________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૨૯૩ શ્લોક :
स एष निकटस्थायिसप्तमानुषसम्पदा ।
विजृम्भते भयो भद्र!, बहिरङ्गजने सदा ।।३९८ ।। શ્લોકાર્ચ -
નિકટસ્થાયી સાત મનુષ્યની સંપદાથી હે ભદ્ર! બહિરંગ જનમાં સદા તે જ આ ભય વિલાસ કરે છે. ll૩૯૮II શ્લોક :
વિશ્વपलायनं रणे दैन्यमरीणां पादवन्दनम् ।
अस्यादेशेन निर्लज्जास्ते कुर्वन्ति नराधमाः ।।३९९ ।। શ્લોકાર્ચ -
વળી, રણમાં પલાયન, દીનપણું, શત્રુઓનું પાદવંદન આના આદેશથી નિર્લજ્જ એવા તે નરાધમ જીવો કરે છે. ll૧૯૯ll શ્લોક :
तदेवं भद्र! लोकेऽत्र, ये भयस्य वशं गताः ।
विनाटिताः परत्राऽपि, यान्ति भीमे भवोदधौ ।।४००।। શ્લોકા :
તે કારણથી આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, હે ભદ્ર પ્રકર્ષ ! આ લોકમાં જે જીવો ભયને વશ થયેલા વિનાટન કરાયેલા છે=ભયને વશ અસંબદ્ધ પ્રવૃત્તિઓ કરાવાયા છે, તેઓ પરભવમાં પણ ભીમ એવા ભવરૂપી સમુદ્રમાં જાય છે. ll૪૦oll શ્લોક :
अस्यापि च शरीरस्था, भार्याऽस्ति पतिवत्सला ।
संवर्धिका कुटुम्बस्य, प्रोच्यते हीनसत्त्वता ।।४०१।। શ્લોકાર્ય :
અને આની પણ=ભયની પણ, શરીરમાં રહેલી પતિવત્સલ એવી ભાર્યા છે. કુટુંબની સંવર્ધિકા હીનસત્ત્વતા કહેવાય છે. ll૪૦૧TI