________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક
:
माच राज्यं शरीरं च यशश्च शशिनिर्मलम् ।
તેવ! હારય મન, ત્વમેળવિનમાવિના ગા
શ્લોક ઃ
શ્લોકાર્થ ઃ
રાજ્ય, શરીર, શશિ જેવું નિર્મલયશ હે દેવ ! તમે એકદિનભાવિ એવા ભોજનથી હારો નહીં.
11411
अन्यच्चेदं सतां निन्द्यममेध्यं शौचदूषणम् ।
उद्वेगहेतुर्नो भक्तं देवः खादितुमर्हति ।। ६ ।।
શ્લોકાર્થ :
અને બીજું સત્પુરુષોને નિંધ એવું આ અમેધ્ય, શૌચથી દૂષણવાળું, ઉદ્વેગનો હેતુ એવું ભોજન ખાવા માટે દેવ યોગ્ય નથી. 19ના
શ્લોક ઃ
તેવ! દુ:હાત્મ ચેવું, સર્વવ્યાધિપ્રજોપનમ્ । गाढमुल्बणदोषाणां विशेषेण भवादृशाम् ।।७।।
૧૯૭
શ્લોકાર્થ ઃ
હે દેવ ! આ દુઃખાત્મક છે. વિશેષથી ગાઢ ઉલ્લ્લણ દોષવાળા તમારા જેવાની સર્વ વ્યાધિનું પ્રકોપન છે. IloI|
શ્લોક ઃ
का वाऽस्योपरि ते मूर्च्छा ? यद्द्बाह्यं पुद्गलात्मकम् । અતો તેવ! વિદાયેલમાત્માનું રક્ષ યત્તતઃ ।।૮।।
શ્લોકાર્થ ઃ
અથવા આના ઉપર તમારી શું મૂર્છા છે ? જે બાહ્ય પુદ્ગલાત્મક છે. આથી હે દેવ ! આ આત્માને યત્નથી રક્ષણ કરો. ટા
શ્લોક ઃ
इत्थं च समयज्ञस्य, रटतोऽपि वचस्तदा ।
स राजपुत्रः श्रुत्वाऽपि स्वचित्ते पर्यचिन्तयत् ।।९।।