________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
અથવા મલક્ષયથી જનિત નિર્મલ માનસ નગરમાં જે આ સુંદરતાની પુત્રી છે તેનું વર્ણન કરવા કોણ સમર્થ છે ? ||૭||
શ્લોક ઃ
૧૩૨
अत एव प्रकर्षोऽपि, नेदानीं बहु वर्ण्यते ।
अनन्तगुण एवायं जनयित्र्या विभाव्यते ॥ ८ ॥
શ્લોકાર્થ ઃ
આથી જ પ્રકર્ષ પણ હમણાં બહુ વર્ણન કરાતો નથી=એના સન્મુખ તેનું વર્ણન કરવું ઉચિત નથી તેથી હમણાં બહુ વર્ણન કરાતો નથી, માતાથી આ=પ્રકર્ષ, અનંત ગુણવાળો વિભાવન કરાય છે. IIII
શ્લોક ઃ
વત્સ! જિ વધુનોòન? ધન્યત્ત્વ સર્વથા નને ।
यस्येदृशं महाभागं, संपन्नं ते कुटुम्बकम् ।।९।।
શ્લોકાર્થ ઃ
હે વત્સ ! વિચક્ષણ ! વધારે કહેવાથી શું ? તું=વિચક્ષણ, સર્વથા લોકમાં ધન્ય છે. જેનું આવું મહાભાગ્યવાળું તારું કુટુંબ સંપન્ન થયું. લા
શ્લોક ઃ
अत एव वयं चित्ते, साशङ्काः साम्प्रतं स्थिताः । આજળ્યે રસનાજામ, નોતેિય યતસ્તવ ।।।।
શ્લોકાર્થ ઃ
આથી જ અમે=શુભોદય અને નિજચારુતા, ચિત્તમાં રસનાના લાભને જાણીને હમણાં સાશંવાળાં રહ્યાં, જે કારણથી તને આ=રસના, ઉચિત નથી. II૧૦||
શ્લોક ઃ
मा भूद् बुद्धेर्विघाताय, सपत्नी मत्सरादियम् । विशेषतः प्रकर्षस्य, तेन चिन्तातुरा वयम् ।।११।।