________________
૨૪૮
यदेवमादिकं कर्म, घोरसंसारकारणम् ।
તદ્ધર્મ કૃતિ સંસ્થાળ, શિત ભવતારમ્ ।।૨૮।। યુક્ષ્મમ્ ।।
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
અને કન્યાઓનું લગ્ન કરાવવું, પુત્ર સંતતિનું જનન, શત્રુઓનું નિપાતન, કુટુંબનું પરિપાલન એ વગેરે જે કર્મો ઘોરસંસારનાં કારણ છે તે ધર્મ છે એ પ્રકારે સંસ્થાપન કરીને ભવનું તારણ બતાવાયું=મિથ્યાદર્શન વડે બતાવાયું. II૨૧૭-૨૧૮]
શ્લોક ઃ
यः पुनर्ज्ञानचारित्रदर्शनाढ्यो विमुक्तये ।
માર્ગ: સર્વોપ સોનેન, તોપિતો જોવરિના ।।૨૧।।
શ્લોકાર્થ ઃ
જે વળી જ્ઞાન, ચારિત્ર, દર્શનથી યુક્ત મોક્ષમાર્ગ છે તે સર્વ પણ લોકવૈરી એવા આના વડે= મિથ્યાદર્શન વડે, લોપ કરાયો. ।।૨૧૯૫
શ્લોક ઃ
તતત્ત્વ ભદ્ર! યત્તુભ્ય, સમાસેન મયોવિતમ્ ।
વીર્ય મહત્તમસ્વાસ્ય, ધ્રુવાખેન પુરા યથા ।।૨૨।।
શ્લોકાર્થ :
અને તેથી હે ભદ્ર કહેવાયું. જે આ પ્રમાણે
શ્લોક ઃ
તને સંક્ષેપથી પૂર્વમાં કહેતા એવા મારા વડે આ મહત્તમનું જે વીર્ય
||૨૨૦મા
-
अदेवे देवसङ्कल्पमधर्मे धर्ममानिताम् ।
अतत्त्वे तत्त्वबुद्धिं च, करोत्येष जडात्मनाम् ।। २२१ । ।
શ્લોકાર્થ :
જડાત્મા જીવોને અદેવમાં દેવના સંકલ્પને, અધર્મમાં ધર્મમાનિતાને અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને આ=મિથ્યાદર્શન, કરે છે. II૨૨૧II
શ્લોક ઃ
अपात्रे पात्रतारोपमगुणेषु गुणग्रहम् ।
संसारहेतौ निर्वाणहेतुभावं करोत्ययम् ।।२२२ ।।