________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
विचक्षणबुद्ध्योः परिणयः प्रकर्षोत्पत्तिश्च
इतश्च गुणरत्नानामुत्पत्तिस्थानमुत्तमम् । पूरं निर्मलचित्तावं, विद्यते लोकविश्रुतम् ।। ३१ ।।
શ્લોકાર્થ :
વિચક્ષણ અને બુદ્ધિનું લગ્ન તથા પ્રકર્ષનો જન્મ
શ્લોકાર્થ :
અને આ બાજુ ગુણરત્નોનું ઉત્તમ ઉત્પત્તિસ્થાન નિર્મલચિત્ત નામનું લોકમાં પ્રસિદ્ધ નગર
વિધમાન છે. II૩૧||
શ્લોક ઃ
:
तत्राऽन्तरङ्गे नगरे, नृपो नाम्ना मलक्षयः ।
अस्ति सद्गुणरत्नानां, जनक: पालकश्च सः ।।३२।।
શ્લોકાર્થ ઃ
ત્યાં અંતરંગ નગરમાં નામથી મલક્ષય નામનો રાજા છે. તે સદ્ગુણરત્નોનો જનક અને પાલક
છે. II3II
શ્લોક ઃ
૯૩
तस्य सुन्दरता नाम, महादेवी मनः प्रिया ।
विद्यते चारुसर्वाङ्गी, सा तद् रत्नविवर्धिका ।।३३।।
તેની સુંદરતા નામની મનને પ્રિય મહાદેવી સુંદર સર્વાંગવાળી વિધમાન છે. તે=સુંદરતા નામની દેવી, રત્નોની વિવર્ધિકા છે. II33II
શ્લોક ઃ
ताभ्यां च कालपर्यायाज्जाता पद्मदलेक्षणा ।
बुद्धिर्नाम गुणैराढ्या कन्यका कुलवर्धनी ।। ३४ ।।
શ્લોકાર્થ ઃ
અને તે બંને દ્વારા=મલક્ષય રાજા અને સુંદરતા દેવી બંને દ્વારા, કાલપર્યાયથી=કેટલોક કાળ પસાર થવાથી, કમળના દલ જેવી દૃષ્ટિવાળી ગુણથી આઢ્ય, કુલવર્ધની બુદ્ધિ નામની કન્યા
થઈ. ||૩૪II