________________
૨૯૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
तां हीनसत्त्वतां देहाद् भार्यामेष न मुञ्चति । नूनं हि म्रियते भद्र! भयोऽयं रहितस्तया ।।४०२।।
શ્લોકાર્ય :
તે હીનસત્વતા ભાર્યાને આ=ભય, દેહથી મૂકતો નથી. ખરેખર હે ભદ્ર!તેના વગર=હીનસત્ત્વતા રૂપ ભાર્યા વગર, આ ભય મરી જ જાય. ll૪૦૨ાાં
शोकदारुणे શ્લોક :
भद्र! प्रत्यभिजानीषे, किमेनं तु न साम्प्रतम् ? । तं तत्र नगरे शोकं, यममुं द्रक्ष्यसि स्फुटम् ।।४०३।।
શોક અને દારુણ શ્લોકાર્ચ -
હે ભદ્ર!પ્રકર્ષ! હાલમાં વળી, આને શોને શું તું જાણતો નથી? તેનગરમાં તામસચિતનગરમાં, તે શોક છે જે આ શોકને સ્પષ્ટ તું જોઈશ. II૪૦૩. શ્લોક -
अनेनैव तदा वार्ता, समस्ताऽपि निवेदिता ।
सोऽयं समागतस्तूर्णं, शोको भद्र! पुनर्बले ।।४०४।। શ્લોકાર્ચ -
તે વખતે આના વડે=શોક વડે, જ સમસ્ત પણ વાર્તા નિવેદિત કરાઈ. તે આ શોક શીધ્ર હે ભદ્ર ! ફરી સૈન્યમાં આવ્યો. ll૪૦૪ll શ્લોક -
अपेक्ष्य कारणं किञ्चिदयं लोके बहिर्गते ।
आविर्भूतः करोत्येव, दैन्याक्रन्दनरोदनम् ।।४०५।। શ્લોકાર્ધ :
કંઈક કારણની અપેક્ષાએ બહિર્ગત લોકમાં આવિર્ભત થયેલો આ શોક, દેજો, આક્રંદ, રોશનને કરે જ છે. ll૪૦પા