________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
અપાત્રમાં પાત્રતાના આરોપણને, અગુણોમાં ગુણના ગ્રહણને, સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવને આ=મિથ્યાદર્શન, કરે છે. II૨૨૨૩॥
શ્લોક ઃ
तदिदं लेशतः सर्वं प्रविवेच्य निवेदितम्
વિસ્તરેળ પુનર્વીર્ય, જોડસ્ય વવતું ક્ષમઃ? ।।૨૨।।
શ્લોકાર્થ :
તે આ સર્વ=પ્રસ્તુત શ્લોકોમાં કહ્યું તે આ સર્વ, લેશથી વિવેચન કરીને નિવેદન કરાયું=પૂર્વ શ્લોકોમાં સ્પષ્ટ કરાયું. વળી આનું વીર્ય=મિથ્યાત્વનું વીર્ય, વિસ્તારથી વર્ણન કરવા માટે કોણ સમર્થ છે ? કોઈ સમર્થ નથી. II૨૨૩||
શ્લોક ઃ
અન્યય્યાય નિને ચિત્તે, મન્યતે ભદ્ર! સર્વા ।
મોન્દ્વત: પ્રત્યેવ, મહામોહમહત્તમઃ ।।૨૨૪।।
શ્લોકાર્થ :
અને બીજું પ્રકૃતિથી જ મદથી ઉદ્ધત એવો મહામોહનો મહત્તમ આ=મિથ્યાદર્શન, નિજચિત્તમાં હે ભદ્ર ! સદા માને છે. II૨૨૪
શ્લોક ઃ
निक्षिप्तभर एवायं राज्यसर्वस्वनायकः । મહામોહનરેન્દ્રળ, ત: સર્વત્ર વસ્તુનિ ।।૨૨।।
૨૪૯
શ્લોકાર્થ :
શું માને છે ? તે બતાવે છે નિક્ષિપ્ત ભારવાળો એવો આ=મિથ્યાદર્શન મહામોહરાજા વડે સર્વ વસ્તુમાં રાજ્યનો સર્વસ્વ નાયક કરાયો. II૨૨૫II
શ્લોક ઃ
-
एवञ्च स्थिते
विश्रम्भार्पितचित्ताय, मयाऽस्मै हितमुच्चकैः ।
અન્યવ્યાપારશૂન્યેન, વર્તવ્ય નનુ સર્વવા ।।૨૬।।