોય, સ્વદર્શનમાં વર્તતા હોય કે ગૃહસ્થ હોય તેઓના ચિત્તમાં હંમેશાં ચિત્તનો વિક્ષેપ વર્તે છે. બાહ્ય પદાર્થોની તૃષ્ણા ગાઢ વર્તે છે. અને વિપર્યાસ વર્તે છે જેના ઉપર મહામોહ બેસે છે. વળી મિથ્યાદર્શને ચિત્તવિક્ષેપ આદિ કરીને બહારના લોકોને શું શું અનર્થો કર્યા છે ? તે બતાવે છે સંસારી જીવો ધર્મબુદ્ધિથી પણ હંમેશાં ઉન્મત્તગ્રસ્ત જેવા વર્તે છે તેથી તે તે દર્શનના અસંબદ્ધ આચારો કરીને અમે ધર્મ કરીએ છીએ તેવો વિભ્રમ ચિત્તવિક્ષેપથી થાય છે અને સ્વદર્શનમાં રહેલા પણ તત્ત્વને જોવામાં અસમર્થ જીવોમાં વીતરાગતાનું કારણ ન હોય તેવી અસંબદ્ધ પ્રવૃત્તિ ધર્મરૂપે ભાસે છે. તે સર્વ ચિત્તનો વિક્ષેપ મિથ્યાદર્શનથી થાય છે. અને તે મિથ્યાદર્શનથી કરાયેલા ચિત્તવિક્ષેપરૂપ મંડપનું કાર્ય છે. વળી, આલોક અને પરલોકનાં તુચ્છ સુખો અર્થે અવિવેકપૂર્વક ધર્મની જે પ્રવૃત્તિ અન્ય દર્શનવાળા કરે છે અને સ્વદર્શનમાં પણ જે માન-ખ્યાતિ આદિ અર્થે ધર્મ કરે છે તેનું કારણ મિથ્યાદર્શનથી કરાયેલી તૃષ્ણા નામની વેદિકા છે. વળી, અપાત્રમાં પાત્રબુદ્ધિ, પાત્રમાં અપાત્રબુદ્ધિ, જે અન્ય દર્શનવાળા કરે છે અને સ્વદર્શનમાં પણ પાસસ્થા આદિમાં સુસાધુની બુદ્ધિ અને ગુણસંપન્ન સાધુમાં કુસાધુની બુદ્ધિ જે સંસારી જીવો કરે છે તે સર્વ મિથ્યાદર્શનથી કરાયેલ વિપર્યાસ નામનું વિષ્ટ૨ છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ વળી, આ મિથ્યાદર્શનની ભાર્યા કુદૃષ્ટિ છે અને તે કુદેવમાં દેવબુદ્ધિ કરાવે છે, કુસાધુમાં સુસાધુની બુદ્ધિ કરાવે છે, અધર્મમાં સુધર્મની બુદ્ધિ કરાવે છે. તેથી તે કુદૃષ્ટિના વશથી અન્ય દર્શનવાળા દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપમાં અને મોક્ષના સ્વરૂપમાં વિપર્યાસવાળા છે તેમ સ્વદર્શનમાં પણ જેઓને ભગવાનના વચનનો પરમાર્થ પ્રાપ્ત થયો નથી તેઓને કુદૃષ્ટિની પ્રાપ્તિ થઈ છે, તે સર્વ મિથ્યાદર્શનની ભાર્યા કુદૃષ્ટિનું વિલસિત છે. આ રીતે મિથ્યાદર્શન અને તેની ભાર્યાનું સ્વરૂપ બતાવ્યા પછી વિમર્શ પ્રકર્ષને રાગકેસરીનું સ્વરૂપ બતાવે છે – રાગકેસરી મહામોહનો પુત્ર છે, કેમ કે મહામોહ એ જીવમાં વર્તતું અજ્ઞાન છે અને અજ્ઞાનને કારણે જ જીવમાં ક્લેશાત્મક રાગ મધુર જણાય છે, જેથી સંસારી જીવો રાગને પરવશ બને છે અને તે રાગકેસરી વિપર્યાસ નામના સિંહાસન ઉપર બેઠેલો છે અને મહામોહે પોતાના રાજ્યનો ભાર આ રાગ-કેસરીને આપ્યો છે તેથી જીવમાં વર્તતું અજ્ઞાન જીવને સતત રાગને પરવશ રાખે છે અને રાગને પરવશ થયેલા જીવો સંસારના પરિભ્રમણમાંથી મુક્ત થઈ શકતા નથી તેથી તેઓનો સંસાર યથાર્થ ચાલે છે, જેથી મહામોહનું સામ્રાજ્ય તેઓમાં સદા વર્તે છે. વળી તે રાગકેસરી કેવો છે ? તે બતાવતાં કહે છે – જ્યારે જીવમાં રાગ વર્તતો હોય ત્યારે તે જીવોને સુખનો સંગ ક્યાંથી હોય ? અર્થાતુ ક્યારેય સુખ પ્રાપ્ત થાય નહીં, કેમ કે રાગ ઇચ્છાને પ્રગટ કરીને જીવને આકુળ કરે છે અને બાહ્ય પદાર્થોમાં અત્યંત પ્રીતિ ઉત્પન્ન કરે છે તેથી સંક્લિષ્ટ પુણ્યથી જન્ય અને સ્વરૂપથી સંક્લેશવાળા અને સંક્લેશના જનક એવા પદાર્થોમાં રાગ જીવને બાંધી રાખે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોમાં કોઈક રીતે પુણ્યની પ્રાપ્તિ થઈ છે પરંતુ તે પુણ્ય વિષયોમાં રાગ કરાવીને આનંદ આપે તેવું છે. પ્રશમના સુખને આપે તેવું નથી. તેથી સંક્લિષ્ટ પુણ્યથી જન્ય એવા ભોગો છે અને ભોગોનું સ્વરૂપ પણ સંક્લેશરૂપ છે, કેમ કે ભોગની પ્રવૃત્તિકાળમાં ભોગની ક્રિયા શ્રમ ઉત્પન્ન કરે છે. વળી, ભોગને અનુકૂળ પદાર્થો જીવને પ્રાપ્ત થાય છે ત્યારે જીવમાં તે તે પદાર્થો પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે તેથી તે વિષયો સંક્લેશના જનક છે. તેવા વિષયોમાં રાગ જીવને બાંધી રાખે છે માટે રાગ-વાળા જીવને સુખ સંભવે નહીં. વળી, આ રાગ ત્રણ સ્વરૂપે રહેલો છે. દૃષ્ટિરાગ, સ્નેહરાગ, અને વિષયરાગ, તત્ત્વને જોવામાં વિપર્યાસકારી દૃષ્ટિરાગ છે. જેના કારણે જ સંસારી જીવોને તે તે દર્શનમાં રાગ થાય છે. તત્ત્વનો રાગ થતો નથી. વળી, કેટલાક જીવોને સ્નેહરાગ અતિશય વર્તે છે તેથી સ્નેહમાં જ સુખ-બુદ્ધિ થાય તો તે પણ વિપર્યાસનું જ કારણ બને છે. વળી, કેટલાક જીવોને ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે રાગ વર્તે છે અને તે રાગ જ સુખાકારી જણાય અને આત્માની નિરાકુળ અવસ્થા જોવામાં બાધક તે રાગ બને તો તે પણ વિપર્યાસનું જ કારણ બને છે. તેથી ત્રણ સ્વરૂપે ત્રણ મિત્રવાળો રાગકેસરી વિપર્યાસ નામના સિંહાસનમાં બેઠેલ છે તેમ કહેલ છે. વળી, રાગ જીવમાં મૂઢતા ઉત્પન્ન કરે છે. તેથી જ તેને તત્ત્વ દેખાતું નથી. માટે તે મૂઢતાને રાગકેસરીની સાથે એકતાને પામેલ ભાર્યા છે તેમ કહેલ છે. તેથી જીવમાં રાગનો પરિણામ અને મૂઢતાનો પરિણામ પરસ્પર અનુવિદ્ધ થઈને સદા જીવની વિપર્યાસ બુદ્ધિ સ્થિર કરે છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ यस्त्वेष वामके पार्श्वे, निविष्टोऽस्यैव भूपतेः । ભદ્ર! દ્વેષનેન્દ્રોઽસૌ, પ્રતીતઃ પ્રાયશસ્તવ ।।રૂર૬।। શ્લોકાર્થ : આ જ રાજાના=રાગકેસરી જ રાજાના, ડાબા પડખે હે ભદ્ર ! જે આ દ્વેષગજેન્દ્ર છે પ્રાયઃ તને આ=દ્વેષગજેન્દ્ર, પ્રતીત છે. II૩૨૬II द्वेषगजेन्द्रः अत्रापि च महामोहनरेन्द्रस्य सुतोत्तमे । चित्तं विश्रान्तमेवोच्चैर्गुणाः कल्याणकारकाः ।।३२७।। યતઃ जन्मना लघुरप्येष, रागकेसरिणोऽधुना । વીર્યેામ્યધિજો તોળે, નરેન્દ્રો મદ્ર! વર્તતે ।।રૂરતા દ્વેષગજેન્દ્ર શ્લોકાર્થ ઃ ઉત્તમ એવા આ દ્વેષગજેન્દ્રમાં મહામોહરાજાનું ચિત્ત વિશ્રાંત જ છે ગુણો અતિશયેન કલ્યાણ કરનારા છે. હે ભદ્ર ! જે કારણથી જન્મ વડે રાગકેસરીથી લઘુપણ આ=દ્વેષગજેન્દ્ર, નરેન્દ્ર હમણાં વીર્યથી અભ્યધિક લોકમાં વર્તે છે. II૩૨૭-૩૨૮।। શ્લોક ઃ તથાદિ न भयं यान्ति दृष्टेन रागकेसरिणा जनाः । दृष्ट्वा द्वेषगजेन्द्रं तु जायन्ते भीतत्वकम्पिताः ।।३२९।। શ્લોકાર્થ ઃ તે આ પ્રમાણે જોવાયેલા એવા રાગકેસરીથી લોકો ભયને પામતા નથી. વળી, દ્વેષગજેન્દ્રને જોઈને ભયપણાથી કંપિત થાય છે. II૩૨૯II Page #292 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ यावदेष महावीर्यश्चित्ताटव्यां विजृम्भते । बहिरङ्गजने तावत्कौतस्त्यः प्रीतिसङ्गमः ? ||३३०।। શ્લોકાર્થ ઃ જ્યાં સુધી ચિત્તરૂપી અટવીમાં મહાવીર્યવાળો આ=દ્વેષગજેન્દ્ર, બહિરંગ જનમાં વિલાસ કરે છે ત્યાં સુધી પ્રીતિનો સંગમ ક્યાંથી હોય ? ||33|| શ્લોક ઃ येऽत्यन्तसुहृदो लोकाः, स्नेहनिर्भरमानसाः । तेषामेष प्रकृत्यैव, चित्तविश्लेषकारकः ।। ३३१ ।। શ્લોકાર્થ : જે અત્યંત સુહૃદ લોકો છે, સ્નેહનિર્ભર માનસવાળા છે તેઓને આ=દ્વેષગજેન્દ્ર, પ્રકૃતિથી જ ચિત્તના વિશ્લેષને કરાવનાર છે. II33૧|| શ્લોક ઃ चित्तवृत्तिमहाटव्यां, चलत्येष यदा यदा । तदा तदा भवन्त्येव, जनास्तेऽत्यन्तदुःखिताः ।।३३२।। ૨૭૭ શ્લોકાર્થ : ચિત્તરૂપી મહાટવીમાં જ્યારે જ્યારે આ ચાલે છે=દ્વેષગજેન્દ્ર ચાલે છે, ત્યારે ત્યારે તે લોકો અત્યંત દુઃખિત થાય જ છે. II૩૩૨।। શ્લોક ઃ परलोके पुनर्यान्ति, नरके तीव्रवेदने । આવદ્ધમત્સરા વેર, પ્રવિધાય પરસ્પરમ્ રૂરૂના શ્લોકાર્થ : આબદ્ધ મત્સરવાળા જીવો પરસ્પર વૈરને કરીને પરલોકમાં વળી તીવ્ર વેદનાવાળા એવા નરકના સ્થાનમાં જાય છે. II333II શ્લોક ઃ મદ્ર! દ્વેષનેન્દ્રોડયું, યથાર્થો નાત્ર સંશય:। यस्य गन्धेन भज्यन्ते, विवेकाः कलभा इव ।। ३३४ ।। Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : હે ભદ્ર! પ્રકર્ષ ! દ્વેષગજેન્દ્ર એવો આ યથાર્થ છે એમાં સંશય નથી. જેના ગંધથી કલભની જેમ વિવેકવાળા જીવો ભાંગી પડે છે. ll૩૩૪ો. શ્લોક : या त्वस्य भार्या तद्वार्ता, शोकेनैव निवेदिता । अत एव न पार्श्वस्था, दृश्यते साऽविवेकिता ।।३३५।। શ્લોકાર્ચ - વળી, આની દ્વેષગજેન્દ્રની, જે પત્ની છે તેની વાર્તા શોક વડે જ નિવેદિત કરાઈ. આથી જ તે અવિવેકિતા પાસે દેખાતી નથી. II33પII मकरध्वजवेदत्रयरतयः શ્લોક : प्रकर्षः प्राह यस्त्वेष, निविष्टस्तुङ्गविष्टरे । नरत्रयपरीवारः, पृष्ठतोऽस्यैव भूपतेः ।।३३६ ।। મકરધ્વજ, વેદત્રય અને મકરધ્વજની પત્ની રતિ શ્લોકાર્થ : પ્રકર્ષ કહે છે – જે વળી, આ નરયના પરિવારવાળો ત્રણ વેદના ઉદયરૂપ નયના પરિવારવાળો, આ જ ભૂપતિની પાછળ ઊંચા વિક્ટર ઉપર બેઠેલો છે. Il339ll શ્લોક : रक्तवर्णोऽतिलोलाक्षो, विलासोल्लासतत्परः । पृष्ठापीडिततूणीरः, सचापः पञ्चबाणकः ।।३३७।। શ્લોકાર્થ : રક્તવર્ણવાળો, અતિલોલાક્ષવાળો, વિલાસના ઉલ્લાસમાં તત્પર, પૃષ્ઠ ઉપર બાંધેલા ભાથાવાળો, ધનુષ્ય સહિત પાંચ બાણવાળો, Il૩૩૭ી શ્લોક : भ्रमभ्रमरझङ्कारहारिगीतविनोदितः । विलसद्दीप्तिलावण्यवर्ण्यया वरयोषिता ।।३३८ ।। Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ अस्या एव तनुश्लेषवकाचुम्बनलालसः । તેમની કૃતિઃ સોડવં તનો મામ! ભૂતિઃ ? રૂરૂ ચતુઃ તાપમ્ | શ્લોકાર્ચ - ભમતા ભમરાના ઝંકારના સુંદર ગીતથી વિનોદિત થયેલો, વિલાસ પામતી દીતિ અને લાવણ્યના વર્ણવાળી સુંદર સ્ત્રીઓવાળો, આના જ=સ્ત્રીઓના, શરીરના શ્લેષ અને મુખના ચુંબનની લાલસાવાળો કમનીય આકૃતિવાળો હે મામા ! વિમર્શ ! કયો આ ભૂપતિ છે? Il૩૩૮-૩૩૯ll શ્લોક : विमर्शः प्राह नन्वेष, महाश्चर्यविधायकः । उद्दामपौरुषो लोके, प्रसिद्धो मकरध्वजः ।।३४०।। શ્લોકાર્ચ - વિમર્શ કહે છે. મહાઆશ્ચર્યને કરનાર, લોકમાં ઉદ્દામ પુરુષવાળો આ મકરધ્વજકામદેવ, પ્રસિદ્ધ છે. ll૧૪oll શ્લોક : यद्येषोऽद्भुतकर्तव्यो, भवता नावधारितः । न किञ्चिदपि विज्ञातं, भद्राद्यापि ततस्त्वया ।।३४१।। શ્લોકાર્ચ - જે આ અભુત કર્તવ્યવાળો તારા વડે અવધારણ કરાયો નથી. હે ભદ્ર પ્રકર્ષ!તેથી તારા વડે હજી કંઈ પણ વિજ્ઞાત નથી. ll૧૪૧૫ શ્લોક : यो भद्र! श्रूयते लोके, परमेष्ठी पितामहः । सोऽनेन कारितो गौरीविवाहे बालविप्लवम् ।।३४२।। શ્લોકાર્ચ - હે ભદ્ર! લોકમાં જે પરમેષ્ઠી પિતામહ સંભળાય છે તે આના દ્વારા=મકરધ્વજ દ્વારા, ગોરીના વિવાહમાં બાલવિપ્લવને કરાવાયો. ll૩૪રા શ્લોક : स एव चाप्सरोनृत्यरूपविक्षिप्तमानसः । अनेनैव कृतो भद्र! पञ्चवक्त्रधरः किल ।।३४३।। Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ શ્લોકાર્ચ - અને તે જEલોકમાં પરમેશ્વરરૂપે પ્રખ્યાત જ, અસરાના નૃત્યના રૂપથી વિક્ષિપ્ત માનસવાળો પાંચ મુખને ધારણ કરનારો આના વડે જ=મકરધ્વજ વડે જ, હે ભદ્ર! કરાવાયો. [૩૪3. શ્લોક : यो लोके जगतो व्यापी, श्रूयते किल केशवः । अनेन कारितः सोऽपि, गोपीनां पादवन्दनम् ।।३४४।। શ્લોકાર્ચ - જે લોકમાં જગતવ્યાપી કેશવ સંભળાય છે. ખરેખર તે પણ કેશવ આના દ્વારા ગોપીઓના પાદવંદનને કરાવાયો. ll૩૪૪ll શ્લોક : अन्यच्च भद्र! सोऽनेन, सुप्रसिद्धो महेश्वरः । दापितोऽर्धं शरीरस्य, गौर्य विरहकातरः ।।३४५।। શ્લોકાર્થ : અને બીજું, હે ભદ્ર ! વિરહમાં કાતર સુપ્રસિદ્ધ એવો તે મહેશ્વર છે, ગૌરીને શરીરનું અધુ આના દ્વારા મકરધ્વજ દ્વારા, અપાવાયું. ll૩૪૫ll શ્લોક : उल्लासितबृहल्लिङ्गः, स एव सुरकानने । तद्भार्याक्षोभणे रक्तस्तथाऽनेन विनाटितः ।।३४६।। શ્લોકાર્ચ - ઉલ્લાસિત થયેલા બૃહદ્ લિંગવાળો દેવલોકના બગીચામાં તેની ભાર્યાના ક્ષોભણમાં રક્ત તે જમહેશ્વર જ, આના દ્વારા મકરધ્વજ દ્વારા, તે પ્રકારે નચાવાયો. ll૩૪૬ll બ્લોક : उत्पाद्य सुरते तृष्णां, स एवानेन धारितः । दिव्यं वर्षसहस्रं भो, रतस्थ इति गीयते ।।३४७।। શ્લોકાર્ય : સુરતમાં કામસેવનમાં તૃષ્ણાને ઉત્પાદન કરીને તે જ=મહેશ્વર જ, આના દ્વારા=મકરધ્વજ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ દ્વારા, દિવ્ય હજાર વર્ષ સુધી રતસ્થ ધારણ કરાયો=કામમાં આસક્ત ધારણ કરાયો, એ પ્રમાણે ગવાય છે. II૩૪૭]] શ્લોક ઃ अन्येऽपि बहवो लोके, मुनयो देवदानवाः । વશીઋત્ય તા: સર્વે, ભદ્રાનેનાત્માિઃ ।।૪૮।। શ્લોકાર્થ : લોકમાં અન્ય પણ ઘણા મુનિઓ, સર્વ દેવદાનવો હે ભદ્ર ! આના દ્વારા વશ કરીને પોતાના કિંકરો કરાયા. ||૩૪૮|| શ્લોક ઃ कोऽस्य लङ्घयितुं शक्तो, नूनमाज्ञां जगत्त्रये ? । आत्मभूतं महावीर्यं यस्येदं पुरुषत्रयम् ।। ३४९ ।। શ્લોકાર્થ : આની આજ્ઞાને જગતત્રયમાં ઉલ્લંઘન કરવા માટે કોણ સમર્થ છે ? જેનું=જે કામદેવનું, આ પુરુષત્રય આત્મભૂતરૂપ મહાવીર્ય છે=સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ રૂપ મહાવીર્ય છે. II૩૪૯II શ્લોક ઃ अयं हि प्रथमो भद्र ! पुरुषोऽनघपौरुषः । નાના વિજ્ઞાતતકીર્થં:, પુંવેત કૃતિ જીવતે ।।રૂના શ્લોકાર્થ : હે ભદ્ર ! આ પ્રથમ અનઘ પૌરુષવાળો વિજ્ઞાતતીર્યવાળા પુરુષો વડે નામથી પુરુષવેદ એ જ પ્રમાણે ગવાય છે. II૩૫૦ના શ્લોક ઃ અમુલ્ય તાત! વીર્યેળ, વહિરણ્ડા મનુષ્યજાઃ । पारदार्ये प्रवर्तन्ते, जायन्ते कुलदूषणाः । । ३५१।। શ્લોકાર્થ : હે તાત ! પ્રકર્ષ ! આના વીર્યથી=પુરુષવેદના વીર્યથી ! બહિરંગ મનુષ્યો પારદાર્યમાં પ્રવર્તે છે. કુલના દૂષણવાળા થાય છે. II૩૫૧|| Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : द्वितीयः पुरुषो ह्येष, स्त्रीवेद इति सूरिभिः । व्यावर्णितो महातेजा, व्यालुप्तभवनोदरः ।।३५२।। શ્લોકાર્ચ - વ્યાપ્ત કર્યો છે ભુવનનો મધ્યભાગ જેણે એવો મહાતેજવાળો બીજો આ પુરુષ સ્ત્રીવેદ એ પ્રમાણે સૂરિઓ વડે કહેવાયો છે. ઉપરાં. શ્લોક : अस्य धाम्ना पुनस्तात! योषितो विगतत्रपाः । विलय कुलमर्यादां, रज्यन्ते परपुरुषे ।।३५३।। શ્લોકાર્ચ - વળી હે તાત પ્રકર્ષ ! આના બીજા=પુરુષના તેજથી લજ્જા રહિત એવી સ્ત્રીઓ કુલમર્યાદાનું ઉલ્લંઘન કરીને પરપુરુષમાં રાગ કરે છે. ll૧૫all શ્લોક : तृतीयः पुरुषो भद्र! षण्डवेद इति स्मृतः । येन दन्दह्यते लोको, बहिरङ्गः स्वतेजसा ।।३५४।। શ્લોકાર્ચ - હે ભદ્ર ! ત્રીજો પુરુષ નપુંસકવેદ કહેવાયો છે. સ્વતેજવાળા જેના વડે બહિરંગ લોક અત્યંત બળે છે. Il૩૫૪TI શ્લોક : आलप्यालमिदं तावदस्य वीर्यविचेष्टितम् । अनिवेद्यं जने येन, विगुप्यन्ते नपुंसकाः ।।३५५ ।। શ્લોકાર્ચ - કહી ન શકાય એવા આના વીર્યચેષ્ટિતને કહીને સર્યું જેના વડે નપુંસકો લોકમાં વિગોપન કરાય છે. ૩૫પા બ્લોક : एतन्नरत्रयं भद्र! पुरस्कृत्य प्रवर्तते । अविज्ञातबलोऽन्येषां, नूनमेष जगत्त्रये ।।३५६।। Page #298 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૨૮૩ શ્લોકાર્થ : હે ભદ્ર! આ નત્રયને આગળ કરીને જગતત્રયમાં અન્યોને અવિજ્ઞાત બલવાળો આ=કામદેવ, પ્રવર્તે છે. II3પ . શ્લોક : या त्वेषा पद्मपत्राक्षी, रूपसौन्दर्यमन्दिरम् । अस्यैव वल्लभा भार्या, रतिरेषाऽभिधीयते ।।३५७।। શ્લોકાર્ય : જે વળી આ પદ્મપત્રાક્ષી રૂપસૌંદર્યના મંદિરરૂપ આની જ વલ્લભ ભાર્યા છે એ રતિ કહેવાય છે. 13પછી શ્લોક : येऽनेन निर्जिता लोका, नरवीर्यपुरःसरम् । तेषामेषा प्रकृत्यैव, सुखबुद्धिविधायिका ।।३५८ ।। શ્લોકાર્ધ : જે લોકો આનાથી કામદેવથી, નરવીર્યપૂર્વક જિતાયા તેઓને આ રતિ નામની પત્ની, પ્રકૃતિથી જ સુખબુદ્ધિને કરનારી છે. ll૩૫૮. શ્લોક : તથાદિअस्या वीर्येण भो! लोका, दुःखिताः परमार्थतः । तथापि तेऽदो मन्यन्ते, मकरध्वजनिर्जिताः ।।३५९।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – આના વીર્યથી=રતિ નામની કામની ભાર્યાના વીર્યથી, લોકો ખરેખર પરમાર્થથી દુઃખિત છે. તોપણ તે આ મકરધ્વજથી જિતાયેલા મનાય છે. [૩૫૯IL. શ્લોક : यदुतआह्लादजनकोऽस्मभ्यं, हितोऽयं मकरध्वजः । प्रतिकूलाः पुनर्येऽस्य, कुतस्तेषां सुखोद्भवः? ।।३६० ।। Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – અમોને આહ્વાદ જનક છે. આ મકરધ્વજ હિત છે, જે વળી આને મકરધ્વજને, પ્રતિકૂળ છે તેઓને ક્યાંથી સુખનો ઉદ્ભવ હોય ? Il3oll શ્લોક : ततो रत्याऽनया भद्र! ते वशीकृतमानसाः । जाता निर्मिथ्यभावेन, मकरध्वजकिङ्कराः ।।३६१।। શ્લોકાર્ચ - તેથી હે ભદ્ર ! આ રતિથી વશીકૃત માનસવાળા એવા તેઓ નિર્મિધ્યભાવથી=હેયાના સમર્પણભાવથી, મકરધ્વજના કિંકર થયા. ll૧૬૧|| શ્લોક : तदादेशेन कुर्वन्ति, हास्यस्थानं विवेकिनाम् । आत्मनः सततं मूढा, नानारूपं विडम्बनम् ।।३६२।। શ્લોકાર્ય : તેના આદેશથી તે જીવો વિવેકીઓને પોતાનું હાસ્યસ્થાન કરે છે, મૂઢ એવા તેઓ સતત નાનારૂપની વિડંબનાને કરે છે. ll36શાં શ્લોક : થ?रचयन्त्यात्मनो वेषं, योषितां चित्तरञ्जनम् । आचरन्ति च मोहेन, देहे भूषणविभ्रमम् ।।३६३।। શ્લોકાર્ય : કેવી રીતે? – પોતાના વેશની રચના કરે છે. સ્ત્રીઓના ચિતનું રંજન કરે છે. અને મોહથી દેહમાં ભૂષણના વિભ્રમને આચરે છે. Il393II. શ્લોક : तुष्यन्ति कामिनीलोललोचनाधविलोकिताः । वहन्ति हृदये प्रीतिं, तदालापैमनोरमैः ।।३६४।। Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : સ્ત્રીના ચપળ લોચનના અર્ધવિલોકનથી તોષ પામે છે. મનોરમ એવા તેમના આલાપોથી સ્ત્રીઓના આલાપોથી, હૃદયમાં પ્રીતિને વહન કરે છે. II૩૬૪l. શ્લોક : भ्रमन्ति विकटैः पादैरुन्नामितशिरोधराः । रामाकटाक्षविक्षिप्ताः, सुभगा इति गर्विताः ।।३६५ ।। શ્લોકાર્ચ - ઊંચી ડોકવાળા, સ્ત્રીના કટાક્ષથી ખેંચાયેલા, સુભગ છે એ પ્રમાણે ગર્વિત થયેલા, વિકટ વિસ્તૃત પાદો વડે ભમે છે. ll૩૬૫ll શ્લોક : कुलटादृष्टिमार्गेषु तच्चित्ताक्षेपलम्पटाः । निष्पी निष्क्री. मु]डयन्ति मोहान्धा, दन्तकान् कारणं विना ।।३६६।। શ્લોકાર્ચ - કુલટા સ્ત્રીઓની દષ્ટિના માર્ગમાં, તેના ચિત્તના આક્ષેપમાં લંપટ એવા મોહાંધ જીવો કારણ વગર દાંતોને પીડે છે. Il399ી. બ્લોક : इतस्ततः प्रधावन्ति, दर्शयन्ति पराक्रमम् । तासां मनोऽनुकूलं हि, ते किं किं यन्न कुर्वते? ।।३६७।। શ્લોકાર્ચ - આમતેમ દોડે છે, પરાક્રમોને બતાવે છે. જે કારણથી, તેઓ કામદેવને વશ થયેલા જીવો, તેઓના મનને અનુકૂલ=સ્ત્રીઓના મનને અનુકૂલ, શું શું કરતા નથી ? Il૩૬૭ll શ્લોક : कुर्वन्ति चाटुकर्माणि, भाषन्ते किङ्करा इव । पतन्ति पादयोस्तासां, जायन्ते कर्मकारकाः ।।३६८।। શ્લોકાર્ચ - ચાટુકમ કરે છે, કિંકરની જેમ બોલે છે, તેઓના સ્ત્રીઓના, પગમાં પડે છે. કર્મકારક થાય છે. ll૧૬૮l. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : सहन्ते योषितां पादप्रहारान्मस्तकेन ते । मन्यमाना निजे चित्ते, मोहतस्तदनुग्रहम् ।।३६९।। બ્લોકાર્થ : સ્ત્રીઓના પાદપ્રહારથી મસ્તક સાથે હણાયે છતે નિજચિતમાં મોહથી તેના અનુગ્રહને માનતાસ્ત્રીના અનુગ્રહને માનતા, Il૩૬૯ll. શ્લોક : आस्वाद्य मद्यगण्डूषं, योषावक्त्रसमर्पितम् । श्लेष्मोन्मिश्रं च मन्यन्ते, स्वर्गादभ्यधिकं सुखम् ।।३७०।। શ્લોકાર્ચ - સ્ત્રીઓના મુખથી સમર્પિત, શ્લેખથી ઉત્મિશ્ર એવા મધગંડૂષને આસ્વાદ કરીને સ્વર્ગથી પણ અધિક સુખ માને છે. ll૧૭૦ll શ્લોક : ये नरा वीर्यभूयिष्ठा, ललनाभिः स्वलीलया । भ्रूक्षेपेणैव कार्यन्ते, तेऽशुचेरपि मर्दनम् ।।३७१।। શ્લોકાર્ચ - વીર્યથી બલવાન ઘણા વીર્યવાળા, જે મનુષ્યો છે તેઓ સ્ત્રીઓ વડે સ્વલીલાથી ભૂક્ષેપ વડે જ=ઈશારા વડે જ, અશુચિનું પણ મર્દન કરાવાય છે. l૩૭૧|| શ્લોક : तत्सङ्गमार्थं दह्यन्ते, सुरतेषु न तोषिणः । दूयन्ते विरहे तासां, म्रियन्ते शोकविह्वलाः ।।