________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
હવે સંપૂર્ણકાલથી સર્વાવયવથી સુંદર એવો હું અભિવ્યક્ત રૂપે જન્મ પામ્યો અને ઈતર પુણ્યોદય, અપ્રગટ નિષ્ઠાંત થયોઃઉત્પન્ન થયો. IIT. શ્લોક :
ततो मामुपलभ्याऽसौ, देवी विमलमालती ।
संजातः किल पुत्रो मे, परं हर्षमुपागता ।।८।। શ્લોકાર્ચ -
તેથી મને જોઈને આ દેવી વિમલમાલતી ખરેખર મને પુત્ર થયો એ પ્રમાણે પરમ હર્ષને પામી. llciા. શ્લોક :
ततो निवेदितो राज्ञे, तुष्टोऽसावपि चेतसा ।
संजातो नगराऽऽनन्दः, कृतो जन्ममहोत्सवः ।।९।। શ્લોકાર્ચ -
તેથી રાજાને નિવેદન કરાયું. આ પણ રાજા પણ, ચિત્તથી તોષવાળો થયો. નગરમાં આનંદ થયો, જન્મમહોત્સવ કરાયો. |III શ્લોક :
ममापि च समुत्पन्नो, वितर्को निजमानसे ।
यथाऽहमनयोः पुत्रस्तातो मातेति तावुभौ ।।१०।। શ્લોકાર્ચ -
અને મને પણ નિજ માનસમાં વિતર્ક ઉત્પન્ન થયો. જે પ્રમાણે હું આ બેનો પુત્ર છું અને તે બંને મારા માતા-પિતા છે. ||૧૦| શ્લોક :
अथ मासे गते पूर्णे, महानन्दपुरःसरम् ।
ततः प्रतिष्ठितं नाम, ममेति रिपुदारणः ।।११।। શ્લોકાર્ધ :હવે એક મહિનો પૂર્ણ થયે છતે મહાઆનંદપૂર્વક મારું નામ રિપુદારણ પ્રતિષ્ઠિત કરાયું. ll૧૧II.