Book Title: Tattvya Nyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan
Catalog link: https://jainqq.org/explore/004035/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ सिराश्वरजी. कविकुलकिरीटा प.आ.श्री विरचित... तत्त्वन्यायविभाकर अनुबाहक ए.पं.श्री.भद्रंकरविजयजी मणीदर Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વર જૈન ગ્રંથમાલા-૧૮ આત્મ-કમલ-લબ્ધિ-ભુવનતિલકસૂરિ–ગુરુ નમઃ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ વિરચિત - - - - -- - : તન્યાયવિભાકર [ભા.ર3 , ' • - - ': ગુજરાતી અનુવાદક : પૂજ્યપાદ કવિકુલકેટર આચાર્યદેવ વિજયભુવનતિલક સૂરીશ્વરજી મહારાજના પરમવિનય પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રકવિજયજી ગણિવર , or 1 - : સ હ ય ક : શ્રી જેન વેતામ્બર મૂર્તિપૂજક સંઘ ગાંધીનગર, બેગલે૨-૯ શ્રી દેવકરણમેન્શન, લુહારચાલ, જૈન સંઘ, મુંબઈ 1 Son - on 4 •eo For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : શ્રી લબ્ધિ-ભુવન જૈન સાહિત્ય સદન C/o. નટવરલાલ ચુનીલાલ શાહ છાણું (ગુજરાત) જિ. વડોદરા પચાશ નયા પૈસાના સ્ટોપ બીડનારને પ્રકાશક સ્થળેથી પુસ્તક ભેટ મળશે, વિ. સં. ૨૪૯૫ ] લબ્ધિ સં. છે [ વિ. સં. ૨૦૨૫ : મુદ્રક : બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસ અમરચંદ બેચરદાસ મહેતા પાલી તા ણુ ( સૌરાષ્ટ્ર) For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ જ કરી છે કે કો, રૂડી આ ? : જો કે : : ડીસા તરીકે જી કે મારી છે ગીત , ગ કરી છે. જેનરત્ન વ્યા. વા. કવિકુલકિરીટ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ છે પ્રકાશકીય ? ઘણું જ થડા દિવસમાં તત્ત્વ ન્યાયવિભાકર ભાગ૨– (સંપૂર્ણ ગ્રંથ) આપની સમક્ષ પ્રકાશિત કરતાં ઘણે આનંદ થાય છે. - પૂજ્યપાદ કવિકુલકટિર આચાર્યદેવ વિજયભુવનતિલકસૂરિશ્વરજી મહારાજના શિષ્યરત્ન વિદ્વદ્દવર્ય પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રી ભદ્રકવિજયજી ગણિવરશ્રીએ મૂલને ગુજરાતી અનુવાદ પરિશ્રમ લઈને કરી આપે છે. અને સંસ્થા આવા અભિનવ પ્રકાશને સાહિત્યની દુનિયામાં કેમ શીધ્ર પ્રકાશિત કરે એના માટે સદૈવ પૂ. પં૦ મહારાજ આત્મીય ભાવે સ્વ કિંમતી ફાળ-સૂચના વિગેરે આપી રહ્યા છે. જેથી અમે અનુપમ પ્રાચીન-અર્વાચીન ગ્રંથને ગુજરાતી અનુવાદ કરાવી તારક જિનેન્દ્રશાસનને અમૂલ્ય વારસે પ્રગટ કરવા અમે બડભાગી થયા છીએ, જેથી અમારી સંસ્થા પૂ. ૫૦ મહારાજના અસીમ ઉપકારને કયાંથી વિસરે? પૂ. પ્રવચનવિશારદ આચાર્યદેવ વિજયવિકમસરીશ્વરજી મહારાજે અમારા પર ઉપકાર કરી આમુખ પહેલા ભાગમાં લખી મોકલ્યું હતું. તે અતિ ઉપયોગી હોઈ સુધારા સાથે અહીં બીજા ભાગમાં પણ આપવામાં આવેલ છે. જેથી પૂ. આચાર્ય મહારાજના અમે અત્યન્ત ઋણી છીએ. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકનું સ`પાદનકાર્ય પૂર્વ પન્યાસ-પ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવરે કાળજીપૂર્વક કરી આપ્યું છે. તેમ જ પ્રુફ્ સ ંશેાધન પુસ્તક પ્રકાશન સ`બંધી કાર્યાં પૂજ્યશ્રીના અંતેવાસી પૂ॰ મુનિવય પુણ્યવિજયજી મહારાજે કરી આપ્યાં છે. અને પ્રેસ કાપી પૂર્વ સુનિરાજ વીરસેનવિજયજી મહારાજે કરી આપી છે. આ સમયે ઉક્ત મહાત્માઓને યાદ કરીને સપ્રેમ વદના કરીએ છીએ. તેમ જ પુસ્તક પ્રકાશનમાં જે સંદ્યાએ આર્થિક મદદ કરી સૂત્રભક્તિના લાભ ઉઠાવ્યેા છે. એવી જ રીતે, સદૈવ સૂત્રભક્તિ કરતા રહે એવી શુભાશા સેવીયે છીએ. પ્રાંત વાચકવર્ગને એટલું જ નિવેદન કરવાનું કે, આ પુસ્તકના પહેલા ભાગ અને બીજા ભાગનુ શુદ્ધિ-દન પુસ્તકના અંતે આપ્યું છે. તેા પ્રથમ શુદ્ધિએ સુધારીને પછીથી જ સૂત્ર પાઠ કરે એવી મંગલેછા સેવી વિરમુ* છું. : પ્રકાશક : For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂધર્મદિવાકર જૈન શાસનપ્રભાવક પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આ મુ ખ ગ્રંથ પરિચય અનંત ઉપકારી જિનેશ્વર ભગવતા “ તીથ ” ની સ્થાપના કરતાં ગણધરપદ પ્રદાન કરે છે અને તે જ સમયે ‘દ્વાદશાંગી ની રચના પણ થઈ જાય છે. અર્થાત્ શાસનના પ્રવતન સમયથી વ્યવસ્થિત શાસ્ત્રો રચાયેલા જ હોય છે. પાત્રની ગ્યાયેાગ્યતા ઉપસ્થિત માનવગણની રુચિ અને ગ્રાહ્યશક્તિને સામે રાખીને મહાન પૂર્વાચાનાએ તેને અનુરૂપ નવ્યશાસ્ત્રનું આગમાધારિત નિર્માણ કર્યું. “ તત્ત્વાર્થ સૂત્ર “ તત્ત્વાર્થસૂત્ર” આવા જ પ્રયત્નાનું એક સુંદર તેમ જ સમતેાલ મહાનૢ શાસ્ત્ર છે. આ શાસ્ત્ર જ્યારથી રચાયું ત્યારથી આજ સુધી અનેક માટે નવ પ્રેરણાને સ્રોત ખનતું આવ્યું છે તેમ જ કેટલાય કાળ સુધી નવ પ્રયત્નાને જાગૃત કરવાની અસીમ શક્તિ તેમાં નિહિત છે. પ્રસ્તુત સૂત્રના અધ્યયનના સંસ્કારથી સ્વ. પૂ॰ ગુરુવર્ય