३७२।। શ્લોકાર્ચ - તેના સંગમ માટે બળે છેઃસ્ત્રીના સંગમ માટે આકુળવ્યાકુળ થાય છે. સ્ત્રીઓના ભોગમાં તોષવાળા નથી. તેઓના વિરહમાં=સ્ત્રીઓના વિરહમાં, દુઃખી થાય છે. શોકથી વિહ્વલસ્ત્રીના અભાવમાં શોકથી વિઘલ, મરે છે. ll૩૭ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अवधूताश्च खिद्यन्ते, रुण्टन्ति च बहिष्कृताः । पररक्तस्वनारीभिः, पात्यन्ते दुःखसागरे ।।३७३।। શ્લોકાર્ચ - અવધૂત થયેલા ખેદ પામે છે સ્ત્રીથી અવગણના કરાયેલા ખેદ પામે છે. બહિષ્કાર કરાયેલા સ્ત્રીઓથી બહિષ્કાર કરાયેલા, રડે છે. પરમાં રક્ત એવી પોતાની નારીથી દુઃખસાગરમાં નખાય છે. II383II શ્લોક : ईर्ष्णया च वितुद्यन्ते, स्वभार्यारक्षणोद्यताः । एता विडम्बना भद्र! प्राप्नुवन्तीह ते भवे ।।३७४।। શ્લોકાર્ય : સ્વભાર્યાના રક્ષણમાં ઉધત એવા તેઓ ઈર્ષાથી વિહ્વળ થાય છે. હે ભદ્ર! આ વિડંબના તેઓ આ ભવમાં પ્રાપ્ત કરે છે. ll૧૭૪ll શ્લોક : परलोके पुनर्यान्ति, घोरे संसारनीरधौ । ये जाता रतिवीर्येण, मकरध्वजकिङ्कराः ।।३७५।। શ્લોકાર્ચ - વળી, જેઓ રતિના વીર્યથી મકરધ્વજના કિંકર થયા તેઓ પરલોકમાં ઘોર સંસારસમુદ્રમાં જાય છે. Il3૭૫ll બ્લોક : बहवश्चेदृशाः प्रायो, बहिरङ्गा मनुष्यकाः । ये त्वस्य शासनातीता, विरलास्ते मनीषिणः ।।३७६।। શ્લોકાર્ય : અને આવા પ્રકારના પ્રાયઃ ઘણા બહિરંગ મનુષ્યો છે. વળી, આના શાસનાથી અતીત મકરધ્વજની આજ્ઞાથી પર, વિરલા છે તેઓ મનીષી છે. ll૧૭૬ll Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तदयं यस्त्वया पृष्टो, लेशोदेशादसौ मया । परिवारयुतो भद्र! वर्णितो मकरध्वजः ।।३७७।। શ્લોકાર્ધ : તે કારણથી જે તારા વડે આ પુછાયેલો લેશના ઉદ્દેશથી પરિવારયુક્ત આ મકરધ્વજ હે ભદ્ર! મારા વડે વર્ણન કરાયો. ll૩૭૭ી. શ્લોક : प्रकर्षः प्राह-मामेदं, सुन्दरं विहितं त्वया । यमन्यमपि पृच्छामि, सन्देहं तं निवेदय ।।३७८ ।। શ્લોકાર્ય : પ્રકર્ષ કહે છે – હે મામા ! તમારા વડે આ સુંદર કરાયું. જે અન્ય પણ સંદેહને હું પૂછું છું તેનું નિવેદન કરો. ll૧૭૮ll બ્લોક : मकरध्वजपार्श्वस्थं, यदिदं प्रविभाव्यते । किं नाम? किं गुणं चेदं? माम! मानुषपञ्चकम् ।।३७९।। શ્લોકાર્ધ : મકરધ્વજની પાસે રહેલ જે આ પ્રવિભાવન કરાય છે–દેખાય છે, કયા નામવાળું અને કયા ગુણવાળું હે મામા ! આ મનુષ્યપંચક છે? Il૩૭૯ll हासतुच्छताऽरतयः શ્લોક : विमर्शः प्राह यस्तावदेष शुक्लो मनुष्यकः । स हास इति विज्ञेयो, विषमोऽत्यन्तदुष्करः ।।३८०।। હાસ્ય, તુચ્છતા અને અરતિ શ્લોકાર્ચ - વિમર્શ કહે છે કે આ શુક્લ મનુષ્ય છે તે અત્યંત દુકર, વિષમ એવો હાસ એ પ્રમાણે જાણવો. Il૩૮oll Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अयं हि कुरुते भद्र! निजवीर्येण मानुषम् । बहिरङ्गं विना कार्य, सशब्दमुखकोटरम् ।।३८१।। શ્લોકાર્ય : દિ=જે કારણથી, હે ભદ્ર! આ હાસ્ય, નિજવીર્યથી બહિરંગ મનુષ્યને કાર્ય વિના સશબ્દવાળા મુખમોટરને કરે છે. ll૧૮૧TI શ્લોક : किञ्चिन्निमित्तमासाद्य, निमित्तविरहेण वा । स्वं वीर्यं दर्शयत्युच्चैर्येषामेष महाभटः ।।३८२।। શ્લોકાર્ય : જેઓનો આ મહાભટ છે હાસ્ય નામનો મહાભટ છે, તેઓને કોઈક નિમિત્તને પામીને અથવા નિમિત્ત વગર અત્યંત સ્વવીર્ય બતાવે છે. ll૧૮થા શ્લોક : महाकहकहध्वानैर्हसन्तः शिष्टनिन्दिताः । निर्वादितमुखास्तुच्छास्ते जने यान्ति लाघवम् ।।३८३।। युग्मम् ।। શ્લોકાર્ય : મહાકણકણ ધ્વનિથી હસતા, શિષ્ટ વડે નિંદાયેલા, નિર્વાદિત મુખવાળા તુચ્છ એવા તેઓ લોકમાં લાઘવને પામે છે. ll૩૮all શ્લોક : आशङ्कायाः पदं लोके, जायन्ते निनिमित्तकम् । जनयन्ति परे वैरं, लभन्ते वक्त्रविभ्रमम् ।।३८४।। શ્લોકાર્ય : લોકમાં નિર્નિમિત્તક આશંકાનું સ્થાન થાય છે. પરમાં વૈરને ઉત્પન્ન કરે છે. મુખના વિભ્રમને પ્રાપ્ત કરે છે. ll૧૮૪ll શ્લોક : मक्षिकामशकादीनामुपघातं च देहिनाम् । आचरन्ति विना कार्य, परेषां च पराभवम् ।।३८५।। Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને મક્ષિકામશકાદિ જીવોના ઉપઘાતને કરે છે=બહુ હસતા હોય ત્યારે મુખમાં માખી આદિનો પ્રવેશ થવાથી તેઓની હિંસા કરે છે. અને કાર્ય વિના બીજાના પરાભવને આચરે છે. l૩૮૫ll શ્લોક : तदिदं भद्र! निःशेषमिह लोके विजृम्भते । हासोऽयं परलोकेऽस्मात्कर्मबन्धः सुदारुणः ।।३८६।। શ્લોકાર્ચ - હે ભદ્ર ! આ લોકમાં તે આ નિઃશેષ આ હાસ્ય કરે છે. પરલોકમાં આનાથી હાસ્યથી સુદારુણ કર્મબંધ છે. ૩૮૬ો. શ્લોક : अस्त्यस्य तुच्छता नाम, सद्भार्या हितकारिणी । देहस्थाऽस्यैव पश्यन्ति, तां भो गम्भीरचेतसः ।।३८७ ।। શ્લોકાર્ચ - આની તુચ્છતા નામની હિતકારિણી હાસ્યને હિત કરનારી, સભાર્યા છે. આના જ દેહમાં રહેલી હાસ્યના દેહમાં રહેલી, તેને=ભાર્યાને ગંભીર ચિતવાળા જુએ છે. ગંભીરતાથી જોનારાઓને હસવાના સ્વભાવવાળા જીવોમાં વર્તતી તુચ્છતા દેખાય છે. l૩૮૭ી શ્લોક : एनमुल्लासयत्येव, निमित्तेन विना सदा । हासं सा तुच्छता वत्स! लघुलोके यथेच्छया ।।३८८ ।। શ્લોકાર્થ : હે વત્સ ! લઘુલોકમાં તુચ્છલોકમાં, યથેચ્છાથી તે તુચ્છતા નિમિત વગર આ હાસ્યને સદા ઉલ્લાસિત કરે જ છે. l૩૮૮II શ્લોક : यतो गम्भीरचित्तानां, निमित्ते सुमहत्यपि । मुखे विकासमा स्यान हास्यं बहुदोषलम् ।।३८९।। શ્લોકાર્ધ : જે કારણથી ગંભીર ચિત્તવાળાઓને સુમહાન પણ કારણ હોતે છતે મુખમાં વિકાસ માત્ર હાસ્ય થાય. બહુ દોષવાળું ઘણું હાસ્ય થાય નહીં. ll૩૮૯ll Page #306 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ - ૨૯૧ ૨૯૧ બ્લોક : या त्वेषा कृष्णवर्णाङ्गी, गाढं बीभत्सदर्शना । दृश्यते ललना सेयमरति म विश्रुता ।।३९०।। શ્લોકાર્ચ - વળી, જે આ કાળા શરીરવાળી, ગાઢ બીભત્સદર્શનવાળી સ્ત્રી દેખાય છે તે આ અરતિ નામવાળી સંભળાય છે. ll૩૯૦II શ્લોક : किञ्चित्कारणमासाद्य, बहिरङ्गजने सदा । રોચેષા મનોä, કૃષ્ણમા તિસરમ્ પારૂા. શ્લોકાર્ચ - કોઈક કારણને પામીને બહિરંગ લોકમાં સદા વિલાસ કરતી આ અરતિ અતિદુઃસહ એવા મનોદુઃખને કરે છે. ll૧૯૧ી भयहीनसत्त्वते બ્લોક : यस्त्वेष दृश्यते भद्र! कम्पमानशरीरकः । पुरुषः स भयो नाम, प्रसिद्धो गाढदुःसहः ।।३९२।। ભય અને હીનસત્વતા બ્લોકાર્ય : જે વળી હે ભદ્ર ! આ કાંપતા શરીરવાળો પુરુષ દેખાય છે તે ગાઢ દુઃસહ ભય નામવાળો પ્રસિદ્ધ છે. ll૧૯૨ા. બ્લોક : विलसन्नेष महाटव्यामेतस्यां किल लीलया । बहिरङ्गजनानुच्चैः, कुरुते कातराननान् ।।३९३।। શ્લોકાર્ચ - આ મહાટવીમાં લીલાથી વિલાસ કરતો એવો આ ભય, બહિરંગ જનને અત્યંત કાયર મુખવાળા કરે છે. II3C3ll Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવના શ્લોક : થ?त्रस्यन्तीह मनुष्यादेः, कम्पन्ते पशुसंहतेः । अर्थादिहानं मन्वानाः, पलायन्तेऽतिकातराः ।।३९४ ।। શ્લોકાર્ચ - કેવી રીતે કરે છે ? તેથી કહે છે – અહીં મનુષ્ય આદિથી ત્રાસ પામે છે, પશુ સંહતિથી કાં છે, અર્થાદિની હાનિને માનતા અતિ કાયર પુરુષો પલાયન થાય છે. [૩૪ll. શ્લોક : अकस्मादेव जायन्ते, त्रस्तास्तरललोचनाः । जीविष्यामः कथं चेति, चिन्तया सन्ति विह्वलाः ।।३९५ ।। શ્લોકાર્ચ - અકસ્માત જ ત્રાસ પામેલા, ચપળ લોચનવાળા થાય છે. કેવી રીતે જીવશું એ પ્રકારની ચિંતાથી વિઘલ થાય છે. ll૧લ્પા શ્લોક : मरिष्यामो मरिष्याम, इत्येवं भावनापराः । પુણેવ નીવિત દિલ્તા, વિન્ને સત્ત્વર્ણિતારૂદ્દા શ્લોકાર્થ : પ્રકારની ભાવનામાં પર વ્યર્થ જ જીવિતને છોડીને સત્ત્વવજિત જીવો મરે છે. ll૧૯૬ll. શ્લોક : जने च मा भूदश्लाघेत्येवं भावेन विह्वलाः । नोचितान्यपि कुर्वन्ति, कर्माणि पुरुषाधमाः ।।३९७ ।। શ્લોકાર્થ : અને લોકમાં અશ્લાઘા ન થાઓ એ પ્રકારના ભાવથી વિહ્વળ થયેલા પુરુષાધમ જીવો ઉચિત પણ કૃત્યો કરતા નથી. [૩૯૭ી. Page #308 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૨૯૩ શ્લોક : स एष निकटस्थायिसप्तमानुषसम्पदा । विजृम्भते भयो भद्र!, बहिरङ्गजने सदा ।।३९८ ।। શ્લોકાર્ચ - નિકટસ્થાયી સાત મનુષ્યની સંપદાથી હે ભદ્ર! બહિરંગ જનમાં સદા તે જ આ ભય વિલાસ કરે છે. ll૩૯૮II શ્લોક : વિશ્વपलायनं रणे दैन्यमरीणां पादवन्दनम् । अस्यादेशेन निर्लज्जास्ते कुर्वन्ति नराधमाः ।।३९९ ।। શ્લોકાર્ચ - વળી, રણમાં પલાયન, દીનપણું, શત્રુઓનું પાદવંદન આના આદેશથી નિર્લજ્જ એવા તે નરાધમ જીવો કરે છે. ll૧૯૯ll શ્લોક : तदेवं भद्र! लोकेऽत्र, ये भयस्य वशं गताः । विनाटिताः परत्राऽपि, यान्ति भीमे भवोदधौ ।।४००।। શ્લોકા : તે કારણથી આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, હે ભદ્ર પ્રકર્ષ ! આ લોકમાં જે જીવો ભયને વશ થયેલા વિનાટન કરાયેલા છે=ભયને વશ અસંબદ્ધ પ્રવૃત્તિઓ કરાવાયા છે, તેઓ પરભવમાં પણ ભીમ એવા ભવરૂપી સમુદ્રમાં જાય છે. ll૪૦oll શ્લોક : अस्यापि च शरीरस्था, भार्याऽस्ति पतिवत्सला । संवर्धिका कुटुम्बस्य, प्रोच्यते हीनसत्त्वता ।।४०१।। શ્લોકાર્ય : અને આની પણ=ભયની પણ, શરીરમાં રહેલી પતિવત્સલ એવી ભાર્યા છે. કુટુંબની સંવર્ધિકા હીનસત્ત્વતા કહેવાય છે. ll૪૦૧TI Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तां हीनसत्त्वतां देहाद् भार्यामेष न मुञ्चति । नूनं हि म्रियते भद्र! भयोऽयं रहितस्तया ।।४०२।। શ્લોકાર્ય : તે હીનસત્વતા ભાર્યાને આ=ભય, દેહથી મૂકતો નથી. ખરેખર હે ભદ્ર!તેના વગર=હીનસત્ત્વતા રૂપ ભાર્યા વગર, આ ભય મરી જ જાય. ll૪૦૨ાાં शोकदारुणे શ્લોક : भद्र! प्रत्यभिजानीषे, किमेनं तु न साम्प्रतम् ? । तं तत्र नगरे शोकं, यममुं द्रक्ष्यसि स्फुटम् ।।४०३।। શોક અને દારુણ શ્લોકાર્ચ - હે ભદ્ર!પ્રકર્ષ! હાલમાં વળી, આને શોને શું તું જાણતો નથી? તેનગરમાં તામસચિતનગરમાં, તે શોક છે જે આ શોકને સ્પષ્ટ તું જોઈશ. II૪૦૩. શ્લોક - अनेनैव तदा वार्ता, समस्ताऽपि निवेदिता । सोऽयं समागतस्तूर्णं, शोको भद्र! पुनर्बले ।।४०४।। શ્લોકાર્ચ - તે વખતે આના વડે=શોક વડે, જ સમસ્ત પણ વાર્તા નિવેદિત કરાઈ. તે આ શોક શીધ્ર હે ભદ્ર ! ફરી સૈન્યમાં આવ્યો. ll૪૦૪ll શ્લોક - अपेक्ष्य कारणं किञ्चिदयं लोके बहिर्गते । आविर्भूतः करोत्येव, दैन्याक्रन्दनरोदनम् ।।४०५।। શ્લોકાર્ધ : કંઈક કારણની અપેક્ષાએ બહિર્ગત લોકમાં આવિર્ભત થયેલો આ શોક, દેજો, આક્રંદ, રોશનને કરે જ છે. ll૪૦પા Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ इष्टैर्वियुक्ता ये लोका, निमग्नाश्च महापदि । અનિષ્ટ: સંપ્રવુત્તાશ્વ, તસ્ય સ્વર્વશર્તિનઃ ।।૪૦૬।। શ્લોકાર્થ : ઈષ્ટથી વિયોગ પામેલા જે લોકો મોટી આપત્તિમાં મગ્ન થયા અને અનિષ્ટથી સંયોગને પામેલા તેના વશવર્તી થાય છે=શોકના વશવર્તી થાય છે. II૪૦૬|| શ્લોક ઃ न लक्षयन्ति ते मूढा, यथेष रिपुरुच्चकैः । अस्यादेशेन मुञ्चन्ति, आराटीः केवलं जडाः ।।४०७।। શ્લોકાર્થ : તે મૂઢો જાણતા નથી જે પ્રમાણે આ શત્રુ છે, આના આદેશથી કેવલ જડ એવા તેઓ મોટી બૂમો પાડે છે. II૪૦૭|| શ્લોક ઃ एष शोकः किलास्माकं दुःखत्राणं करिष्यति । अयं तु वर्धयत्येव, तेषां दुःखं निषेवितः ।।४०८।। ૨૯૫ શ્લોકાર્થ : આ શોક ખરેખર અમારા દુઃખનું ત્રાણ=રક્ષણ, કરશે. વળી સેવન કરાયેલો આ=શોક, તેઓના દુઃખને વધારે જ છે. II૪૦૮।। શ્લોક ઃ न साधयन्ति ते स्वार्थं, धर्माद् भ्रश्यन्ति मानवाः । प्राणैरपि वियुज्यन्ते, मूर्च्छासंमीलितेक्षणाः । । ४०९।। શ્લોકાર્થ : તેઓ સ્વાર્થને સાધતા નથી. માનવો ધર્મથી ભ્રંશ પામે છે. મૂર્છાથી સંમીલિત દૃષ્ટિવાળા પ્રાણોથી પણ મુકાય છે. II૪૦૯૫ શ્લોક ઃ ताडनं शिरसोऽत्यर्थं, लुञ्चनं कचसन्ततेः । कुट्टनं वक्षसो भूमौ, लोठनं गाढविक्लवम् ।।४१० ।। Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - મસ્તકના અત્યંત તાડનને, કચસંતતિના લંચનને=વાળના લંચનને, છાતીના કુસ્ટનને, ભૂમિમાં આળોટનને, ગાઢ વિક્લવને, II૪૧૦|| શ્લોક : तथाऽऽत्मोल्लम्बनं रज्ज्वा, पतनं च जलाशये । दहनं वह्निना शैलशिखरादात्ममोचनम् ।।४११।। भक्षणं कालकूटादेः, शस्त्रेणात्मनिपातनम् । प्रलापनमुन्मादं च, वैक्लव्यं दैन्यभाषणम् ।।४१२।। अन्तस्तापं महाघोरं, शब्दादिसुखवञ्चनम् । लभन्ते पुरुषा भद्र, ये शोकवशवर्तिनः ।।४१३।। શ્લોકાર્ય : અને રજુથી આત્માના ઉલ્લમ્બનને ગળામાં ફાંસાને, જળાશયમાં પતનને, અગ્નિથી દહનને, પર્વતના શિખરથી આત્માના ત્યાગને, કાલકૂટાદિના ભક્ષણને, શસ્ત્રથી આત્માના નિપાતનને, પ્રલાપને, ઉન્માદને, વક્તવ્યને, દેવ્ય ભાષણને, મહાઘોર અંતસ્તાપને, શબ્દાદિ સુખના વચનને, હે ભદ્ર ! શોકવશવત જે પુરુષો છે, તે પ્રાપ્ત કરે છે. ll૪૧૧-૪૧૩|| શ્લોક : इत्थं भूरितरं दुःखं, प्राप्नुवन्तीह ते भवे । कर्मबन्धं विधायोच्चैर्यान्त्यमुत्र च दुर्गतौ ।।४१४ ।। શ્લોકાર્ચ - તે જીવો આ રીતે ભૂરિતર દુઃખને આ ભવમાં પ્રાપ્ત કરે છે અને અત્યંત કર્મબંધ કરીને પરભવમાં દુર્ગતિમાં જાય છે. ll૪૧૪. શ્લોક : तदेष बहिरङ्गानां, दुःखदो भद्र! देहिनाम् । किञ्चिल्लेशेन शोकस्ते, वर्णितः पुरतो मया ।।४१५ ।। શ્લોકાર્ય : તે કારણથી આ શોક, હે ભદ્ર! બહિરંગ જીવોને દુઃખને દેનારો છે. કંઈક લેશથી શોક તારી આગળ મારા વડે વર્ણન કરાયો. ll૪૧૫ll Page #312 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૨૯૭ શ્લોક : अस्यापि च शरीरस्था, भवस्था नाम दारुणा । विद्यते पत्निका वत्स! शोकस्य गृहनायिका ।।४१६ ।। શ્લોકાર્ચ - અને હે વત્સ! આ શોકની પણ શરીરસ્થ, અને ભવની આસ્થાવાળી દારુણ પત્ની ગૃહનાયિકા વિદ્યમાન છે. II૪૧૬ll શ્લોક : साऽस्य संवर्धिका ज्ञेया, तां विना नैष जीवति । अत एव शरीरस्थां, धारयत्येष तां सदा सर्वदा. मु] ।।४१७ ।। શ્લોકાર્ચ - તે દારુણ સ્ત્રી, શોકની સંવર્ધિકો જાણવી. તેના વગર આ જીવતો નથી=શોક જીવતો નથી. આથી જ આ શોક, સર્વદા શરીરમાં ધારણ કરે છે=દારુણ એવી સ્ત્રીને શરીરમાં ધારણ કરે છે. ll૪૧ી. जुगुप्सा શ્લોક : या त्वेषा दृश्यते कृष्णा, भोः संकोचितनासिका । नारी सा सूरिभिर्भद्र! जुगुप्सा परिकीर्तिता ।।४१८ ।। જુગુપ્સા શ્લોકાર્ય : વળી, હે ભદ્ર! જે આ કાળા વર્ણવાળી, સંકોચિત નાસિકાવાળી નારી દેખાય છે તે નારી સૂરિ વડે જુગુપ્સા કહેવાય છે. II૪૧૮ll શ્લોક : इयं तु बहिरङ्गानां, लोकानां मनसोऽधिकम् । व्यलीकभावमाधत्ते, तत्त्वदर्शनवर्जिनाम् ।।४१९।। શ્લોકાર્થ : વળી આ જુગુપ્સા તત્ત્વદર્શનથી રહિત એવા બહિરંગ લોકોના મનના અધિક વ્યલીકભાવને વ્યાકુળભાવને, કરે છે. ll૪૧૯ll Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : कृमिजालोल्बणं देहं, पूयक्लिनं मलाविलम् । वस्तु दुर्गन्धि बीभत्सं, ते हि दृष्ट्वा कथंचन ।।४२०।। कुर्वन्ति शिरसः कम्पं, नासिकाधूननं जडाः । दूरतः प्रपलायन्ते, मीलयन्ति च लोचने ।।४२१ ।। શ્લોકાર્ચ - કૃમિજાલથી યુક્ત દેહને, પરુથી વ્યાપ્ત, દુર્ગધિ મલિન, બીભત્સ વસ્તુને જોઈને તેઓ કોઈક રીતે મસ્તકના કંપનને કરે છે. જડો નાસિકાના ધૂનનને કરે છે. દૂરથી ભાગે છે. આંખો બંધ કરી દે છે. ll૪૨૦-૪૨૧. શ્લોક : हुं हुं हुमिति जल्पन्ति, वक्रां कुर्वन्ति कन्धराम् । विशन्ति शौचवादेन, सचेलाः शीतले जले ।।४२२।। શ્લોકાર્ધ : હું હું હુંછી, છી, છી એ પ્રમાણે બોલે છે. વક્ર ડોકને વાંકી ડોકને, કરે છે. શોચવાદથી વસ્ત્ર સહિત શીતલ જલમાં પ્રવેશ કરે છે. ll૪૨૨ાા શ્લોક : नासिकां कुञ्चयन्त्युच्चैर्निष्ठीवन्ति मुहुर्मुहुः । રન્ને વર્ક્સચેના દ્ધ સાત્તિ પુનઃ પુનઃ II૪રરૂા. શ્લોકાર્ચ - નાસિકાને અત્યંત મચકોડે છે. વારંવાર ચૂંકે છે માર્ગમાં-વસ્ત્ર આદિના આશ્લેષમાં ક્રોધ પામેલા ફરી ફરી સ્નાન કરે છે. I૪૨૩ll બ્લોક : छायामपि च नेच्छन्ति, परेषां स्प्रष्टुमात्मना । जायन्ते शौचवादेन, वेताला इव दुःखिताः ।।४२४।। શ્લોકાર્ય : અને બીજાની છાયાને પણ પોતાના વડે સ્પર્શવા માટે ઈચ્છતા નથી. શૌચવાદથી વેતાલની જેમ દુઃખિત થાય છે. ૪૨૪ll. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : चित्तशूकावशादेव, साक्षादुन्मत्तका अपि । केचिद् भद्र! प्रजायन्ते, ये जुगुप्सावशं गताः ।।४२५।। શ્લોકાર્થ : હે ભદ્ર! જુગુપ્સાવશને પામેલા જેઓ છે, તેઓ કેટલાક ચિત્તમાં સૂગના વશથી સાક્ષાત્ ઉન્મત્ત પણ થાય છે. ll૪૨૫ll. શ્લોક : परलोके पुनर्यान्ति, तत्त्वदर्शनवर्जिताः । तमोऽभिभूतास्ते मूर्खा, घोरसंसारचारके ।।४२६ ।। શ્લોકાર્ય : વળી તત્ત્વદર્શનથી રહિત, અંધકારથી અભિભૂત મૂર્ખ એવા તેઓ પરલોકમાં ઘોરસંસારચારકમાં જાય છે=કેદખાનામાં જાય છે. II૪૨૬ll. શ્લોક : तदेवं बहिरङ्गानां, लोकानां बहुदुःखदा । किञ्चित्ते वर्णिता भद्र! जुगुप्साऽपि मयाऽधुना ।।४२७।। શ્લોકાર્ચ - આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, બહિરંગ લોકોને બહુ દુઃખને દેનાર જુગુપ્સા પણ હે ભદ્ર ! હમણાં મારા વડે કંઈક તારી આગળ વર્ણન કરાઈ. ll૪ર૭ll શ્લોક : प्रकर्षः प्राह दृश्यन्ते, यान्येतानि पुरो मया । निविष्टानि नरेन्द्राणामुत्सङ्गादिषु लीलया ।।४२८ ।। गाढं दुर्दान्तचेष्टानि, चटुलानि विशेषतः । आरक्तकृष्णवर्णानि, डिम्भरूपाणि षोडश ।।४२९।। अमूनि नामभिर्माम! गुणैश्च सुपरिस्फुटम् । अधुना वर्ण्यमानानि, श्रोतुमिच्छाम्यहं त्वया ।।४३०।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે. નરેન્દ્રોના ખોળા આદિમાં લીલાથી બેઠેલા, ગાઢ દુર્દાત ચેષ્ટાવાળા, ચટુલ, Page #315 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ વિશેષથી ઇષત્ લાલ કૃષ્ણવર્ણવાળા, સોળ બાળકો જે આ પૂર્વે મારા વડે જોવાયા છે, હે મામા ! નામથી અને ગુણોથી સુપરિસ્ફુટ હમણાં તારા વડે વર્ણન કરાતા આ બાળકોને સાંભળવા માટે હું ઇચ્છું છું. II૪૨૮-૪૩૦]] 300 શ્લોક ઃ कषायस्वरूपम् विमर्शः प्राह सर्वेषामेतेषां सूरिभिः पुरा । સામાન્યત: ઋષાયાહ્યા, ભદ્ર! તો — પ્રાશિતા ।।૪।। કષાયનું સ્વરૂપ શ્લોકાર્થ :વિમર્શ કહે છે હે ભદ્ર ! લોકમાં સૂરિ વડે આ સર્વને પૂર્વમાં સામાન્યથી કષાય એ પ્રમાણે પ્રકાશિત કરાયા છે. II૪૩૧।। શ્લોક ઃ विशेषतः पुनर्भद्र! यान्येतानीह वीक्षसे । महत्तमानि दुष्टानि, सर्वेषामग्रतस्तथा ।। ४३२ ।। શ્લોકાર્થ : વિશેષથી વળી હે ભદ્ર ! જે આ અહીં સર્વની આગળ તે પ્રકારના મહત્તમ એવા દુષ્ટોને તું જુએ છે. II૪૩૨]I શ્લોક ઃ चत्वारि गर्भरूपाणि, रौद्राकाराणि भावतः । तान्यनन्तानुबन्धीनि गीतानि किल संज्ञया ।। ४३३।। શ્લોકાર્થ : મધ્યમાં રહેલા પરમાર્થથી રૌદ્ર આકારવાળા તે ચાર સંજ્ઞાથી અનંતાનુબંધી ખરેખર ગવાયા છે. II૪૩૩]I શ્લોક ઃ अमूनि च प्रकृत्यैव, मिथ्यादर्शननामकः । अयं महत्तमो भद्र! स्वात्मभूतानि पश्यति ।।४३४ । Page #316 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૩૦૧ શ્લોકાર્થ : અને પ્રકૃતિથી જ મિથ્યાદર્શન નામનો આ મહત્તમ હે ભદ્ર! આમને-અનંતાનુબંધી કષાયને, પોતાના આત્મભૂત જુએ છે. ll૪૩૪ll શ્લોક : ततश्च बहिरङ्गानां, लोकानां निजवीर्यतः । एतान्यपि प्रकुर्वन्ति, मिथ्यादर्शनभक्तताम् ।।४३५ ।। શ્લોકાર્ચ - અને તેથી બહિરંગ લોકોને નિજવીર્યથી આ પણ=અનંતાનુબંધી કષાય પણ, મિથ્યાદર્શનની ભક્તતાને કરે છે. ll૪૩પIL. શ્લોક : યતઃयावदेतानि जृम्भन्ते, डिम्भरूपाणि लीलया । चित्तवृत्तिमहाटव्यां, तावत्ते बाह्यमानुषाः ।।