________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૨૨૧
શ્લોક :
दुःखोपढौकिताश्चामी दुःखरूपाश्च तत्त्वतः ।
दुःखस्य कारणं तेन, वर्जनीया मनीषिणा ।।११३।। શ્લોકાર્ચ -
દુઃખથી પ્રાપ્ત કરાયેલા આeભોગો, છે અને તત્વથી દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. તે કારણથી બુદ્ધિમાને વર્જન કરવું જોઈએ. ll૧૧all શ્લોક :
ये च बाह्याणुनिष्पत्रास्तुच्छा गाढमनात्मकाः ।
तेषु कः पण्डितो रागं, कुर्यादात्मस्वरूपवित् ।।११४ ।। શ્લોકાર્થ –
અને જે બાહ્ય અણુથી નિષ્પન્ન થયેલા તુચ્છ અત્યંત અનાત્મારૂપ છે તેઓમાં કોણ બુદ્ધિમાન આત્મસ્વરૂપને જાણનાર રાગને કરે ? I૧૧૪|| શ્લોક :
अतो ममोपरोधेन, भद्र! भोगेषु कुत्रचित् ।
अन्येषु च प्रमादेषु, मा प्रवर्तिष्ट साम्प्रतम् ।।११५।। શ્લોકાર્ય :
આથી હે ભદ્ર!મારા ઉપરોધથી કોઈપણ ભોગોમાં અને અન્ય પ્રમાદોમાં હવે પ્રવર્તનહીં. ll૧૧પII શ્લોક :
तदेवं पद्मपत्राक्षि! निवारयति सद्गुरौ ।
प्रमादभोजने सक्तः, स जीवो हृदि मन्यते ।।११६ ।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે હે પદ્મપત્રાક્ષિ ! અગૃહીતસંકેતા ! સરુએ નિવારણ કર્યો છતે પ્રમાદ ભોજનમાં આસક્ત એવો જીવ હૃદયમાં વિચારે છે. ll૧૧૬ll
બ્લોક :
अहो विमूढः खल्वेष, वस्तुतत्त्वं न बुध्यते । आलादजनकानेष, यो भोगानपि निन्दति ।।११७ ।।