________________
૨૨૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
तथा विचेष्टमानं च, वरगात्रि! तपोधनाः ।
ज्ञानालोकेन पश्यन्ति, तं जीवं शुद्धदृष्टयः ।।१४०।। શ્લોકાર્થ :
તે પ્રકારે ચેષ્ટા કરતા તે જીવને હે વરરાત્રિ એવી અગૃહીતસંકેતા ! શુદ્ધ દષ્ટિવાળા તપોધન પુરુષો જ્ઞાનાલોકથી જુએ છે. ll૧૪oll શ્લોક :
केवलं सन्निपातेन, समाक्रान्तं भिषग्वराः ।
अचिकित्स्यमिमं ज्ञात्वा, वर्जयन्ति महाधियः ।।१४१।। શ્લોકાર્ય :
કેવલ સન્નિપાતથી સમાકાંત એવા આને અચિકિસ્ય જાણીને મe વાળા વૈધો વર્જન કરે છે. ll૧૪૧] શ્લોક :
ततश्च तदवस्थस्य, तस्य तारविलोचने।
कोऽन्यः स्यात्त्रायको जन्तो_रे दुःखौघसागरे ।।१४२।। શ્લોકાર્થ :
અને તેથી તે અવસ્થામાં રહેલા તે જંતુને જીવને, હે તારવિલોચન એવી અગૃહીતસંકેતા ! ઘોર દુઃખના સમૂહરૂપ સાગરમાં કોણ અન્ય રક્ષણ કરનાર થાય. અર્થાત્ કોઈ થઈ ન શકે. II૧૪રા શ્લોક :
अन्यच्च तदवस्थोऽपि, जीवोऽयं वल्गुभाषिणि! ।
प्रमादभोजनास्वादलाम्पट्यं नैव मुञ्चति ।।१४३।। શ્લોકાર્ચ -
અને બીજું હે વલ્લુભાષિણી ! અગૃહીતસંકેતા ! તઅવસ્થાવાળો પણ આ જીવ=નરકની કારમી અવસ્થાને અનુભવતો એવો પણ આ જીવ, પ્રમાદભોજનના સ્વાદના લાંપત્યને છોડતો નથી. ll૧૪all શ્લોક :
दोषाः प्रबलतां यान्तस्ततो मुष्णन्ति चेतनाम् । अत्यर्थं च महामोहसन्निपातो विवर्धते ।।१४४।।