४३६।। अनन्यचित्ताः सततमेनमेव महत्तमम् । लोकवाक्यनिराकाङ्क्षाः, सद्भक्त्या पर्युपासते ।।४३७।। શ્લોકાર્ચ - જે કારણથી જ્યાં સુધી આ બાળકો લીલાથી ચિત્તવૃત્તિ મહાટવીમાં વિલાસ કરે છે ત્યાં સુધી તે બાહ્ય મનુષ્યો અનન્યચિત્તવાળા સતત આ જ મહત્તમને મિથ્યાદર્શનરૂપ મહત્તમને, લોકવાક્યની આકાંક્ષા વગરના સદ્ભક્તિથી પર્યાપાસના કરે છે. ll૪૩૬-૪૩૭ી બ્લોક : अत एव चचित्तवृत्तिमहाटव्यामुल्लसत्स्वेषु ते जनाः । न तत्त्वमार्ग भावेन, प्रपद्यन्ते कदाचन ।।४३८ ।। શ્લોકાર્ય : અને આથી જ ચિત્તવૃત્તિ મહાટવીમાં આ ઉલ્લાસ પામે છતે અનંતાનુબંધી કષાયો ઉલ્લાસ પામે છતે, તે જીવો ભાવથી ક્યારેય પણ તત્ત્વમાર્ગને સ્વીકારતા નથી. ll૪૩૮II Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના બ્લોક : एवं स्थितेये दोषा वर्णिताः पूर्वं, मिथ्यादर्शनसंश्रयाः । बहिर्जनानां सर्वेषां, तेषामेतानि कारणम् ।।४३९ ।। શ્લોકાર્ચ - આ પ્રમાણે સ્થિત હોતે છતે સર્વ બહિર્જનોના મિથ્યાદર્શનના સંશ્રયવાળા જે દોષો પૂર્વમાં કહેવાયા તેઓના તે દોષોના, આ=અનંતાનુબંધી કષાયો, કારણ છે. ll૪૩૯I શ્લોક : एतेभ्यो लघुरूपाणि, यानि चत्वारि सुन्दर!। अप्रत्याख्याननामानि, तानि गीतानि पण्डितैः ।।४४०।। શ્લોકાર્ચ - હે સુંદર પ્રકર્ષ ! આનાથી=અનંતાનુબંધી કષાયથી, નાના રૂપવાળા જે ચાર છે તે=બાળકો, અપ્રત્યાખ્યાન નામના, પંડિતો વડે કહેવાયા છે. II૪૪oll શ્લોક : एतानि निजवीर्येण, बहिरङ्गमनुष्यकान् । प्रवर्तयन्ति पापेषु, वारयन्ति निवर्तनम् ।।४४१।। શ્લોકાર્ચ - આ=બીજા પ્રકારના અપ્રત્યાખ્યાન નામના બાળકો, પોતાના વીર્યથી બહિરંગ લોકોને પાપોમાં પ્રવૃત્તિ કરાવે છે, નિવર્તનને વારે છે–પાપથી નિવર્તનને વારે છે. II૪૪૧TI. બ્લોક : किम्बहुना?यावदेतानि गाहन्ते, चित्तवृत्तिमहाटवीम् । तावद् भद्र! निवर्तन्ते, न ते पापादणोरपि ।।४४२।। શ્લોકાર્થ : વધારે શું? જ્યાં સુધી આકબીજા પ્રકારના અપ્રત્યાખ્યાની ચાર કષાયો, ચિત્તવૃત્તિ મહાટવીને અવગાહન કરે છે હે ભદ્ર! ત્યાં સુધી તે જીવો અણુ પણ પાપથી નિવર્તન પામતા નથી. II૪૪રા Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ तत्त्वमार्गं प्रपद्येरन्नेतेषु विलसत्स्वपि । लभन्ते तद्बलात्सौख्यं, विरतिं तु न कुर्वते ।।४४३।। શ્લોકાર્થ : આ વિલાસ કરતે છતે પણ તત્ત્વમાર્ગને પ્રાપ્ત કરે છે=જે જીવોની ચિત્તવૃત્તિમાં બીજા પ્રકારના અપ્રત્યાખ્યાની કષાયો વર્તે છે અને અનંતાનુબંધી કષાય નથી તે જીવોની ચિત્તવૃત્તિમાં બીજા પ્રકારના કષાયો વિલાસ થયે છતે પણ તે જીવો તત્ત્વમાર્ગને સ્વીકારે છે. તેના બલથી=તત્ત્વમાર્ગના સ્વીકારના બલથી, સુખને પામે છે પરંતુ વિરતિને કરતા નથી. ।।૪૪૩।। શ્લોક ઃ તતસ્તે પાત્ર(S) સંતપ્તા, નિવૃત્તિ પત્ર ૫ । વિધાય પાપસંધાતું, સંસારવદને નનાઃ ૫૪૪૪૫ 303 શ્લોકાર્થ ઃ તેથી=વિરતિને કરતા નથી તેથી, આલોકમાં અને પરલોકમાં સંતપ્ત થયેલા તે જીવો બીજા ભવમાં પાપસંઘાતને કરીને સંસારગહનમાં પડે છે. II૪૪૪ા શ્લોક ઃ यान्येतानि पुनर्भद्र! लघीयांसि ततोऽपि च । प्रत्याख्यावारकाणीह, बुधास्तानि प्रचक्षते ||४४५ ।। શ્લોકાર્થ : હે ભદ્ર ! વળી જે આ તેનાથી પણ નાના ચાર બાળકો છે તેઓને અહીં=સંસારમાં, બુધ પુરુષો પ્રત્યાખ્યાવરણી કહે છે. II૪૪૫] શ્લોક ઃ अमूनि किल वल्गन्ते, यावदत्रैव मण्डपे । વન્દિરાનના: સર્વ, તાવમુખ્યત્ત્વયં ન હૈ ।।૪૪૬।। શ્લોકાર્થ : ખરેખર આ=ત્રીજા પ્રકારના પ્રત્યાખ્યાવરણી બાળકો, જ્યાં સુધી આ જ મંડપમાં કૂદાકૂદ કરે છે ત્યાં સુધી બહિરંગ જીવો સર્વ પાપને મૂકતા નથી. ।।૪૪૬ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ किञ्चिन्मात्रं तु मुञ्चेयुः, पापं बाह्यजनाः किल । चित्तवृत्तिमहाटव्यामेतेषु विलसत्सु भोः ।।४४७।। શ્લોકાર્થ : વળી, ચિત્તવૃત્તિ મહાટવીમાં આ વિલાસ કર્યે છતે=આ ચાર પ્રત્યાખ્યાવરણી બાળકો વિલાસ કર્યો છતે, કિંચિત્ માત્ર પાપને બાહ્યજનો મૂકે છે. II૪૪૭।। શ્લોક ઃ एतान्यपि स्वरूपेण, तस्मात् सन्तापकारणम् । बहिर्जनानां कल्याणे विरतिस्तत्र कारणम् ।।४४८।। શ્લોકાર્થ : તે કારણથી આ પણ=ત્રીજા પ્રકારના પ્રત્યાખ્યાવરણી બાળકો પણ, સ્વરૂપથી બહિર્જનોને સંતાપનું કારણ છે ત્યાં=ત્રીજા પ્રકારના બાળકો હોતે છતે, બહિર્જનોના કલ્યાણમાં વિરતિ કારણ છે. II૪૪૮]] શ્લોક ઃ तेभ्योऽपि लघीयांसि यान्येतानीह सुन्दर ! । वर्तन्ते गर्भरूपाणि, चत्वारि तव गोचरे ।। ४४९।। શ્લોકાર્થ : હે સુંદર ! આનાથી પણ નાના જે આ અહીં=ચિત્તવૃત્તિ અટવીમાં, ગર્ભરૂપવાળા ચાર તારી દૃષ્ટિમાં વર્તે છે. II૪૪૯॥ શ્લોક ઃ तानि संज्वलनाख्यानि गीतानि मुनिपुङ्गवैः । लीलया चटुलानीत्थमुल्लसन्ति मुहुर्मुहुः ।।४५० ।। શ્લોકાર્થ : મુનિપુંગવો વડે તે સંજ્વલન નામના કહેવાયા છે. આ રીતે લીલાથી ચટુલ વારંવાર ઉલ્લસિત થાય છે. II૪૫૦ના શ્લોક : एतानि सर्वपापेभ्यो, विरतानामपि देहिनाम् । इहोल्लसन्ति कुर्वन्ति, बाह्यानां चित्तविप्लवम् ।।४५१ ।। Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : અહીં ચિતરૂપી અટવીમાં, ઉલ્લાસ પામતા આ સંજવલન કષાયો, સર્વ પાપોથી વિરત પણ વિરામ પામેલા પણ, જીવોને, બાહ્ય વસ્તુમાં ચિત્તના વિપ્લવને કરે છે. ll૪૫૧il. શ્લોક : दूषयन्ति ततो भूयः, सर्वपापनिबर्हणम् । ते सातिचारा जायन्ते, वीर्येणैषां बहिर्जनाः ।।४५२।। શ્લોકાર્થ : તેથી ફરી સર્વ પાપના નિવર્તનને દૂષિત કરે છે. તે બહિરંગજનો આના વીર્યથી=સંજ્વલન કષાયના વીર્યથી, અતિચારવાળા થાય છે. I૪પરા શ્લોક : न सुन्दराणि सर्वेषां, तदेतान्यपि देहिनाम् । लघुरूपाणि दृश्यन्ते, तात! यद्यपि जन्तुभिः ।।४५३।। શ્લોકાર્ધ : તે કારણથી હે તાત ! પ્રકર્ષ! જો કે જીવો વડે લઘુરૂપ દેખાય છે તોપણ ચોથા પ્રકારના કષાયો સર્વ જીવોને સુંદર નથી. II૪૫all શ્લોક : चतुष्टयानि चत्वारि, तदेतानि विशेषतः । __एतेषां नामभिर्भद्र! गुणैश्च कथितानि ते ।।४५४।। શ્લોકાર્થ : તે કારણથી ચતુટ્ય એવા ચાર આ વિશેષથી આમનાં નામો વડે અને ગુણો વડે હે ભદ્ર! તને કહેવાયા. II૪૫૪ll શ્લોક : प्रत्येकं यानि नामानि, ये गुणाश्च विशेषतः । एतेषां तत्पुनर्भद्र! को वा वर्णयितुं क्षमः? ।।४५५।। શ્લોકાર્ચ - પ્રત્યેક જે નામો અને જે ગુણો આમનાં=સોળ કષાયોનાં, વિશેષથી છે તે વળી હે ભદ્ર ! કોણ વર્ણન કરવા સમર્થ છે ?=રસ્કૂલથી આ ચાર ભેદો પાડ્યા છે તે અપેક્ષાએ અનંતાનુબંધી આદિ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ ચાર નામો છે તોપણ વિશેષથી તેનાં ઘણાં નામો છે અને વિશેષથી તેના ઘણા ગુણો છે તે સર્વ નામો અને ગુણો કહેવા માટે કોઈ સમર્થ નથી. II૪૫પી. શ્લોક : તસ્મત્તે થયિષ્યામિ, વિદ્ય: પુત્રરત્યુનઃ | प्रस्तावागतमेवेह, वीर्यमेषां विशेषतः ।।४५६।। શ્લોકાર્ચ - તે કારણથી તને=પ્રકર્ષને, વિશ્રબ્ધ એવો હું વિમર્શ, કોઈક સ્થાનમાં ફરી પ્રસ્તાવને પામેલા જ આમના વીર્યને અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, વિશેષથી કહીશ. ll૪૫૬ll શ્લોક : अन्यच्चएतेषां गर्भरूपाणां, मध्येऽष्टौ परया मुदा । यान्येतानि प्रनृत्यन्ति, रागकेसरिणोऽग्रतः ।।४५७।। तान्यस्मादेव जातानि, रागकेसरिणः किल । अत्यन्तवल्लभान्यस्य, मूढतानन्दनानि च ।।४५८।। युग्मम् ।। શ્લોકાર્ચ - અને બીજું, ગર્ભરૂપ એવા આમના મધ્યે સોળ કષાય મળે, અત્યંત આનંદથી જે આ રાગકેસરીની આગળ આઠ બાળકો નાચે છે તે આનાથી જ થયેલા=રાગકેસરીથી જ થયેલા, આ રાગકેસરીને અત્યંત વલ્લભ મૂઢતાના પુત્રો છે. ૪૫૭-૪૫૮ll શ્લોક : यानि त्वेतानि चेष्टन्ते, क्रीडयाऽष्टौ मुहुर्मुहुः । पुरो द्वेषगजेन्द्रस्य, गर्भरूपाणि सुन्दर! ।।४५९।। શ્લોકાર્ચ - જે આ ગર્ભરૂપ આઠ દ્વેષગજેન્દ્રની આગળ હે સુંદર! વારંવાર ક્રીડાથી ચેષ્ટા કરે છે. ll૪૫૯ll શ્લોક : अस्मादेव प्रसूतानि, प्रियाणि द्वेषभूपतेः । माताऽविवेकिताऽमीषां, सर्वेषां भद्र! गीयते ।।४६० ।। युग्मम् ।। Page #322 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ હે ભદ્ર ! આનાથી જ=દ્વેષગજેન્દ્રથી જ, જન્મેલા દ્વેષરાજાને પ્રિય આ સર્વની માતા અવિવેકિતા કહેવાય છે. II૪૬૦|| શ્લોક : एवं च स्थिते महामोहनरेन्द्रस्य, यानि पौत्राणि सुन्दर ! । તપુત્રયોરપત્લાનિ, તાત! વિજ્ઞાતવીર્યયોઃ ।।૪।। तेषाममीषां लोकेऽत्र दौर्लालित्यविराजितम् । વીર્ય સહસ્રનિહ્વોઽપિ, જો નિવેવિતું ક્ષમઃ ? ।।૪૬૨।। યુમ્નમ્ ।। શ્લોકાર્થ ઃ અને આ પ્રમાણે સ્થિત હોતે છતે હે સુંદર ! પ્રકર્ષ ! મહામોહનરેન્દ્રના જે પૌત્રો છે, હે વત્સ ! તે વિખ્યાતવીર્યવાળા એવા તે બે પુત્રોના પુત્રો=રાગ-દ્વેષ રૂપ બે પુત્રોના પુત્રો છે. તે આમના દૌર્લાલિત્યથી=ખરાબ ચેષ્ટાઓથી, શોભતું વીર્ય આ લોકમાં સહસ્ર જિહ્વાવાળો પણ કોણ નિવેદન કરવા, સમર્થ છે ? અર્થાત્ કોઈ નથી. ।।૪૬૧-૪૬૨।। શ્લોક ઃ पश्य पश्यात एवैषामेतानि निजचेष्टितैः । शीर्षे सिद्धार्थकायन्ते, सर्वेषामेव भूभुजाम् ।।४६३।। ૩૦૭ શ્લોકાર્થ : તું જો, જો, આથી જ=આમની દુષ્ટ ચેષ્ટતા વર્ણન થાય તેવી નથી આથી જ, આમના આ= મહામોહ આદિના પૌત્રો અને રાગકેસરી આદિના પુત્રો, પોતાની ચેષ્ટા વડે સર્વ જ રાજાઓના મસ્તક ઉપર કૂદાકૂદ કરે છે. ।।૪૬૩।। શ્લોક ઃ તવિવું તે સમાસેન, મયા તાત! નિવેવિતમ્ । મદામોદનરેન્દ્રસ્ય, સ્વાદ્ ભૂત દુખ્વમ્ ।।૪૬૪।। શ્લોકાર્થ ઃ તે કારણથી તને સમાસથી હે તાત પ્રકર્ષ ! મારા વડે આ મહામોહનરેન્દ્રનું સ્વાંગભૂત કુટુંબ નિવેદિત કરાયું. II૪૬૪|| Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ ये त्वमी वेदिकाऽभ्यर्णे, विवर्तन्ते महीभुजः । ते महामोहराजस्य, स्वाङ्गभूताः पदातयः । । ४६५ ।। શ્લોકાર્થ ઃ જે વળી વેદિકાના નજીકમાં આ મહારાજાઓ વર્તે છે તે મહામોહ રાજાના સ્વાંગભૂત સૈનિકો છે. II૪૬૫।। विषयाभिलाषः તત્ર વ य एष दृश्यते भद्र! रागकेसरिणोऽग्रतः । आश्लिष्टललनो मृष्टं, ताम्बूलं स्वादयन्नलम् ।।४६६।। रणद्द्द्विरेफरिञ्छोलिसूचितोत्कटगन्धकम् । लीलाकमलमत्यर्थमाजिघ्रंश्च मुहुर्मुहुः ।।४६७ ।। स्वभार्याऽमलवक्त्राब्जे, कुर्वाणो दृष्टिविभ्रमम् । वल्लकीनूपुरारावकाकलीगीतलम्पटः ।।४६८ ।। यश्चैवं विषयानेष, पञ्चापि किल लीलया । भुञ्जानो मन्यते सर्वमात्मनो मुष्टिमध्यगम् ।।४६९।। ભદ્ર! સોડમિન્હાવાતા, વયં વસ્ય વિવૃક્ષવા । રાજેસરિનો મન્ત્રી, લોઠે વિદ્યાતોરુષઃ ।।૪૭૦।। ૫મિ: તમ્ ।। રાગકેસરીનો મંત્રી - વિષયાભિલાષ શ્લોકાર્થ ઃ અને ત્યાં=તે અંગરક્ષકોમાં, હે ભદ્ર ! જે આ રાગકેસરીની આગળ આશ્લિષ્ટ લલનાવાળો, દૃષ્ટ એવા તાંબૂલના સ્વાદને અત્યંત કરતો, રણકાર કરતા ભમરાની શ્રેણીથી સૂચિત ઉત્કટ ગંધવાળા, લીલાકમળને વારંવાર અત્યંત સૂંઘતો, સ્વભાર્યાના અમલ મુખરૂપી કમળમાં દૃષ્ટિના વિભ્રમને કરતો, વલ્લકી નૂપુરના અવાજથી કાકલીગીતમાં લંપટ અને જે આ પ્રમાણે પાંચે પણ વિષયોને લીલાપૂર્વક ભોગવતો આ=રાગકેસરીનો મંત્રી, સર્વ જીવોને પોતાની મુઠ્ઠીના મધ્યમાં રહેલો માને છે. હે ભદ્ર ! આપણે જેને જોવાની ઈચ્છાથી અહીં આવેલા છીએ તે લોકમાં વિખ્યાત પૌરુષવાળો રાગકેસરીનો મંત્રી છે=વિષયાભિલાષ છે. II૪૬૬થી ૪૭૦।। Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૩૦૯ શ્લોક : अस्यैव तानि वर्तन्ते, पुत्रभाण्डानि सुन्दर! । यानि मिथ्याभिमानेन, कथितानि पुराऽऽवयोः ।।४७१।। શ્લોકાર્ચ - હે સુંદર ! આના જ તે પુત્રો ભાંડો વર્તે છે. તેઓ મિથ્યાભિમાન વડે પૂર્વમાં આપણે બંનેને કહેવાયેલા હતા. ll૪૭૧ શ્લોક : तद्वशेन जगत्सर्वं, वशीकृत्य महाबलः । भद्र! नूनं करोत्येव, चेष्टया तुल्यमात्मनः ।।४७२।। શ્લોકાર્ય : હે ભદ્ર! તેના વશથીeતે પુત્રોના વશથી, જગત સર્વને વશ કરીને મહાબલ એવો તે વિષયાભિલાષ મંત્રી ખરેખર ચેષ્ટાથી પોતાના તુલ્ય કરે જ છે=જગત સર્વને પોતાના તુલ્ય કરે જ છે. ll૪૭૨ll શ્લોક : તથાદિएतत्प्रयुक्तैर्ये दृष्टा, मानुषैर्भद्र! देहिनः । ते स्पर्शरससद्गन्धरूपशब्देषु लालसाः ।।४७३।। कार्याऽकार्यं न पश्यन्ति, बुध्यन्ते नो हिताऽहितम् । भक्ष्याऽभक्ष्यं न जानन्ति, धर्माऽऽचारबहिष्कृताः ।।४७४।। तन्मात्रलब्धसौहार्दा, वर्तन्ते सार्वकालिकम् । नान्यत्किञ्चन वीक्षन्ते, यथाऽसौ वर्तते जडः ।।४७५ ।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – આનાથી પ્રયુક્ત એવા માનુષો વડે=વિષયાભિલાષથી મોકલાયેલા એવા મનુષ્યો વડે, જોવાયેલા જે જીવો છે, તેઓ હે ભદ્ર! સ્પર્શ, રસ, સુંદર સુગંધ, રૂપ અને શબ્દોમાં લાલસાવાળા થાય છે. ધર્મના આચારથી બહિષ્કૃત થયેલા કાર્યાકાર્યને જોતા નથી અર્થાત્ મારા માટે કર્તવ્ય છે શું અકર્તવ્ય છે તે જોતા નથી. હિતાહિતને જાણતા નથી. ભક્ષ્યાભઢ્યને જાણતા નથી. તન્માત્રમાં પ્રાપ્ત થયેલા સૌહાર્દવાળા=ભોગ માત્રમાં પ્રાપ્ત થયેલા પ્રીતિવાળા, સર્વકાલ વર્તે છે. અન્ય કંઈ જોતા નથી. જે પ્રમાણે આ જડ જીવ=વિચક્ષણનો ભાઈ જડ જીવ વર્તે છે. II૪૭૩થી ૪૭૫ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : दर्शनादेव निर्णीतो, बुद्ध्या च परिनिश्चितः । रसनाजनको भद्र! स एवायं न संशयः ।।४७६।। શ્લોકાર્ય : દર્શનથી જ નિર્ણય કરાયેલો, બુદ્ધિથી જ પરિનિશ્ચિત કરાયેલો હે ભદ્ર!તે જ આ=વિષયાભિલાષ રસનાનો જનક છે, સંશય નથી. II૪૭૬ાા ભાવાર્થ - વળી, વિમર્શ પ્રકર્ષને દ્વેષગજેન્દ્રનું સ્વરૂપ બતાવે છે જે મહામોહની બાજુમાં બેઠેલો રાજા છે તે વૈષગજેન્દ્ર છે. તેથી એ ફલિત થાય કે જેમ અજ્ઞાનરૂપ મહામોહની પાસે રાગ બેસે છે તેમ અન્ય બાજુ ષ બેસે છે. જે બંને જીવમાં વર્તતા અજ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે; કેમ કે જીવને રાગ-દ્વેષ સુખાત્મક નથી, દુઃખાત્મક છે, છતાં જીવને પોતાના પારમાર્થિક સ્વરૂપનું અજ્ઞાન છે તેથી જીવમાં જેમ રાગ ઉત્પન્ન થાય છે તેમ Àષ ઉત્પન્ન થાય છે. વળી, રાગ જીવમાં પ્રથમ ઉત્પન્ન થાય છે પછી ઢેષ થાય છે; કેમ કે જેને કોઈ પદાર્થ પ્રત્યે રાગ ન હોય તેને ઇચ્છાનો જ અભાવ હોવાથી કોઈ પદાર્થ પ્રત્યે દ્વેષનો સંભવ નથી. પરંતુ જીવને બાહ્ય શારીરિક સુખ કે સુખની સામગ્રીની ઇચ્છારૂપ રાગ વર્તે છે, તેથી જ તેની વ્યાઘાતક સામગ્રીમાં દ્વેષ થાય છે. માટે રાગ કરતાં દ્વેષ જન્મથી નાનો છે તોપણ રાગકેસરીના વીર્યથી લોકમાં તે અધિક છે; કેમ કે ઘણા જીવો હંમેશાં દ્વેષ, ઈર્ષ્યા આદિ ભાવો જ કરનારા પ્રાપ્ત થાય છે. રાગ તો પુણ્યના ઉદયથી અનુકૂળ સામગ્રી મળે કે અનુકૂળ સામગ્રીની ઉપસ્થિતિ થાય ત્યારે પ્રગટ થાય છે. પરંતુ પ્રાયઃ જીવોને વારંવાર થાય છે. વળી રાગકેસરીથી જીવો ભય પામતા નથી, જ્યારે દ્વેષથી હંમેશાં જીવો ભય પામે છે. આથી જ અતિક્રોધિત થયેલો જીવ દાંત કચકચાવે છે અને જેના પ્રત્યે દ્વેષ કરે છે તેનાથી ઉપદ્રવ થવાના ભયથી હંમેશાં કાંપે છે. વળી જીવના ચિત્તમાં જ્યારે દ્વેષ વર્તતો હોય ત્યારે જીવમાં પ્રીતિનો સંગમ થતો નથી અને જીવો અત્યંત દ્વેષથી, અરતિથી દુઃખી જ થાય છે. વળી, પરલોકમાં પણ તીવ્ર નરકની વેદના પ્રાપ્ત કરે છે. વળી, તે દ્વેષની પત્ની અવિવેકિતા છે આથી જ વૈષી જીવોમાં પ્રાયઃ વિવેક નાશ પામે છે. વળી, રાગ-દ્વેષની નજીકમાં ત્રણ વેદથી યુક્ત કામ બેઠેલો છે; કેમ કે જીવમાં રાગના પરિણામને કારણે જ કામનો ઉદય થાય છે. તે કામ પણ ત્રણ પ્રકારના ભેદથી યુક્ત છે. તેથી પુરુષવેદવાળા જીવોને સ્ત્રીઓ પ્રત્યે રાગ થાય છે. સ્ત્રીવેદના ઉદયવાળા જીવોને પુરુષ પ્રત્યે રાગ થાય છે અને નપુંસકવેદના ઉદયવાળાને અત્યંત કામનો ઉદય બંને પ્રકારનો વર્તે છે. વળી, આ કામ જગતના જીવોને અત્યંત વિડંબના કરનાર છે. તેની રતિ નામની પત્ની છે, જે કામના શરીર સ્વરૂપ છે; કેમ કે કામના સેવનકાળે જીવોને તે પ્રકારની રતિનો અનુભવ થાય છે, જેનાથી મૂઢ થયેલા જીવો હિતાહિતનો વિચાર કરી શકતા નથી. વળી, જેઓ રતિને અત્યંત પરવશ છે તેઓને કામ જ Page #326 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ૩૧૧ સુંદર જણાય છે, અન્ય કંઈ તત્ત્વ દેખાતું નથી. તેથી રતિને પરવશ થયેલા તે જીવો અનેક પ્રકારની અનુચિત પ્રવૃત્તિઓ કરે છે. વળી કામની પાસે હાસ્યાદિ પાંચ નોકષાયો વર્તે છે તેમાં હાસ્યમોહનીયકર્મ જીવને નિમિત્તે કે નિનિમિત્તે હાસ્ય ઉત્પન્ન કરાવીને મોહના ચાળા કરાવે છે. સજ્જનને ન શોભે તેવી અનુચિત ચેષ્ટા કરાવે છે અને પરલોકમાં દારુણ અનર્થોને પેદા કરે છે. તેની તુચ્છતા નામની પત્ની છે, જે હાસ્યના જ શરીર સ્વરૂપ છે; કેમ કે જીવમાં તુચ્છતા વર્તે છે તે જ હાસ્યને ઉત્પન્ન કરાવે છે તેથી હાસ્યની પરિણતિ સાથે તુચ્છતા એકમેક ભાવ સ્વરૂપે છે. વળી, ગંભીર ચિત્તવાળા જીવો હાસ્યનો પ્રસંગ હોય તોપણ માત્ર સ્મિત મુખ ઉપર દેખાય તેટલું હાસ્ય કરે છે પરંતુ તુચ્છ પ્રકૃતિવાળા જીવોની જેમ યથાતથા હાસ્ય કરતા નથી. વળી કાળા વર્ણવાળી ગાઢ, બીભત્સ અરિત છે જે લોકોને હંમેશાં નિમિત્તે કે નિર્નિમિત્તે દુઃખને ઉત્પન્ન કરાવે છે અને અતિને વશ થયેલા જીવો આલોકમાં દુઃખી થાય છે અને પરલોકમાં દુ:ખી થાય છે. વળી, કાંપતા શરીરવાળો ભય નામનો પુરુષ નજીક બેઠેલો છે. જે ચિત્તવૃત્તિમાં વર્તતો હોય ત્યારે કાયર બનાવે છે, સંત્રસ્ત બનાવે છે, ચિંતાથી વિહ્વળ બનાવે છે અને મૃત્યુ આદિના ભયથી વ્યાકુળ થયેલા તેઓ સત્ત્વ વગરનું મૃત્યુ પામે છે. વળી પરલોકમાં અનેક અનર્થો પ્રાપ્ત કરે છે. વળી, ભયની પત્ની હીનસત્ત્વતા છે. જે ભયના જાણે સાક્ષાત્ દેહ સ્વરૂપે જ છે; કેમ કે હીનસત્ત્વવાળા જીવો ભય પામનારા હોય છે. સાત્ત્વિક જીવો તો આત્માના નિરાકુળ સ્વરૂપને જોનારા હોવાથી અને કર્મજન્ય સંયોગને જોનારા હોવાથી વિષમ સંયોગમાં પણ ભય પામતા નથી. વળી શોક પૂર્વમાં તામસચિત્તનગરમાં ગયેલો હતો, તે વખતે જ ચિત્તરૂપી અટવીમાં આવે છે અને કોઈ કારણના નિમિત્તને પામીને લોકોને દૈન્ય, આક્રંદ, રુદન આદિ કરાવે છે. વળી, ઇષ્ટનો વિયોગ થાય, અનિષ્ટનો સંયોગ થાય ત્યારે મૂઢ જીવો શોકને વશ થાય છે. વળી, શોક કરવાથી જ અમે દુઃખથી મુકાશું એમ માને છે પરંતુ જેમ જેમ શોક કરે છે તેમ તેમ શોક વધે છે. વળી શોકને વશ જીવો ધર્મ સાધવા સમર્થ થતા નથી. અતિ શોકને વશ મૃત્યુ પણ પામે છે, મસ્તકાદિ ફૂટે છે, લોકોને દયા ઉત્પન્ન કરે તેવી અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. દીનતાથી ભાષણ કરે છે અને અતિ શોકને પરવશ થયેલા તેઓ દુર્ગતિમાં પડે છે. વળી, ભવની આસ્થા નામવાળી દારુણ સ્વભાવવાળી શોકની પત્ની છે; કેમ કે જીવને ભવનાં સુખોની આસ્થા છે. તેથી જ નિમિત્તને પામીને શોકને પ્રાપ્ત કરે છે, તેથી શોક સાથે એકમેક શરીરવાળી ભવની આસ્થારૂપ પરિણતિ છે. વળી, કાળાવર્ણવાળી જુગુપ્સા વર્તે છે; કેમ કે દ્વેષમાંથી જ ઉત્પન્ન થયેલ જુગુપ્સા મોહનીયકર્મ છે તેથી કૃષ્ણ વર્ણવાળી છે અને લોકોને બાહ્ય અશુચિ આદિ પદાર્થોને જોઈને જુગુપ્સા ઉત્પન્ન કરે છે અને જુગુપ્સાને વશ થઈને વારંવાર શ૨ી૨ની શુદ્ધિ આદિ કરે છે, આત્માની શુદ્ધિ આદિની ચિંતા કરતા નથી અને આરંભસમારંભ કરીને જુગુપ્સાને વશ ઘોર