________________
૨૬૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
તથાદિरुद्रेन्द्रचन्द्रनागेन्द्रबुद्धोपेन्द्रविनायकाः ।
निजाकूतवशादेतैरिष्टा देवाः पृथक् पृथक् ।।२९४।। શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – રુદ્ર, ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, બુદ્ધ, ઉપેન્દ્ર, વિનાયકો પોતપોતાના ઈરાદાના વશથી આ બધા વડે દેવો પૃથક પૃથક ઈષ્ટ છે. ll૯૪ll શ્લોક :
ईश्वरो नियतिः कर्म, स्वभावः काल एव वा ।
जगत्कर्तेति वादोऽयं, सर्वेषां भिन्नरूपकः ।।२९५ ।। શ્લોકાર્ચ -
ઈશ્વર, નિયતિ, કર્મ, સ્વભાવ અને કાલ જ જગકર્તા છે એ પ્રકારનો આ વાદ સર્વ મતોનો ભિન્નરૂપવાળો છે. શિલ્પા શ્લોક :
त्रिदण्डकुण्डिकामुण्डवल्कचीवरभेदतः ।
वेषः परस्परं भिन्नः, स्फुट एवोपलक्ष्यते ।।२९६ ।। શ્લોકાર્ધ :ત્રિદંડ, કુંડિકા, મુંડ, વલ્ક, ચીવરના ભેદથી પરસ્પર ભિન્ન વેશ સ્પષ્ટ જ જણાય છે. ll૨૯૬ll શ્લોક :
कल्पोऽपि भक्ष्याभक्ष्यादिलक्षणः स्वधिया किल ।
अन्योऽन्यं भिन्न एवैषां, तीर्थिनां भद्र! वर्तते ।।२९७।। શ્લોકાર્થ :
હે ભદ્ર ! ભક્ષ્યાભઢ્ય આદિ લક્ષણ કલ્પ પણ=આચાર પણ, આ તીર્થીઓનો પરસ્પર ભિન્ન જ સ્વબુદ્ધિથી વર્તે છે. ર૯૭ી શ્લોક :
विध्यातदीपरूपाभः, सुखदुःखविवर्जितः । एषां पाषण्डिनां भद्र! मोक्षो भिन्नः परस्परम् ।।२९८ ।।