________________
GO
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
તે બેમાં વિચક્ષણ પ્રતિક્ષણ વધતો સ્વગુણો વડે જેવો થયો તે હમણાં તમે જાણો. ||૧૬II શ્લોક :
मार्गानुसारिविज्ञानः पूजको गुरुसंहतेः ।
मेधावी प्रगुणो दक्षो, लब्धलक्ष्यो जितेन्द्रियः ।।१७।। શ્લોકાર્ચ -
માર્ગાનુસારી વિજ્ઞાનવાળો, ગુરુના સમૂહનો પૂજક, બુદ્ધિમાન, પ્રકૃષ્ટ ગુણવાળો, દક્ષ, લબ્ધલક્ષ્યવાળો, જિતેન્દ્રિય, II૧ળા. શ્લોક :
सदाचारपरो धीरः, सद्भोगी दृढसौहदः ।
देवाभिपूजको दाता, ज्ञाता स्वपरचेतसाम् ।।१८।। શ્લોકાર્ચ -
સદાચારમાં તત્પર, ધીર, સદ્ભોગી, દઢસુંદર હૃદયવાળો, દેવનો પૂજક, દાતા, સ્વપરચિત્તનો જ્ઞાતા, II૧૮II શ્લોક :
सत्यवादी विनीतात्मा, प्रणयागतवत्सलः ।
क्षमाप्रधानो मध्यस्थः, सत्त्वानां कल्पपादपः ।।१९।। શ્લોકાર્ચ -
સત્યવાદી, વિનીતાત્મા, પ્રણયથી આવેલા પ્રત્યે વત્સલવાળો, ક્ષમાપ્રધાન, મધ્યસ્થ, જીવો માટે કલ્પવૃક્ષ જેવો, II૧૯ll શ્લોક :
धर्मकनिष्ठः शुद्धात्मा, व्यसनेऽप्यविषण्णधीः ।
स्थानमानान्तराऽभिज्ञः, कुत्सिताऽऽग्रहवर्जितः ।।२०।। શ્લોકાર્ચ -
ધર્મમાં એક નિષ્ઠાવાળો, શુદ્ધાત્મા, આપત્તિમાં પણ અવિષાદ બુદ્ધિવાળો, સ્થાન, માન અને અંતરાત્માને જાણનાર, કુત્સિત આગ્રહથી વર્જિત, IlRol