________________
१3
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
नरवाहनकृतानुकूलता दोs:
ततो मां तादृशं वीक्ष्य, शैलराजसमन्वितम् । वर्धमानं स राजेन्द्रो, मनसा पर्यचिन्तयत् ।।४७।।
નરવાહનથી કરાયેલી અનુકૂલતા टोडार्थ:તેથી તેવા પ્રકારના શેલરાજ સમન્વિત વધતા મને જોઈને તે રાજાએ મનથી વિચાર્યું. ll૪૭ના टोs:
अहो मदीयपुत्रोऽयं, गाढं मानधनेश्वरः । तदस्य लोको यद्याज्ञां, लङ्घयेत कदाचन ।।४८।। ततोऽयं चित्तनिर्वेदान्मन्यमानोऽवधीरणाम् ।
मां विहाय क्वचिद् गच्छेत्तदिदं नैव सुन्दरम् ।।४९।। लोकार्थ :
અહો, મારો આ પુત્ર ગાઢ માનવનેશ્વર છે. તે કારણથી લોક આની આજ્ઞાને ક્યારેક ઉલ્લંઘન કરશે તો આ ચિત્તના નિર્વેદથી અપમાનતાને માનતો મને છોડીને ક્યાંક ચાલ્યો જશે. તે કારણથી આ સુંદર નથી જ. Il૪૮-૪૯II. Cोs:
ज्ञापयित्वा नरेन्द्रादीन्, कुमारचरितं ततः ।
आज्ञाविधेयानस्योच्चैः, करोमि सकलानपि ।।५०।। सार्थ :તેથી નરેન્દ્રાદિને કુમારના ચિત્તને જણાવીને હું બધાને પણ આની આજ્ઞા કરનારા અત્યંત दु. 1400 श्लोक :
एवं विचिन्त्य मे तातः, स्नेहनिर्भरमानसः । समस्तं तत्करोत्येव, यत्स्वयं परिचिन्तितम् ।।५१।।