________________
૧૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :शुभोदयेनोक्तं-वत्स! अयं विमर्शः परमरूपकार्यभरस्य निर्वाहणक्षमः । तथाहि
युक्तं चायुक्तवद् भाति, सारं चासारमुच्चकैः ।
अयुक्तं युक्तवद् भाति, विमर्शेन विना जने ।।१।। શ્લોકાર્થ :
શુભોદય વડે કહેવાયું - હે વત્સ ! આ વિમર્શ પરમરૂપવાળા કાર્યના ભારના નિર્વાહમાં સમર્થ છે દુષ્કર કાર્યના ભારને વહન કરવામાં સમર્થ છે. તે આ પ્રમાણે - વિમર્શ વગર લોકમાં યુક્ત કાર્ય અયુક્તની જેમ ભાસે છે. સાર અત્યંત અસાર ભાસે છે. અયુક્ત યુક્તની જેમ ભાસે છે. ll૧II શ્લોક :
तस्य हेयमुपादेयमुपादेयं च हेयताम् ।
भजेत वस्तु यस्यायं, विमर्शो नानुकूलकः ।।२।। શ્લોકાર્ચ -
જેને આ વિમર્શ અનુકૂળ નથીવિમર્શ કરવાની શક્તિ નથી, તેને હેય વસ્તુ ઉપાદેય ભાસે છે. ઉપાદેય હેયતાને પામે છે. IIT બ્લોક :
अत्यन्तगहने कार्ये, मतिभेदतिरोहिते ।
विमर्शः कुरुते नृणामेकपक्षं विवेचितम् ।।३।। શ્લોકાર્ચ -
મતિના ભેદથી તિરોહિત અત્યંત ગહન કાર્યમાં વિમર્શ મનુષ્યોને એક પક્ષ વિવેચિત કરે છે. Imall
શ્લોક :
किञ्च
नरस्य नार्या देशस्य, राज्यस्य नृपतेस्तथा । रत्नानां लोकधर्माणां, सर्वस्य भुवनस्य वा ।।४।। देवानां सर्वशास्त्राणां, धर्माधर्मव्यवस्थितेः । विमर्शोऽयं विजानीते, तत्त्वं नान्यो जगत्त्रये ।।५।।