SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : અપાત્રમાં પાત્રતાના આરોપણને, અગુણોમાં ગુણના ગ્રહણને, સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવને આ=મિથ્યાદર્શન, કરે છે. II૨૨૨૩॥ શ્લોક ઃ तदिदं लेशतः सर्वं प्रविवेच्य निवेदितम् વિસ્તરેળ પુનર્વીર્ય, જોડસ્ય વવતું ક્ષમઃ? ।।૨૨।। શ્લોકાર્થ : તે આ સર્વ=પ્રસ્તુત શ્લોકોમાં કહ્યું તે આ સર્વ, લેશથી વિવેચન કરીને નિવેદન કરાયું=પૂર્વ શ્લોકોમાં સ્પષ્ટ કરાયું. વળી આનું વીર્ય=મિથ્યાત્વનું વીર્ય, વિસ્તારથી વર્ણન કરવા માટે કોણ સમર્થ છે ? કોઈ સમર્થ નથી. II૨૨૩|| શ્લોક ઃ અન્યય્યાય નિને ચિત્તે, મન્યતે ભદ્ર! સર્વા । મોન્દ્વત: પ્રત્યેવ, મહામોહમહત્તમઃ ।।૨૨૪।। શ્લોકાર્થ : અને બીજું પ્રકૃતિથી જ મદથી ઉદ્ધત એવો મહામોહનો મહત્તમ આ=મિથ્યાદર્શન, નિજચિત્તમાં હે ભદ્ર ! સદા માને છે. II૨૨૪ શ્લોક ઃ निक्षिप्तभर एवायं राज्यसर्वस्वनायकः । મહામોહનરેન્દ્રળ, ત: સર્વત્ર વસ્તુનિ ।।૨૨।। ૨૪૯ શ્લોકાર્થ : શું માને છે ? તે બતાવે છે નિક્ષિપ્ત ભારવાળો એવો આ=મિથ્યાદર્શન મહામોહરાજા વડે સર્વ વસ્તુમાં રાજ્યનો સર્વસ્વ નાયક કરાયો. II૨૨૫II શ્લોક ઃ - एवञ्च स्थिते विश्रम्भार्पितचित्ताय, मयाऽस्मै हितमुच्चकैः । અન્યવ્યાપારશૂન્યેન, વર્તવ્ય નનુ સર્વવા ।।૨૬।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy