________________
૧૯૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
ततः प्रबलदोषोऽसौ, भक्षणानन्तरं तदा ।
सन्निपातं महाघोरं, संप्राप्तो निजकर्मणा ।।१४।। શ્લોકાર્ચ -
તેથી પ્રબલ દોષવાળો આ ભક્ષણ પછી ત્યારે પોતાના કર્મથી=પોતાના કૃત્યથી, મહાઘોર સન્નિપાતને પામ્યો. ll૧૪TI શ્લોક :
पुनर्वमनबीभत्से, ततस्तत्रैव भूतले ।
पश्यतां पतितस्तेषां, काष्ठवन्नष्टचेतनः ।।१५।। શ્લોકાર્ય :
ત્યારપછી ફરી વમનથી બીભત્સ એવી તે જ ભૂતલમાં તેઓના જોતાં કાષ્ઠની જેમ નષ્ટ ચેતનાવાળો પડ્યો. [૧૫] શ્લોક :
स लोलमानस्तत्रैव, जघन्ये वान्तिकर्दमे ।
कुर्वन्धुरघुरारावं, श्लेष्मापूर्णगलस्तदा ।।१६।। શ્લોકાર્ચ -
તે ત્યાં જ ખરાબ વાંતિકદમ=ઊલટીના કીચડમાં આળોટતો ઘુરઘુરારાવને કરતો ગ્લેખથી આ પૂર્ણ ગળાવાળો ત્યારે. ll૧૬ll શ્લોક :
अनाख्येयामचिन्त्यां च, तेषामुद्वेगकारिणीम् ।
अशक्यप्रतिकारां च, प्राप्तोऽवस्थां सुदारुणाम् ।।१७।। શ્લોકાર્ચ -
અનાખ્ય ન કહી શકાય એવી અચિંત્ય તેઓના ઉદ્વેગને કરનારી સ્વજન આદિના ઉદ્વેગને કરનારી, અશક્ય પ્રતિકારવાળી સુદારુણવાળીeખરાબ, અવસ્થાને પામ્યો. ll૧ી શ્લોક :
न शक्यः समयज्ञेन, त्रातुमेष न बान्धवैः । તઃવસ્થ ન રાખ્યું, તેરૈન વાન: ૨૮ાા