SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ सामान्यविशेषयोर्भेदाभेदौ બ્લોક : विमर्शेनोदितं-वत्स! न विधेयोऽत्र विस्मयः । नैकदोभयवेत्ताऽत्र, कश्चिदन्योऽपि विद्यते ।।५४०।। સામાન્ય અને વિશેષનો ભેદ-અભેદ શ્લોકાર્ય : વિમર્શ વડે કહેવાયું. હે વત્સ! આમાં મારા કથનમાં, વિસ્મય કરવો જોઈએ નહીં. એક સાથે ઉભયનો વેત્તા નાયક અને તેના પરિવારરૂપ ઉભયને જાણનાર, અહીં=સંસારમાં, કોઈ અન્ય પણ વિધમાન નથી. II૫૪૦I શ્લોક : યત: ये निरावरणज्ञानाः, केवलालोकभास्कराः । प्रभु परिकरं चैषां, नैकदा तेऽपि जानते ।।५४१।। શ્લોકાર્ચ - જે કારણથી નિરાવરણ જ્ઞાનવાળા કેવલજ્ઞાનરૂપી સૂર્યવાળા જેઓ છે તેઓ પણ આમના પ્રભુને અને પરિકરને એક કાળે જાણતા નથી. પિ૪૧II શ્લોક : યત:सामान्यरूपा राजानः, सर्वेऽपि परिकीर्तिताः । विशेषरूपा विज्ञेयाः, सर्वे चामी परिच्छदाः ।।५४२।। શ્લોકાર્ચ - જે કારણથી સર્વે પણ રાજાઓ સામાન્ય રૂપ કહેવાયા છે, અને સર્વ પણ આ પરિવારો વિશેષ રૂપ જાણવા. પિત્તશા શ્લોક : तथाहिअवयव्यत्र सामान्यं, विशेषोऽवयवाः स्मृताः । राजानश्चांशिनो ज्ञेयास्तदंशास्तु पदातयः ।।५४३।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy