________________
૨૬૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
श्लेष्मान्त्रक्लेदजम्बालपूरिते ते कलेवरे ।
आसक्तचित्ताः खिद्यन्ते, यावज्जीवं वराककाः ।।२६८।। શ્લોકાર્ય :
શ્લેખ, મંત્ર-આંતરડાં, કલેદના જાળથી પૂરિત કલેવરમાં શરીરમાં, આસક્ત ચિત્તવાળા વરાકો રાંકડાઓ એવા તેઓ ચાવજીવ ખેદ કરે છે. ર૬૮ll શ્લોક :
अनन्तभवकोटीभिर्लब्धं मानुष्यकं भवम् ।
वृथा कुर्वन्ति निहींका, धर्मसाधनवर्जिताः ।।२६९।। શ્લોકાર્ચ -
અનંત ભવનોટિથી પ્રાપ્ત થયેલા મનુષ્યભવને લજ્જા વગરના ધર્મસાધનથી વર્જિત એવા તરુણ અવસ્થાવાળા જીવો વૃથા કરે છે. ll૧૯ll શ્લોક :
आयतिं न निरीक्षन्ते, देहतत्त्वं न जानते ।
आहारनिद्राकामा स्तिष्ठन्ति पशुसन्निभाः ।।२७०।। શ્લોકાર્ચ -
ભવિષ્યને જોતા નથી. દેહતત્વને જાણતા નથી દેહનું ક્લેશકારી સ્વરૂપ જાણતા નથી, આહાર, નિદ્રા, કામથી આર્ત પશુ જેવા રહે છે. ll૨૭oll બ્લોક :
ततस्तेषामपारेऽत्र, पतितानां भवोदधौ ।
निर्नष्टशिष्टचेष्टानां, पुनरुत्तरणं कुतः? ।।२७१।। શ્લોકાર્ધ :
તેથી અહીં અપાર એવા ભવોદધિમાં પડેલા નિર્નષ્ટ શિષ્ટ ચેષ્ટાવાળા તેઓનું વળી ઉત્તરણ-સંસારસમુદ્રથી ઉદ્ધાર, ક્યાંથી હોય ? ll૨૭૧|| શ્લોક :
तदनेनापि रूपेण, मिथ्यादर्शनसंस्कृतम् । इदं विजृम्भते भद्र! विपर्यासाऽऽख्यमासनम् ।।२७२।।