________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
તે પ્રમાણે હે ચાર્વાંગિ ! અગૃહીતસંકેતા ! કર્મથી મલિન એવો આ પણ જીવ ભોગવીને ફેંકી દીધેલા ભોગોમાં નિર્લજ્જ પ્રવર્તે છે. II૧૦૪
શ્લોક ઃ
परमाणुमया ह्येते भोगाः शब्दादयो मताः । સર્વે ચેનીવેન, ગૃહીતા: પરમાળવ:।।૦૧।
શ્લોકાર્થ ઃ
કઈ રીતે ખાઈને ત્યાગ કરાયેલા ફરી ખાય છે તે સ્પષ્ટ કરતાં કહે છે. =િજે કારણથી, આ શબ્દાદિ ભોગો પરમાણુમય મનાયા છે, અને સર્વ પરમાણુ એક એક જીવ વડે ગ્રહણ કરાયેલા છે. II૧૦૫II
શ્લોક ઃ
गृहीत्वा मुक्तपूर्वाश्च, बहुशो भवकोटिषु ।
भुक्तवान्तास्ततः सत्यमेते शब्दादयोऽनघे ! ।।१०६।।
૨૧૯
શ્લોકાર્થ
=
અને ગ્રહણ કરીને ભવકોટિઓમાં બહુ વખત પૂર્વે મુકાયેલા છે, તેથી હે અનધા ! અગૃહીતસંકેતા ! ભોગવીને વમન કરાયેલા ખરેખર આ શબ્દાદિ છે. II૧૦૬૪॥
શ્લોક ઃ
जीवस्य वस्तु
यच्चास्य किञ्चिल्लोकेऽत्र, चित्ताबन्धविधायकम् । સત્રે! तत्सर्वं પુાતાત્મજમ્ ।।{૭।।
શ્લોકાર્થ ઃ
હે સક્ષેત્રવાળી એવી અગૃહીતસંકેતા ! જે આ જીવને અહીં લોકમાં કંઈક ચિત્તના બંધનનું વિધાયક વસ્તુ છે તે સર્વ પુદ્ગલાત્મક છે. II૧૦૭II
શ્લોક ઃ
तथापि भद्रे ! पापात्मा, पश्यतां विमलात्मनाम् । आबद्धचित्तस्तत्रैव जम्बाले संप्रवर्तते । । १०८ ।।
શ્લોકાર્થ ઃ
તોપણ હે ભદ્રા ! અગૃહીતસંકેતા ! વિમલ આત્માઓના જોતાં તે જ જમ્બાલમાં આબદ્ધ ચિત્તવાળો પાપાત્મા પ્રવર્તે છે. II૧૦૮૫