________________
૨૭૬
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
यस्त्वेष वामके पार्श्वे, निविष्टोऽस्यैव भूपतेः ।
ભદ્ર! દ્વેષનેન્દ્રોઽસૌ, પ્રતીતઃ પ્રાયશસ્તવ ।।રૂર૬।।
શ્લોકાર્થ :
આ જ રાજાના=રાગકેસરી જ રાજાના, ડાબા પડખે હે ભદ્ર ! જે આ દ્વેષગજેન્દ્ર છે પ્રાયઃ તને આ=દ્વેષગજેન્દ્ર, પ્રતીત છે. II૩૨૬II
द्वेषगजेन्द्रः
अत्रापि च महामोहनरेन्द्रस्य सुतोत्तमे ।
चित्तं विश्रान्तमेवोच्चैर्गुणाः कल्याणकारकाः ।।३२७।।
યતઃ
जन्मना लघुरप्येष, रागकेसरिणोऽधुना ।
વીર્યેામ્યધિજો તોળે, નરેન્દ્રો મદ્ર! વર્તતે ।।રૂરતા દ્વેષગજેન્દ્ર
શ્લોકાર્થ ઃ
ઉત્તમ એવા આ દ્વેષગજેન્દ્રમાં મહામોહરાજાનું ચિત્ત વિશ્રાંત જ છે ગુણો અતિશયેન કલ્યાણ કરનારા છે. હે ભદ્ર ! જે કારણથી જન્મ વડે રાગકેસરીથી લઘુપણ આ=દ્વેષગજેન્દ્ર, નરેન્દ્ર હમણાં વીર્યથી અભ્યધિક લોકમાં વર્તે છે. II૩૨૭-૩૨૮।।
શ્લોક ઃ
તથાદિ
न भयं यान्ति दृष्टेन रागकेसरिणा जनाः ।
दृष्ट्वा द्वेषगजेन्द्रं तु जायन्ते भीतत्वकम्पिताः ।।३२९।।
શ્લોકાર્થ ઃ
તે આ પ્રમાણે જોવાયેલા એવા રાગકેસરીથી લોકો ભયને પામતા નથી. વળી, દ્વેષગજેન્દ્રને જોઈને ભયપણાથી કંપિત થાય છે. II૩૨૯II