SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अनित्येष्वपि नित्यत्वमशुचिष्वपि शुद्धताम् । दुःखात्मकेषु सुखतामनात्मस्वात्मरूपताम् ।।५९।। पुद्गलस्कन्धरूपेषु, शरीरादिषु वस्तुषु । लोकानां दर्शयत्येषा, ममकारपरायणा ।।६०।। युग्मम् ।। શ્લોકાર્થ : મમકારપરાયણ એવી આ=અવિધા, લોકોને અનિત્યમાં પણ નિત્યત્વ બુદ્ધિને, અશુચિમાં શુદ્ધતાને, દુઃખાત્મકમાં સુખતાને, અનાત્મ એવા પુદ્ગલના સ્કંધરૂપ શરીરાદિ વસ્તુમાં આત્મરૂપતાને બતાવે છે. II૫૯-૬૦] શ્લોક : ततस्ते बद्धचित्तत्वात्तेषु पुद्गलवस्तुषु । आत्मरूपमजानन्तः, क्लिश्यन्तेऽनर्थकं जनाः ।।६१।। શ્લોકાર્ચ - તેથી તે પુદ્ગલોમાં બદ્ધચિતપણું હોવાથી તે જીવો આત્મરૂપને નહીં જાણતા નિરર્થક ક્લેશ કરે છે. II૬૧ll શ્લોક : तदेनां धारयन्नुच्चैर्गात्रयष्टिं महाबलः । जराजीर्णोऽपि नैवायं, मुच्यते निजतेजसा ।।६२।। શ્લોકાર્ચ - તે કારણથી આ અત્યંત ગાત્રયષ્ટિને ધારણ કરતો મહાબલ એવો આ=મહામોહ, રાજીર્ણ હોવા છતાં પણ નિજતેજથી મુકાતો નથી. IIકરા શ્લોક - अयं हि भद्र! राजेन्द्रो, जगदुत्पत्तिकारकः । तेनैव गीयते प्राज्ञैर्महामोहपितामहः ।।६३।। શ્લોકાર્ધ : હે ભદ્ર! આ રાજેન્દ્ર મહામોહ પિતામહ તે કારણથી જ=મહાબલવાળો છે તે કારણથી જ, પ્રાજ્ઞ પુરુષો વડે જગતની ઉત્પત્તિનો કારક કહેવાયો છે. II3II
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy