SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ तत्श्रुत्वा देवपादैः सा, पुनः प्रोक्ता वरानना । तथापि नैव युक्तं ते, स्कन्धावारे प्रवर्तनम् ।। २३ ।। શ્લોકાર્થ ઃ તે સાંભળીને દેવપાદ વડે-દ્વેષગજેન્દ્ર વડે, ફરી તે સુંદર મુખવાળી કહેવાઈ. તોપણ=તને મારા વગર આ નગરમાં ધૃતિ નથી તોપણ, તને કંધાવારમાં પ્રવર્તન=યુદ્ધભૂમિમાં પ્રવર્તન યુક્ત નથી. II૨૩II શ્લોક ઃ ન્તુિ रौद्रचित्तपुरे गत्वा, देवि ! दुष्टाभिसन्धिना । रक्षिता तिष्ठ निश्चिन्ता, पदातिः स हि मेऽनघः ।। २४ ।। શ્લોકાર્થ : શ્લોકાર્થ ઃ પરંતુ રૌદ્રચિત્તપુરમાં જઈને હે દેવી ! દુષ્ટઅભિસંધિ વડે રક્ષિત થયેલી નિશ્ચિત રહે. દિ=જે કારણથી, તે=દુષ્ટઅભિસંધિ, મારો નિદોર્ષ પદાતિ છે. II૨૪મા શ્લોક ઃ ततोऽविवेकिता प्राह-किमत्राऽस्माभिरुच्यताम् ? । यदार्यपुत्रो जानीते, तदेव करणक्षमम् ।।२५।। ત્યારપછી અવિવેકિતા કહે છે કરવા માટે યુક્ત છે. II૨૫II શ્લોક ઃ ૧૪૯ = અહીં અમારા વડે શું કહેવાય ? જે આર્યપુત્ર જાણે છે, તે જ ततो विनिर्गतो देवो, महामोहादिभिः सह । रौद्रचित्तपुरे देवी, देवादेशेन सा गता ।। २६ । શ્લોકાર્થ : તેથી દેવ મહામોહ આદિ સાથે ગયા. અને રૌદ્રચિત્ત નગરમાં દેવના આદેશથી તે દેવી=અવિવેકિતા, ગઈ. II૨૬II
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy