________________
૨૨૪
શ્લોકાર્થ :
ગ્રહણ કરાયેલા મોક્ષ વડે અને પ્રશમ વડે દૂર જ રહો. હું આવાં વાક્યો વડે આત્માને ઠગું નહીં. ||૧૨૬।।
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
ततश्च
શ્લોક ઃ
सद्धर्मावेदनव्याजाद् गाढं पूत्कुर्वतोऽग्रतः । गुरोरपि प्रवर्तेत प्रमादाशुचिकर्दमे । । १२७ ।।
શ્લોકાર્થ ઃ
અને ત્યારપછી સદ્ધર્મને જણાવાના બહાનાથી ગાઢ પોકાર કરતા ગુરુની પણ આગળ પ્રમાદરૂપી અશુચિ કર્દમમાં પ્રવર્તે છે. II૧૨૭||
શ્લોક ઃ
सा सर्वेयमविद्याख्या, जीवस्यास्य वरानने! । महामोहनरेन्द्रस्य, गात्रयष्टिर्विजृम्भते ।। १२८ ।।
શ્લોકાર્થ ઃ
હે સુંદર મુખવાળી અગૃહીતસંકેતા ! આ જીવની તે સર્વ આ અવિધા નામની મહામોહનરેન્દ્રની ગાત્રયષ્ટિ=મહામોહનરેન્દ્રનું શરીર, વિલાસ કરે છે. II૧૨૮।।
यथा स भोजनं भूयो, भक्षयित्वा पुनर्वमन् । संजातसन्निपातत्वात्पतितस्तत्र भूतले ।। १२९ ।।
શ્લોકાર્થ :
જે પ્રમાણે ફરી ભોજનનું ભક્ષણ કરીને ફરી વમન કરતો થયેલ સન્નિપાતપણું હોવાથી તે ભૂતલ ઉપર પડ્યો. II૧૨૯।।
શ્લોક :
लुठन्नितस्ततो गाढं, मुञ्चन्नाक्रन्दभैरवान् ।
अनाख्येयामचिन्त्यां च प्राप्तोऽवस्थां सुदारुणाम् ।। १३० ।।