________________
૩૦૪
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
किञ्चिन्मात्रं तु मुञ्चेयुः, पापं बाह्यजनाः किल । चित्तवृत्तिमहाटव्यामेतेषु विलसत्सु भोः ।।४४७।।
શ્લોકાર્થ :
વળી, ચિત્તવૃત્તિ મહાટવીમાં આ વિલાસ કર્યે છતે=આ ચાર પ્રત્યાખ્યાવરણી બાળકો વિલાસ કર્યો છતે, કિંચિત્ માત્ર પાપને બાહ્યજનો મૂકે છે. II૪૪૭।।
શ્લોક ઃ
एतान्यपि स्वरूपेण, तस्मात् सन्तापकारणम् ।
बहिर्जनानां कल्याणे विरतिस्तत्र कारणम् ।।४४८।।
શ્લોકાર્થ :
તે કારણથી આ પણ=ત્રીજા પ્રકારના પ્રત્યાખ્યાવરણી બાળકો પણ, સ્વરૂપથી બહિર્જનોને સંતાપનું કારણ છે ત્યાં=ત્રીજા પ્રકારના બાળકો હોતે છતે, બહિર્જનોના કલ્યાણમાં વિરતિ કારણ છે. II૪૪૮]]
શ્લોક ઃ
तेभ्योऽपि लघीयांसि यान्येतानीह सुन्दर ! ।
वर्तन्ते गर्भरूपाणि, चत्वारि तव गोचरे ।। ४४९।।
શ્લોકાર્થ :
હે સુંદર ! આનાથી પણ નાના જે આ અહીં=ચિત્તવૃત્તિ અટવીમાં, ગર્ભરૂપવાળા ચાર તારી દૃષ્ટિમાં વર્તે છે. II૪૪૯॥
શ્લોક ઃ
तानि संज्वलनाख्यानि गीतानि मुनिपुङ्गवैः ।
लीलया चटुलानीत्थमुल्लसन्ति मुहुर्मुहुः ।।४५० ।।
શ્લોકાર્થ :
મુનિપુંગવો વડે તે સંજ્વલન નામના કહેવાયા છે. આ રીતે લીલાથી ચટુલ વારંવાર ઉલ્લસિત થાય છે. II૪૫૦ના
શ્લોક :
एतानि सर्वपापेभ्यो, विरतानामपि देहिनाम् ।
इहोल्लसन्ति कुर्वन्ति, बाह्यानां चित्तविप्लवम् ।।४५१ ।।