________________
૧૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
શિખ્યુંयन्नद्यास्तत् पुलीनस्य, मण्डपस्य च वर्णितम् ।
वेदिकायाश्च तद्वीर्यं सर्वमत्र प्रतिष्ठितम् ।।५५।। શ્લોકાર્ચ -
વળી, નદીનું, તેના પુલિનનું અને મંડપનું જે વર્ણન કરાયું. અને વેદિકાનું વર્ણન કરાયું તે સર્વ વીર્ય આમાં વિપર્યાસ સિંહાસનમાં, પ્રતિષ્ઠિત છે. પિપી બ્લોક :
तदिदं गुणतो भद्र! कथितं तव विष्टरम् ।
महामोहनरेन्द्रस्य, निबोध गुणगौरवम् ।।५६।। શ્લોકાર્ચ :હે ભદ્ર!તે આ વિક્ટર તને ગુણથી કહેવાયું. મહામોહનરેન્દ્રના ગુણગૌરવને તું સાંભળ. પછી
अविद्यामहामोहस्वरूपम् શ્લોક :
जराजीर्णकपोलापि, यैषा भुवनविश्रुता । अमुष्येयमविद्याख्या, गात्रयष्टिरुदाहृता ।।५७।।
અવિધા અને મહામોહનું સ્વરૂપ શ્લોકાર્થ :
જરાથી જીર્ણ કપોલવાળી પણ ભુવનમાં પ્રસિદ્ધ જે આ અવિધા નામની, આની=મહામોહની, આ ગાત્રયષ્ટિ કહેવાઈ. પછી શ્લોક :
एषाऽत्र संस्थिता भद्र! सकलेऽपि जगत्त्रये ।
यत्करोति स्ववीर्येण, तदाऽऽकर्णय साम्प्रतम् ।।५८।। શ્લોકાર્ધ :
હે ભદ્ર! આ=અવિધારૂપ ગાત્રયષ્ટિ, અહીં રહેલી=વિપર્યાસ સિંહાસન ઉપર રહેલી, સ્વવીર્યથી સકલ પણ ત્રણ જગતમાં જે કરે છે તેને હવે તું સાંભળ. INCIL