સંસારમાં ભટકે છે. વળી, રાગકેસરી રાજાની આગળ આઠ બાળકો અને દ્વેષગજેન્દ્ર આગળ આઠ બાળકો નાચે છે તે અનંતાનુબંધી આદિ સોળ કષાય રૂપ છે. મિથ્યાત્વના ઉદયવાળા જીવોને અનંતાનુબંધી કષાયનો ઉદય વર્તે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ છે તેથી તે ચાર બાળકો અત્યંત રૌદ્ર આકારવાળા છે અને જીવના વિવેકનો નાશ કરનારા છે અને તેને વશ થયેલા જીવો ક્વચિત્ ધર્મની પ્રવૃત્તિ કરે તો પણ ભાવથી તત્ત્વમાર્ગને પામતા નથી; કેમ કે અનંતાનુબંધી કષાય જીવને આત્માના નિરાકુળ સ્વભાવનું પારમાર્થિક દર્શન કરવા દેતા નથી. તેથી સુખના અર્થી જીવોને સુખ બાહ્ય પદાર્થોમાં જ દેખાડે છે. તેથી અનંતાનુબંધી કષાયને વશ થયેલા જીવો તુચ્છ બાહ્ય સુખના અર્થે સંસારના સર્વ આરંભો કરે છે તેમ ધર્મની પ્રવૃત્તિ પણ તુચ્છ બાહ્ય સુખો અર્થે જ કરે છે. ક્યારેય પણ આત્માના પરમ સ્વાસ્થને અભિમુખ ઊહ માત્ર પણ તેઓ કરી શકતા નથી. જ્યારે તે અનંતાનુબંધી કષાય કંઈક ક્ષીણ થાય છે તેથી નાશને અભિમુખ બને છે ત્યારે જ પારમાર્થિક આત્માના સ્વરૂપ વિષયક કંઈક માર્ગાનુસારી ઊહ તે જીવોમાં પ્રગટે છે અને અનંતાનુબંધીના નાશથી જ તે જીવો આત્માના નિરાકુળ પારમાર્થિક સ્વરૂપને જોઈ શકે છે. તેથી આત્માના તે નિરાકુળ સ્વરૂપની આગળ સંસારનાં શ્રેષ્ઠ સુખો પણ તે જીવોને અસાર જેવાં જણાય છે. તોપણ અપ્રત્યાખ્યાનીય નામના અન્ય ચાર બાળકો રૂ૫ ચાર કષાયો જેઓમાં વર્તે છે તેઓ બાહ્ય ત્યાગ કરવા માટે લેશ પણ તત્પર થતા નથી. વિષયોનું અસાર સ્વરૂપ જાણવા છતાં તેઓનું ચિત્ત વિષયોમાં પ્રવર્તે છે. તેનું કારણ અપ્રત્યાખ્યાનીય કષાયોનો ઉદય છે. તેથી જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય કષાયો ઉદયમાં છે ત્યાં સુધી લેશ પણ પાપની નિવૃત્તિ ભાવથી કરી શકતા નથી. તોપણ અનંતાનુબંધીના ક્ષયોપશમને કારણે તત્ત્વમાર્ગને સ્વીકારે છે. તેનાથી તેઓને અંતરંગસુખ થાય છે, તોપણ પાપની વિરતિજન્ય વિશેષ પ્રકારના સુખને તેઓ પ્રાપ્ત કરી શકતા નથી. વળી, તેનાથી પણ કંઈક નાના ચાર બાળકો છે જે પ્રત્યાખ્યાનીય કષાયો સ્વરૂપ છે, જેઓ જીવને કંઈક પાપથી વિરતિ કરવા છતાં સંપૂર્ણ પાપની નિવૃત્તિ કરવા દેતા નથી અને જે જીવોની ચિત્તવૃત્તિમાં તે બાળકો રમે છે તે જીવો સંપૂર્ણ પાપની નિવૃત્તિના ઇચ્છુક હોવા છતાં સંપૂર્ણ પાપની વિરતિને ભાવથી તે બાળકો કરવા દેતા નથી. તેથી તે કષાયો રૂપ બાળકો કંઈક સંતાપના કારણ છે. વળી તેનાથી પણ નાના ચાર બાળકો છે જે સંજ્વલન કષાય સ્વરૂપ છે, જેઓ પાપથી વિરામ પામેલા મુનિઓને પણ ઉપસર્ગો અને પરિષહોમાં અતિચારો કરીને ઇશદ્ ફ્લેશ કરાવનારા છે. તેથી આ સોળે બાળકો જીવ માટે સુંદર નથી. વળી, રાગકેસરીની આગળ વિષયાભિલાષ નામનો મંત્રી બેઠેલો છે જે લોકોને પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફ આકર્ષણ કરીને રાગકેસરીનું નગર સમૃદ્ધ રાખે છે; કેમ કે પાંચ ઇન્દ્રિયોના વિષયોને પ્રાપ્ત કરેલો જીવ તે તે પ્રકારના રાગો કરીને રાગની વૃદ્ધિ કરે છે. શ્લોક : रागकेसरिणो राज्यं, तन्त्रयन्निखिलं सदा । परबुद्धिप्रयोगेण, नैवैष प्रतिहन्यते ।।४७७।। શ્લોકાર્ચ - રાગકેસરીના અખિલ રાજ્યની તંત્રણા કરતો વ્યવસ્થા કરતો, સદા પરબુદ્ધિના પ્રયોગથી શ્રેષ્ઠ બુદ્ધિના પ્રયોગથી, આ=વિષયાભિલાષ, હણાતો નથી જ. ll૪૭૭ની Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : पुरुषाः पण्डितास्तावद् बहिरङ्गा दृढव्रताः । यावदेष स्ववीर्येण, तानो क्षिपति कुत्रचित् ।।४७८ ।। શ્લોકાર્ય : બહિરંગ, દઢવ્રતવાળા પુરુષો ત્યાં સુધી પંડિતો છે, જ્યાં સુધી આ=વિષયાભિલાષ સ્વવીર્યથી કોઈક ઠેકાણે તેને ફેંકે નહીં. ll૪૭૮ll શ્લોક : यदा पुनर्महाप्राज्ञस्तानेष सचिवः ल्वचित् । आरभेत स्ववीर्येण, बहिरङ्गमनुष्यकान् ।।४७९।। तदा ते निहतप्राया, बालिशा इव किङ्कराः । व्रताऽऽग्रहं विमुच्यास्य, जायन्ते विगतत्रपाः ।।४८०।। युग्मम् ।। શ્લોકાર્ય : જ્યારે વળી મહાપ્રાજ્ઞ એવો આ સચિવ=વિષયાભિલાષ નામનો મંત્રી, તે બહિરંગ મનુષ્યોને સ્વવીર્યથી કોઈક સ્થાનમાં પ્રવર્તાવે ત્યારે નિહતપ્રાય, વ્રતના આગ્રહને છોડીને બાલિશની જેમ લજ્જા વગરના તેઓ આના=વિષયાભિલાષના, કિંકર થાય છે. ll૪૭૯-૪૮ll શ્લોક : वर्धयत्येष साम्राज्यमेतेषामेव भूभुजाम् । बहिरङ्गजनस्यायममात्यो दुःखदः सदा ।।४८१।। શ્લોકાર્ચ - - રાજાઓના=મહામોહ આદિ રાજાઓના, સામ્રાજ્યને આ જ વધારે છે. આ અમાત્ય હંમેશાં બહિરંગ લોકોને સદા દુઃખને દેનારો છે. Il૪૮૧ી. શ્લોક : યત:अस्यादेशेन कुर्वन्ति, पापं ते बाह्यमानुषाः । तच्च पापं कृतं तेषामिहाऽमुत्र च दुःखदम् ।।४८२।। શ્લોકાર્ચ - - " કારણથી આના આદેશથી વિષયાભિલાષના આદેશથી, તે બાહ્ય મનુષ્યો પાપને કરે છે અને કરાયેલું તે પાપ તેઓને આ લોકમાં અને પરલોકમાં દુઃખને દેનારું છે. ll૪૮૨ા Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ निपुणो नीतिमार्गेषु, गाढं निर्व्याजपौरुषः । भेदकः परचित्तानामुपायकरणे पटुः ।।४८३।। विदिताऽशेषवृत्तान्तः, सन्धिविग्रहकारकः । વિલ્પવદુતો નોળ, સચિવો નાસ્યમૂર્દેશઃ ૫૪૮૪૫૫ યુમમ્ ।। શ્લોકાર્ચઃ નીતિમાર્ગોમાં નિપુણ, ગાઢ નિર્વ્યાજ પૌરુષવાળો=રાજાના કાર્યને કરવામાં ગાઢ પ્રામાણિક પૌરુષવાળો, પરચિત્તોનો ભેદક, ઉપાયના કરણમાં પટુ, જાણ્યો છે અશેષ વૃત્તાંત જેણે એવો, સંધિ અને વિગ્રહનો ફારક, વિકલ્પ બહુલવાળો લોકમાં આના જેવો=વિષયાભિલાષ જેવો, મંત્રી નથી. ||૪૮૩-૪૮૪]] શ્લોક ઃ : किं चात्र बहुनोक्तेन ? तावदेते नरेश्वराः । यावदेष महामन्त्री, तन्त्रको राज्यसंहतेः । ।४८५ ।। શ્લોકાર્થ અને આમાં વધારે કહેવાથી શું ? ત્યાં સુધી જ આ રાજાઓ છે જ્યાં સુધી આ મહામંત્રી રાજ્ય વ્યવસ્થાનો તંત્રક છે=નિયામક છે. II૪૮૫]] શ્લોક ઃ ततः सहर्षः प्रकर्षोऽब्रवीत् - साधु माम! साधु, सुन्दरं निर्णीतं मामेन, न तिलतुषत्रिभागमात्रयाऽपि चलतीदं, एवंविध एवायं विषयाभिलाषो महामन्त्री, नास्त्यत्र सन्देहः, तथाहि आकारदर्शनादेव, ते गुणा मम मानसे । आदावेव समारूढा, येऽस्य संवर्णितास्त्वया ।।४८६ ।। શ્લોકાર્થ ઃ તેથી સહર્ષ પ્રકર્ષ બોલ્યો – સુંદર મામા, સુંદર ! મામા વડે સુંદર નિર્ણય કરાયો. તલના ત્રીજા ભાગ માત્રથી પણ આ ચલાયમાન થતું નથી=તમારું કથન વિપરીત થતું નથી, આવા પ્રકારનો જ આ વિષયાભિલાષ મહામંત્રી છે એમાં સંદેહ નથી. તે આ પ્રમાણે – તારા વડે આના=વિષયાભિલાષના, જે ગુણો વર્ણન કરાયા, તે ગુણો આકારના દર્શનથી જ આદિમાં જ મારા માનસમાં આરૂઢ થયા. ॥૪૮૬ાર Page #330 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ શ્લોકાર્થ : विमर्शः प्राह नाश्चर्यं, लक्षयन्ति भवादृशाः । नराणां दृष्टमात्राणां यद्गुणाऽगुणरूपताम् ।।४८७।। શ્લોકાર્થ : વિમર્શ કહે છે - દૃષ્ટ માત્ર મનુષ્યોના જે ગુણ અગુણરૂપતાને તમારા જેવા પુરુષો જાણે છે તે – આશ્ચર્ય નથી. II૪૮૭]] શ્લોક ઃ : तथाहि ज्ञायते रूपतो जातिर्जातेः शीलं शुभाशुभम् । शीलाद् गुणाः प्रकाशन्ते, गुणैः सत्त्वं महाधियाम् ।।४८८ ।। ૩૧૫ તે આ પ્રમાણે - - મહાબુદ્ધિવાળાઓને રૂપથી જાતિ જણાય છે. જાતિથી શુભાશુભ શીલ જણાય છે. શીલથી ગુણો પ્રકાશે છે, અને ગુણોથી સત્ત્વ જણાય છે. ।।૪૮૮।। શ્લોક ઃ न केवलं त्वयाऽस्यैव, दर्शनादेव लक्षिताः । મુળા: વિં તર્દિ? સર્વેષા, નૂનમેષાં મદ્દીમુનામ્ ।।૪૮શા શ્લોકાર્થ : તારા વડે=પ્રકર્ષ વડે, કેવલ આના જ=વિષયાભિલાષના જ, ગુણો દર્શનથી જ જણાયા નથી. પરંતુ સર્વ આ રાજાઓના=મહામોહ આદિ સર્વ આ રાજાઓના, ગુણો જણાયા છે. ૪૮૯૦ શ્લોક ઃ बुद्धेर्जातस्य ते भद्र! किं वा स्यादविनिश्चितम् ? । યત્તુ માં પ્રશ્નવચ્ચેવું, તાત! સા તેઽમિનાતતા ।।૪૬૦|| શ્લોકાર્થ : હે ભદ્ર ! બુદ્ધિના પુત્ર એવા તને અવિનિશ્ચિત શું થાય ? અર્થાત્ કોઈ વસ્તુ અવિનિશ્ચિત થાય નહીં. વળી જે આ પ્રમાણે હે તાત ! પ્રકર્ષ ! તું મને પ્રશ્ન કરે છે તે તારી અભિજાતતા છે= વિચારકતા છે. ।।૪૯૦|| Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : प्रकर्षः प्राह-यद्येवं, ततो माम! निवेद्यताम् । किंनामिकेयं भार्याऽस्य? मन्त्रिणो मुग्धलोचना ।।४९१।। શ્લોકાર્થ : પ્રકર્ષ કહે છે – જે આ પ્રમાણે છે હું પ્રશ્ન કરું છું તે મારી અભિજાતતા છે એ પ્રમાણે છે, તો હે મામા ! આ મંત્રીની કયા નામવાળી મુગ્ધલોચનવાળી આ ભાર્યા છે એ નિવેદન કરો. ૪૯૧TI महामोहपरिवारानन्त्यम् શ્લોક : વિમર્શ પ્રાદ–માં, મોગતૃષ્ઠrsfમથીવતે ! गुणैस्तु तुल्या विज्ञेया, सर्वथाऽस्यैव मन्त्रिणः ।।४९२।। મહામોહના પરિવારની અનંતતા શ્લોકાર્ચ - | વિમર્શ કહે છે. હે ભદ્ર ! પ્રકર્ષ ! આ ભોગતૃષ્ણા કહેવાય છે. વળી આ જ મંત્રીના ગુણોથી સર્વથા તુલ્ય જાણવી=ભોગતૃષ્ણા સર્વથા તુલ્ય જાણવી. II૪૯૨ા. શ્લોક : ये त्वेते पुरतः केचित्पार्श्वतः पृष्ठतोऽपरे । दृश्यन्ते भूभुजो भद्र! मन्त्रिणोऽस्य नताननाः ।।४९३।। दुष्टाभिसन्धिप्रमुखास्ते विज्ञेया महाभटाः । महामोहनरेन्द्रस्य, स्वाङ्गभूता पदातयः ।।४९४ ।। युग्मम् ।। શ્લોકાર્ય : હે ભદ્ર પ્રકર્ષ! જે વળી વિષયાભિલાષ મંત્રીની આગળ, કેટલાક બાજુમાં બીજા પાછળ જે આ નમેલા મુખવાળા રાજાઓ દેખાય છે, તેઓ દુષ્ટઅભિસંધિ વગેરે મહાભટો મહામોહનરેન્દ્રના સ્વાંગભૂત સૈનિકો જાણવા. ll૪૯૩-૪૯૪ll શ્લોક : अन्यच्चमहामोहनृपस्येष्टा, रागकेसरिणो मताः । भृत्या द्वेषगजेन्द्रस्य, सर्वेऽप्येते महीभुजः ।।४९५।। Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ધ : અને બીજુ, દ્વેષગજેન્દ્રના સર્વ પણ આ સેવક રાજાઓ દુષ્ટાભિસંધિ વગેરે સર્વ રાજાઓ, મહામોહરાજાને ઈષ્ટ છે, રાગકેસરીને માન્ય છે. Imલ્પા શ્લોક : अनेन मन्त्रिणाऽऽदिष्टा, राज्यकार्येषु सर्वदा । एते भद्र! प्रवर्तन्ते, निवर्तन्ते च नान्यथा ।।४९६।। શ્લોકાર્ધ : હે ભદ્ર ! આ મંત્રી દ્વારા સર્વદા રાજકાર્યોમાં આદેશ કરાયેલા આ દુષ્ટઅભિસંધિ આદિ રાજાઓ, પ્રવૃત્તિ કરે છે, અને નિવર્તન પામે છે, અન્યથા નહીં મંત્રીના આદેશ વગર પ્રવર્તતા નથી અને નિવર્તન પામતા નથી. ll૪૯૬l. શ્લોક : ये केचिद् बाह्यलोकानां, क्षुद्रोपद्रवकारिणः । अन्तरङ्गा महीपालास्तेऽमीषां मध्यवर्तिनः ।।४९७।। શ્લોકાર્ય : બાહ્ય લોકોને ક્ષદ્ર ઉપદ્રવોને કરનારા જે કોઈ અંતરંગ રાજાઓ છે તેઓ આમના મધ્યવર્તી છે=દુષ્ટાભિસંધિ વગેરે મહીપાલોના મધ્યવર્તી છે. ll૪૯૭ી. શ્લોક : नार्यो डिम्भाश्च ये केचिदन्येऽप्येवंविधा जने । अमीषां मध्यगाः सर्वे, द्रष्टव्यास्ते महीभुजाम् ।।४९८ ।। શ્લોકાર્ય : નારીઓ અને બાળકો લોકમાં જે કોઈ અન્ય આવા પ્રકારના છે, તે સર્વ આ રાજાઓની મધ્યમાં રહેલા જાણવા. ll૪૯૮ll શ્લોક : तदेते परिमातीता, निवेद्यन्तां कथं मया? । संक्षेपतः समाख्याताः, स्वाङ्गभूताः पदातयः ।।४९९ ।। શ્લોકાર્ય :તે આ પ્રમાણથી અતીત છે=આ રાજાઓમાં રહેલા અન્ય બાળકો અને નારીઓ પ્રમાણથી Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ અતીત છે, કેવી રીતે મારા વડે નિવેદન કરાય? સંક્ષેપથી સ્વાંગભૂત પદાતિઓ કહેવાયા=મારા વડે કહેવાયા. I૪૯૯I શ્લોક : प्रकर्षः प्राह ये त्वेते, वेदिकाद्वारवर्तिनः । નિવિદા ભૂમુનઃ સપ્ત, મામ! મુનમUરે પાપ૦૦ના युक्ताः सत्परिवारेण, नानारूपविराजिनः । एते किंनामका ज्ञेयाः? किंगुणा वा महीभुजः? ।।५०१।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે – વળી, હે મામા ! વેદિકાના દ્વારમાં રહેલા અકલમંડપમાં બેઠેલા જે આ સાત રાજાઓ છે, સુંદર પરિવારથી યુક્ત, નાના રૂપથી=અનેક રૂપથી, શોભતા એવા આ રાજાઓ, કયા નામથી જાણવા ? અથવા કયા ગુણવાળા જાણવા ? I૫૦૦-૫૦૧II. ज्ञानावरणाद्याः શ્લોક : विमर्शः प्राह भद्रेते, सप्तापि वरभूभुजः । महामोहनृपस्यैव, बहिर्भूताः पदातयः ।।५०२।। જ્ઞાનાવરણીય આદિ શ્લોકાર્ધ : વિમર્શ કહે છે – હે ભદ્ર ! આ સાતે પણ શ્રેષ્ઠ રાજાઓ મહામોહ રાજાના જ બહિર્ભત પદાતિઓ છે. II૫૦૨I શ્લોક - તત્ર ૨य एष दृश्यते भद्र! संयुक्तः पञ्चभिर्नरैः । ज्ञानसंवरणो नाम, प्रसिद्धः स महीपतिः ।।५०३।। શ્લોકાર્ય : અને ત્યાં જે આ હે ભદ્ર! પ્રકર્ષ ! પાંચ મનુષ્યોથી યુક્ત જે આ જોવાય છે, તે જ્ઞાનસંવરણ નામનો=જ્ઞાનના આવરણ નામનો, પ્રસિદ્ધ રાજા છે. II૫૦Bll Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ अत्रैव वर्तमानोऽयं, बहिःस्थं सकलं जनम् । करोत्यन्धं स्ववीर्येण, ज्ञानोद्योतविवर्जितम् ।।५०४।। શ્લોકાર્થ : અહીં જ રહેલો એવો આ=જીવમાં જ વર્તમાન એવો આ જ્ઞાનાવરણરૂપ રાજા, બહિર્સ્ટ સકલ લોકને સ્વવીર્યથી જ્ઞાનઉદ્યોતથી રહિત એવો અંધ કરે છે. ૫૦૪ શ્લોક ઃ ચિ सान्द्राज्ञानान्धकारेण, यतो मोहयते जनम् । ततोऽयं शिष्टलोकेन, मोह इत्यपि कीर्तितः । । ५०५ ।। ૩૧૯ શ્લોકાર્થ ઃ વળી ગાઢ અજ્ઞાનના અંધકારથી, જનને જે કારણથી મોહ પમાડે છે=જ્ઞાનસંવરણ નામનો રાજા મોહ ઉત્પન્ન કરે છે, તે કારણથી શિષ્ટલોક વડે આ=જ્ઞાનસંવરણ રાજા, મોહ એ પ્રમાણે પણ કહેવાયો છે. II૫૦૫II શ્લોક ઃ यस्त्वेष नवभिर्युक्तो मानुषैः प्रविभाव्यते । दर्शनावरणो नाम, विख्यातः स महीतले ।।५०६ ।। શ્લોકાર્થ ઃ જે વળી આ નવ માણસોથી યુક્ત દેખાય છે તે મહીતલમાં દર્શનાવરણ નામવાળો વિખ્યાત છે. II૫૦૬II શ્લોક ઃ दृश्यन्ते पञ्च या नार्यस्ताः स्ववीर्येण सुन्दराः । करोत्येष जगत्सर्वं, घूर्णमानमतिक्रियम् ।।५०७।। શ્લોકાર્થ ઃ જે પાંચ નારીઓ=નિદ્રાદિરૂપ જે પાંચ નારીઓ, દેખાય છે તે સ્વવીર્યથી સુંદર છે. આ=દર્શનાવરણ રાજા, સર્વ જગતને મૂર્છા પામતું અને ક્રિયા રહિત કરે છે. II૫૦૭II Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ વળી, હે ભદ્ર ! આ ચાર પુરુષો આની આગળમાં રહેલા છે=દર્શનાવરણીય રાજાની આગળમાં રહેલા છે, એના સામર્થ્યના યોગથી આ=દર્શનાવરણ, જગતને અંધ કરે છે. II૫૦૮ શ્લોક ઃ શ્લોકાર્થ ये त्वमी पुरुषा भद्र! चत्वारोऽस्य पुरः स्थिताः । एतत्सामर्थ्ययोगेन, जगदन्धं करोत्ययम् ।।५०८।। : શ્લોકાર્થ ઃ વળી હે ભદ્ર ! નરદ્રયથી યુક્ત જે દેખાય છે તે આ વિખ્યાત પૌરુષ વેદનીય નામનો રાજા છે. ૫૦૯૪॥ શ્લોક ઃ નરદવસમાયુો, યઃ પુનર્મદ્ર! દૃશ્યતે । स एष वेदनीयाख्यो, राजा विख्यातपौरुषः ।। ५०९।। सातनामा प्रसिद्धोऽस्य, जगति प्रथमो नरः । करोत्याह्लादसन्दोहनन्दितं भुवनत्रयम् ।।५१० ।। આનો=વેદનીયનો, પ્રથમ નર જગતમાં શાતા નામે પ્રસિદ્ધ છે. આહ્લાદના સમૂહથી આનંદિત ભુવનત્રયને કરે છે. II૫૧૦II શ્લોક ઃ द्वितीयः पुरुषो भद्र ! यस्त्वस्य प्रविलोक्यते । असातनामकः सोऽयं, जगत्सन्तापकारकः ।।५११ ।। શ્લોકાર્થ : હે ભદ્ર ! જે આનો=વેદનીયનો, બીજો પુરુષ દેખાય છે તે આ અશાતા નામનો જગતને સંતાપ કરનારો છે. II૫૧૧ શ્લોક ઃ दीर्घहस्वैः समायुक्तश्चतुर्भिर्डिम्भरूपकैः । विवर्तते महीपालो, यस्त्वेष तव गोचरे । । ५१२ ।। Page #336 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ आयुर्नामा प्रसिद्धोऽयं, सर्वेषां भद्र ! देहिनाम् । निजे भवे किलाऽवस्थां कुरुते डिम्भतेजसा ।।५१३।। युग्मम् ।। श्लोकार्थ : દીર્ઘ અને હ્રસ્વ ચાર બાળકોથી સમાયુક્ત જે આ મહીપાલ તારા ગોચરમાં=તારી દૃષ્ટિમાં, વર્તે છે. હે ભદ્ર ! આયુષ્ય નામનો પ્રસિદ્ધ એવો આ સર્વ જીવોને ખરેખર નિજ ભવમાં બાળકના तेभ्थी अवस्थाने डरे छे. ॥१२- ५१3॥ श्लोक : द्विचत्वारिंशता युक्तो, मानुषाणां महाबलः । यस्त्वेष दृश्यते भद्र! नामनामा महीपतिः । । ५१४ ।। निजमानुषवीर्येण, जगदेष चराचरम् । विडम्बयति यत्तात! तदाख्यातुं न पार्यते । । ५१५।। युग्मम् ।। श्लोकार्थ : હે ભદ્ર ! બેંતાલીસ માણસોથી યુક્ત મહાબલ જે આ નામ નામનો મહીપતિ દેખાય છે. હે તાત પ્રકર્ષ ! નિજમનુષ્યના વીર્યથી આ=મહીપતિ, ચરાચર એવા જગતને જે વિડંબના કરે છે તે हेवा भारे राज्य नथी. ॥१५॥ श्लोक : तथाहि चतुर्गतिकसंसारे, नरनारकरूपताम् । ये दधाना विवर्तन्ते, पशुदेवतया परे । । ५१६ ।। एकेन्द्रियादिभेदेन, नानादेहविवर्तिनः । ३२१ नानाङ्गोपाङ्गसंबद्धाः, संघातकरणोद्यताः । । ५१७ ।। भिन्नसंहननाः सत्त्वा, नानासंस्थानचारिणः । वर्णगन्धरसस्पर्शभेदेन विविधास्तथा । । ५१८ । । गौरवेतरहीनाश्च, स्वोपघातपरायणाः । पराघातपराः केचिदिष्टजन्मानुपूर्विणः । । ५१९।। सदुच्छ्वासातपोद्योतविहायोगतिगामिनः । त्रसस्थावरभेदाश्च, सूक्ष्मबादररूपिणः । । ५२० ।। Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ पर्याप्तकेतराः केचिदन्ये प्रत्येकचारिणः । साधारणाः स्थिराः केचित्तथान्येऽस्थिररूपिणः ।।५२१।। शुभाऽशुभत्वं बिभ्राणाः, सुभगा दुर्भगास्तथा । सुस्वरा दुस्वरा लोके, ये चादेया मनोहराः ।।५२२।। अनादेयाः स्ववर्गेऽपि, यशःकीर्तिसमन्विताः । अयशःकीर्तियुक्ताश्च, निर्मिताऽऽत्मशरीरकाः ।।५२३।। प्रणताशेषगीर्वाणमौलिमालाचिंतक्रमाः । ये च तीर्थकरा लोके, भवन्ति भवभेदिनः ।।५२४।। निजमानुषवीर्येण, सर्वमेष नराधिपः । तदिदं जृम्भते वत्स! नामनामा महाबलः ।।५२५ ।। दशभिः कुलकं ।। શ્લોકાર્ધ : તે આ પ્રમાણે – ચાર ગતિવાળા સંસારમાં નરનારક રૂપતાને કરતા જેઓ વર્તે છે. બીજા પશુ અને દેવપણાથી કરતા વર્તે છે. એકેન્દ્રિય આદિના ભેદથી જુદા જુદા દેહવર્તી, જુદા જુદા અંગઉપાંગના સંબંધવાળા સંઘાતના કરણમાં ઉધત, ભિન્ન સંઘયણાવાળા જીવો, વિવિધ પ્રકારના સંસ્થાનને આચરતા, વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ભેદથી વિવિધ, ગૌરવ અને ઈતરથી હીન, સ્વઉપઘાતમાં પરાયણ, પરાઘાતમાં તત્પર, કેટલાક ઈષ્ટ જભાનુપૂર્વીવાળા, સદ્ ઉચ્છવાસ, આતપ, ઉધોત, વિહાયોગતિમાં જનારા, અને બસ-સ્થાવરના ભેદવાળા, સૂક્ષ્મ બાદર રૂપવાળા, કેટલાક પર્યાપ્તા અને ઈતર=અપર્યાપ્તા, અન્ય પ્રત્યેક ચારી અને સાધારણ, કેટલાક સ્થિર અને અસ્થિર રૂપવાળા, શુભાશુભત્વને ધારણ કરતા, સુભગ અને દુર્ભગવાળા, લોકમાં સુસ્વર-દુઃસ્વરવાળા, જે આદેય અને મનોહરવાળા, સ્વર્ગમાં પણ અનાદેયવાળા, યશ-કીર્તિથી સમન્વિત, અયશ અને કીર્તિથી યુક્ત નિર્માણ કરેલા પોતાના શરીરવાળા, નમેલા અશેષ દેવતાઓના મુગટોની શ્રેણીથી પૂજાયેલા ચરણો છે જેના એવા, ભવને ભેદનાર જે તીર્થકરો લોકમાં થાય છે. હે વત્સ ! પોતાના માનુષ્યના વીર્યથી આ નામ નામનો મહાબલવાન રાજા છે તે આ સર્વ ચેષ્ટાને કરે છે. I૫૧૬થી પરપી. શ્લોક : यः पुनर्भद्र! भूपोऽयं, वीक्ष्यते पुरतः स्थितम् । आत्मभूतं महावीर्यं, नीचोच्चं पुरुषद्वयम् ।।५२६ ।। Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ गोत्राभिधानो विख्यातः, स एष जगतीपतिः । देहिनां कुरुते भद्र! सुन्दरेतरगोत्रताम् ।।५२७ ।। શ્લોકાર્ચ : વળી હે ભદ્ર ! આત્મભૂત મહાવીર્યવાળો, નીચ ઉચ્ચ પુરુષદ્વયવાળો આગળ રહેલો જે આ રાજા દેખાય છે તે આ ગોત્ર નામનો જગતીપતિ વિખ્યાત છે. હે ભદ્ર! જીવોની સુંદર ઈતર-અસુંદર, ગોત્રતાને કરે છે. પર૬-પર૭ી. શ્લોક : नरपञ्चकसेव्योऽयं, यः पुनः प्रविभाव्यते । अन्तराय इति ख्यातः, स तात! वरभूपतिः ।।५२८।। શ્લોકાર્ચ - નરપંચકથી સેવ્ય જે આ વળી પ્રતિભાવન કરાય છે તે વાત પ્રકર્ષ ! તે અંતરાય એ પ્રમાણે ખ્યાત શ્રેષ્ઠ રાજા છે. પ૨૮l. શ્લોક : अयं तु नरवीर्येण, कुरुते बाह्यदेहिनाम् । दानभोगोपभोगाप्तिवीर्यविघ्नं नराधिपः ।।५२९ ।। શ્લોકાર્ધ : વળી, નરના વીર્યથી=પાંચ અંતરાય કરનારા મનુષ્યોના વીર્યથી, આ રાજા બાહ્ય જીવોને, દાન, ભોગ, ઉપભોગ આતિ=લાભ, અને વીર્યનાં વિઘ્ન કરે છે. પર૯ll. શ્લોક : तदेते कथितास्तात! नामभिर्गुणलेशतः । सप्तापि भूभुजस्तुभ्यं, समासेन मयाऽधुना ।।५३०।। શ્લોકાર્ચ - હે તાત ! તે આ નામથી અને ગુણલેશથી સાતે પણ રાજાઓ સંક્ષેપથી તને મારા વડે હમણાં કહેવાયા. 1પ3oll શ્લોક : वीर्यवक्तव्यतामेषां, विस्तरेण पुनर्यदि । वर्णयामि ततोऽत्येति, तत्रैव मम जीवितम् ।।५३१।। Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪. ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - આમની-આ બધા રાજાઓની, વીર્યની વક્તવ્યતાને વિસ્તારથી જો હું વર્ણન કરે તો તેમાં જ તેના વર્ણનમાં જ, મારું જીવિત પૂર્ણ થાય. /પ૩૧. શ્લોક : तदेवमतिगम्भीरं, श्रुत्वा मातुलजल्पितम् । प्रकर्षो हष्टचित्तत्वादिदं वचनमब्रवीत् ।।५३२।। શ્લોકાર્થ : આ રીતે અતિ ગંભીર મામાનું વચન સાંભળીને હર્ષિત ચિતપણું હોવાને કારણે પ્રકર્ષે આ વચનને કહ્યું આગળમાં કહે છે એ વચનને કહ્યું. l/પ૩રા શ્લોક : चारु माम! कृतं चारु, मोचितो मोहपञ्जरात् । एतेषां वर्णनं राज्ञां, कुर्वतैवमहं त्वया ।।५३३।। શ્લોકાર્ચ - હે મામા ! સુંદર કરાયું સુંદર કરાયું, આ પ્રમાણે આ રાજાઓનું વર્ણન કરતા એવા તમારા વડે હું મોહના પંજરથી મુકાયો. 'પ૩૩ll બ્લોક : केवलं कञ्चिदद्यापि, मामं पृच्छामि संशयम् । तमाकर्ण्य पुनर्मामो, मह्यमाख्यातुमर्हति ।।५३४।। શ્લોકાર્થ : કેવલ હજી પણ કોઈક સ્થાનમાં હું મામાને સંશય પૂછું. તે સાંભળીને વળી મામા મને કહેવા માટે યોગ્ય છે. પિ૩૪TI શ્લોક : ततो विमर्शस्तुष्टात्मा, तं प्रतीदमभाषत । पृच्छ यद्रोचते तुभ्यं, भद्र! विश्रब्धचेतसा ।।५३५।। શ્લોકાર્ચ - તેથી=પ્રકર્ષે આ પ્રમાણે કહ્યું તેથી, તુષ્ટ સ્વરૂપવાળા એવા વિમર્શે તેના પ્રત્યે પ્રકર્ષ પ્રત્યે, આ Page #340 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૩૨૫ ! વિશ્રબ્ધ ચિતપણાથી=મને ઉચિત ઉત્તર મળશે એ પ્રમાણેના વિશ્વાસવાળા ચિતપણાથી, જે તને રુચે છે તે પૂછ. Iપ૩૫ll શ્લોક : प्रकर्षः प्राह मामाऽयं विस्मयो मम मानसे । एषु संकीर्त्यमानेषु, राजसु प्रतिभासते ।।५३६।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે – હે મામા ! સંકીર્તન કરાતા એવા આ રાજાઓને વિશે મારા માનસમાં આ વિસ્મય પ્રતિભાસે છે. પ૩૬l શ્લોક : यदाऽमून्मण्डपान्तःस्थानिरीक्षे नायकानहम् । परिवारं न पश्यामि, तदाऽमीषां निजं निजम् ।।५३७।। શ્લોકાર્થ : જ્યારે મંડપની અંદરમાં રહેલા આ નાયકોનું હું નિરીક્ષણ કરું છું, ત્યારે આમના પોતપોતાના પરિવારને હું જોતો નથી. પ૩૭ી શ્લોક : यदा विलोकयाम्युच्चैः, परिवार विशेषतः । तदा विस्फारिताक्षोऽपि, नैवेक्षे नायकानहम् ।।५३८ ।। શ્લોકાર્ય : જ્યારે વિશેષથી પરિવારને અત્યંત જોઉં છું ત્યારે પહોળી થયેલી આંખવાળો પણ હું નાયકોને જોતો નથી જ. I૫૩૮II શ્લોક : भवता तु परिवारो, नायकाश्च पृथक् पृथक् । नामतो गुणतश्चैव, कीर्तिता बत तत्कथम्? ।।५३९।। શ્લોકાર્ય : વળી તમારા વ=વિમર્શ વડે, પરિવાર અને નાયકો પૃથક પૃથક નામથી અને ગુણથી કહેવાયા છે. ખરેખર તે કેવી રીતે છે ? પ૩૯ll Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ सामान्यविशेषयोर्भेदाभेदौ બ્લોક : विमर्शेनोदितं-वत्स! न विधेयोऽत्र विस्मयः । नैकदोभयवेत्ताऽत्र, कश्चिदन्योऽपि विद्यते ।।५४०।। સામાન્ય અને વિશેષનો ભેદ-અભેદ શ્લોકાર્ય : વિમર્શ વડે કહેવાયું. હે વત્સ! આમાં મારા કથનમાં, વિસ્મય કરવો જોઈએ નહીં. એક સાથે ઉભયનો વેત્તા નાયક અને તેના પરિવારરૂપ ઉભયને જાણનાર, અહીં=સંસારમાં, કોઈ અન્ય પણ વિધમાન નથી. II૫૪૦I શ્લોક : યત: ये निरावरणज्ञानाः, केवलालोकभास्कराः । प्रभु परिकरं चैषां, नैकदा तेऽपि जानते ।।५४१।। શ્લોકાર્ચ - જે કારણથી નિરાવરણ જ્ઞાનવાળા કેવલજ્ઞાનરૂપી સૂર્યવાળા જેઓ છે તેઓ પણ આમના પ્રભુને અને પરિકરને એક કાળે જાણતા નથી. પિ૪૧II શ્લોક : યત:सामान्यरूपा राजानः, सर्वेऽपि परिकीर्तिताः । विशेषरूपा विज्ञेयाः, सर्वे चामी परिच्छदाः ।।५४२।। શ્લોકાર્ચ - જે કારણથી સર્વે પણ રાજાઓ સામાન્ય રૂપ કહેવાયા છે, અને સર્વ પણ આ પરિવારો વિશેષ રૂપ જાણવા. પિત્તશા શ્લોક : तथाहिअवयव्यत्र सामान्यं, विशेषोऽवयवाः स्मृताः । राजानश्चांशिनो ज्ञेयास्तदंशास्तु पदातयः ।।५४३।। Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – અહીં આ સર્વ રાજાઓમાં, અવયવી સામાન્ય છે. અવયવો વિશેષ કહેવાયા છે. રાજાઓ અંશીઓ જાણવા. વળી, પદાતીઓ તેના અંશો જાણવા. I૫૪all શ્લોક : ૬ ૨नायातः कस्यचित्साक्षादेकदा ज्ञानगोचरम् । यथैतौ प्रकृतिस्तात! सा सामान्यविशेषयोः ।।५४४ ।। શ્લોકાર્ચ - અહીં જગતમાં, કોઈને પણ એક કાળે જ્ઞાનના વિષયને આ બે સામાન્ય અને વિશેષ, પામતા નથી, હે વત્સ ! જે પ્રમાણે સામાન્ય અને વિશેષની તે પ્રકૃતિ છે. પ૪૪ll શ્લોક :-- देशकालस्वभावैश्च, भेदोऽपि च न विद्यते । तादात्म्यादेतयोस्तात! तेनैकः प्रतिभाति ते ।।५४५।। શ્લોકાર્ચ - દેશ, કાલ અને સ્વભાવથી આ બંનેનો રાજા અને તેના પરિવારનો, તાદાભ્ય હોવાથી ભેદ પણ વિધમાન નથી. હે તાત પ્રકર્ષ ! તે કારણથી તને એક પ્રતિભાસે છે. પિ૪પી. શ્લોક : તથાદિके तरोभैदिनः सन्तु, धवाम्रखदिरादयः । धवाम्रादिविनाभूतः, कस्तरुर्वा? प्रकाश्यताम् ? ।।५४६।। શ્લોકાર્થ : તે આ પ્રમાણે – વૃક્ષના ભેદ કરારા ધવ, આમ્ર, ખદિર આદિ કોણ છે? અથવા ધવ, આમ્રાદિથી પૃથભૂત તરુ કોણ છે ?=જુદો કોણ છે ? એ પ્રકાશન કરો અર્થાત્ જુદો કોઈ નથી. પ૪૬IL. શ્લોક : श्रुतस्कन्धातिरेकेण, नास्त्यध्ययनसंभवः । न चाध्ययननिर्मुक्तः, श्रुतस्कन्धोऽस्ति कश्चन ।।५४७।। Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ધ : શ્રત, સ્કંધના ભેદથી અધ્યયનનો સંભવ નથી. અધ્યયનથી જુદો કોઈ શ્રુતસ્કંધ નથી. //પ૪૭ી. શ્લોક : केवलं योगपद्येन, न दृष्टौ तावितीयता । नादृष्टावेव तौ वत्स! कालभेदेन दर्शनात् ।।५४८।। શ્લોકાર્ય : કેવલ એકી સાથે તે બંને જોવાયા નથી. એટલા માત્રથી તે બંને જોવાયા નથી એવું નથી; કેમ કે હે વત્સ ! કાલભેદથી જોવાય છે. પ૪૮ll શ્લોક : તથાદિ दृश्यते हि तरुर्दुरान्न लक्ष्यन्ते धवादयः । अभ्यणे तेऽपि दृश्यन्ते लक्ष्यते न तरुः पृथक् ।।५४९।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – વૃક્ષો દૂરથી દેખાય છે. ધવાદિ જણાતા નથી. નજીકમાં વૃક્ષ પાસે જવામાં; તે પણ=ધવાદિ પણ; દેખાય છે. પૃથક વૃક્ષ જણાતું નથી. પિ૪૯ll શ્લોક : तथापि तद्द्वयं दृष्टं, कालभेदेऽपि कीर्त्यते । यथाक्रमेण दृष्टत्वाद् भूपाद्याश्चक्षुरादिभिः ।।५५०।। શ્લોકાર્ચ - તોપણ તે બંને કાલભેદમાં પણ જોવાયેલા કહેવાય છે; કેમ કે ચક્ષ આદિથી ભૂપાદિનું યથાક્રમથી દષ્ટપણું છે. 'પિપ || શ્લોક : अतो भेदेन दृष्टत्वाद् भिन्नमेवेदमिष्यताम् । अभिन्नस्य हि नो भिनं, कालभेदेऽपि दर्शनम् ।।५५१।। શ્લોકાર્થ : આથી ભેદથી દષ્ટપણું હોવાને કારણે ભિન્ન જ આ ઈચ્છાય છે તે રાજા અને તેનો પરિવાર ભિન્ન જ ઈચ્છાય છે. દિકજે કારણથી, અભિન્નનું કાલભેદમાં પણ ભિન્ન દર્શન નથી. પિપ૧l Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૩૨૯ શ્લોક : तथाहिअभेदेऽपि स्वभावाद्यैर्यत्सामान्यविशेषयोः । संख्यासंज्ञाऽङ्ककार्येभ्यो, भेदोऽप्यस्ति परिस्फुटः ।।५५२।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – સ્વભાવ આદિથી અભેદમાં પણ જે સામાન્ય વિશેષનો સંખ્યા, સંજ્ઞા, અંક કાર્યોથી ભેદ પણ પરિક્રુટ છે. પપરા શ્લોક : तेन तद्द्वारजः सर्वो, व्यवहारो न दुष्यति । भेदाभेदात्मके तत्त्वे, भेदस्येत्थं निदर्शनात् ।।५५३।। શ્લોકાર્ધ : તેથી તેના દ્વારથી થનારો=ભેદથી થનારો, સર્વ વ્યવહાર દોષ પામતો નથી; કેમ કે ભેદાભદાત્મક તત્વ હોતે છતે ભેદનું આ રીતે નિદર્શન છે. આપપBll શ્લોક : તથાદિसंख्यया तरुरित्येको, भूयांसः खदिरादयः । संज्ञाऽपि तरुरित्येषां, धवाम्रार्कादिभेदिनाम् ।।५५४ ।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – સંખ્યાથી વૃક્ષ એક છે, ખદિરાદિ ઘણાં છે. ધવ-ખદિર-અર્ક વગેરે ભેજવાળાં આમની તરુ એ પ્રકારની સંજ્ઞા પણ છે–સામાન્ય સંજ્ઞા પણ છે. પપ૪ll શ્લોક - अनुवृत्तिस्तरोस्तेषु, लक्षणं पृथगीक्ष्यते । धवाश्वत्थादिभेदानां, व्यावृत्तिश्च परस्परम् ।।५५५ ।। શ્લોકાર્ય : તેઓમાં-ધવાદિમાં તરુની અનુવૃત્તિ છે=તરુ તરુ એ પ્રકારે સામાન્ય પ્રતીતિ છે. લક્ષણ પૃથ> ઈચ્છાય છે=ાવાદિનું લક્ષણ જુદું જુદું ઈચ્છાય છે અને ધવ, અશ્વત્થાદિ ભેદોની પરસ્પર વ્યાવૃત્તિ છે. પિપપા. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : कार्यं तु तरुमात्रेण, साध्यं छायादिकं पृथक् । विशिष्टफलपुष्पाद्यमन्यदेवाम्रकादिभिः ।।५५६।। શ્લોકાર્ચ - વળી તરુ માત્રથી સાધ્ય એવું છાયાદિક કાર્ય પૃથક છે. આંબા વગેરે વડે વિશિષ્ટ ફલ અને પુષ્પ છે આઘમાં જેને એવું કાર્ય અન્ય જ છે. પાકો શ્લોક : व्यवहारोऽपि सामान्ये, श्रुतस्कन्धेऽन्य एव हि । अन्य एवास्य भेदेषु, यदुद्देशादिलक्षणः ।।५५७।। શ્લોકાર્ધ : વ્યવહાર પણ સામાન્ય શ્રુતસ્કંધમાં અન્ય જ છે. આના=શ્રુતસ્કંધના ભેદોમાં જે ઉદ્દેશાદિ લક્ષણ વ્યવહાર છે, તે અન્ય જ છે. પ૫૭ના શ્લોક : तस्मात्तं भेदमाश्रित्य, संख्यासंज्ञादिगोचरम् । अभेदं च तिरोधाय, देशकालस्वभावजम् ।।५५८।। राजानः परिवाराश्च, मया वत्स! पृथक् पृथक् । नामतो गुणसंख्याभ्यां, तवाग्रे परिकीर्तिताः ।।५५९।। युग्मम् ।। શ્લોકાર્ચ - તે કારણથી સંખ્યા, સંજ્ઞાદિ વિષયવાળા તે ભેદને આશ્રયીને અને દેશ, કાલ, સ્વભાવથી થનારા અભેદનો તિરોધાન કરીને રાજાઓ અને પરિવાર હે વત્સ પ્રકર્ષ !મારા વડે નામથી ગુણ અને સંખ્યાથી પૃથક પૃથક્ તારી આગળ કહેવાયા છે. પ૫૮-૫૫૯ll બ્લોક : एवं च भेदिनोऽप्येते, न परस्परभेदिनः ।। योगपद्येन भासन्ते, भद्र! तन्मुञ्च संशयम् ।।५६०।। શ્લોકાર્ચ - અને આ રીતે ભેજવાળા પણ આ રાજા અને પરિવારો, પરસ્પર ભેટવાળા એકી સાથે ભાસતા નથી. તે કારણથી હે ભદ્ર!પ્રકર્ષ ! સંશયનો ત્યાગ કર. પરિવાર અને રાજાઓ ક્રમસર દેખાય છે, એક સાથે યુગપ દેખાતા નથી, એ પ્રકારના સંશયનો ત્યાગ કર. પિ૬oll Page #346 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૩૩૧ શ્લોક : न चान्यत्रापि कर्तव्यो, विस्मयो लक्षणादिभिः । વચ્છમાને મયા મે, મો: સામાન્યવિશેષયો: પદ્દા શ્લોકાર્ય : અને અન્યત્ર પણ લક્ષણ આદિથી સામાન્ય વિશેષનો મારા વડે ભેદ કહેવાય છતે પ્રકર્ષ ! વિસ્મય કરવો જોઈએ નહીં. II૫૬૧II શ્લોક : प्रकर्षणोदितं माम! नष्टोऽयं संशयोऽधुना । ममैष माम! सन्देहः, परिस्फुरति मानसे ।।५६२।। શ્લોકાર્થ : પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા! આ સંશય હવે નાશ પામ્યો. હે મામા!માનસમાં મને આ સંદેહ થાય છે. પિરા શ્લોક : यदुतय एते सप्त राजान, एतेषां मध्यवर्तिनः । तृतीयश्च चतुर्थश्च, पञ्चमः षष्ठ एव च ।।५६३।। एते महीपाश्चत्वारो यथा व्यावर्णितास्त्वया । तथा जनस्य लक्ष्यन्ते, सुन्दरेतरकारिणः ।।५६४।। नैकान्तेनैव सर्वेषामपकारपरायणाः । एते हि बाह्यलोकानां, केषाञ्चित्सुखहेतवः ।।५६५ ।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્ચ - શું સંદેહ થાય છે ? તે યદુત'થી બતાવે છે – જે આ સાત રાજાઓ છે=જ્ઞાનાવરણીય આદિ સાત રાજાઓ છે તેઓના મધ્યવર્તી ચીજો, ચોથો, પાંચમો અને છઠો એ ચાર રાજાઓ=વેદનીય ત્રીજો, આયુ ચોથો, નામ પાંચમો અને ગોત્ર છઠો એ ચાર રાજાઓ, તમારા વડે વર્ણન કરાયા તે પ્રમાણે લોકના સુંદર અને ઈતરને અસુંદરને કરનારા જણાયા છે. એકાંતથી જ બધાને અપકારપરાયણ નથી=બધા જીવોને અપકારપરાયણ નથી. દિ=જે કારણથી, આ=આ ચાર રાજાઓ, કેટલાક બાહ્ય લોકોને સુખના હેતુઓ છે. I૫૬૩થી પ૬પા Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : आद्यो राजा द्वितीयश्च, यश्च पर्यन्तभूपतिः । दुःखदा एव सर्वेषां, त्रयोऽप्येते तु देहिनाम् ।।५६६।। શ્લોકાર્ચ - આઘા રાજા અને બીજો જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય, અને જે પર્યતવર્તી રાજા=અંતરાય, ત્રણે પણ આ સર્વ જીવોને દુઃખને દેનારા જ છે. પછી શ્લોક : ततः सपरिवारेण महामोहमहीभुजा । एतैश्च हृतसाराणां, तेषां किं नाम जीवितम् ? ।।५६७।। શ્લોકાર્ચ - તેથી પરિવાર સહિત મહામોહરાજા વડે અને આમના વડે=આ ત્રણ રાજાઓ વડે, હરણ કર્યું છે સાર જેમનું એવા જીવોનું શું જીવિત છે? અર્થાત્ જીવિત નથી. આપણા अप्रमत्तजने महामोहादीनामप्रभावः શ્લોક : एवं च स्थितेकिं विद्यन्ते जनाः केचिद् बहिरङ्गेषु देहिषु? । अमीभिर्न कदर्थ्यन्ते, ये चतुर्भिररातिभिः ।।५६८।। અપ્રમત્તજનમાં મહામોહ આદિનો અપ્રભાવ શ્લોકાર્ચ - આ પ્રમાણે સ્થિત હોતે છતે – બહિરંગ જીવોમાં કેટલાક લોકો શું વિદ્યમાન છે જેઓ આ ચાર રાજાઓથી કદર્થના કરાતા નથી ? II૫૬૮II શ્લોક : किं वा न संभवन्त्येव, तादृशा माम! देहिनः । येऽमीषां निजवीर्येण, प्रतापक्षतिकारिणः ।।५६९।। શ્લોકાર્ચ - અથવા હે મામા ! શું તેવા સંસારી જીવો સંભવતા નથી જ જેઓ નિજવીર્યથી આમના=મહામોહ આદિના, પ્રતાપની ક્ષતિને કરનારા હોય ? પિ૯ll Page #348 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪) પ્રસ્તાવ 333 Cोs: तत्श्रुत्वा भागिनेयोक्तं, वचनं विहितादरः । अवादीदीदृशं वाक्यं, विमर्शो मधुराक्षरैः ।।५७०।। श्लोडार्थ : ભાગિનેય એવા પ્રકર્ષનું કહેવાયેલું તે વચન સાંભળીને વિહિત આદરવાળો વિમર્શ મધુર मक्ष व मावा प्रारमुंवाऽय हे छ. ।।५७०।। श्लोs: विद्यन्ते बहिरङ्गेषु, वत्स! लोकेषु, तादृशाः । एतेषां वीर्यनिर्णाशाः, केवलं विरला जनाः ।।५७१।। श्लोजार्थ: હે વત્સ પ્રકર્ષ ! બહિરંગ લોકોમાં આમના વીર્યને નાશ કરનારા તેવા લોકો કેવલ વિરલ વર્તે छ. ||५७१|| PCोs: तथाहिसद्भूतभावनामन्त्रतन्त्रशास्त्रा महाधियः । कृतात्मकवचा नित्यं, ये तिष्ठन्ति बहिर्जनाः ।।५७२।। अप्रमादपरास्तेषामेते सर्वेऽपि भूभुजः । महामोहादयो वत्स! नोपतापस्य कारकाः ।।५७३।। युग्मम् ।। श्लोार्थ : તે આ પ્રમાણે – સભૂત ભાવના રૂપ મંત્ર-તંત્રના શાસ્ત્રવાળા, મહાબુદ્ધિવાળા, કરેલા આત્મકવચવાળા અપમાદમાં તત્પર જે બહિર્લોકો હંમેશાં રહે છે તેઓને આ સર્વ પણ મહામોહ माहिरातमो हे वत्स ! 64तापना SIRF नथी. ।।५७२-५७3।। तेषां मोहादिनाशकभावनाः टोs: यतःसततं भावयन्त्येवं, निर्मलीमसमानसाः । जगत्स्वरूपं ये धीराः, श्रद्धासंशुद्धबुद्धयः ।।५७४।। Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ અપ્રમાદીઓની મોહ આદિ નાશ કરનારી ભાવનાઓ શ્લોકાર્ચ - જે કારણથી જેઓ ઘીર, શ્રદ્ધાસંશુદ્ધ બુદ્ધિવાળા છે તેઓ નિર્મલ માનસવાળા સતત આ પ્રમાણે જગતનું સ્વરૂપ ભાવન કરે છે. ll૧૭૪ll શ્લોક : થ?अनादिनिधनो घोरो, दुस्तरोऽयं भवोदधिः । राधावेधोपमा लोके, दुर्लभा च मनुष्यता ।।५७५ ।। બ્લોકાર્ધ : કેવી રીતે ભાવન કરે છે? એથી કહે છે – અનાદિ નિધન=અનાદિ અનંત, ઘોર, દુખેથી કરી શકાય એવો આ ભવરૂપી સમુદ્ર છે. લોકમાં રાધાવેધની ઉપમાવાળી મનુષ્યતા દુર્લભ છે. પ૭પી. શ્લોક : मूलं हि सर्वकार्याणामाशापाशनिबन्धनम् । जलबुबुदसंकाशं, दृष्टनष्टं च जीवितम् ।।५७६।। શ્લોકાર્ચ - સર્વ કાર્યોનું મૂલ, આશારૂપી પાશોનું કારણ જલના બુલ્ક જેવું પાણીના પરપોટા જેવું, દષ્ટ નષ્ટ જીવિત છે=થોડીવાર દેખાય છે અને નાશ પામે એવું જીવિત છે. પ૭૬ll શ્લોક : बीभत्समशुचेः पूर्णं, कर्मजं भिन्नमात्मनः । गम्यं रोगपिशाचानां, शरीरं क्षणभङ्गुरम् ।।५७७।। શ્લોકાર્ય : બીભત્સ, અશુચિથી પૂર્ણ, કર્મથી થનારું, આત્માથી ભિન્ન, રોગરૂપી પિશાયોને ગમ્ય ક્ષણભંગુર શરીર છે. પછી શ્લોક : यौवनं च मनुष्याणां, सन्ध्यारक्ताभ्रविभ्रमम् । चण्डवातेरिताम्भोदमालारूपाश्च सम्पदः ।।५७८।। Page #350 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૩૩૫ શ્લોકાર્ચ - મનુષ્યોનું યૌવન સંધ્યાથી રક્ત એવા અભ્રના વિભ્રમ જેવું છે અને સંપતિઓ પ્રચંડ વાતથી પ્રેરાયેલાં વાદળાંઓની શ્રેણી સ્વરૂપ છે. પ૭૮ll બ્લોક :___ आदौ संपादितालादाः, पर्यन्तेऽत्यन्तदारुणाः । एते शब्दादिसम्भोगाः किम्पाकफलसन्निभाः ।।५७९।। શ્લોકાર્ય : આદિમાં પ્રાપ્ત કરાયેલા આલાદવાળા, અંતમાં અત્યંત દારુણ આ શબ્દાદિ સંભોગો કિમ્પાક ફલ જેવા છે. પ૭૯ll શ્લોક : माता भ्राता पिता भार्या, पुत्रो जातेति जन्तवः । जाताः सर्वेऽपि सर्वेषामनादिभवचक्रके ।।५८० ।। શ્લોકાર્ચ - સર્વ પણ જીવો અનાદિ ભવચક્રમાં સર્વના માતા, ભ્રાતા, પિતા, પત્ની, પુત્ર એ પ્રમાણે થયા છે. પિ૮૦II શ્લોક : उषित्वैकतरौ रात्रौ, यथा प्रातविहङ्गमाः । यथायथं व्रजन्त्येव, कुटुम्बे विश्वबान्धवाः ।।५८१।। શ્લોકાર્થ : રાત્રિના વિષયમાં એક વૃક્ષમાં રહીને સવારના જે પ્રમાણે પક્ષીઓ યથાયોગ્ય જાય જ છે, તે પ્રમાણે કુટુંબમાં વિશ્વના બંધુઓ જાય છે. I૫૮૧ શ્લોક - इष्टैः समागमाः सर्वे, स्वप्नाप्तनिधिरूपताम् । नूनं समाचरन्त्येव, वियोगानलतापिनः ।।५८२।। શ્લોકાર્ચ - વિયોગના અગ્નિના તાપને દેનારા ઈષ્ટની સાથે સર્વ સમાગમો સ્વપ્નમાં પ્રાપ્ત થયેલી નિધિરૂપતાને ખરેખર આચરે જ છે. પિટરા Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : जरा जर्जरयत्येव, देहं सर्वशरीरिणाम् । दलयत्येव भूतानि, भीमो मृत्युमहीधरः ।।५८३।। શ્લોકાર્ચ - જરા સર્વ જીવોના દેહને જર્જરિત કરે જ છે. ભયંકર મૃત્યરૂપી મહીધર જીવોને દળે જ છે. પટall શ્લોક : ततश्चतेषामेवंविधानेकभावनाभ्यासलासिनाम् । निधूततमसां पुंसां, निर्मलीभूतचेतसाम् ।।५८४ ।। भद्र! नैष महीपालो, महामोहः सभार्यकः । जायते बाधको नापि, सवधूकाविमौ सुतौ ।।५८५।। युग्मम् ।। શ્લોકાર્ચ - અને તેથી–વિવેકી પુરુષો પૂર્વમાં કહ્યું એ પ્રકારે ભાવન કરે છે તેથી, આવા પ્રકારના ભાવનાના અભ્યાસથી વાસિત નિર્દૂત તમવાળા, નિર્મલીભૂત ચિત્તવાળા તે પુરુષોને હે ભદ્ર ! પ્રકર્ષ ! આ મહીપાલ ભાર્યાયુક્ત એવો મહામોહ બાધક થતો નથી અને સવધૂ એવા આ બે પુત્રો=મહામોહના રાગકેસરી અને દ્વેષગજેન્દ્ર બે પુત્રો, બાધક થતા નથી. પ૮૪-૫૮૫l શ્લોક : अन्यच्चन शोको नारतिस्तेषां, न भयो नापि शेषकाः । दुष्टाभिसन्धिप्रमुखा, नूनं बाधाविधायकाः ।।५८६।। नामूनि डिम्भरूपाणि, न चान्ये भद्र! तादृशाः । यैरेवं भावनाशस्त्रैः, पिता पुत्रा अमी जिताः ।।५८७।। युग्मम् ।। શ્લોકાર્ધ : અને બીજું, તેઓને શોક નથી. અરતિ નથી. ભય નથી. વળી દુષ્ટઅભિસંધિ પ્રમુખ શેષ બાધાવિધાયક નથી. આ ડિમમરૂપો બાધા કરનારા નથી. હે ભદ્ર ! અન્ય તેવા પ્રકારના નથી, જેઓ વડે આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ભાવનારૂપી શસ્ત્રો વડે આ પિતા પુત્રાદિ જિતાયા છે મહામોહરૂપી પિતા અને રાગ-દ્વેષરૂપી પુત્રો જિતાયા છે. પ૮૬-૫૮૭ll Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે આ વિષયાભિલાષ રસનાનો જનક છે. વળી, તે રાગકેસરી રાજાનો મંત્રી હોવાથી પોતાની બુદ્ધિના પ્રયોગથી હંમેશાં રાગકેસરી રાજાનું રાજ્ય સમ્યગુ પાલન કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોના વિષયાભિલાષનો પરિણામ છે તેનાથી હંમેશાં વિષયોનો રાગ જીવોમાં વર્તે છે તેથી સંસારી જીવો રાગકેસરીના સામ્રાજ્યને છોડીને સદાગમ દ્વારા કર્મથી મુક્ત કરાવી શકાતા નથી. તેનું કારણ જીવમાં વર્તતો વિષયાભિલાષનો જ પરિણામ છે. વળી, સંસારી જીવો ક્વચિત્ શાસ્ત્રો ભણે, સંયમાદિ ગ્રહણ કરે તોપણ તેઓ ત્યાં સુધી જ પોતાનું હિત સાધી શકે છે જ્યાં સુધી આ વિષયાભિલાષ પોતાના વીર્યથી તેઓને દૂર ફેંકતો નથી. આથી જ સિંહગુફાવાસી મુનિ પણ રૂપકોશા વેશ્યાને પામીને ક્ષણભર યોગમાર્ગથી દૂર ફેંકાયા. વળી, જ્યારે જીવમાં વિષયાભિલાષ ઊઠે છે ત્યારે પ્રાજ્ઞ પુરુષો પણ બાલિશ જેવા, તેના કિંકર જેવા થાય છે. અને વ્રતનો આગ્રહ છોડીને લજ્જા વગરના થાય છે. આથી જ સદાગમને પામીને ઘણા મહાત્માઓ મોહ નાશ કરવા માટે પ્રવૃત્ત થયા હોય છતાં કોઈક નિમિત્તને પામીને વિષયાભિલાષ પ્રગટે છે ત્યારે તેઓ તેનાથી પોતાનું રક્ષણ કરવા અસમર્થ બને છે. વળી, આ વિષયાભિલાષરૂપ મંત્રી રાગકેસરી અને મહામોહના સામ્રાજ્યને જ વધારે છે અને સંસારી જીવોને અનેક પ્રકારનાં દુઃખો આપે છે અને આત્મામાં ઊઠેલા વિષયના અભિલાષથી તેઓ અનેક પાપો કરીને આ લોકમાં અને પરલોકમાં દુઃખી થાય છે. તેથી આ વિષયાભિલાષ મંત્રી રાગકેસરીનો અતિનિપુણ કુશળ મંત્રી છે જેથી તેના રાજ્યનો ક્ષય ન થાય તેને માટે જ નિપુણતાથી યત્ન કરે છે. વધારે શું? આખા મહામોહ રાજાના સામ્રાજ્યને સંપૂર્ણ જીવાડનાર વિષયાભિલાષરૂપ મંત્રી જ છે. તેથી તેની વિડંબનાને જાણીને જેઓ વિષયાભિલાષને શમન કરવા યત્ન કરે છે તેઓ જ તેની વિડંબનાઓથી રક્ષણ પામી શકે છે. વળી, પ્રકર્ષ એ બુદ્ધિનો પ્રકર્ષ છે તેથી જે વિમર્શે આ સર્વ અંતરંગ શત્રુઓના ગુણો બતાવ્યા તેને આકારદર્શન માત્રથી જ તેને પ્રતિભાશમાન થાય છે, કેમ કે તત્ત્વને જોનારી બુદ્ધિ જ્યારે સંસારી જીવોની ચિત્તરૂપી અટવીનું અવલોકન કરે છે ત્યારે તેઓની ચિત્તરૂપી અટવીમાં વર્તતા વિષયાભિલાષના, મહામોહના કે રાગાદિ દોષોના જે ગુણો વિમર્શ બતાવ્યા તે બુદ્ધિના પ્રકર્ષવાળા જીવો અવલોકન માત્રથી જ જોઈ શકે છે. ફક્ત વિમર્શ દ્વારા તે તેમજ છે તેનો નિર્ણય કરવા અર્થે બુદ્ધિનો પ્રકર્ષ પ્રશ્ન કરે છે અને વિમર્શ દ્વારા તેનો સ્પષ્ટ નિર્ણય કરે છે. આથી જ વિમર્શ કહે છે કે બુદ્ધિમાન પુરુષો વસ્તુને જોઈને તેના ગુણો જાણી શકે છે તેમ જેઓ નિપુણતાથી જીવોમાં વર્તતા મોહના પરિણામને, કષાયોને અને વિષયાભિલાષને જોવા યત્ન કરે છે તેઓને તે સર્વ જે પ્રકારે જીવની કદર્થના કરનારા છે તે સ્વરૂપે જ દેખાય છે. મૂઢ જીવોને તે સર્વ સુખના કારણરૂપે દેખાય છે. વળી, પ્રકર્ષ પૂછે છે કે આ વિષયાભિલાષની જે આ ભાર્યા છે તે કયા નામવાળી છે અને કેવા ગુણવાળી છે ? તેથી વિમર્શ કહે છે ભોગતૃષ્ણા વિષયાભિલાષની પત્ની છે. ગુણોથી વિષયાભિલાષ જેવી જ છે અને બધા અન્ય રાજાઓ તેને હંમેશાં નમસ્કાર કરનારા છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં જેમ વિષયોનો Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ અભિલાષ છે તેમ બાહ્ય પદાર્થોના ભોગોમાં તૃષ્ણાનો પરિણામ વર્તે છે જે વિષયાભિલાષ જેવો જ પરિણામવિશેષ છે. અને તે ભોગતૃષ્ણાને કારણે જીવમાં દુષ્ટઅભિસંધિ આદિ ભાવો થાય છે. વળી, મહામોહના પુત્ર રાગકેસરી-દ્વેષગજેન્દ્ર વગેરે ભોગતૃષ્ણા દ્વારા સર્વ કૃત્યો કરે છે એમ કહ્યું તેમાં પણ વિષયાભિલાષ જ પ્રબલ કારણ છે; કેમ કે જીવમાં ભોગતૃષ્ણાનો પરિણામ છે તેથી વિષયોનો અભિલાષ થાય છે, તેના કારણે જ દ્વેષાદિ ભાવો થાય છે તેથી તે સર્વમાં પ્રબલ કારણ ભોગતૃષ્ણા છે. વળી, આ રીતે જીવના અંતરંગ પરિણામરૂપ ભોગતૃષ્ણા આદિ ભાવો બતાવ્યા પછી જીવ સાથે કથંચિત્ એકત્વને પામેલ કાર્પણ શરીર છે. અને તે કાર્મણ શરીર આઠ કર્મો રૂપ છે. તેમાં મોહનીયકર્મથી મહામોહ આદિ સર્વ ભાવો પ્રગટ થયા છે તે સિવાયનાં જે સાત કર્યો છે તેના સ્વરૂપ વિષયક જિજ્ઞાસા થવાથી પ્રકર્ષ પ્રશ્ન કરે છે કે આ સાત રાજાઓ દેખાય છે તે કોણ છે ? એથી વિમર્શ કહે છે કે મહામોહ રાજાના બહિર્ભત આ સેનાપતિઓ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાનાવરણીય આદિ સાત કર્મોના બળથી જ નિમિત્તને પામીને જીવમાં મોહાદિ ભાવો થાય છે. તેથી જીવના પરિણામથી બહિર્ભત એવાં સાત કર્મો મહામોહના ભાવોની વૃદ્ધિ કરવામાં અને તેનું રક્ષણ કરવામાં પ્રબલ કારણ છે. તેમાં જ્ઞાનાવરણીયકર્મ જીવને અંધ કરે છે. દર્શનાવરણીયકર્મ જીવને અત્યંત આંધળા અને ઊંઘતા કરે છે. વેદનીયકર્મ જીવને શાતા-અશાતા ઉત્પન્ન કરીને રાગાદિ ભાવોની વૃદ્ધિ કરે છે તેથી મહામોહ આદિ ભાવો સુરક્ષિત રહે છે. વળી, આયુષ્યકર્મ ચાર ગતિનાં આયુષ્યો તે તે ભવની પ્રાપ્તિ કરાવીને જીવને તે તે ભવની વિડંબના પ્રાપ્ત કરાવે છે. વળી નામકર્મ જીવનાં અનેક સ્વરૂપો કરીને જીવની વિડંબના કરાવે છે. છતાં કેટલીક પુણ્યપ્રકૃતિઓથી જીવને કંઈક સુખાકારી પણ થાય છે અને તીર્થંકર નામકર્મ જીવને ઉત્તમ પુરુષ સ્વરૂપે નિર્માણ કરે છે. વળી ઉચ્ચ-નીચ ગોત્ર જીવને ઉત્તમ અને હીન કુળમાં ઉત્પન્ન કરીને વિડંબના કરે છે. વળી પાંચ પ્રકારનાં અંતરાય કર્મો ઇષ્ટ સર્વ પદાર્થની પ્રાપ્તિમાં વિઘ્ન કરે છે. આ રીતે વિમર્શ દ્વારા કર્મોનું વાસ્તવિક સ્વરૂપ જાણીને બુદ્ધિમાન એવો પ્રકર્ષ પ્રશ્ન કરે છે કે પૂર્વમાં વર્ણન કરાયેલા રાગકેસરી આદિ રાજાઓ અને તેનો પરિવાર ક્રમસર જોવામાં આવે તો પૃથક દેખાય છે પરંતુ સન્મુખ રહેલા બે ઘડાઓ સ્પષ્ટ રીતે પૃથક્ એક સાથે દેખાય છે તેમ મહામોહ આદિ અને તેનો પરિવાર સ્પષ્ટ પૃથક દેખાતા નથી. તેથી વિમર્શ સ્પષ્ટતા કરે છે કે દરેક પદાર્થો સામાન્ય રૂપ અને વિશેષ સ્વરૂપ છે તેથી જ્યારે તે પદાર્થો સામાન્ય રૂપે દેખાય ત્યારે વિશેષ દેખાય નહીં અને વિશેષ દેખાય ત્યારે સામાન્ય દેખાય નહીં. પરંતુ ક્રમસર સામાન્ય વિશેષ રૂપે દેખાય છે. જેમ આંબા આદિનાં વૃક્ષો વૃક્ષરૂપે જોવામાં આવે ત્યારે સર્વ વૃક્ષો વૃક્ષરૂપે જ દેખાય છે. અને જ્યારે આ આંબો છે, આ અન્ય વૃક્ષ છે ઇત્યાદિ રૂપે જોવામાં આવે ત્યારે વિશેષરૂપે જ દેખાય છે. સામાન્ય રૂપે દેખાતું નથી. તે રીતે અંતરંગ સર્વ રાજાઓ પોતાના પરિવાર સાથે સામાન્ય વિશેષ રૂપે રહેલા હોવાથી ક્રમસર દેખાય છે આથી જ વિષયાભિલાષા દેખાય છે ત્યારે પાંચેય ઇન્દ્રિયોના સ્વતંત્ર અભિલાષ દેખાતા નથી અને પાંચ ઇન્દ્રિયો જ્યારે સ્વતંત્ર અભિલાષ રૂપે દેખાય છે ત્યારે વિષયાભિલાષ દેખાતો નથી. તેથી તે સર્વનો યથાર્થ બોધ કરવા અર્થે સામાન્યરૂપ તે તે રાજા અને વિશેષરૂપ તેનો પરિવાર પૃથક રૂપે અત્યાર સુધી બતાવાયો છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ વળી, મોહનીયને છોડીને સાત કર્યો છે તેમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય જીવને દુઃખને દેનાર છે; કેમ કે અજ્ઞાનતા સર્વ દુઃખોનું બીજ છે અને અંતરાય ઇષ્ટની પ્રાપ્તિમાં વ્યાઘાતક છે. વળી, અન્ય ચાર કર્મો વેદનીય, નામ, ગોત્ર, આયુષ્ય શુભ-અશુભ રૂપ છે. તેમાં જે શુભકર્મો છે તે જીવને સુખ દેનારાં છે, અશુભકર્મો જીવને દુઃખ દેનારાં છે તોપણ જ્યાં સુધી મોહનીયનો નાશ થયો નથી ત્યાં સુધી તે સર્વ કર્મો મોહની વૃદ્ધિ કરવામાં અને મોહનું રક્ષણ કરવામાં સહાયક છે તેથી મોહનીયના સૈનિકો છે. વળી બહિરંગ દેશોમાં કેટલાક થોડા જીવો છે કે જેઓ પોતાના સ્વપરાક્રમના બળથી શત્રુભૂત એવા આ અંતરંગ મહામોહ આદિનો નાશ કરે છે. તેથી તેવા મહાત્માઓ સબૂત ભાવનાઓથી આત્માને ભાવિત કરે છે, હંમેશાં જિનવચનનું ક્વચ પહેરે છે અને શત્રુના નાશ માટે અપ્રમાદમાં તત્પર થાય છે તેઓને આ મહામોહ આદિ ઉપતાપને કરનારા બનતા નથી. આથી જ અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર શ્રાવકો અને સુસાધુઓ હંમેશાં ભાવનાઓથી આત્માને અત્યંત ભાવિત રાખે છે. જિનવચનનું વારંવાર અવલંબન લઈને સ્વભૂમિકાનુસાર અજ્ઞાનનો નાશ કરવા યત્ન કરે છે અને શક્તિ અનુસાર કષાય-નોકષાયનો સતત ક્ષય કરે છે. કઈ રીતે કરે છે ? તે બતાવે છે – સંસારરૂપી સમુદ્ર અનાદિ કાળનો છે, અનંત કાળ રહેનારો છે. અત્યંત જીવની વિડંબના સ્વરૂપ છે અને બાહ્ય સમુદ્રને તરવું જેટલું દુષ્કર નથી તેનાથી પણ અધિક દુષ્કર સંસારસમુદ્રને તરવા જેવું છે, માટે અપ્રમાદથી તેના નિસ્તરણમાં યત્ન કરવો જોઈએ. વળી રાધાવેધ સાધવો જેમ દુષ્કર છે તેમ મનુષ્યભવની પ્રાપ્તિ અતિદુર્લભ છે. કોઈક રીતે કોઈક જીવ રાધાવેધ સાધી લે તે રીતે એકેન્દ્રિય આદિમાં ભટકતા પોતાના આત્માએ મનુષ્યભવ પ્રાપ્ત કર્યો છે માટે સર્વ ઉદ્યમથી આત્મહિત સાધવા માટે પ્રયત્ન કરવો જોઈએ. વળી, આ મનુષ્યભવનું જીવિત સંસારનાં સર્વ કાર્યોની ઇચ્છાના પાશનું મૂળ કારણ છે અને પાણીના પરપોટા જેવું ક્ષણમાં નાશ પામે તેવું છે, માટે તુચ્છ કાર્યોની ઇચ્છાનો ત્યાગ કરીને અનંતાં મરણોના ઉચ્છેદનું કારણ બને તે રીતે જીવિતને સફળ કરવું જોઈએ. વળી, આ શરીર અત્યંત અશુચિથી બિભત્સ છે. આત્માથી ભિન્ન કર્મથી ઉત્પન્ન થયેલું છે અને રોગરૂપી પિશાચોનું ભાન છે. ક્ષણમાં નાશ પામે તેવું છે માટે શરીર પ્રત્યે મમત્વ કરીને તેના જ લાલન-પાલનમાં મનુષ્યભવને નિષ્ફળ કરવો જોઈએ નહીં. યૌવન ક્ષણભરમાં નાશ પામે તેવું છે. ભોગસામગ્રી ક્ષણમાં વિનાશ પામે તેવી છે માટે તેની આસ્થા કરીને મનુષ્યભવને નિષ્ફળ કરવો જોઈએ નહીં. વળી, વિષયો પ્રારંભમાં આલાદ ઉત્પન્ન કરે છે, અંતે અત્યંત દારુણ છે; કેમ કે શરીર આદિ નાશ કરે છે અને પાપ બંધાવીને દુર્ગતિઓમાં નાંખે છે તેથી કિંયાક ફળ જેવા પાંચ ઇન્દ્રિયોના વિષયો છે, આ પ્રકારે ભાવન કરીને વિષયાભિલાષને શાંત શાંતતર કરવા યત્ન કરવો જોઈએ. વળી, સ્વજનાદિ પ્રત્યેનો મિથ્થા સ્નેહ દૂર કરવા વિચારવું જોઈએ કે સંસારમાં સર્વ જીવો સાથે સર્વ પ્રકારના સંબંધો જીવને અનંતી વખત પ્રાપ્ત થયા છે, તેથી પરમાર્થથી કોઈ સ્વજન કે પરજન નથી. વળી, જેમ રાત્રે એક વૃક્ષ ઉપર પક્ષીઓ ભેગાં થાય છે તેમ સર્વનો સંબંધ થયો છે. ભવની સમાપ્તિ સાથે સ્વ સ્વ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ કર્મ પ્રમાણે અન્ય ભવમાં સર્વ વિખૂટા થાય છે માટે સ્વજનાદિ પ્રત્યે રાગ કરવો ઉચિત નથી પરંતુ આત્માની નિરાકુળ અવસ્થા જીવ સાથે શાશ્વત રહે તેવી છે તેનો રાગ કરીને તેને જ પ્રગટ કરવા યત્ન કરવો જોઈએ. વળી, સંસારમાં ઇષ્ટના સમાગમો વિયોગના તાપને કરનારા છે. તેથી ક્વચિત્ આ ભવમાં તેનો વિયોગ પ્રાપ્ત થશે ત્યારે દુઃખ પ્રાપ્ત કરશે. ક્વચિત્ મૃત્યુ વખતે તેનો ત્યાગ કરવો પડશે ત્યારે દુઃખ ઉત્પન્ન કરશે એમ ભાવન કરીને ઇષ્ટ સમાગમો પ્રત્યે રાગ જ કરવો જોઈએ નહીં, જેથી વિયોગનું દુઃખ જ થાય નહીં. વળી, આ શરીરને જરા જર્જરિત કરે છે. મૃત્યુ બધાનો નાશ કરે છે માટે અસાર એવા દેહ પ્રત્યે મમત્વ કરવું જોઈએ નહીં. પરંતુ આત્માની અંતરંગ ગુણ-સંપત્તિમાં જ મમત્વ કરવું જોઈએ. આ પ્રકારે જેઓ હંમેશાં ચિત્તને સ્પર્શે તે રીતે આત્માને ભાવિત કરે છે તેવા નિર્મળ ચિત્તવાળા જીવોને મહામોહ આદિ અંતરંગ શત્રુઓ કોઈ બાધક થતા નથી. તેવા મહાત્માઓને કોઈ નિમિત્તમાં શોક થતો નથી, અરતિ થતી નથી, દુષ્ટઅભિસંધિ થતી નથી, કેમ કે તે મહાત્માઓએ મહામોહને અને તેના રાગ-દ્વેષરૂપ પુત્રોને ભાવનારૂપી શસ્ત્રોથી નષ્ટપ્રાયઃ કર્યા છે. શ્લોક : તથા सर्वज्ञागमतत्त्वेषु, ये सन्ति सुविनिश्चिताः । ये पुनः सद्विचारेण, क्षालयन्त्यात्मकल्मषम् ।।५८८।। नयन्ति स्थिरतां चित्तं, सर्वज्ञागमचिन्तया । पश्यन्त्युन्मार्गयायित्वं, मूढानां च कुतीर्थिनाम् ।।५८९।। तेषामेष जनानां भो, निर्मलीभूतसद्धियाम् । न बाधकः प्रकृत्यैव, महामोहमहत्तमः ।।५९० ।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્ચ - અને સર્વજ્ઞના આગમતત્વમાં જેઓ સુવિનિશ્ચિત છે. વળી, સદ્વિચારથી જેઓ આત્માના કાદવને ક્ષાલન કરે છે. સર્વજ્ઞના આગમની ચિંતાથી ચિત્તની સ્થિરતાને પ્રાપ્ત કરે છે અને મૂઢ એવા કુતીર્થિકોના ઉન્માર્ગ ગમનપણું જુએ છે. નિર્મલીભૂત બુદ્ધિવાળા તે જીવોને પ્રકર્ષ ! આ મહામોહ મહત્તમ પ્રકૃતિથી જ બાધક નથી. I/પ૮૮થી ૫૯oll. શ્લોક : याऽप्येषा गृहिणी पूर्वं, वर्णिता वीर्यशालिनी । कुदृष्टिः सापि तद्वीर्याद्दूरतः प्रपलायते ।।५९१।। Page #356 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ - જે વળી આ ગૃહિણી વીર્યશાલી કુદૃષ્ટિ પૂર્વમાં વર્ણન કરાઈ તે પણ તેમના વીર્યના કારણે દૂરથી ભાગે છે. II૫૯૧] શ્લોક ઃ ये पुनर्भावयन्त्येवं, मध्यस्थेनाऽन्तरात्मना । शरीरचित्तयो रूपं, योषितां परमार्थतः । । ५९२ ।। શ્લોકાર્થ : જેઓ વળી મધ્યસ્થ અંતરાત્માથી સ્ત્રીઓના શરીરનું અને ચિત્તનું રૂપ પરમાર્થથી આ રીતે ભાવન કરે છે=આગળમાં બતાવે છે એ રીતે ભાવન કરે છે. II૫૯૨૪ શ્લોક ઃ યદ્યુત सितासिते विशाले ते, ताम्रराजिवराजिनी । जीव ! चिन्तय निर्मिथ्यमक्षिणी मांसगोलकौ ।। ५९३ ।। ૩૪૧ શ્લોકાર્થ : શું ભાવન કરે છે ? તે ‘વદ્યુત’થી બતાવે છે રક્તકમળ જેવી શોભતી કાળી-સફેદ એવી વિશાલ તે સ્ત્રીઓની બે આંખો નિશ્ચિત માંસના ગોળા છે. હે જીવ ! તું વિચાર કર. ૫૯૩]I શ્લોક ઃ सुमांसको सुसंस्थानो, सुश्रिष्टौ वक्त्रभूषणौ । તત્વમાનવિમો વર્ગો, જો યો તે મનોહરો ।।૪।। શ્લોકાર્થ ઃ સુમાંસવાળા, સુસંસ્થાનવાળા, સારી રીતે વળગી રહેલા, મુખના ભૂષણ જેવા, લટકતા આ વધુ કાન જે તને મનોહર છે. II૫૯૪]] શ્લોક ઃ यावेतावुल्लसद्दीप्ती, भवतश्चित्तरञ्जक । ततचर्मावृतं स्थूलमस्थिमात्रं कपोलकौ । । ५९५ ।। Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : તારા ચિત્તના રંજક જે આ ઉલ્લાસ પામતી દીતિવાળા બે કપોલક છે તે વિસ્તારવાળા ચર્મથી આવૃત ધૂલ હાડકાં માત્ર છે. પિલ્પા શ્લોક : ललाटमपि तादृक्षं, यत्ते हृदयवल्लभम् । दीर्घोत्तुङ्गा सुसंस्थाना, नासिका चर्मखण्डकम् ।।५९६।। શ્લોકાર્ચ - તારા હૃદયને વલ્લભ જે આ લલાટ પણ તેવું જ છે સ્થૂલ અસ્થિ માત્ર છે, દીર્ઘ ઊંચી સુસંસ્થાનવાળી નાસિકા ચર્મનું ખંડક છે. 'પ૯૬ll શ્લોક : यदिदं मधुनस्तुल्यमधरौष्ठं विभाति ते । मांसपेशीद्वयं स्थूरमिदं लालामलाविलम् ।।५९७ ।। શ્લોકાર્ચ - જે આ મધ જેવા હોઠ તને ભાસે છે, માંસપેશીદ્રયવાળું સ્થૂલ આ લાળના મળથી યુક્ત છે. I/પ૯૭ી શ્લોક : ये कुन्दकलिकाकारा, रदनाश्चित्तहारिणः । एतेऽस्थिखण्डकानीति, पद्धतिस्थानि लक्षय ।।५९८ ।। શ્લોકાર્થ : જે મોગરાની કલિના આકારવાળા દાંતો ચિત્તને હરનારા છે એ હાડકાના ટુકડા છે એ પ્રકારે પદ્ધતિનાં સ્થાનોને તું જાણ. /પ૯૮ll શ્લોક :___ य एषोऽलिकुलच्छायः, केशपाशो मनोहरः । योषितां तत्तमो हार्द, प्रकाशमिति चिन्तय ।।५९९।। શ્લોકાર્ચ - જે આ ભમરાના કુલની છાયાવાળા મનોહર વાળોનો સમૂહ સ્ત્રીઓનો છે તે અંધકારનું હાર્દ પ્રકાશે છે એ પ્રમાણે વિચાર અંધકારના હાર્દને બતાવનારું છે એ પ્રમાણે વિચાર. પ૯૯ll Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪3 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : यौ काञ्चनमहाकुम्भविभ्रमौ हृदि ते स्थितौ । स्त्रीस्तनौ मूढ! बुध्यस्व, तौ स्थूलौ मांसपिण्डको ।।६०० ।। શ્લોકાર્ય : જે સુવર્ણના મહાકુંભના વિભ્રમવાળા ગ્રીના બે સ્તનો તારા હૃદયમાં રહેલા છે. હે મૂઢ ! તે બેને સ્કૂલ માંસના પિંડ તું જાણ. IIકoll શ્લોક : यल्लासयति ते चित्तं, ललितं दोर्लताद्वयम् । ततचर्मावृतं दीर्घ, तदस्थियुगलं चलम् ।।६०१।। શ્લોકાર્ય : જે સુંદર ભુજારૂપી લતાઢય જેવા બે બાહુ તારા ચિત્તને આનંદ આપે છે, તેને વિસ્તારવાળા ચર્મથી આવૃત, દીર્ઘ, ચલ અસ્થિયુગલ તું જાણ. II૬૦૧૫. શ્લોક : अशोकपल्लवाकारौ, यौ करौ ते मनोहरौ । तावस्थिघटितौ विद्धि, चर्मनद्धौ करङ्कको ।।६०२।। શ્લોકાર્ચ - અશોકના પલ્લવના આકારવાળા તારા મનને હરણ કરનારા જે બે કર છે તે હાડકાંથી ઘડાયેલા, ચર્મથી યુક્ત બે કરંક તું જાણ. II૬૦૨IL. બ્લોક : यद् रञ्जयति ते चित्तं, वलित्रयविराजितम् । उदरं मूढ ! तद्विष्टामूत्रान्त्रमलपूरितम् ।।६०३।। શ્લોકાર્થ : ત્રણ વળિયાથી શોભિત પેટ જે તારા ચિત્તને રંજિત કરે છે હે મૂઢ જીવ ! તેને તે ઉદરને, વિષ્ટા, મૂત્ર, આંતરડાં, મલથી પૂરિત તું જાણ. II૬૦૩ શ્લોક : यदाक्षिपति ते स्वान्तं, श्रोणीबिम्बं विशालकम् । प्रभूताशुचिनिर्वाहद्वारमेतद्विभाव्यताम् ।।६०४ ।। Page #359 -------------------------------------------------------------------------- ________________ ३४४ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોકાર્ચ - જે વિશાલ કેડનું સ્થાન તારા અંતઃકરણને આક્ષેપ કરે છે, ઘણા અશુચિના નિર્વાહના દ્વાર એવા એને તું વિભાવન કર. ll૧૦૪ll શ્લોક : _यौ मूर्हाटकस्तम्भसन्निभौ परिकल्पितौ । तावूरू पूरितौ विद्धि, वसामज्जाशुचेर्नलौ ।।६०५ ।। શ્લોકાર્થ: મૂઢો વડે હાટકના=સુવર્ણના, સ્તંભ જેવા કે બે ઊરુ પરિકલ્પિત કરાયા તે બે ઊરુ ચરબી, મજ્જા, અશુચિથી પુરાયેલી બે નળીઓ તું જાણ. ll૧૦૫ી. શ્લોક : सञ्चारिरक्तराजीवबन्धुरं भाति यच्च ते । तदघ्रियुगलं स्नायुबद्धाऽस्थ्नां पञ्जरद्वयम् ।।६०६ ।। શ્લોકાર્ચ - સંચારી એવા રક્તરાજીથી સુંદર જે બે પગો તને ભાસે છે તે બે પગો સ્નાયુબદ્ધ હાડકાંવાળા પંજરદ્રય છે. II૬૦૬II શ્લોક : यत्ते कर्णामृतं भाति, मन्मनोल्लापजल्पितम् । तन्मारणात्मकं मूढ! विषं हालाहलं तव ।।६०७।। શ્લોકાર્ય : જે તને કામના ઉલ્લાપથી જલ્પિત કર્ણની અમૃત ભાસે છે હે મૂઢ ! તે મારણાત્મક તારું હાલાહલ વિષ છે. II૬૦૭ll. શ્લોક : शुक्रशोणितसंभूतं, नवच्छिद्रं मलोल्बणम् । अस्थिशृङ्खलिकामानं, हन्त योषिच्छरीरकम् ।।६०८।। શ્લોકાર્થ :શુક્યીત્રવીર્યથી અને લોહીથી થયેલું નવ છિદ્રવાળું, મલથી યુક્ત, અસ્થિની શૃંખલિકા માત્ર સ્ત્રીનું શરીર ખરેખર છે. II૬૦૮II Page #360 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ न चास्माद भिद्यते जीव !, तावकीनं शरीरकम् । कश्चैवं ज्ञाततत्त्वोऽपि कुर्यात्कङ्कालमीलकम् ।।६०९।। શ્લોકાર્થ : અને હે જીવ ! આનાથી=સ્ત્રીના શરીરથી, તારું શરીર જુદું નથી. આ પ્રમાણે જ્ઞાત તત્ત્વવાળો કોણ કંકાલ મીલકને કરે=સ્ત્રીના શરીરની સાથે સંબંધને કરે. II૬૦૯II શ્લોક ઃ प्रचण्डपवनोद्धूतध्वजचेलाग्रचञ्चलम् । चित्तं तु विदुषां स्त्रीणां कथं रागनिबन्धनम् ? ।। ६१० ।। શ્લોકાર્થ : પ્રચંડ પવનથી ઉદ્ધૃત, ધ્વજાના વસ્ત્રના અગ્ર જેવા ચંચલ સ્ત્રીઓના ચિત્તને વિદ્વાન રાગનું કારણ કેવી રીતે કરે ? II૬૧૦II શ્લોક ઃ विलसल्लोलकल्लोलजालमालाकुले जले । शशाङ्कबिम्बवल्लोकैस्तद् ग्रहीतुं न पार्यते । । ६११।। ૩૪૫ શ્લોકાર્થ : વિલાસ કરતાં લોલકલ્લોલનાં જાળાનાં સમૂહથી આકુળ એવા જલમાં ચંદ્રના બિમ્બની જેમ લોકો વડે તે=સ્ત્રીનું ચિત્ત, ગ્રહણ કરવું શક્ય નથી. II૬૧૧|| શ્લોક ઃ स्वर्गापवर्गसन्मार्गनिसर्गार्गलिकासमाः । एता हि योषितो नूनं नरकद्वारदेशिकाः । । ६१२ । । શ્લોકાર્થ : સ્વર્ગ, અપવર્ગના સન્માર્ગમાં જવા માટે અર્ગલિકા જેવી આ સ્ત્રીઓ ખરેખર નરકદ્વારને બતાવનારી છે. II૬૧૨|| શ્લોક ઃ न भुक्तासु न युक्तासु, न वियुक्तासु देहिनाम् । विद्यमानासु नारीषु, सुखगन्धोऽपि विद्यते । । ६१३।। Page #361 -------------------------------------------------------------------------- ________________ 3४५ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ दोडार्थ : ભોગવાયેલી સ્ત્રીઓમાં, યુક્ત સ્ત્રીઓમાં, વિયુક્ત સ્ત્રીઓમાં, વિધમાન સ્ત્રીઓમાં દેહીઓને સુખની ગંધ પણ વિધમાન નથી. II૬૧all श्योs : याश्चैवं योषितोऽनेकमहानर्थविधायिकाः । सुखमार्गार्गलास्तासु, तुच्छं स्नेहनिबन्धनम् ।।