________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
स च पुण्योदयस्तत्र, माहात्म्ये मम कारणम् । तथापि मोहदोषेण, मयेदं परिचिन्तितम् ।। ५६ ।।
શ્લોકાર્થ --
અને તે મારા માહાત્મ્યમાં=આ પ્રકારના માન-સન્માનના માહાત્મ્યમાં, તે પુણ્યોદય કારણ છે તોપણ મોહના દોષથી=વિપર્યાસના દોષથી, મારા વડે આ પ્રમાણે વિચારાયું. ૫૬
શ્લોક ઃ
શ્લોક ઃ
अयं ममैष यो जातो, देवानामपि दुर्लभः ।
सर्वस्यास्य प्रतापस्य, शैलराजो विधायकः ।। ५७ ।।
શ્લોકાર્થ ઃ
દેવોને પણ દુર્લભ જે આ શૈલરાજ મારા આ સર્વ પ્રતાપને કરનાર છે=બધા મને આ પ્રકારે આદર-સત્કાર કરે છે, માન આપે છે તે સર્વનું કારણ મારો આ પરમમિત્ર માનકષાય છે. એ પ્રમાણે મારા વડે મોહદોષથી વિચારાયું. II૫૭II
शैलराजदर्शितस्तब्धचित्ताख्यविलेपनम्
ततः संतुष्टचित्तेन, शैलराजो मयाऽन्यदा । प्रोक्तो विश्रम्भजल्पेन, स्नेहनिर्भरचेतसा ।। ५८ ।।
શૈલરાજ વડે બતાવાયેલ સ્તબ્ધચિત્ત નામનું વિલેપન
૧૫
શ્લોકાર્થ ઃ
તેથી સંતુષ્ટ ચિત્તવાળા મારા વડે શૈલરાજ અન્યદા વિશ્વાસના જલ્પ વડે સ્નેહનિર્ભર ચિત્ત વડે કહેવાયો. II૫૮
શ્લોક ઃ
વવસ્વ! યોઽયં(ô. પ્ર) સંપન્નો, જોમધ્યેઽતિસુન્નરઃ ।
મમ સ્થાતિવિશેષોડયું, પ્રતાપો હન્ત તાવઃ ।।।।
શ્લોકાર્થ ઃ
હે મિત્ર ! આલોકમાં અતિસુંદર જે મારી ખ્યાતિ વિશેષ પ્રાપ્ત થઈ એ તારો પ્રતાપ છે.