________________
૧૩૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
સૂર્યમાં પ્રતાપની હાનિ અને લાઘવ સંપન્ન થયું. અથવા દક્ષિણ દિશામાં રહેલા સર્વની પણ આવા પ્રકારની ગતિ છે. ll૧II. શ્લોક :
अन्यच्च-अयं हेमन्तो दुर्गतलोकान्प्रियवियोगभुजङ्गनिपातितान, शिशिरमारुतखण्डितविग्रहान् ।
पशुगणानिव मुर्मुरराशिभिः, पचति किं निशि भक्षणकाम्यया? ।।१।। શ્લોકાર્થ :
અને બીજું આ હેમંત પ્રિયના વિયોગરૂપ સર્ષથી નીચે પાડેલા અને ઠંડા પવનના ખંડિત શરીરવાળા એવા દુર્ગત લોકોને ગરીબ લોકોને, પશુગણોની જેમ ભક્ષણની ઈચ્છાથી અગ્નિ વડે રાત્રિમાં શું નથી પકાવતો? અર્થાત્ રાંધે છે. II૧||
અન્તરવેશપ્રવેશ: यदा चेयतापि कालेन नोपलब्धा विमर्शप्रकर्षाभ्यां रसनामूलशुद्धिस्तदा प्रविष्टौ तावन्तरङ्गदेशेषु, तत्रापि पर्यटितौ नानाविधस्थानेषु । अन्यदा प्राप्तौ राजसचित्तनगरे
વિમર્શ અને પ્રકર્ષનો અંતરંગ દેશમાં પ્રવેશ અને જ્યારે આટલા પણ કાળથી વિમર્શ-પ્રકર્ષ દ્વારા રસવાની મૂલશુદ્ધિ પ્રાપ્ત થઈ નહીં ત્યારે અંતરંગ દેશમાં તે બંને પ્રવેશ્યા. ત્યાં પણ નાના પ્રકારનાં સ્થાનોમાં ભટકતા અચદા રાજસચિત્તનગરમાં પ્રાપ્ત થયા. શ્લોક :
तच्च दीर्घमिवारण्यं, भूरिलोकविवर्जितम् ।
क्वचिदृष्टगृहारक्षं, ताभ्यां समवलोकितम् ।।१।। શ્લોકાર્થ :
અને દીર્ઘ અરણ્ય જેવું, ઘણા લોકોથી વિવર્જિત, ક્વચિત્ દુષ્ટ ગૃહના આરક્ષકવાળું તે નગરરાજસચિત્તનગર તેઓ વડે વિમર્શ-પ્રકર્ષ વડે, જોવાયું. ||૧||
ततः प्रकर्षणाभिहितं-माम! किमितीदं नगरं विरलजनतया शून्यमिव दृश्यते? किं वा कारणमाश्रित्येदमीदृशं संपन्नम् ? विमर्शः प्राह