________________
૨૬૦
શ્લોક :
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
भ्रमन्ति विकटं नूढास्तरुणा इव लीलया । વયઃસ્તમ્ભનિમિત્તે હૈં, મક્ષત્તિ રસાયનમ્ ।।૨૬રૂ।.
स्वच्छायां दर्पणे बिम्बं निरीक्षन्ते जलेषु च । क्लिश्यन्ते राढया नित्यं, देहमण्डनतत्पराः । । २६४ ।।
શ્લોકાર્થ ઃ
મૂઢ એવા જીવો તરુણની જેમ લીલાથી વિકટ માર્ગે ભમે છે અને વયસ્તમ્ભના નિમિત્તે રસાયણોનું ભક્ષણ કરે છે. જલમાં સ્વછાયાને અને દર્પણમાં બિમ્બને=પોતાના દેહને નિરીક્ષણ કરે છે. દેહના મંડનમાં તત્પર એવા તેઓ શોભાથી=શોભા માટેની પ્રવૃત્તિથી, હંમેશાં ક્લેશને પામે છે. II૨૬૩-૨૬૪||
શ્લોક ઃ
आहूतास्तात तातेति, ललनाभिस्तथापि ते ।
पितामहसमाः सन्तः, कामयन्ते विमूढकाः । । २६५ ।।
શ્લોકાર્થ :- =
પિતા પિતા એ પ્રમાણે સ્ત્રીઓ વડે બોલાાયેલા છે તોપણ તે પિતામહ જેવા છતા વિમૂઢો કામને ભોગવે છે. I૨૬૫।।
શ્લોક ઃ
सर्वस्य प्रेरणाकाराः, सन्तोऽपि नितरां पुनः ।
कुर्वन्तो हास्यबिब्बोकान्, गाढं गच्छन्ति हास्यताम् ।।२६६।।
શ્લોકાર્થ :
બધાને પ્રેરણાના આકારવાળા છતા પણ વળી અત્યંત હાસ્ય ચાળાઓને કરતા ગાઢ હાસ્યતાને પામે છે. II૨૬૬||
શ્લોક ઃ
जराजीर्णशरीराणां येषामेषा विडम्बना ।
તે ભદ્ર! સતિ તાળ્યે, જીવૃશાઃ સત્તુ નન્તવઃ? ।।૨૬।।
શ્લોકાર્થ :- -
જે જરાજીર્ણ શરીરવાળાઓની આ=પૂર્વમાં બતાવી એ, વિડંબના છે. હે ભદ્ર ! તારુણ્ય હોતે છતે કેવા પ્રકારના તે જીવો હોય છે ? ||૨૬૭।।