६१४ ।। श्लोजार्थ : અને જે આ પ્રમાણે અનેક મહા અનર્થને કરનારી, સુખમાર્ગમાં અર્ગલા સમાન સ્ત્રીઓ છે तमोमा स्नेहरएतुछ छ. ।।१४।। vels : एवं व्यवस्थिते नृणां, यदिदं मूढचेष्टितम् । तदीदृशं ममाभाति, पर्यालोचयतोऽधुना ।।६१५ ।। श्लोजार्थ : આ પ્રમાણે સ્થિત હોતે છતે જે આ મનુષ્યોનું મૂઢ ચેષ્ટિત છે તે મને હમણાં પર્યાલોચનથી આવું मासे छ. ||१५|| श्लोs : यदुतमहाविगोपको भूयान्, हसनं च विडम्बनम् । बिब्बोका वध्यभूमीषु, गच्छतां पटहोपमाः ।।६१६ ।। नाट्यं तु प्रेरणाकारं, गान्धर्वं रोदनोपमम् । विवेकिकरुणास्थानं, योषिदात्मनिरीक्षणम् ।।६१७।। विलासाः सन्निपातानामपथ्याहारसन्निभाः । उच्चैविनाटनं योषिदाश्लेषसुरतादिकम् ।।६१८ ।। तदेवंविधसद्भूतभावनाभावितात्मभिः । तैर्जितो भद्र! सत्पुम्भिरेषोऽपि मकरध्वजः ।।६१९ ।। चतुर्भिः कलापकम् ।। दोहार्थ : भासे छे ? ते 'यदुत'थी जताव छ – महाविगोपsो थाय. शुं महाविगोप थाय ? मेथी Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ કહે છે – હસન વિડંબન છે. વધ્યભૂમિમાં જતા પુરુષને પટણની ઉપમાવાળા ચાળા છે સ્ત્રીઓના ચાળા છે. નાટક પ્રેરણ આકારવાળું છે. ગાંધર્વ રોદનની ઉપમા જેવું છે. સ્ત્રીઓના દેહનું નિરીક્ષણ વિવેકીઓને કરુણાનું સ્થાન છે. વિલાસો સન્નિપાતરોગવાળાને અપથ્ય આહાર જેવા છે. સ્ત્રીઓના આશ્લેષવાળા સુરતાદિક અત્યંત વિનાતન છે. તે કારણથી આવા પ્રકારના સભૂત ભાવનાથી ભાવિત સ્વરૂપવાળા તે સારુષોથી હે ભદ્ર! પ્રકર્ષ ! આ મકરધ્વજ જિતાયો છે. II૬૧૬થી ૧૯II શ્લોક : अन्यच्चयाप्येषा वर्णिता पूर्वं, महावीर्या रतिर्मया । भार्याऽस्य साऽपि तैनूनं, भावनाबलतो जिता ।।६२०।। શ્લોકાર્ય : અને બીજું – જે આ પૂર્વમાં મહાવીર્યવાળી રતિ મારા વડે વર્ણન કરાઈ તે પણ આની ભાર્યા મકરધ્વજની ભાર્યા, ભાવનાબલથી તેઓ વડે જિતાઈ=તે સત્પરુષો વડે જિતાઈ. ll૧૨૦II શ્લોક : तथैवंविधसद्भावभावनाऽऽसक्तचेतसाम् । तेषामेषोऽप्यहो हासो, दूरादूरतरं गतः ।।६२१।। શ્લોકાર્થ : અને આવા પ્રકારના સદ્ભાવનાની ભાવનામાં આસક્ત ચિત્તવાળા તેઓનું આ હાસ્ય પણ દૂરથી દૂરતર ગયું. Iકરવા શ્લોક : તથા - सदभावनिर्मलजलैः, क्षालितामलचेतसाम । सर्वत्र निळलीकानां, जुगुप्सापि न बाधिका ।।६२२।। શ્લોકાર્થ : અને સદ્ભાવનારૂપ નિર્મલજલથી ક્ષાલિત અમલચિત્તવાળા સર્વત્ર નિર્બલીક જીવોને જુગુપ્તા પણ બાધક થતી નથી. IIકરશા Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪. શ્લોક ઃ શ્લોકાર્થ : तथाहि यैस्तत्त्वतो विनिर्णीता, शरीराशुचिरूपता । जलशौचाग्रहस्तेषां नात्यन्तं मनसः प्रियः ।।६२३ ।। - તે આ પ્રમાણે જલ-શૌચનો આગ્રહ અત્યંત પ્રિય નથી. II૬૨૩]I શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ - જેઓ વડે તત્ત્વથી શરીરની અશુચિરૂપતા નિર્ણય કરાઈ, તેઓના મનને यदेव चेतसः शुद्धेः, सम्पादकमनिन्दितम् । તદેવ શોષ વિજ્ઞેયં, યત તનુવાદ્ભુતમ્ ।।૬૨૪।। શ્લોકાર્થ : ચિત્તની શુદ્ધિનું સંપાદક જે જ અનિંદિત શૌચ છે તે જ શૌય જાણવું. જે કારણથી આ કહેવાયું છે. II૬૨૪] શ્લોક ઃ सत्यं शौचं तपः शौचं, शौचमिन्द्रियनिग्रहः । सर्वभूतदया शौचं, जलशौचं तु पञ्चमम् ।। ६२५ ।। શ્લોકાર્થ ઃ સત્ય શૌચ છે, તપ શૌચ છે, ઇન્દ્રિયનો નિગ્રહ શૌય છે. સર્વ જીવોની દયા શૌય છે. વળી, પાંચમું જલ શૌચ છે. II૬૨૫ શ્લોક ઃ एवं च स्थिते कार्यं जलैर्न नोऽकार्यं, किं तु तत्कार्यमीदृशम् । વિધીયમાન યચ્છોષ, ભૂતાનાં નોપઘાતમ્ ।।૬૨૬।। શ્લોકાર્થ ઃ આ પ્રમાણે સ્થિત હોતે છતે જલથી કાર્ય નથી, અકાર્ય નથી, પરંતુ આવા પ્રકારનું કરાતું જે શૌચ ભૂતોનું ઉપઘાતક નથી તે કરવું જોઈએ. II૬૨૬ાા Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तच्च संजायते नूनं, बहिर्मलविशुद्धये । नान्तरङ्गमलक्षालि, यत उक्तं मनीषिभिः ।।६२७ ।। શ્લોકાર્ધ : અને તે=જલ, ખરેખર બહિર્મલવિશુદ્ધિ માટે થાય છે, અંતરંગ મલક્ષાલિ નથી. જે કારણથી મનીષીઓ વડે કહેવાયું છે. IIકર૭ી. શ્લોક : चित्तमन्तर्गतं दुष्टं, न स्नानाद्यैर्विशुध्यति ।। शतशोऽपि हि तद्धौतं, सुराभाण्डमिवाशुचि ।।६२८ ।। શ્લોકાર્થ : અંતર્ગત દુષ્ટ ચિત સ્નાનાદિથી શુદ્ધ થતું નથી. હજાર વખત પણ ધોવાયેલું તે=ચિત, સુરાભાંડની જેવું દારૂના ભાજન જેવું અશુચિરૂપ છે. IIકરતા શ્લોક : શિષ્યशरीरमलमप्येतज्जलशौचं कृतं जनैः । तेषां विशोधयत्येकं, क्षणमात्रं न सर्वदा ।।६२९ ।। શ્લોકાર્ચ - વળી લોકો વડે જલથી શૌચ કરાયેલું, આ શરીરનું મલ પણ તેઓને એક ક્ષણ માત્ર વિશોધન કરે છે, સર્વદા નહીં. II૬ર૯ll. શ્લોક : યત:रोमकूपादिभिर्जन्तोः, शरीरं शतजर्जरम् । धौतं धौतं स्रवत्येव, नैतच्छुचि कदाचन ।।६३०।। શ્લોકાર્ચ - જે કારણથી ધોવાયેલું ધોવાયેલું જંતુનું શરીર રોમના કૂવાઓથી સેંકડો જર્જરને સ્ત્રવે જ છે= ઝરે જ છે, આની શુદ્ધિ ક્યારેય નથી. II૬૩૦|| Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના શ્લોક :1. તથાદિ क्वचित्प्रवर्तमानानां, देवताऽतिथिपूजने । केषाञ्चित्कारणं भक्तेर्जलशौचमनिन्दितम् ।।६३१।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – ક્યારેક દેવતા અને અતિથિ એવા સુસાધુના પૂજનમાં પ્રવર્તતા કેટલાક શ્રાવકોનું ભક્તિનું કારણ એવું જલશૌચ અનિંદિત છે. ll૧૩૧TI શ્લોક : केवलं नाग्रहः कार्यो, विदुषा तत्त्ववेदिना । तत्रैव जलजे शौचे, स हि मूर्खत्वकारणम् ।।६३२।। શ્લોકાર્ય : કેવલ તત્વના જાણનાર વિદ્વાને તે જ જલથી થનારા શોચમાં આગ્રહ કરવો જોઈએ નહીં. દિ=જે કારણથી, તે=જલથી થનારું શૌચ, મૂર્ણત્વનું કારણ છે. llઉરૂરી શ્લોક : તતશેएवं विशुद्धबुद्धीनां, जलशौचादि कुर्वताम् । संज्ञानपरिपूतानां, तेषां तात ! महात्मनाम् ।।६३३।। याप्येषा कथिता पूर्वमिहामुत्र च दुःखदा । जुगुप्सा साऽपि नष्टत्वान्नैव बाधाविधायिका ।।६३४ ।। युग्मम् ।। શ્લોકાર્ય : અને તેથી=વલ દ્રવ્ય શૌચમાં આગ્રહ કરવો ઉચિત નથી તેથી, વિશુદ્ધ બુદ્ધિવાળા, જલશૌચાદિને કરતાં, સંજ્ઞાથી પરિપૂત=સમ્યજ્ઞાનથી યુક્ત એવા તે મહાત્માઓને હે તાત !=પ્રકર્ષ ! જે આ પૂર્વમાં આ લોક અને પરલોકમાં દુઃખને દેનારી જુગુપ્સા કહેવાઈ તે પણ નષ્ટપણું હોવાને કારણે બાધાન કરનારી નથી જ. II૬૩૩-૧૩૪ll શ્લોક : यावप्येतौ जगच्छत्रू, पूर्वं व्यावर्णितौ मया । ज्ञानसंवरणो राजा, दर्शनावरणस्तथा ।।६३५ ।। Page #366 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ तौ सर्वज्ञागमाभ्यासवासनावासितात्मनाम् । અપ્રમાપરાળાં ચ, નૈવ તેમાં વર્થજો ।।દ્દરૂદ્દ।। યુમ્નમ્ ।। શ્લોકાર્થ : જે બે પણ આ જ્ઞાનસંવરણ રાજા અને દર્શનાવરણ રાજા પૂર્વમાં જગતશત્રુ મારા વડે વર્ણન કરાયા. સર્વજ્ઞ આગમના અભ્યાસની વાસનાથી વાસિત એવા અને અપ્રમાદપર એવા તેઓને તે બંને પણ કદર્થના કરનારા નથી જ. ||૬૩૫-૬૩૬|| શ્લોક ઃ योऽप्यन्तरायनामायं, राजा पर्यन्तसंस्थितः । दानादिविघ्नहेतुस्ते, मया पूर्वं निवेदितः । । ६३७ ।। निराशानां निरीहानां, दायिनां वीर्यशालिनाम् । તેષાં ભદ્ર! મનુષ્યાળાં, સોડપિ હ્રિ િરિસ્થતિ? ।।દ્દરૂ૮।। યુમમ્ ।। ૩૫૧ શ્લોકાર્થ : જે વળી અંતરાય નામનો આ રાજા છેલ્લે રહેલો દાનાદિ વિઘ્નનો હેતુ તને મારા વડે પૂર્વમાં નિવેદિત કરાયો. નિરાશાવાળા=ઈચ્છા વગરના, નિરીહી, દાયી=દાન દેવાના સ્વભાવવાળા, વીર્યશાલી એવા મનુષ્યોને તે પણ હે ભદ્ર ! શું કરે ? અર્થાત્ કંઈ કરે નહીં. ||૬૩૭-૬૩૮।। શ્લોક ઃ अन्येऽपि ये भटा दुष्टा, या नार्यो ये च डिम्भकाः । ચિત્ર બને તેઽત્તિ, ન તેષાં મદ્ર! વાધળા: ।।૬°।। શ્લોકાર્થ : અન્ય પણ જે દુષ્ટ ભટ્ટો, જે નારીઓ અને જે કોઈ બાળકો આ બલમાં છે તે પણ તેઓને= ભગવાનના વચનાનુસાર ચાલનારા મહાત્માઓને, હે ભદ્ર ! બાધક નથી. II૬૩૯|| શ્લોક ઃ एते तु भूपाश्चत्वारः, सप्तानां मध्यवर्त्तिनः । તેષાં મો: સુન્દરાબ્વેવ, સર્વાર્થાનિ વંતે ।।૬૪૦ના શ્લોકાર્થ : વળી, સાત રાજાના મધ્યવર્તી આ ચાર રાજાઓ પ્રકર્ષ ! તેઓનાં=ભગવાનના વચનાનુસાર ચાલનારા મહાત્માઓનાં, સુંદર જ સર્વ કાર્યો કરે છે. II૬૪૦।। Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક : ततश्चइदं! निर्जित्य वीर्येण, तेऽन्तरङ्गबलं जनाः । तिष्ठन्ति सततानन्दा, निर्बाधाः शान्तचेतसः ।।६४१।। શ્લોકાર્ચ - અને તેથી વીર્યથી આ અંતરંગ બલને જીતીને તે લોકો સતત આનંદવાળા, નિબંધાવાળા, શાંતચિત્તવાળા રહે છે. II૬૪૧ll. શ્લોક : स्वसाधनयुतो यस्मान्महामोहनराधिपः । अयमेव बहिर्लोके, परत्रेह च दुःखदः ।।६४२।। શ્લોકાર્ચ - જે કારણથી સ્વસાધનથી યુક્ત અંતરંગ બળરૂપ સ્વસાધનથી યુક્ત, મહામોહ રાજા છે અને આ જ બાહ્ય લોકને આ ભવમાં અને પરભવમાં દુઃખને દેનાર છે. ll૧૪TI શ્લોક : પુર્વ સ્થિતે– सद्भावभावनास्त्रेण, यैः स एष वशीकृतः । कुतो दुःखोद्भवस्तेषां? निर्द्वन्द्वा सुखपद्धतिः ।।६४३।। શ્લોકાર્ધ : અને આ પ્રમાણે સ્થિત હોતે છતે પોતાના અંતરંગ બલથી યુક્ત મહામોહ બધાને દુઃખ દેનાર છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, સદ્ભાવની ભાવનારૂપ અત્રથી જેઓ વડે તે આ મહામોહ વશ કરાયો તેઓને દુઃખનો ઉદ્ભવ ક્યાંથી હોય ? નિર્બદ્ધ સુખપદ્ધતિ છે=રાગ-દ્વેષ, રતિ-અરતિરૂપ વંદ્વોથી રહિત સુખપદ્ધતિ છે. II૬૪all શ્લોક : केवलं तादृशास्तात! बहिरङ्गेषु देहिषु । अत्यन्तविरला लोकास्तेनेदं गीयते जनैः ।।६४४।। Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : કેવલ હે તાત ! પ્રકર્ષ ! બહિરંગ જીવોમાં તેવા લોકો અત્યંત વિરલ છે, તેથી લોકો વડે આ કહેવાય છે=આગળના શ્લોકમાં કહેવાય છે એ કહેવાય છે. ll૧૪૪ll. શ્લોક : शैले शैले न माणिक्यं, मौक्तिकं न गजे गजे । साधवो न हि सर्वत्र, चन्दनं न वने वने ।।६४५।। શ્લોકાર્થ : પર્વત પર્વતે માણિક્ય નથી હોતાં, દરેક ગજમાં મોતીઓ નથી. સર્વત્ર સાધુઓ નથી. દરેક વનમાં ચંદન નથી. II૬૪પા ભાવાર્થ : વળી, જેઓ ભગવાનના આગમના તત્ત્વમાં નિશ્ચિત મતિવાળા છે, તેવા મહાત્મા હંમેશાં સંસારનું સ્વરૂપ, કષાયોનું સ્વરૂપ, નોકષાયોનું સ્વરૂપ યથાર્થ વિચારે છે અને કષાય-નોકષાયજન્ય આત્મા ઉપર લાગેલા કાદવનો નાશ કરે છે. વળી, સર્વજ્ઞના આગમના પદાર્થોનું ચિંતવન કરીને ચિત્તને સ્થિર કરે છે. જેથી એ મહાત્માઓ શાંતરસનો અનુભવ કરે છે અને કુતીર્થિકો અને ભગવાનના શાસનમાં પણ બહિર્છાયાથી પ્રવેશેલા ઉન્માર્ગગામીઓને આ મૂઢ છે એ સ્વરૂપે જ જુએ છે. તેથી તેઓના વચનથી પ્રલોભન પામતા નથી. આવા મહાત્માઓને જ્ઞાનાવરણીયકર્મના ઉદય રૂપ મહામોહ વિદ્યમાન છે તોપણ તે મહામોહ બાધક થતો નથી. પરંતુ સુંદર બુદ્ધિવાળા તે મહાત્માઓ સતત તે મહામોહની શક્તિને ક્ષીણ કરે છે અર્થાત્ અજ્ઞાનનો વિલય કરે છે અર્થાત્ કષાય-નોકષાયજન્ય વિડંબનાને સૂક્ષ્મ-સૂક્ષ્મતર અવલોકન કરીને અકષાયવાળા આત્માના પારમાર્થિક સ્વરૂપને જિનવચનના બળથી જાણવા યત્ન કરે છે. વળી, બાહ્ય પદાર્થો પ્રત્યે રાગ કરે તેવી કુદૃષ્ટિ પણ તે મહાત્માના વીર્યને જોઈને દૂરથી ભાગે છે; કેમ કે ઇન્દ્રિયોના વિષયો તે મહાત્માને ઇન્દ્રજાળ જેવા દેખાય છે. વિષયોમાં અસંશ્લેષવાળું ઉત્તમ ચિત્ત જ સર્વ સુખની પરંપરાનું એક કારણ તે મહાત્માને દેખાય છે. તેથી જે કુદષ્ટિ સંસારી જીવોને વિષયોમાં સારબુદ્ધિ કરાવીને અનર્થની પરંપરા કરાવે છે તે મહાત્માના વીર્યથી અત્યંત દૂર રહે છે. વળી, જેઓ મધ્યસ્થ પરિણામથી શરીરનું સ્વરૂપ અને ચિત્તનું સ્વરૂપ, સ્ત્રીઓનું સ્વરૂપ પરમાર્થથી જાણે છે તેઓને સ્ત્રીના અશુચિરૂપ શરીર પ્રત્યે રાગ થતો નથી અને વેદ આપાદક કર્મોના ઉદયથી સ્ત્રીઓના ચાંચલ્યનો વિચાર કરીને સ્ત્રીઓ પ્રત્યે તે મહાત્માઓ રાગ કરતા નથી; કેમ કે અનેક પ્રકારની અશુચિમય તેઓનું શરીર છે અને સ્ત્રીસ્વભાવથી સ્ત્રીઓના ચિત્તમાં ચંચળતાને કારણે રાગ પરાવર્તન થાય છે. અસાર એવા સ્ત્રીસમુદાય પ્રત્યે વિવેકીએ રાગ કરવો ઉચિત નથી તેમ ભાવન કરીને તે મહાત્માઓ કામને જીતે છે. વળી, કામની પત્ની રતિ મોહનીય નામની પરિણતિ છે, આથી જ જીવોને સ્ત્રીનો અભિલાષ થાય છે અને Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ભોગમાં રતિનો પરિણામ થાય છે, જેના સ્મરણથી જ અશુચિમય એવી પણ સ્ત્રીની કાયાને જોવા છતાં તે રતિસુખના અર્થે ભોગની ઇચ્છા કરે છે. પરંતુ બુદ્ધિમાન જીવો સ્ત્રીના અશુચિમય દેહનું અને ચલચિત્તનું તે રીતે ભાવન કરે છે કે તેથી જેમ અશુચિમય પદાર્થને જોવાથી રતિ થતી નથી તેમ સ્ત્રીના ભોગથી રતિ ઉત્પન્ન કરે તેવી જે ચિત્તની પરિણતિ હતી તે પણ તે મહાત્માઓ ભાવનાના બળથી જીતે છે. વળી હાસ્ય, જુગુપ્સા આદિ ભાવો નિમિત્તને પામીને સંસારી જીવોને સહજ ઊઠે છે પરંતુ જે મહાત્માઓ નોકષાયોનું સ્વરૂપ હાસ્ય-જુગુપ્સા આદિ કરાવીને જીવને વિડંબના કરાવે છે તેવું સૂક્ષ્મ અવલોકન કરીને આત્માને ભાવિત કરે છે તે મહાત્માઓને નિમિત્તને પામીને પણ હાસ્ય થતું નથી અને જુગુપ્સનીય પદાર્થને જોઈને પણ ચિત્તમાં જુગુપ્સા થતી નથી, પરંતુ જુગુપ્સાના કુત્સિત સ્વભાવથી ભાવિત હોવાને કારણે સમભાવવાળું ચિત્ત રહે છે. વળી, સંસારી જીવોને દેહની અશુચિ પ્રત્યે જુગુપ્સા વર્તે છે જ્યારે મહાત્મા વિચારે છે કે દેહનું શૌચ પરમાર્થથી શક્ય નથી. ક્ષણિક શૌચ જ જલથી થાય છે, આત્માનું શૌચ સત્ય, તપ, ઇન્દ્રિયનિગ્રહ અને સર્વ જીવોની દયા છે. તેથી સત્ય, તપ ઇત્યાદિ ભાવોનું પુનઃ પુનઃ ભાવન કરીને તે મહાત્મા શૌચ ભાવનાથી આત્માને તે રીતે ભાવિત કરે છે કે જેથી બાહ્ય પદાર્થો પ્રત્યે જુગુપ્સા થતી નથી. વળી, ભગવાનની પૂજા અર્થે કે સુસાધુના વંદન અર્થે શુદ્ધ થઈને જવું હોય ત્યારે જલથી સ્નાન કરે છે. પરંતુ દેહની જુગુપ્સાથી સ્નાન કરતા નથી તેવા શ્રાવકો જલથી દેહની શુદ્ધિ કરીને પણ વીતરાગની ભક્તિ કરીને કે સુસાધુની ભક્તિ કરીને ભાવથી શૌચની વૃદ્ધિ કરે છે. આ રીતે જે શ્રાવકો ભગવાનની ભક્તિ અને સુસાધુની ભક્તિ અર્થે દ્રવ્ય શૌચ કરે છે તેના દ્વારા ભાવ શૌચમાં યત્ન કરે છે અર્થાત્ દેવ-ગુરુની ભક્તિ કરીને સંયમને અનુકૂળ શક્તિનો સંચય કરે છે, તેઓની જુગુપ્સા પણ નષ્ટપ્રાયઃ હોય છે. તેથી સંસારી જીવોની જેમ કંઈક જુગુપ્સા છે તે અત્યંત બાધક થતી નથી. વળી, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય રૂ૫ ઘાતિકર્મો જીવના જ્ઞાનગુણમાં બાધક છે તોપણ જે મહાત્માઓ સતત ભગવાનના શાસનના તાત્પર્યને સ્પર્શે એ રીતે શાસ્ત્રનો અભ્યાસ કરે છે તેનાથી આત્માને અત્યંત વાસિત કરે છે અને ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિઓ કરીને અપ્રમાદી બને છે. તેઓમાં વર્તતું અજ્ઞાન પણ બહુ કદર્થના કરનારું થતું નથી પરંતુ તેઓનું અજ્ઞાન સતત નષ્ટ નષ્ટતર થાય છે. વળી, દાનાદિમાં વિપ્નને કરનાર અંતરાય કર્મ પણ નિઃસ્પૃહી મુનિઓને અને નિઃસ્પૃહી શ્રાવકોને બહુ બાધ કરનારા થતા નથી. આથી જ જેઓને ભોગોની અત્યંત ઇચ્છા નથી અને બાહ્ય દાનાદિનું અત્યંત મહત્ત્વ છે તેથી શક્તિ અનુસાર દાન દેનારા છે અને શક્તિ અનુસાર સન્માર્ગમાં વીર્યને પ્રવર્તાવનારા છે, તેઓનાં પાંચ પ્રકારનાં અંતરાય કર્મો પણ બહુ કદર્થના કરનારાં થતાં નથી. વળી કષાયોના અવાંતર અનેક ભેદો છે તે સર્વ દુષ્ટ ભટ્ટ, જુગુપ્સા આદિ દુષ્ટ નારીઓ કે કષાયોના અવાંતર ભેદરૂપ અનેક બાળકો મહામોહના સૈન્યમાં છે, તે સર્વ ઉત્તમ ભાવનાથી ભાવિત થયેલા મહાત્માઓને કદર્થના કરતાં નથી. વળી જે ચાર અઘાતી કર્મો છે તે પણ ઉત્તમ ભાવનાથી ભાવિત જીવોનાં સુંદર કાર્યોને જ કરે છે. આથી જ એવા મહાત્માઓ અન્ય ભવમાં જાય ત્યારે પણ ઉત્તમ દેવભવ, ઉત્તમ મનુષ્યભવ પ્રાપ્ત કરે છે. સર્વ પ્રકારની બાહ્ય ઉત્તમ સામગ્રી પ્રાપ્ત કરે છે અને તત્ત્વથી ભાવિત ચિત્તવાળા હોવાથી તેવી ઉત્તમ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ભોગસામગ્રીમાં સંશ્લેષ પામ્યા વગર અધિક અધિક નિર્લેપ થવાની શક્તિનો સંચય કરે છે. આ રીતે જેઓ જિનવચનનું દઢ અવલંબન લઈને પોતાના વીર્યથી અંતરંગ મહામોહ આદિ રૂપ શત્રુઓના બળને સતત જીતે છે, ક્ષીણ થયેલું શત્રુબળ હોવાથી તેઓ નિરુપદ્રવવાળા થાય છે, તેથી સતત આનંદને પ્રાપ્ત કરે છે. અંતરંગ કષાયોની બાધા નષ્ટપ્રાયઃ હોવાથી અને પુણ્ય પ્રકૃતિઓ અત્યંત સહકારી હોવાથી બાધા વગર શાંત ચિત્તવાળા વર્તે છે. વસ્તુતઃ પોતાના સૈન્યથી યુક્ત મહામોહ જ લોકોને આલોકમાં અને પરલોકમાં દુઃખને દેનાર છે, તેથી જે મહાત્માઓએ સદ્ભાવનારૂપી શસ્ત્રથી મહામોહને વશ કર્યો છે તેઓના અંતરંગ કષાય-નોકષાયનાં દ્વંદ્વો અને બહિરંગ શાતા-અશાતાનાં દ્વંદ્વો શાંત થાય છે. તેથી તેઓને સુખની જ અત્યંત વૃદ્ધિ થાય છે, દુઃખનો ઉદ્ભવ ક્યાંય થતો નથી. ફક્ત સંસારમાં આવા જીવો અત્યંત અલ્પ હોય છે. આથી જ લોકમાં પણ કહેવાય છે પર્વતે પર્વતે માણિક્ય નથી તેમ બધા મનુષ્યો આ રીતે ઉત્તમ ભાવનાઓથી ભાવિત નથી. વળી કેટલાક ગજની સૂંઢમાંથી મોતીની પ્રાપ્તિ થાય છે, બધા ગજની સૂંઢમાં મોતી નથી. તેમ બધા જીવો ઉત્તમ પ્રકૃતિવાળા નથી. બધાં વનોમાં ચંદન નથી તેમ કેટલાક જીવો વિવેકયુક્ત થવાને કારણે સર્વ પ્રકારના સુખની પરંપરાને પ્રાપ્ત કરે છે. શ્લોક ઃ तदेवं कथितं तुभ्यं, सन्ति ते बाह्यदेहिनः । વનં વિરતા રાત્તાં, વેડમીષાં ર્વનાશિનઃ ।।૬૪૬।। શ્લોકાર્થ : આ રીતે તને=પ્રકર્ષને, કહેવાયું. કેવલ તે બાહ્ય લોકો વિરલા છે જેઓ આ રાજાઓના=મહામોહ આદિ રાજાઓના, દર્પને નાશ કરનારા છે. II૬૪૬।। શ્લોક ઃ प्रकर्ष प्राह ते माम! कुत्र तिष्ठन्ति देहिनः । दृशोऽपि विक्षिप्तः, शत्रुवर्गो महात्मभिः ? ।।६४७।। શ્લોકાર્થ ઃ પ્રકર્ષ કહે છે. હે મામા ! તે જીવો ક્યાં રહે છે, જે મહાત્માઓ વડે આવા પ્રકારનો પણ શત્રુવર્ગ=મહામોહ આદિ રૂપ શત્રુવર્ગ, દૂર કરાયો ? ।।૬૪૭।। बहिरङ्गान्तरङ्गयोः परस्परानुवेधः विमर्शेनाभिहितं-वत्स! समाकर्णय साम्प्रतं श्रुतं मयाऽऽप्तजनसकाशात्पूर्वं यदुत अस्ति समस्तवृत्तान्त - सन्तानाधारविस्तारमनादिनिधनं भूरिप्रकाराद्भुतभूमितलं भवचक्रं नाम नगरं, अतिविस्तीर्णतया च तस्य नगरस्य विद्यन्ते तत्र बहुन्यवान्तरपुराणि सन्ति बहुतराः पाटकाः, संभवन्ति बहुतमा Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ भवनपङ्क्तयः, संभाव्यन्ते भूयांसि देवकुलानि, सङ्ख्यातीताश्च नानाजातयस्तत्र लोकाः प्रतिवसन्ति । ततोऽहमेवं वितर्कयामि यदुत विद्यन्ते तत्र भवचक्रे नगरे बहिरङ्गलोकाः यैरेष महामोहनरेन्द्रप्रमुखः शत्रुवर्गः स्ववीर्येण विक्षिप्त इति । प्रकर्षः प्राह-माम! तत् किमन्तरङ्गम् ? किं वा बहिरङ्गं तनगरमिति? विमर्शेनोक्तं-तात! न शक्यते तदेकपक्षनिक्षेपेणावधारयितुं यथाऽन्तरङ्गं यदि वा बहिरङ्गमिति, यस्मात्तत्र यथा बहिरङ्गजनास्तथैतेऽपि सर्वेऽन्तरङ्गलोका विद्यन्ते, यतोऽमीषां प्रतिपक्षभूतोऽसौ सन्तोषस्तत्रैव नगरे श्रूयते, ततोऽमीभिरनुविद्धं समस्तं नगरम् । प्रकर्षणोक्तं नन्वमी अत्र वर्तमानाः कथं तत्र विद्येरन् ? विमर्शेनोक्तं-तात! योगिनः खल्वेते महामोहराजादयः सर्वेऽप्यन्तरङ्गलोकाः तस्मादत्रापि दृश्यन्ते तत्रापि वर्तन्ते, न कश्चिद्विरोधः, यतो जानन्ति यथेष्टबहुविधरूपकरणं, कुर्वन्ति परपुरप्रवेशं, समाचरन्ति चान्तर्धानं, पुनः प्रकटीभवन्ति यथेष्टस्थानेषु, ततोऽचिन्त्यमाहात्म्यातिशयाः खल्वेते राजानः, ते यथाकामचारितया कुत्र न विद्येरन् ? तस्मादुभयलोकाधारतयोभयरूपमेवैतद् भद्र! भवचक्रं नगरम् । બહિરંગ અને અંતરંગનો પરસ્પર અનુવેધ | વિમર્શ કહે છે – હે વત્સ ! હવે સાંભળ. મારા વડે આપ્તજન પાસેથી પૂર્વમાં સંભળાયું છે. શું સંભળાયું છે ? તે “યતથી કહે છે – સમસ્ત વૃત્તાંતના સંતાનના આધારના વિસ્તારવાળું અનાદિ નિધનઅનાદિ અનંત, ઘણા પ્રકારના અદ્ભુત ભૂમિતલવાળું ભવચક્ર નામનું નગર છે અને તે વગરનું ભવચક્ર નામના નગરનું, અતિવિસ્તીર્ણપણું હોવાને કારણે અતિ વિશાળપણું હોવાને કારણે, ત્યાં ઘણાં અવાંતર નગરો છે. ઘણા પાડાઓ છે અને બહુત્તમ ભવતની પંક્તિઓ સંભવે છે. ઘણાં દેવકુલો સંભવે છે. સંખ્યાતીત નાના પ્રકારની જાતિવાળા લોકો ત્યાં વસે છે. તેથી હું આ પ્રમાણે વિતર્ક કરું છું. શું વિતર્ક કરું છું ? તે ‘કુતથી બતાવે છે – તે ભવચક્ર નગરમાં બહિરંગ લોકો વિદ્યમાન છે. જેઓ વડે આ મહામોહનરેન્દ્ર વગેરે શવ્વર્ગ સ્વવીર્યથી વિક્ષેપ કરાયો છે. પ્રકર્ષ કહે છે, હે મામા ! તે શું અંતરંગ વગર છે=ભવચક્ર નગર છે? અથવા બહિરંગ છે? વિમર્શ વડે કહેવાયું. તે તાત ! પ્રકર્ષ ! તે એક પક્ષના નિક્ષેપથી=ભવચક્ર નગર અંતરંગ છે કે બહિરંગ છે એ પ્રકારના એક પક્ષના નિક્ષેપથી, અવધારણ કરવા માટે શક્ય નથી. કઈ રીતે એક પક્ષના નિક્ષેપથી અવધારણ કરવા માટે શક્ય નથી ? તે ‘ાથા'થી બતાવે છે – અંતરંગ છે અથવા બહિરંગ છે એ પ્રકારના એક પક્ષના નિક્ષેપથી અવધારણ કરવા શક્ય નથી એમ અવય છે. જે કારણથી ત્યાં=ભવચક્ર નગરમાં, જે પ્રમાણે બહિરંગ લોકો છે તે પ્રમાણે આ પણ સર્વ અંતરંગ લોકો વિદ્યમાન છે. જે કારણથી આમનો=અંતરંગ મહામોહ આદિ લોકોનો, પ્રતિપક્ષભૂત આ સંતોષ તે જ તગરમાં સંભળાય છે. તેથી આમતા વડે=બહિરંગ લોકો વડે અને અંતરંગ લોકો વડે અતુવિદ્ધ સમસ્ત નગર છે. પ્રકર્ષ વડે કહેવાયું. ખરેખર આ=મહામોહ આદિ, અહીં=ભવચક્રમાં, વર્તતા કેવી રીતે ત્યાં=અંતરંગ લોકમાં Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ વિદ્યમાન રહે ? વિમર્શ વડે કહેવાયું. હે તાત ! પ્રકર્ષ ! આ મહામોહ આદિ રાજા સર્વ પણ અંતરંગ લોકો યોગીઓ છે. તેથી અહીં પણ=બહિરંગ એવા ભવચક્રમાં પણ દેખાય છે અને ત્યાં પણ=અંતરંગ લોકમાં પણ, વર્તે છે. કોઈ વિરોધ નથી. જે કારણથી યથાઈષ્ટ બહુવિધ રૂ૫ના કરણને જાણે છેઃ મહામોહ આદિ જાણે છે. બીજા નગરમાં પ્રવેશ કરે છે. અને વળી અંતર્ધાનને આચરે છે. વળી યથાઈષ્ટ સ્થાનોમાં પ્રગટ થાય છે=મહામોહ આદિ પ્રગટ થાય છે. તેથી અચિંત્ય માહાભ્યતા અતિશયવાળા ખરેખર આ રાજાઓ છે મહામોહ આદિ રાજાઓ છે. તેઓ યથેચ્છાચરણ કરનારા હોવાથી ક્યાં વિદ્યમાન ન રહે ? તે કારણથી ઉભયલોકના આધારપણાથી અંતરંગ લોક અને બહિરંગ લોકરૂપ ઉભયલોકના આધારપણાથી, ઉભયરૂપવાળું જ હે ભદ્ર પ્રકર્ષ ! આ ભવચક્ર નગર છે. प्रतिगमनेच्छा प्रकर्षेणोक्तं-तर्हि यदि तत्र सन्तोषो वर्तते, ते चामीषां भूभुजां दर्पोद्दलनकारिणो महात्मानो लोका विद्यन्ते ततो द्रष्टव्यं तन्नगरं, महन्मे कुतूहलं अनुग्रहेण दर्शयतु माम! गच्छावस्तावत्तत्रैव नगरे । विमर्शेनोक्तं-ननु सिद्धमिदानीमावयोः समीहितं, दृष्टो विषयाभिलाषो मन्त्री, निश्चितमस्य रसनाजनकत्वं, अतोऽवगता तस्याः सम्बन्धिनी मूलशुद्धिः, संपादितं राजशासनं, अतः किमधुनाऽन्यत्र गतेन? स्वस्थानमेवावयोर्गन्तुं युक्तम् । प्रकर्षणोक्तं-माम! मैवं वोचः, यतो वर्धितं भवचक्रव्यतिकरं वर्णयता भवता मम तद्दर्शनकौतुकं, ततो नादर्शितेन तेन गन्तुमर्हति मामः, दत्तश्चावयोः कालतः संवत्सरमात्रमवधिस्तातेन, निर्गतयोश्चाद्यापि शरद्धेमन्तलक्षणमृतुद्वयमात्रमतिक्रान्तं, यतोऽधुना शिशिरो वर्तते, तथाहि-पश्यतु मामो मञ्जरीबन्धुरा वर्तन्ते साम्प्रतं प्रियङ्गुलताः, विकासहासनिर्भरा विराजन्तेऽधुना रोध्रवल्लयः, विदलितमुकुलमञ्जरीकमिदानीं विभाति तिलकवनम् । વિમર્ષ અને પ્રકર્ષની પ્રતિગમનમાં ઈચ્છા પ્રકર્ષ વડે કહેવાયું – તો જો ત્યાં=ભવચક્ર નગરમાં, સંતોષ વર્તે છે અને આ રાજાઓના=મહામોહ આદિ રાજાઓના, દર્પના નાશ કરનારા તે મહાત્મા લોકો વિદ્યમાન છે તો તે નગર જોવું જોઈએ=આપણે જોવું જોઈએ. મને મહાન કુતૂહલ છે. અનુગ્રહથી હે મામા ! દેખાડો=ભવચક્ર દેખાડો. તે જ નગરમાં આપણે જઈએ. વિમર્શ વડે કહેવાયું – ખરેખર આપણું બેનું સમીહિત=રસનાની શુદ્ધિ પ્રાપ્ત કરવા રૂપ સમીહિત, હમણાં સિદ્ધ છે. વિષયાભિલાષ મંત્રી જોવાયો. આવું વિષયાભિલાષનું, રસતાજનકપણું નિશ્ચિત છે. આથી તેના સંબંધી મૂલશુદ્ધિ પ્રાપ્ત કરાઈ છે. રાજાની આજ્ઞા=શુભોદય નામના રાજાએ રસનાની મૂલશુદ્ધિ કરવા અર્થે વિચક્ષણને કહેલું તેથી વિચક્ષણે વિમર્શ અને પ્રકર્ષને રસતાની મૂલશુદ્ધિ કરવા માટે એક વર્ષની અવધિથી મોકલેલ તે રાજાની આજ્ઞા સંપાદિત થઈ. આથી રાજ્યનું શાસન આપણાથી સંપાદન થયું આથી, અન્યત્ર=ભવચક્ર નગરમાં, જવા વડે શું ? અર્થાત્ કોઈ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ પ્રયોજન નથી. સ્વસ્થાનમાં જ શુભોદય આદિ મહારાજ પાસે આપણે બંનેએ જવું યુક્ત જ છે. પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! આ પ્રમાણે ન કહો. જે કારણથી ભવચક્રના પ્રસંગને વર્ણન કરતાં તમારા વડે તેના દર્શનનું કૌતુક અને વધારાયું છે. તેથી અદશિત એવા તેના વડે અદર્શિત એવા ભવચક્ર વડે, હે મામા ! જવું યોગ્ય નથી. અને આપણા બેને કાલથી એક વર્ષ માત્ર અવધિ તાત વડે=વિચક્ષણ વડે અપાયો છે. હજી પણ શરદ હેમંત લક્ષણ ઋતુઢય માત્ર આપણા બેની પસાર થયેલી છે. જે કારણથી હમણાં શિશિર ઋતુ વર્તે છે. તે આ પ્રમાણે – જુઓ મામા ! સુંદર મંજરીવાળી પ્રિયંગુ વૃક્ષની લતાઓ હાલમાં વર્તે છે. રોધિવૃક્ષની વલ્લરીઓ હાલમાં વિકાસ=વિકસિત થવાથી હાસ્યથી નિર્ભર હસતી હોય તેમ, શોભે છે. વિદલિત મુકુલમંજરીવાળું તિલકવન હમણાં શોભે છે. ચોથો પ્રસ્તાવ અપૂર્ણ અનુસંધાન : ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ Page #374 -------------------------------------------------------------------------- ________________ ※ * આશ્રવ અને અનુબંધ ચારિત્રાચાર પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો [1] દ ૫. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો કર્મવાદ કર્ણિકા કર્મવાદ કર્ણિકા (હિન્દી આવૃત્તિ) કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ગૃહજિનાલય મહામંગલકારી Is Jaina Order Independent Religion or Denomination ? (અંગ્રેજી આવૃત્તિ) Status of religion in modern Nation State theory (અંગ્રેજી આવૃત્તિ) અનેકાંતવાદ ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ચિત્તવૃત્તિ ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ) જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? જમણી બાજુના નંબર પુસ્તક ક્રમાંક સૂચવે છે. જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? (હિન્દી આવૃત્તિ) દર્શનાચાર ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી (હિન્દી આવૃત્તિ) ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ※ દળ છ ૫૮ ૬૪ G ૫ ૧૫૭ ક ૧૧ ૨૮ 2 * 8 દઉં ઉ ૨૧ Page #375 -------------------------------------------------------------------------- ________________ [2] ૨૪ ૧૭૯ ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) મધ્યસ્થભાવ (સંઘ એકતાની માસ્ટર કી) મનોવિજય અને આત્મશુદ્ધિ યોગદષ્ટિસમુચ્ચય. લોકોત્તર દાનધર્મ અનુકંપા” શાસન સ્થાપના શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ) શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ) શ્રી ઉપધાન માર્ગોપદેશિકા સદ્ગતિ તમારા હાથમાં ! સદ્ગતિ આપકે હાથ મેં! (હિન્દી આવૃત્તિ) ૧૬૩ 3 संपादक :- प. पू. पंन्यास श्री अरिहंतसागरजी महाराज साहब पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૬૩ 'Rakshadharma' Abhiyaan Right to Freedom of Religion !!!!! ‘રક્ષાધર્મ' અભિયાન શ્રી નવપદ આરાધના વિધિ (અપ્રાપ્ય) શ્રી સમેતશિખરજીની સંવેદના સેવો પાસ સંખેસરો (અપ્રાપ્ય) સેવો પાસ સંખેસરો (હિં.આ.) સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર પા! સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!! (હિં.આ.) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૧૦૪ ૧૦૫ Page #376 -------------------------------------------------------------------------- ________________ [3] ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત) વિવેચનના ગ્રંથો પર વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા પર અઢાર પાપસ્થાનક સ્વાધ્યાય, અમૃતવેલની નાની સઝાય, “સાચો જૈન' પદ અને વીરોની પ્રભુભક્તિ' પદ શબ્દશઃ વિવેચના અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ અમૃતવેલની મોટી સઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચના આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચના ઉપદેશપદ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ઉપમિતિભવપ્રપંચો કથા (પ્રસ્તાવ-૧) શબ્દશઃ વિવેચન ભાગ-૧ ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રસ્તાવ-૨) શબ્દશઃ વિવેચન ભાગ-૨ ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રસ્તાવ-૩) શબ્દશઃ વિવેચન ભાગ-૩ ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રસ્તાવ-૪) શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૨૨ ૧૨૪ ૧૮ ૧૭૪ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૮૦ Page #377 -------------------------------------------------------------------------- ________________ [4] ૩૧ ૧૦૨ ૧૦૩ ૬૮ ૧૧૦ ૧૬૧ ૧૬૨ ૧૬૪ ૧૪૭ ૧૧૮ ૧૬o ૧૩૮ ૧પ૯ ૧૨૯ ૧૬૫ ૧૩૨ કૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ગુરતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૪ દેવસિઅ રાઈઅ પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચન દોઢસો ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન દ્રવ્યગુણપર્યાયના રાસના છૂટા બોલ રાસના આધારે વિવેચન દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧ દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ધર્મપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ધર્મપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૫ નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન પષ્મીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબ્દશઃ વિવેચન પગામસિજ્જા શબ્દશઃ વિવેચન પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૩૩ ૧૩૪ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧પપ ૧૫૬ ૧૧૭ ૧૨૫ ૧૪૪ 9 ૬ ૧૦૦ ૧૦૧ ૧૧૯ ૧૨૦ Page #378 -------------------------------------------------------------------------- ________________ [5] ૧૨૩ ૩૪ ૐ ૐ ૧૩૧ ૧૧૨ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ બત્રીશી-૦૧ : દાનદ્રાવિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૨ : દેશનાદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૩ : માર્ગદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૪ : જિનમહત્ત્વદ્વાભિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૫ : જિનભક્તિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૬ : સાધુસામય્યદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૭ : ધર્મવ્યવસ્થાદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૮ : વાદદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૯ : કથાદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચના બત્રીશી-૧૦ : યોગલક્ષણદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૧ : પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૨ : પૂર્વસેવાદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચના બત્રીશી-૧૩ : મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૪ : અપુનબંધકદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૫ : સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૬ ઃ ઈશાનુગ્રહવિચારદ્વાબિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૭ : દૈવપુરુષકારદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૮ : યોગભેદદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૯ : યોગવિવેકદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૦ : યોગાવતારદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૧ : મિત્રાદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૨ : તારાદિત્રયદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન ૧૪૬ ૧૩૯ ૧૧૩ Page #379 -------------------------------------------------------------------------- ________________ [6] ૧૦૬ ૧૫૨ ૧૫૩ ૧૫૪ બત્રીશી-૨૩ : કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૪ : સદ્દષ્ટિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૫ : ફ્લેશતાનોપાયદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચના બત્રીશી-૨૬ઃ યોગમાહાભ્યદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચના બત્રીશી-૨૭ : ભિક્ષુદ્રાવિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૮ : દીક્ષાઢાવિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૯ : વિનયદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચના બત્રીશી-૩૦ : કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૩૧ : મુક્તિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૩૨ : સજ્જનસ્તુતિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બાર ભાવના શબ્દશઃ વિવેચન (તત્વાર્થસૂત્ર અને યોગશાસ્ત્ર આધારિત) ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨ યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ યોગવિંશિકા શબ્દશઃ વિવેચન યોગશતક શબ્દશઃ વિવેચન યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૧ લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૨ લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ વીતરાગ સ્તોત્ર પ્રાયઃ શબ્દશઃ વિવેચના વૈરાગ્યકલ્પલતા (સ્તબક-૧) શબ્દશઃ વિવેચન ભાગ-૧ શાંતસુધારસ શબ્દશઃ વિવેચન (બાર ભાવના અને મૈત્રી આદિ ચાર ભાવના) ૭૭ ૧૩પ ૧૩૬ ૧૩૭ ૧૦૭ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬ ૧૫૮ ૧૫o ૧૫૧ Page #380 -------------------------------------------------------------------------- ________________ [7]. ૧૦૮ ૧૦૯ ૯૮ ૧૨૧ ૧૪૩ ૨૩ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ સકલાહત-સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચન સમ્યક્ત ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન સખ્યત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચના સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન સંમતિતર્ક પ્રકરણ શ્લોક સ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧ સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૩ સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ૧૪૫ ૬૯ ૧૪૮ | ft -- ગીતાર્થ ગંગા જ્ઞાનભંડાર આધારિત સંશોધનાત્મક પ્રકાશનો ft આગમ પ્રકાશનસૂચી (હિન્દી) સંકલનકાર: નીરવભાઈ બી. ડગલી ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ Page #381 -------------------------------------------------------------------------- ________________ (8) - પ્રાપ્તિસ્થાન - જ અમદાવાદ : ગીતાર્થ ગંગા “શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. = (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in gitarthganga@gmail.com વડોદરા : શ્રી સોરીનભાઈ દિનેશચંદ્ર શાહ ‘દર્શન', ઈ-કલ, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. (૦૨૬૫) ૨૩૯૧૬૯૬ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૭ Email : saurin 108@yahoo.in મુંબઈઃ શ્રી લલિતભાઈ ધરમશી ૧૦૧-૧૦૨, સર્વોદય હાઈટ્સ, જૈન મંદિર રોડ, સર્વોદયનગર, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. 8 (૦૨૨) રપ૩૮૦૦૧૪, ૨૫૬૮૧૦૩૦ (મો.) ૯૩૨૨૨૩૧૧૧૯ Email : jpdharamshi60@gmail.com શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના ક્વેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ Email : divyaratna_108@yahoo.co.in સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. = (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ (મો.) ૯૦૧૬૧૮૮૯૯૦ જામનગર : શ્રી ઉદયભાઈ શાહ co. મહાવીર અગરબત્તી વર્ક્સ, c-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. 8 (૦૨૮૮) ર૬૭૮૫૧૩ (મો.) ૯૭૨૬૯૯૩૯૯૦ Email : karan.u.shah@hotmail.com * BANGALORE: Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. (080) (O) 22875262 (R) 22259925 (Mo) 9448359925 Email : vimalkgadiya@gmail.com રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ (મો.) ૯૪૨૭૧૬૮૬૧૩ Email : shree_veer@hotmail.com Page #382 -------------------------------------------------------------------------- ________________ सम्यङ् निषेविता भद्र! भवत्येषा महाटवी / अनन्तानन्दसन्दोहपूर्णमोक्षस्य कारणम् / / હે ભદ્ર ! સમ્યક્ રીતે સેવાયેલી આ મહાટવી અનંત આનંદના સમૂહથી પૂર્ણ એવા મોક્ષનું કારણ છે. : પ્રકાશક : જ ‘શ્રુતદેવતા ભવન', 5, જૈન મર્ચન્ટ સોસાયટી, સ્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. આ ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 , E-mail : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com