________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૩૨૫
! વિશ્રબ્ધ ચિતપણાથી=મને ઉચિત ઉત્તર મળશે એ પ્રમાણેના વિશ્વાસવાળા ચિતપણાથી, જે તને રુચે છે તે પૂછ. Iપ૩૫ll
શ્લોક :
प्रकर्षः प्राह मामाऽयं विस्मयो मम मानसे ।
एषु संकीर्त्यमानेषु, राजसु प्रतिभासते ।।५३६।। શ્લોકાર્ચ -
પ્રકર્ષ કહે છે – હે મામા ! સંકીર્તન કરાતા એવા આ રાજાઓને વિશે મારા માનસમાં આ વિસ્મય પ્રતિભાસે છે. પ૩૬l શ્લોક :
यदाऽमून्मण्डपान्तःस्थानिरीक्षे नायकानहम् ।
परिवारं न पश्यामि, तदाऽमीषां निजं निजम् ।।५३७।। શ્લોકાર્થ :
જ્યારે મંડપની અંદરમાં રહેલા આ નાયકોનું હું નિરીક્ષણ કરું છું, ત્યારે આમના પોતપોતાના પરિવારને હું જોતો નથી. પ૩૭ી શ્લોક :
यदा विलोकयाम्युच्चैः, परिवार विशेषतः ।
तदा विस्फारिताक्षोऽपि, नैवेक्षे नायकानहम् ।।५३८ ।। શ્લોકાર્ય :
જ્યારે વિશેષથી પરિવારને અત્યંત જોઉં છું ત્યારે પહોળી થયેલી આંખવાળો પણ હું નાયકોને જોતો નથી જ. I૫૩૮II શ્લોક :
भवता तु परिवारो, नायकाश्च पृथक् पृथक् ।
नामतो गुणतश्चैव, कीर्तिता बत तत्कथम्? ।।५३९।। શ્લોકાર્ય :
વળી તમારા વ=વિમર્શ વડે, પરિવાર અને નાયકો પૃથક પૃથક નામથી અને ગુણથી કહેવાયા છે. ખરેખર તે કેવી રીતે છે ? પ૩૯ll