________________
૨૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
कृपापरीतचित्ताश्च, भोगकर्दमलम्पटम् ।
तं जीवं वारयन्त्येते, धर्माचार्याः प्रयत्नतः ।।१०९।। શ્લોકાર્ચ -
અને કૃપાપરીત ચિત્તવાળા આ ધર્માચાર્યો ભોગરૂપી કાદવમાં લંપટ એવા તે જીવને પ્રયત્નથી વારે છે. ll૧૦૯l.
શ્લોક :
થ?अनन्तानन्दसवीर्यज्ञानदर्शनरूपकः ।
देवस्त्वं भद्र! नो युक्तमतो भोगेषु वर्तनम् ।।११०।। શ્લોકાર્ય :
કેવી રીતે ધર્માચાર્યો વારે છે ? એથી કહે છે – અનંત આનંદ, સર્વીર્ય, જ્ઞાનદર્શન રૂપવાળો તું દેવ છો. હે ભદ્ર! આથી ભોગોમાં વર્તવું યુક્ત નથી. II૧૧૦| શ્લોક :
अन्यच्चामी विवर्तन्ते, सर्वे भोगाः क्षणे क्षणे ।
अपरापररूपेण, तुच्छमास्थानिबन्धनम् ।।१११ ।। શ્લોકાર્થ :
અને બીજું આ સર્વ ભોગો ક્ષણે ક્ષણે અપર અપર રૂપે વર્તે છે. તુચ્છ આસ્થાનું કારણ છે. ll૧૧૧II. શ્લોક :
वान्ताशुचिसमाश्चैते वर्णितास्तत्त्वदर्शिभिः ।
भद्रः परमदेवोऽपि, नातोऽमून् भोक्तुमर्हति ।।११२।। શ્લોકાર્ચ -
વાંત અશુચિ જેવા=વમન કરાયેલા અશુચિ જેવા, આ=ભોગો, તત્વદર્શ વડે વર્ણન કરાયા છે. આથી પરમદેવ પણ ભદ્ર આને ભોગવવા માટે યોગ્ય નથી. II૧૧ચા