શ્રીએ પણ જરા વિસ્તારરુચિ જીવાને ઉપલક્ષીને તત્ત્વ ન્યાય વિભાકર” નામને ગ્રંથ નિર્માણ કર્યાં છે. ગ્રંથનું નામ જ વિષયના સારા ફેટ કરી આપે તેમ છે. આ ગ્રંથમાં ‘તત્ત્વ' અને 'ન્યાય' આ બે વિષયા પર પ્રકાશ ફેલાવવામાં આવ્યેા છે, જેથી ગ્રંથને “ વિભાકર ” સૂર્યની For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉપમા અપાયેલ છે. જે કે “ન્યાય ” એ જ્ઞાનનું નિરુપણું છે અને જ્ઞાન નિરુપણ જીવતત્ત્વાંતર્ગત છે. માટે તત્વથી તે ભિન્ન છે. તેમ ગ્રંથના નામને વનિ પ્રગટિત થતું નથી પણ નવ તરીમાં પ્રધાનતત્ત્વ જીવ છે. જીવનું પ્રધાન લક્ષણ જ્ઞાન છે અને જ્ઞાન સ્વરૂપ ન્યાય જ્ઞાનને એક મહત્વને વિભાગ છે તેમ સૂચન કરવામાં આવ્યું છે. માટે જ ગ્રંથનું નામ “તત્તવ ન્યાય વિભાકર” હોવા છતાં તવ અને ન્યાય એવા બે વિભાગ ન કરતાં ગ્રંથકારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર આમ ત્રણ વિભાગ કર્યા છે. તેમાં પ્રથમ બે વિભાગે ૧૦-૧૦ કિરણમાં વિભાજન કરવામાં આવ્યા છે. જ્યારે બાકીને ત્રીજો વિભાગ ત્રણ વિભાગમાં વિભાજિત છે. પ્રથમ વિભાગમાં સૂત્રે. દ્વિતીય વિભાગમાં સૂત્રે. તૃતીય વિભાગમાં સૂત્રે. પ્રથમનાં દર્શન વિભાગમાં નવ તની ચર્ચા છે. અને પ્રસંગને અનુરૂપ જૈનદીનની અણમેલ ભેટરૂપ કર્મતત્વનું વિશદ વર્ણન છે. પ્રત્યેક ભેદ પ્રભેદના લક્ષણે ખૂબ અદભુત રીતે બનાવ્યા છે. કર્મ ચર્ચા વિષયક તેટલે નાને વિષય પણ પૃથફ ગ્રંથ બનવાની સંપૂર્ણ યોગ્યતા ધરાવે છે. તેવી જ રીતે જ્ઞાનવિભાગમાં ચાર પ્રમાણની વિસ્તૃત ચર્ચા પણ ગ્રંથનું અનેરું આકર્ષણ છે. સૂત્રમાં વપરાયેલી ભાષ. અત્યંત સરળ છે. પ્રયોગ પણ અત્યંત આકર્ષક છે, For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ છતાં પણ જરૂરિયાતથી વધુ શબ્દ વાપર્યા વગર ગ્રંથની મર્યાદા જાળવી રાખવામાં આવી છે. સારા ય જૈનદર્શનનું અત્યંતર અને બાહ્ય બંને પ્રકારનું એક સમતલ વિવરણ આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. મૂલસૂત્ર પર રચવામાં આવેલી “ન્યાય પ્રકાશ” નામની પણ ટીકા પણ વિદ્વાનજનેને આશ્ચર્ય મુગ્ધ કરે તેવી છે. તેનું કદ પણ ઠીક ઠીક પ્રમાણમાં વિશાળ છે. “ રચના આ ગ્રંથની રચના અંગે પણ એક નાને ઈતિહાસ છે. પૂ. મુનિ શ્રી પ્રભાવવિજય મહારાજે એક દિવસ સ્વ. પૂ૦ ગુરુદેવને વિનંતી કરી કે આપશ્રી કઈ મારા જેવા અલ્પમતિ ને બેધ થાય તે માટે કઈક સુંદર ગ્રંથ બનાવી આપવાની કૃપા કરે. સરળહૃદયી સ્વ. પૂ. ગુરુદેવે શિષ્યની તે વિનંતી માન્ય રાખી. સવ૫ર દર્શનનાં ગંભીર ઉંડાણ સુધી પહોંચી ગયેલ પૂ. ગુરુદેવ, એ એક અપ્રતીમ સ્મૃતિ શક્તિના ખજાના હતા. ગ્રંથનું નિર્માણ એક અસાધારણ વાત છે. એક સામાન્ય લેખક પણ સંખ્યાબંધ પુસ્તકે ઉથલાવતે હોય છે જયારે પૂ. ગુરુદેવ આ ગ્રંથ નિર્માણ કરતા હતા ત્યારે કેઈ ગ્રંથ તેમને જેવા માં હોય તેવું મને યાદ નથી. મોટા ભાગના સૂત્રો તેઓ રાતના જ બનાવતા અને દિવસના કોઈની પાસે લખાવી દેતા ગ્રંથકર્તા આચાર્યશ્રીની આ એક અજોડ સફળતા છે અને સ્મૃતિ શક્તિને એક અનુપમ પુરાવે છે. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ . ગ્રંથ નિર્માણને પ્રારભ અને પૂર્ણાહૂતિ વર્ષ બાદ વિદ્વાનાને સ'તાષવા ‘ન્યાય પ્રકાશ' નામની ટીકા રચવામાં આવી. જ્યારે કાઈ પણ પુસ્તકાની મદદ વિના અત્રે ગ્રંથ નિર્માણુ કરવામાં આવ્યું ત્યારે થાડાક આકસ્મિક શબ્દ સામ્યથી કાઇનુ અનુકરણ કર્યુ. છે, તેમાંથી બનાવ્યું છે આવી અસ ́બદ્ધ વાતા સત્યથી વેગળી બની જાય છે. દર્શનશાસ્ત્રને પ્રામાણિક વિદ્વાન તેના પૂર્વાચાર્યાંના ગ્રંથથી પરિચિત ન હોય, સમ્કારિત ન હોય કે પ્રભાવિત ન હોય તે કદી ય બનવા ચેગ્ય નથી. પ્રામાણિક કોઇ પણ આચાર્ય કાઈ પણ નવા તત્ત્વની અન્વેષણાના દાવા જૈન શાસનમાં તા ન જ કરી શકે. જે કાઈ વિશિષ્ટતા હાય તે સંકલન રજુઆત અને વિવણમાં જ હાય છે. હેમચ`દ્રાચાય . મહારાજાએ ઉમાસ્વાતિ મહારાજને ‘ઉપેામાસ્વાતિ સંગૃહીતાર:' કહ્યા છે. તેના કાઈ એવા અથ કરે કે ઉમાસ્વાતિ મહારાજની કેાઇ વિશિષ્ટતા નથી કારણ કે તેઓએ તે માત્ર આગમના અર્થની જ સંકલના કરી છે. તા આવી વાત કરનારની મૂર્ખતા એક નાનું બાળક પણ સરળતાથી સમજી શકે તેમ છે. અહીં કહેવાના આશય એટલેા જ છે કે ગ્રંથકારે પ્રામાણિક જ એક વિશિષ્ટ શૈલીથી દ્રષ્ટબ્ધ છે. આમ્નાયને છેાડયા વગર પદાર્થોનુ સંકલન કર્યું' છે તે જ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ કઈ પણ શાસ્ત્રીય બાબતમાં નવું તત્વ શોધવાનો દાવો કરે તે તેઓશ્રીની કલ્પનામાં પણ કદી પ્રવેશ પામ્યું ન હતું, માટે ગ્રંથકારના સાહિત્યનું મૂલ્યાંકન કરનારે માત્ર સંકલના, રચના, ૨જુઆત પર ધ્યાન રાખવાનું રહે છે. કોઈ એક વ્યક્તિનું સંકલન આવું છે માટે બીજાએ તેથી પણ આવું સંકલન કરવું જોઈએ તે એક નિરર્થક પ્રલાપ છે. માત્ર શાસનના તર યથાયોગ્ય રીતે પ્રદર્શિત થવા જોઈએ તે જ આગ્રહ યોગ્ય છે. ગ્રંથકાર ગ્રંથના માર્મિક પાઠકે અને તટસ્થ ચિંતકને ગ્રંથકાર માટે કેવું બહુમાન પિદા થયેલ છે તે તે આપણે આગળ જોઈશું તે પહેલાં ગ્રંથકારનું અનેકવિધ વ્યક્તિત્વ પણ દષ્ટિગોચર કરવા જેવું છે. તેઓશ્રીના જીવનની કેટલીક વિશિષ્ટતાએ તેમના સાહિત્ય સર્જનમાં પણ ઉતર્યા વગર રહે નહિં માટે પણ તે વ્યક્તિ ત્વની સ્પષ્ટતા કરવી એગ્ય છે. ૧ સૌ પ્રથમ તેઓશ્રીને પૂ. કમલસૂરીશ્વરજી મ. તેમ જ પૂ૦ આત્મારામજી મ. જેવા ગુરુ અને પ્રગુરુ પ્રાપ્ત થયા હતા. જેઓમાં રહેલ શાસન પ્રેમ અને સત્ય ગષણ તેમનામાં સહજ રીતે સંક્રાંત થયા હતા. ૨ વ્યાખ્યાનની અજોડ શક્તિએ વાદવિવાદનાં અનેકાનેક પ્રસંગે પ્રાપ્ત કરાવ્યા હતા જેથી દાર્શનિક જ્ઞાન અત્યન્ત પુષ્ટ બને તેમાં કોઈ આશ્ચર્ય ન ગણાય. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૩ સ્મૃતિ અને સ્વાધ્યાય મમતા વડે જીવતા આગમની ગરજ સારવા તેઓ શક્તિમાન હતા. ૪ સવભાવગત સરળતા પ્રત્યેક ક્ષેત્રમાં વિસ્તાર પામી હતી જેનું દર્શન ગ્રંથ રચનામાં પણ થાય છે. ૫ સહજ કાવ્યશક્તિ પણ તેઓના ગ્રંથમાં દેખાયા વિના ન રહી શકે. આટલા વ્યક્તિત્વને ખ્યાલ કરીને તેમનાં ગ્રંથનું અવ લેકિન કરનાર ચક્કસ કઈ નવીન ચીજ પ્રાપ્ત કરશે. | વાંચન મનન અને ચિંતન “તત્વ ન્યાય વિભાકર” માત્ર મૂલ વિસં. ૧૯૯૫માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને સટીક ગ્રંથ વિ. સં. ૧૯૯૯ માં પ્રકાશિત થયે હતે. મૂલ અને સટીક ગ્રંથ પ્રકાશિત થતાં જૈન જૈનેતર સમાજ તરફથી પણ કેટલાક વિચાર પ્રવાહે પ્રગટિત થયા. જે પ્રસ્તુતઃ ગ્રંથની મહત્તાના જ સંસૂચક બન્યા છે. ગ્રંથના પ્રથમ સૂત્રે જ કેટલાકને વિહવળ બનાવી નાખ્યા હતા. તેમાં એક જૈનેતર વિદ્વાન, આચાર્ય દશનસૂરિ મહારાજ તેમ જ કહેવાતા ઐતિહાસિક વિદ્વાન પં. કલ્યાણવિજયજીને સમાવેશ થાય છે. જૈનેતર વિદ્વાન અને પં. કલ્યાણવિજયજીએ પ્રથમ સૂત્રના પ્રત્યેક શબ્દ માટે વિરોધ કર્યો છે, જે બંનેમાં શિષ્ટચિત જવાબ કલયાણ માસિકમાં પ્રગટ થયેલ છે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧ પ્રથમ જૈનેતર વિદ્વાનના જવામ જાણીતા લેખક તેમ જ વિજ્ઞાન્ પન્યાસજી કનકવિજયજી ગણિવરે આપ્યા છે. જે પૂ ગુરુદેવ પ્રત્યેના પક્ષપાત નહીં પણ હૃદયની ભક્તિનું પણ સૂચન કરી જાય છે. ૫'. કલ્યાણુવિજયના જવાબ સાધુ જીવનની શૈશવાવસ્થામાં રહેલા વિદ્વાન મુનિ રાજયવિજયજીએ આપેલ છે. જે જે શબ્દો માટે પન્યાસ કલ્યાણવિજયજીએ વિરોધ કરેલ છે તે પ્રત્યેક શબ્દો આગમમાં કયાં કયાં અને કેવી કેવી રીતે વધરાયા છે તેની ખૂબ સ્પષ્ટતા કરી છે. ઉપરાક્ત બને આક્ષેપકારાએ મૂલકારના હાર્દને પ્રકાશ કરતી ટીકા તરફ જોયું હોય તેમ લાગતું નથી. આચાય દર્શનસૂરિજી ન્યાયપદ્ધતિથી પરિચિત હાવાના કારણે મીજી ચર્ચામાં ન પડતાં ‘માર્ગ ’ શબ્દના એકવચન અને ઉપાય શબ્દના બહુવચનની જ ચર્ચામાં પડ્યા છે અને ઉપસ’હારમાં એકાદ બે પુરુષ વચને વાપરી સંતાષ પામેલ છે. આ સારીએ ચર્ચાના ઉલ્લેખ કરવાનું આ સ્થાન નથી છતાં તત્ત્વાર્થના પ્રથમ સૂત્રની સાથે સરખાવીને જ આના પ્રથમ સૂત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા છે તેથી આક્ષેપેાની ભૂમિકા જ અયેાગ્ય છે, અર્થાત્ તત્ત્વાકારનું પ્રથમ સૂત્ર મોક્ષમાર્ગનુ વિવાન ભિન્ન અપેક્ષાથી કરે છે. જ્યારે પૂ પૂ ગુરુદેવનું પ્રથમસૂત્ર ભિન્ન અપેક્ષાથી પ્રવૃત્ત છે. અહીં આટલીજ નોંધ કરવી પર્યાપ્ત માનીએ છીએ. અન્યત્ર સંસ્કૃતમાં જવાબ આપવામા આવશે. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈન સાધુઓને જૈનેતર વિદ્વાને તે ઠીક પણ જૈનેતર વિદ્વાન એ. એસ. ગોપાણું પણ જણાવે છે કે “આચાર્ય શ્રી શાબ્દિક ડેળ વિના તેમ જ શબ્દની કરકસરથી ( પ્રસ્તુત ગ્રંથમાં) સત્યને રજુ કરે છે.” અને ગ્રંથની ઉપયોગિતાને જેતા તે એ તેને (ગ્રંથની ઉપયોગિતાને) સવજ્ઞાનસંગ્રહ તરીકે બીરદાવે છે. ઘણા વિદ્વાને હજી પણ તેવાં વર્ણન કરતાં તૃપ્ત થતા નથી. તત્ત્વાર્થનું અધ્યયન કરાવતાં આ ગ્રંથને પરિશિષ્ટ તરીકે આજિત કરી અભ્યાસક્રમમાં પણ નિયુક્ત કરવા જેવું છે. પ્રસ્તુત ભાષાંતર અને ભાષાંતરકાર આ મૂળ ગ્રંથની પ્રસ્તાવના નથી તેથી ગ્રંથ વિષે વધુ વિસ્તારથી વર્ણન કરેલ નથી. પણ કેટલીક આવશ્યક દિશાસૂચન જ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત તવ ન્યાય વિભાકર ગ્રંથનું ભાષાંતર આ ગ્રંથમાં કરવામાં આવેલ છે. ભાષાંતરકર્તાએ લલિત વિસ્તરા જેવા ગ્રંથનું ભાષાંતર કરીને વિદ્વાન જગને પિતાની વિદ્વત્તાનો પરિચય સારી રીતે કરાવેલી જ છે. તેથી તે બાબતમાં વધુ કશું કહેવાની જરૂર રહેતી નથી. પ્રસ્તુત મૂળ ગ્રંથની સાથે તેમને બીજા કેઈ પણ કરતાં નિકટતમ સંબંધ છે. | મૂળ ગ્રંથના અંતે તેમણે સંસ્કૃતમાં પદ્ય પ્રમાણે બનાવેલી પ્રશસ્તિ ઘણું સન્માન પામેલ છે. તેમ જ ગ્રંથરૂપ પ્રાસાદ ઉપર શિખર સમી શોભી રહેલી છે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ s કે તદુપરાંત સારેય ગ્રંથ તેમણે કંઠસ્થ કર્યો છે. એટલું જ નહિ પણ પૂ. ગુરુદેવે જ સારેય ગ્રંથ તેમને ભણાવે છે. આથી તેઓ ગ્રંથકર્તાના તે અત્યંત ત્રણ હતા જ પણ સાથે સાથે ગ્રંથના પણ સ્વતંત્ર રીતે ઋણી બની ચૂકયા છે. પ્રસ્તુત ભાષાંતર દ્વારા તેઓ ગ્રંથની મહત્તા અને ગ્રંથકારના અદ્દભુત જ્ઞાનવિકાસને ગુજરાતી જનતાને સુંદર પરિચય આપી શકશે. આ ગ્રંથની યોગ્યતા જોઈને “પૂ. ગુરુદેવની વિદ્યમાન અવસ્થામાં અનુભવી વિદ્વાન હીરાલાલ રસિકલાલ કાપડીયાએ આ ગ્રંથનું ભાષાંતર કરવાને મને રથ સેવ્યા હતા. તે માટે થોડાક પ્રયત્ન પણ તેમણે કર્યો હતે. પણ કાળબળે તે કાર્ય આજ સુધી પત્યું નહિ. ત્યારે તેઓએ પૂ. ગુરુદેવના શિષ્યમંડલ પાસેથી પણ સટીક તવન્યાય વિભાકરના ભાષાંતરની આશા સેવી હતી. આજે તેમાંથી થોડું પણ કાર્ય પં. ભદ્રકરવિજય ગણિવર કરી રહ્યા છે. તેથી મને અત્યંત આનંદ થયો છે. સાથે સાથે કેટલાય સંસ્કૃત અનભિગવગ પણ અનુપમ આનંદ અનુભવશે તે નિર્વિવાદ સત્ય છે. પં. ભદ્રકવિજયજી સંસ્કૃતના પ્રાંજલકવિ અને લેખક છે સાથે સાથે ભાષાંતર કરવાની દિશામાં પણ તેમણે લક્ષ્ય રાખ્યું છે તે ગુજરાતી પ્રજા માટે અત્યંત સદ્ભાગ્યની વાત છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ તેમ જ તેઓ આ ગ્રંથ ઉપર સ્વતંત્ર રીતે પણ ગુજરાતીમાં લખે તે ઘણું જ ઉપયોગી છે. કારણ કે તેઓ આ ગ્રંથના હાર્દને ઉપર જણાવ્યા મુજબ સારી રીતે પામેલ છે. વળી ભાષાંતરિત ગ્રંથેના કેટલાક પરિશિષ્ટો ઉમેરે છે જેથી અભ્યાસીઓની કેટલીક કઠીનતા દૂર થઈ જાય તે પણ ઈચ્છવા યોગ્ય છે. ભાષાંતરિત ગ્રંથની શરૂઆતમાં પ્રસ્તુત ગ્રંથના અભ્યાસદ્વારા તેમના મગજમાં કેવી છાપ ઉપસ્થિત થઈ છે તે પણ ગુજરાતી ભાષામાં આલેખન કરશે તે ભાષાંતરિત ગ્રંથ તેમજ મૂળગ્રંથનું ગૌરવ વધુ પ્રચાર પામશે. અંતમાં તેમની શ્રુતે પાસના ગુરુભક્તિ અને શાસનસેવાની ધગશ નિરંતર વધતી રહે તેવીજ શાસન દેવેને અભ્યર્થના કરૂં છું. શાસનસેવાનું બળ તેમને પ્રાપ્ત થાય તેવી અંતરની આશિષ વરસાવી અહીં જ વિરમું છું. લિ. આચાર્ય વિકમરિ (નોંધ:-પ્રથમ ભાગના “આમુખમાંથી સુધારા સાથે અત્રે પ્રસ્તાવના ઉપયોગી હોવાથી આપવામાં આવી છે. પ્ર૦) For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વન્યાવિભાકર [ ભા. ૨ ] For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયલધિસૂરીશ્વરજી મહારાજ વિરચિત તન્યાયવિભાકર ભાવે રે - પારમાર્થિક પ્રત્યક્ષનિરૂપણનામક જ જ પ્રથમ કિરણ मतिश्रुतावधिमनःपर्यवकेवलानि ज्ञानानि ॥१॥ અર્થ–મતિજ્ઞાનાવરણક્ષપશમથી પ્રગટ થનાર જ્ઞાન મતિજ્ઞાન” શ્રુતજ્ઞાનાવરણક્ષપશમથી ઉત્પન્ન થનાર જ્ઞાન “શ્રુતજ્ઞાન” અવધિજ્ઞાનાવરણક્ષપશમથી પેદા થનાર જ્ઞાન “અવધિજ્ઞાન મનઃ પર્યાયજ્ઞાનાવરણક્ષપશમથી જન્ય જ્ઞાન મન:પર્યવજ્ઞાન” આમ આ ચાર પ્રકારના જ્ઞાને “ક્ષાપશમિક” કહેવાય છે. સર્વઘાતી કેવલજ્ઞાનાવરણના ક્ષયથી જન્ય કેવલજ્ઞાન” ક્ષાયિક કહેવાય છે. આ પ્રમાણે જ્ઞાનના પાંચપ્રકારે જાણવા. [ જ્ઞાન, આત્માને સ્વપર પ્રકાશક અસાધારણ ગુણ છે For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ એવં ચ- મેઘની શ્રેણી વગરના સૂર્યના જેવું, સર્વ આવરણવગ૨ના જીવના સ્વભાવભૂત તે જ્ઞાન, કેવલજ્ઞાન તરીકે ઓળખાય છે. તથા ચ- સર્વઘાતી કેવલજ્ઞાનાવરણથી સર્વથા જ્ઞાનમાં આવરણને અસંભવ હોવાથી તે વખતે જે આ મંદપ્રકાશ તે કેવલજ્ઞાનાવરણથી આવૃત્ત જીવને હોય છે તે મંદપ્રકાશનાજ ભેદે મતિ વિ. ચાર છે. તેવા મંદપ્રકાશમાં કેવલજ્ઞાનાવરણની જ કારણતા છે. કારણ કે, સ્પષ્ટપ્રકાશપ્રતિબંધક પણ કેવલજ્ઞાનાવરણની મંદપ્રકાશમાં કારણતા છે. ઉત્કટ વાદળ વિ. રૂપ આવરણમાં સ્પષ્ટપ્રકાશનું પ્રતિબંધકપણું અને મંદપ્રકાશનું જનકપણું પ્રત્યક્ષ દેખીતું છે.] (૧+૪૦૧) एतान्येव प्रमाणानि ॥२॥ અથ:–મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એમ આ પાંચજ્ઞાને “પ્રમાણ” તરીકે કહે વાય અર્થાત્ હેય (ડવા ) ના ત્યાગ અને ઉપાદેય (સ્વીકાર કરવા યોગ્ય) ના સ્વીકારમાં સમર્થ હેવાથી જ્ઞાને પ્રમાણભૂત ગણાય છે. (૨૧૪૦૨) યથાર્થનિર્ણય: પ્રમાળ /રા. અર્થ:–જે રૂપે-પ્રકારે વસ્તુ સ્થિત હોય તે યથાવસ્થિત વસ્તુ કહેવાય છે. યથાવસ્થિતપણાએ જે જ્ઞાનવડે પદાર્થને નિર્ણય થાય છે તે યથાર્થ નિર્ણાયક જ્ઞાન પ્રમાણ” તરીકે લક્ષિત કરાય છે. અર્થાત્ યથાવસ્થિત સ્વાપર પદાર્થ નિર્ણયકારક જ્ઞાનપણું પ્રમાણનું લક્ષણ છે. (૩+૪૩) For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ तद्विविधं पारमार्थिकप्रत्यक्ष परोक्षञ्चेति ॥४॥ પ્રમાણુ સંખ્યા નિયમ અથ:-તે પ્રમાણ, બે પ્રકારનું છે. (૧) પારમાર્થિક પ્રત્યક્ષરૂપ પ્રમાણ (૨) પરેક્ષરૂપ પ્રમાણ (૪+૪૦૪) तत्रावधिमन:पर्यवकेवलानि पारमार्थिकप्रत्यक्षाणि । मतिश्रुते परोक्षे । परोक्षमपि सांव्यवहारिकप्रत्यक्षस्मरणप्रत्यभिज्ञातानुमानागमभेदात् षड्विधम् ॥५॥ ' અર્થ:-પાંચ પ્રકારના જ્ઞાનમાં કયા કયા પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણરૂપ અને કયા જ્ઞાને પક્ષપ્રમાણુ રૂપ કહેવાય છે ? આ શંકાના સમાધાન માટે કહે છે – તે પાંચ જ્ઞાને પિકી અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એમ ત્રણ જ્ઞાને પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણુ રૂપ” ગણાય છે અને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમ બે જ્ઞાને “પરો. ક્ષપ્રમાણ” રૂપ ગણાય છે. વળી પક્ષપ્રમાણ પણ (૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષ, (૨) મરણ (૩) પ્રત્યભિજ્ઞા (૪) તક (૫) અનુમાન (૬) આગમ એમ છ પ્રકારનું છે. (૫+૪૦૫) ____ अव्यवहितात्मद्रव्यमात्रसमुत्पन्नं ज्ञानं पारमार्थिकपत्यक्षम् । तद्विविधं सकलं विकलञ्च ॥६॥ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિ કપ્રત્યક્ષનું લક્ષણ અર્થ:—ઇન્દ્રિય અને મનરૂપઢારની અપેક્ષા રાખ્યા સિવાય કેવલ અન્યહિત-આત્મદ્રવ્યની અપેક્ષા રાખી અર્થાત્ જ્ઞાનાદિઆવરણના ક્ષયાપશમથી કે ક્ષયથી અવ્યવહિત (ફક્ત) આત્મદ્રવ્યમાત્રથી ઉત્પન્ન થતુ જ્ઞાન · પારમાર્થિકપ્રત્યક્ષ ’ તરીકે કહેવાય છે. અવ્યવહિત આત્મદ્રવ્યમાત્ર જન્યત્વ વિશિષ્ટજ્ઞાનપણું ‘પારમાર્થિકપ્રત્યક્ષનું લક્ષણ સમજવું. તે પારમ કિ પ્રત્યક્ષ બે પ્રકારે છે. (૧) સર્કલ અને (૨) વિકલ (૬+૪૦૬) कृत्स्नावरणक्षयात्केवलं ज्ञानं सकलम् ||७|| સલજ્ઞાનનું નિરૂપણુ અર્થ :સમ્યગ્દર્શનાદિરૂપઅ તર’ગસામગ્રી અને જિનકાલિકમનુષ્યભવ આદિરૂપ બહિરંગસામગ્રી જનિત સકલઘાતી. કર્મરૂપ સકલ આવરણના ક્ષયથી જે કેવલજ્ઞાન ઉદિત થાય છે. તેના કેાઇ અવરોધક નહીં હોઇ સકલપદાર્થવિષયક હાઇ કેવલજ્ઞાન ‘સકલપારમાર્થિકપ્રત્યક્ષ ' કહેવાય છે. (૭+૪૦૭) अशेषद्रव्यपर्यायविषयक साक्षात्कारः केवलम् ॥८॥ કેવલજ્ઞાનનું લક્ષણ અ:—સદ્રબ્યા અને તેના સÖપર્યાયેના સાક્ષાત્કારરૂપ પ્રત્યક્ષ ‘ કેવલજ્ઞાન' છે. અર્થાત્ મુખ્યત્વે કરી સમરત પર્યાયપ્રકારક અને સમસ્તદ્રવ્યવિષયક જ્ઞાન એ કેવલજ્ઞાનનું લક્ષણ છે. (૮-૪૦૮) For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ इदञ्च घातिकर्मक्षयाद् भवति ॥९॥ અ:—કર્મના ઘાતી અને અદ્યાતીરૂપે એ પ્રકાશ છે. તેમાંથી ઘાતીક રૂપ આવરણના ક્ષયથી કેવલજ્ઞાનના પ્રાદુર્ભાવ થાય છે. (૯+૪૦૯) સદ્દાનેવ સર્વજ્ઞઃ ॥૨૦॥ અઃ—કેવલજ્ઞાન, આત્માના સ્વભાવરૂપ પર્યાય છે. માટે આત્મસ્થજ કેવલજ્ઞાન, વિષયના પરિચ્છેદ કરે છે. નહીં કે વિષયની પાસે જઈને. જો આત્માને છેાડી કેવલજ્ઞાનનું જ્ઞેયદેશમાં ગમન માનવામાં આવે તે આત્મા, સ્વભાવ વગરના થઇ જાય ! કાં તે વિષયાના સ્વભાવ કેવલજ્ઞાન થઇ જાય ! માટે આ બધુ લક્ષ્યમાં રાખી કેવલજ્ઞાન અપ્રાપ્યકારી હોઇ તેવા અપ્રાપ્યકારી કેવલજ્ઞાનવાળા જ આત્મા, સર્વજ્ઞ ( અંદાદિ પરમાત્મા ) કહેવાય છે. [ અહીં ‘તાન’ અર્થાત્ કેવલજ્ઞાનના આત્માની સાથે નિત્ય સંબંધ દર્શાવનાર ‘ નિત્યયેગ અર્થમાં મત્તુપ્રત્યય ’ લાગેલા છે એમ સમજવુ'. (૧૦+૪૧૦) अवधिमनःपर्यवौ तु तत्तद्ावरणक्षयोपशमजन्यत्वाद्विकलौ //??|| વિકળજ્ઞાનના પ્રકારો અર્થ :—(૧) અવધિજ્ઞાનાવરણ કર્મના પેઢાથના અવધિજ્ઞાન, રૂપેિદ્રવિષયક હાઈ, For Personal & Private Use Only ક્ષયેાપશમથી સવિષયક Page #27 -------------------------------------------------------------------------- ________________ નહી' હાવાથી ‘વિકલપારમાર્થિકપ્રત્યક્ષ ’ કહેવાય છે. (૨) મનઃ વજ્ઞાનાવરણુ કર્માંના ક્ષયાપશમથી પેદા થનારૂં મનઃ પવજ્ઞાન, મને દ્રવ્યરૂપવિષયનું અવગાહી હેાઈ સકલવિષયક નહી‘ હાવાથી ‘વિકલપારમાર્થિકપ્રત્યક્ષ ’ કહેવાય છે. અહીં એ વસ્તુ સૂચિત થાય છે કે; આ એ જ્ઞાના-વિકલક્ષા યાપમિક હાઇ કેત્રલજ્ઞાનથી ભિન્ન છે, કેવલીમાં રહેતા નથી કેમકે, કેવલજ્ઞાન ક્ષાયિક છે. અને કૈવલીએ ક્ષાયિકભાવવાળા હાય છે. કેવલીએ સ્વભાવથી નિર'તર કેવલજ્ઞાનદર્શનરૂપ ઉપયાગમાં વતા હેાય છે. બીજા ઉપયાગને અસભવ છે. (૧૧+૪૧૧) इन्द्रियसंयमनिरपेक्षो रूपिद्रव्यविषयक साक्षात्कारोऽवधिः सद्विविधो भवजन्या गुणजन्यश्चेति । भवो जन्म, तस्माज्जन्यो यथा सुरनारकाणाम्, गुणस्सम्यग्दर्शनादिः, तज्जन्यो યથા નૈતિસ્થામ શા અવધિજ્ઞાનનું લક્ષણ અઃ—જેમાં ઇન્દ્રિયાની અને સયમની નિયમથી અપેક્ષા નથી એવા રૂપીદ્રવ્યવિષયને સાક્ષાત્કાર-વિકલપારમાર્થિકપ્રત્યક્ષરૂપ જ્ઞાન ‘ અવિધ ’ કહેવાય છે. તે અવધિજ્ઞાન એ પ્રકારનુ' છે. (૧) ભવજન્ય (ર) ગુણજન્ય (૧) ભવજન્ય અવધિજ્ઞાન-ભવ એટલે જન્મથી પેદા થનારૂં અવધિજ્ઞાન. જેમકે, દેવનારકીએનું અવધિજ્ઞાન, (૨) ગુણુજન્ય અવધિજ્ઞાન-સમ્યગ્દર્શનાદિરૂપ ગુણથી પેદા થનારૂ અવધિજ્ઞાન, જેમકે, મનુષ્ય તિય ચાનુ અવધિજ્ઞાન. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શકા=ભવજન્ય અવધિજ્ઞાન, ભવનું ઔદયિકપણું હાઈ ભવજન્ય અવધિજ્ઞાન દયિક થાય ! અને ક્ષાપશમિક ભાવમાં અવધિ કહેવાય છે. તે અહીં વિરોધ કેમ નહીં? સમાધાન=ભવજન્ય પણ અવધિજ્ઞાન મુખ્યતયા ક્ષપશમજન્ય હાઈ ક્ષાપશમિક જ છે. પરંતુ તે ઉપશમ પણ નારક કે દેવભવ હોયે છતે અવશ્ય થાય છે. માટે દેવ–નારકેના અવધિજ્ઞાનને “ભવજન્ય” તરીકે કહેવાય છે. (૧૨+૪૧૨) अनुगाम्यननुगामिहीयमानवर्धमानपतिपात्यप्रतिपातिभेदात् षविधोऽवधिः । अवधिमत्पुरुषसहगमनस्वभावोऽनुगामी HI? રા. અવધિજ્ઞાનના છ ભેદેનું ક્રમશઃ વર્ણન અર્થ –અવધિજ્ઞાન, (૧) અનુગામી (૨) અનનુગામી (૧) હીયમાન (4) વર્ધમાન (૫) પ્રતિપાતિ (૬) અપ્રતિપાતિ એમ છ પ્રકારનું છે. (૧) જે ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન, દેશાંતર જતા પિતાના સ્વામીની સાથે નેત્રાદિની માફક જાય છે. તે “અનુગામિ” અવધિજ્ઞાન કહેવાય છે. આવું જ અવધિજ્ઞાન, દેવેને અને નારકીઓને હોય છે. (૧૩+૪૧૩) उत्पत्त्यवच्छेदकशरीरावच्छेदेनैव विषयावभासकोऽननु અર્થ:-(૨) જે સ્થાનમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું તેને સ્વામી જ્યારે તે સ્થાનને છેડી બીજા સ્થાને જાય ત્યારે તે For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ સ્વામીની સાથે જતું નથી અને તે સ્થાનમાં રહેલા તે સ્વામીને હેય છે. તે અવધિજ્ઞાન “અનનુગામી અવધિજ્ઞાન” કહેવાય છે. પૂર્વનું અનુગામી અને અનનુગામી અવધિજ્ઞાન, મનુષ્ય અને તિર્યંને હેય છે. (૧૪+૪૧૪) स्वोत्पत्तितः क्रमेणाल्पविषयो हीयमानः ॥१५॥ અર્થ:-(૩) પિતાની ઉત્પત્તિથી માંડી કમથી અલ્પ વિષયવાળું થતું (ઘટતું) અવધિજ્ઞાન “હીયમાન અવધિજ્ઞાન” કહેવાય છે. (૧૫+૪૧૫) स्त्रोत्पत्तित: क्रमेणाधिकविषयी वर्धमानः ॥१६॥ અર્થ –() પિતાની ઉત્પત્તિથી આરંભી કમસર અધિક વિષયવાળું થતું (વધતું) અવધિજ્ઞાન “વર્ધમાન અવધિજ્ઞાન” કહેવાય છે. (૧૬+૪૧૬ ). उत्पत्यनन्तरं पतनशील प्रतिपाती ॥ १७ ॥ અથ–(૫) ઉત્પત્તિ બાદ કેટલાક કાલ સુધી રહી, પડવાના સ્વભાવવાળું અવધિજ્ઞાન “પ્રતિપાતી અવધિજ્ઞાન” (અનવસ્થિત) કહેવાય છે. (૧૭+૪૧૭). तद्विपरीतोऽप्रतिपाती ॥ १८ ॥ અર્થ:-(૬) પ્રતિપાતિથી વિપરીત અર્થાત્ નહીં પડવાના સ્વભાવવાળું અવધિજ્ઞાન “અપ્રતિપાતી અવધિજ્ઞાન” For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ (અવસ્થિત ) કહેવાય છે. ત્યાં નારકીઓ, ભવનપતિ, વાનમંતર, તિષી, વૈમાનિક દે, અનુગામી અને અપ્રતિપાતિ અવધિજ્ઞાન વાળાઓજ છે. અવધિજ્ઞાનના ઉપરોક્ત છે ભેદે, મનુષ્યને તે હેય પરંતુ તિર્યંચ પંચેન્દ્રિને પણ હોય છે. (૧૮+૪૧૮) संयमविशुद्धिहेतुकं मनोद्रव्यपर्यायमात्रसाक्षात्कारि ज्ञानं मनःपर्यवः । स ऋजुमतिविपुलमतिभेदेन द्विविधः ॥१९॥ મનપર્યવ જ્ઞાનનું લક્ષણ અથ– સંયમની વિશુદ્ધિના હેતુવાળું [ અપ્રમત્તપણાની ઋદ્ધિની પ્રાપ્તિ, ક્ષમા વગેરે વાળ મુનિને જ ઉપજતું હોવાથી કહ્યું છે કે સંયમ વિશુદ્ધિજન્ય ] મનદ્રવ્યના પર્યાયમાત્રને સાક્ષાત કરનારૂં | મનરૂપે પરિણત થયેલા દ્રવ્યોના પર્યાયોને પરિચ્છેદ કરનારૂં ] વિકલ પારમાર્થિક પ્રત્યક્ષરૂપ જ્ઞાન “મના પર્યવ” કહેવાય છે. તે મનઃ પર્યવજ્ઞાન, ઋજુમતિ અને વિપુલમતિ ભેદથી બે પ્રકારનું છે. (૧) મનરૂપે પરિણત થયેલા દ્રવ્યોને ડાક પર્યા સહિત સાક્ષાત્કાર કરાવનારે બેધ તે “ઋજુમતિ મનપવ જ્ઞાન” કહેવાય છે. જેમ કે, કેઈ મનુષ્ય ઘટને વિચાર કરતે હેય તે ઋજુમતિ એટલું કહી શકે કે તે ઘટને વિચાર કરે છે. (૨) મનરૂપે પરિણત થયેલા દ્રવ્યને ઘણું પર્યાની સાથે વિશિષ્ટાકારે સાક્ષાત્કાર કરાવનારે બેધ તે * વિપુલ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મતિ મન:પર્યવ જ્ઞાન.’ જેમ કે; વિપુલમતિ સાનાને, પાઢ લિપુત્રના, આજના, માટા, એરડામાં રહેલા, ફૂલથી ઢ‘કાયેલા ઈત્યાદિ વિશિષ્ટ પ્રકારના ઘટના વિચાર કરે છે. વિપુલમતિ, ઋજુમતિ કરતાં વધારે શુદ્ધ છે. ( ૧૯+૪૧૯ ) आद्यज्ञानं कदाचित्प्रच्यवते द्वितीयन्तु न कदापीत्यनચોવવશ્વમ્ ॥ ૨૦ ॥ અર્થ:— ઋજુમતિ રૂપ (આદ્ય ) પ્રથમ જ્ઞાન, કદાચિત્ પડી જાય છે. અર્થાત્ કૈવલજ્ઞાન થાય ત્યાં સુધી ટકી રહે એવા નિયમ નથી. બીજી' વિપુલમતિ જ્ઞાન કદાચિત્ પડતું નથી અર્થાત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી રહે છે. આમ આ અનેના ભેદ સમજવા. (૨૦+૪૨૦ ) ઇતિ-પારમાર્થિક પ્રત્યક્ષ નિરૂપણુ નામક પ્રથમ કિરણું, For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ - परोक्षज्ञाननिरूपण द्वितीयः किरणः - व्यवहितात्मद्रव्यजन्यं ज्ञानं परोक्षम् ॥ १ ॥ પક્ષ જ્ઞાનનું લક્ષણ અર્થ –જે જ્ઞાન, સાક્ષાત્ કેવલ આત્માથી જ પેદા થતું નથી પરંતુ વચ્ચે વ્યવધાનકારક વિશિષ્ટ નિમિત્તરૂપ ઈદ્રિયમનની અપેક્ષા રાખી થતું જ્ઞાન- તેવું જ્ઞાન વિશિષ્ટ નિમિત્ત સાપેક્ષ હાઈ વ્યવહિત આત્મ દ્રવ્યજન્યજ્ઞાન “પક્ષ જ્ઞાન” કહેવાય છે. (૧+૪૨૧) इन्द्रियमनोजन्यो विशदावभासस्सांव्यवहारिकप्रत्यक्षम् સાંવ્યવહારિક પ્રત્યક્ષનું લક્ષણ અર્થ-ઈન્દ્રિયથી કે મનથી અથવા ઈન્દ્રિય અને મનથી ( ઉભયથી ) પેદા થનારો વિશદ ( સ્પષ્ટ-સાકાર) બંધ રૂપ અવભાસ “સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. [ સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં બહિરંગઅપેક્ષાકારણરૂપ પ્રકાશ, વિષય, અંતરંગ અપેક્ષાકારણ ઇન્દ્રિયે છે. પરંતુ પારમાર્થિક કારણરૂપ સર્વ જ્ઞાન સાધારણક્ષપશમ છે.] (૨૦૧૨) For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ अनुमानादिभ्यो विशेषप्रकाशनाशिदत्वमस्य ॥ ३ ॥ અર્થ—અનુમાન આદિ કરતાં વિશેષ પ્રકાશન-નિયતવર્ણ સંસ્થાન વિષયરૂપ અર્થના આકાર વિ. ને પ્રતિભાસ હાઈ આ સાંવ્યવહારિક પ્રત્યક્ષનું વિશદપણું–સ્પષ્ટપણું છે. જ્ઞાનમાં વિશદ અવભાસપણું પ્રબલતર જ્ઞાનાવરણ વીર્યંતરાય કર્મ ક્ષયે પશમ વિશેષથી થાય છે. (૩+૪૨૩) तद्विविधमैन्द्रियं मानसश्च । इन्द्रियजयन्प्रत्यक्षमैन्द्रियम् । मनोजन्यप्रत्यक्ष मानसम् ॥ ४ ॥ અથ–તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ, બે પ્રકારનું છે. (૧) એન્દ્રિય (૨) માનસ. (૧) ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ “એન્દ્રિય” કહેવાય છે. (૨) દ્રવ્યરૂપ મનથી પેદા થતું પ્રત્યક્ષ “માનસ કહેવાય છે. (૪+૪ર૪) तत्रेन्द्रियं द्रव्यभावभेदेन द्विविधम् ॥ ५ ॥ અર્થ –ત્યાં સાંવ્યવહારિક પ્રત્યક્ષના લક્ષણમાં સ્થિત ઇન્દ્રિય, દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની છે. દ્રવ્ય=પરિણામવિશેષ-પરિણત વર્ણ વિ. ચારવાળું પુ. ગલરૂપ દ્રવ્ય સમજવું. ભાવ=આત્મપરિણામવિશેષને ભાવ સમજ. એટલે અહીં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશરૂપ ઈન્દ્રિ માનેલ નથી. (પ-૪૨૫) For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩ निर्वृत्युपकरण भेदेन द्रव्येन्द्रियं द्विविधम् । निर्वृत्तिराकारः ॥ ૬ ॥ દ્રવ્યેન્દ્રિયના વિભાગ અ:—નિવૃત્તિ અને ઉપકરણના ભેદથી દ્રવ્યેન્દ્રિય, એ પ્રકારની છે. નિવૃત્તિ એટલે આકાર, ઉપકારક ઉપકરણ આ બે પુદ્ગલપરિણામરૂપ છે. ભાવેન્દ્રિયરૂપ ઉપયાગનુ' નિમિત્ત કાર થાય છે. ( ૬+૪૨૬) निर्वृत्तीन्द्रियमपि द्विविधं बाह्याभ्यन्तरभेदात् । बाह्यं पर्पटिकादि. आन्तरं कदम्बपुष्पाद्याकारः पुद्गल विशेषः ॥७॥ નિવૃત્તિઇન્દ્રિયના વિભાગ અથ :—નિવૃત્તિઇન્દ્રિય પણ (૧) બાહ્ય (૨) અભ્યતર ભેદથી એ પ્રકારની છે. આ માહ્ય અભ્યંતર ભેદવાળી નિવૃત્તિઇન્દ્રિય, નિર્માણુ નામકમ વિશેષથી બનેલી, ઉપયાગ ઇન્દ્રિયના અવધાનના પ્રદાનમાં હેતુભૂત છે. (૧) ખાદ્ય નિવૃત્તિઇન્દ્રિય-શ્રોત્રેન્દ્રિય આશ્રીને કાનપાપડી એ બાહ્ય આકૃતિ છે, નેત્રન્દ્રિય આશ્રીને આંખના ડોળે, ભ્ર વિ. બાહ્ય આકૃતિ સમજવી. (૨) અભ્યંતર નિવૃત્તિઇન્દ્રિય=શ્રોત્રેન્દ્રિય આશ્રીને અન્તનિવૃત્તિરૂપ કદ'બના પુષ્પ સરખા આકાર જાણવા, ચક્ષુઇન્દ્રિયની મસૂર ધાન્ય સમાન અભ્યંતર આકૃતિ છે. ઘ્રાણેન્દ્રિયની અતિ મુક્ત પુષ્પ સમાન અંદરની આકૃતિ છે, રસનેન્દ્રિયને For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ (ખ૨૫ડા) સુરપ્ર સમાન અંદરને આકાર છે. સ્પર્શનેન્દ્રિયને અંદરને વિવિધ આકાર છે. આ નિવૃત્તિઈન્દ્રિય, પુદ્ગલવિશેષ છે. (૭+૪ર૭) आन्तरेन्द्रियनिष्ठस्स्वस्वार्थग्रहणसामर्थ्यात्मकशक्तिविशेष उपकरणेन्द्रियम् । पुद्गलशक्तिरूपत्वादस्य द्रव्यत्वम् । अस्योपघाते च निवृत्तीन्द्रियसत्त्वेऽपि नाथग्रहः ॥ ८ ॥ ઉપકરણ ઈન્દ્રિયનું વર્ણન અર્થ-કદંબ પુષ્પ વિગેરે આકાર રૂપ શ્રોત્રાદિ અત્યંતર ઈન્દ્રિયમાં રહેલ, પિતપેતાના વિષયરૂપ અર્થ ગ્રહણના સામર્થ્યરૂપ વિશિષ્ટ શક્તિ, ઉપકરણેન્દ્રિય” કહેવાય છે. યુગ શક્તિરૂપપણું હેવાથી આ ઉપકરણેન્દ્રિયનું દ્રવ્ય ઈન્દ્રિયપણું જાણવું શક્તિ વિશેષ રૂ૫ આ ઉપકરણેન્દ્રિયને, વાતપિત્ત વિશેરેથી (ઉપઘાત) વિનાશ થવાથી, કદંબપુષ્પાકારરૂપ શ્રોત્રાદિરૂપ અત્યંતર નિર્વત્તિ ઈન્દ્રિયની વિદ્યમાનતા હોવા છતાં જીવ, શબ્દાદિવિષયનું ગ્રહણ કરી શકતો નથી. (૮૪૪૨૮) भावेन्द्रियमपि द्विविधम् । लब्ध्युपयोगभेदात् । आत्मनिष्ठेन्द्रियावरणक्षयोपशमरूपार्थग्रहणशक्तिलब्धिः ॥ ९ ॥ ભાવેન્દ્રિય વિભાગ અથ–ભાવેન્દ્રિય પણ (૧) લબ્ધિ (૨) ઉપગના ભેદથી બે પ્રકારની છે. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૫ (૧) લબ્ધિ રૂપ ભાવેન્દ્રિય=આત્મામાં રહેલ, ગતિ જાતિ વિ. નામકર્મના ઉદયથી મનુષ્યપણું પંચેન્દ્રિયપણુ વિ. ની પ્રાપ્તિ હેયે છતે ઇન્દ્રિયવિષયરૂપ શબ્દ વિ. માં જ જે આ વિશેષ ઉપગ, તેના આવરણના ક્ષપશમરૂપ અર્થને ગ્રહ ણની શક્તિ, “લબ્ધિઈન્દ્રિય” કહેવાય છે. અર્થાત ગતિ જાતિ ઈત્યાદિ નામકર્મો જેના કારણરૂપ છે. એ તે તે ઈન્દ્રિયવિષયક જ્ઞાનના આવરણરૂપ કર્મને ક્ષાપશમ “લબ્ધિ ઈન્દ્રિય” કહેવાય છે, (૪૨૯) अर्थग्रहणनिमित्त आत्मव्यापारपरिणामविशेष उपयोगः પરામ ઉપગ ઈન્દ્રિયનું લક્ષણ અર્થ –વિષયરૂપ અર્થગ્રહણના નિમિત્તવાળે, આત્માના વ્યાપારરૂપ પરિણામવિશેષ “ઉપગઈન્દ્રિય” કહેવાય છે. અર્થાત પિતાપિતાની પશમરૂપ લબ્ધિ અનુસાર એટલે કે જે ઇન્દ્રિયની જે લબ્ધિ હોય તે પ્રમાણે વિષને વિષે થત આત્માને વ્યાપાર “ઉપયોગ ઈન્દ્રિય” કહેવાય છે. આ ઉપયોગ, જ્યારે દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાવાળે થાય છે. ત્યારે જ ઉપગેન્દ્રિય નામવાળે થાય છે. અન્યથા નહીં. ઈન્દ્રિયોને લાભ ક્રમ (૧) પહેલાં ઈન્દ્રિયાવરણ ક્ષયોપશમ રૂ૫ લબ્ધિને લાભ (૨) પછી બાહ્ય અત્યંતર ભેદવાળી નિવૃત્તિ ઈન્દ્રિયના શક્તિ રૂપ ઉપકરણ ઇન્દ્રિયને લાભ. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (૩) ત્યારબાદ ઇન્દ્રિયા -વિષયના ઉપયાગ (જ્ઞાન) ના લાભ થાય છે. ( ૧૦+૪૩૦ ) अयमेव प्रत्यक्षं प्रति करणम् । समुदितान्येतानि ચાય યુન્તિ, રૂટ્રિયપરેશમાત્ર ૨ ॥ ?? || અઃ— આ જ્ઞાનરૂપ ઉપયાગ જ સ્વપર નિષ્ણુ યમાં સાધકતમ હાઈ પ્રમાણુ છે નહી કે સ'નિક કે દ્રવ્યેન્દ્રિય, એ વસ્તુને કહે છે કે; આ ઉપયાગ જ સાંવ્યવહારિક પ્રત્યક્ષના પ્રત્યે કરણ ( સાધકતમ કારણ ) છે એટલે જ પ્રમાણ છે. વળી શબ્દ વિ. અરૂપ વિષયનું, સમુદ્રિત મળેલી ચાર-નિવૃત્તિ ઇન્દ્રિય, ઉપકરણેન્દ્રિય, લબ્ધિ ઇન્દ્રિય, ઉપયાગ ઇન્દ્રિય એમ ચાર ઇન્દ્રિયા ભેગી મળીને ગ્રહણ કરે છે. અર્થાત્ આ ચારા પૈકી એક પણ ઇન્દ્રિયના અભાવમાં પણ જીવને શબ્દ વિ. વિષયના સ્વરૂપને એધ કદાપિ થતા નથી એટલે મિલિત ચારે ઇન્દ્રિયાનું શબ્દાદિ ગ્રહણ પ્રત્યે હેતુપણું... છે. વળી જેને જેટલી દ્રવ્ય ભાવ રૂપ ઇન્દ્રિયા છે. તેની તેટલી સમુદિત ( ભેગી મળેલી ) ઇન્દ્રિયામાં ઇન્દ્રિય વ્યપદેશ ( વ્યવહાર ) થાય છે. ન્યૂનામાં નહી'. (૧૧+૪૩૧ ) तत्रेन्द्रियाणि चक्षरसनप्राणत्वक श्रोत्ररूपाणि पञ्च ॥ १२॥ ઇન્દ્રિય સખ્યા નિયમ અ:—ત્યાં ઇન્દ્રિય પ્રકરણમાં (૧) ચક્ષુ (આંખ) (૨) રસના (જીભ) (૩) નાક (૪) ત્વચા (ચામડી) (પ) શ્રોત્ર (કાન) એમ પાંચ ‘ ઇન્દ્રિયા ' કહેવાય છે. (૧૨+૪૩૨ ) For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ रूपग्राहकमिन्द्रियं चक्षुरप्राप्यप्रकाशकारि । रूपं श्वेतरक्तपीतनीलकृष्णरूपेण पञ्चविधम् ॥ १३ ।। ચક્ષુ ઈદ્રિયનું લક્ષણ અર્થ—અહીં ઈન્દ્રિયવ્યપદેશને ભજનાર નિવૃત્તિઉપકરણ-લબ્ધિ-ઉપગ રૂપ “ઈન્દ્રિય” લક્ષ્ય છે. રૂપને વિષય કરનાર જ્ઞાનના સાધનભૂત ઈન્દ્રિય “ચક્ષુ ઈન્દ્રિય” કહેવાય છે. શંકાચક્ષુ, વિષયભૂત પદાર્થોને સ્પર્શ કરીને જ્ઞાનને પેદા કરે છે કે સ્પર્શ કર્યા સિવાય ઉત્પન્ન કરે છે? સમાધાન જવાબમાં શાસ્ત્રકાર કહે છે કે “અપ્રાપ્ય પ્રકાશકારી ચક્ષુ છે ” અર્થાત્ વિષયભૂતપદાર્થોને સંલેષસ્પર્શ કર્યા સિવાય જ વસ્તુ પ્રકાશ કરનારી ચક્ષુ ઈન્દ્રિય છે. છે, લાલ, પીળા, નીલો, કાળે એમ રૂપના પાંચ પ્રકારો છે. (૧૩+૪૩૩) रसग्राहकमिन्द्रियं रसनं, प्राप्यकारि । रसश्चाम्ळमधुरतितकषायकटुभेदेन पञ्चविधः ॥ १४ ॥ અથ=રસને વિષય કરનાર મતિજ્ઞાનના સાધનભૂત ઈન્દ્રિય “રસન” ઈન્દ્રિય કહેવાય છે. આ “રસનેન્દ્રિય” ચક્ષુની માફક અપ્રાપ્યકારી નથી. પરંતુ પ્રાપ્યકારી છે. અર્થાત સ્વદેશમાં પૃષ્ટ-બદ્ધવિષયને પામીને, સંબંધ કરીને રસનેન્દ્રિય જ્ઞાન પેદા કરે છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ વળી આ રસ, ખારે, મીઠ, કડ, તુર, તીખે એમ પાંચ પ્રકારનું છે. (૧૪+૪૩૪) જઘજ્ઞાનાનાવાળ%ારિત્રિ પ્રાણપ, વાઘwift गन्धोऽपि सुरभिदुगभिभेदेन द्विविधः ॥ १५ ॥ ' અર્થ=ાંધવિષયકજ્ઞાનમાં અસાધારણ કારણભૂત ઇન્દ્રિય ઘાણેન્દ્રિય' કહેવાય છે. આ ઘાણેન્દ્રિય “પ્રાપ્યકારી” છે. અર્થાત્ સ્વદેશમાં સ્પષ્ટ બદ્ધ ગંધને ગ્રહણ કરે છે. વળી આ ગંધ, સુગંધ, દુધના ભેદથી બે પ્રકાર છે. (૧૫+૪૩૫) સ્વરાજમ િવ વાઘબરાજળિો શીતoस्निग्धरूक्षमृदुकर्कशगुरुलघुरूपेणाष्टविधस्स्पर्श: ॥ १६ ॥ અર્થ–સ્પર્શ વિષયક જ્ઞાનના સાધનભૂત ઈન્દ્રિય વગિન્દ્રિય” કહેવાય છે. સ્વદેશમાં પહેલાં પૃષ્ટ અને પછી બદ્ધવિષયને પામીને જ્ઞાન પ્રકાશ કરનારી હોઈ આ સ્પર્શ નેન્દ્રિય “પ્રાપ્યપ્રકાશકારિણી” કહેવાય છે. વળી આ સ્પર્શ–ઠંડ, ગરમ, ચીકણે, લૂખે, કેમલ, કઠિણ, ભારે, હલકે, એવા ભેદથી આઠ પ્રકાર છે. (૧૬+૪૩૬) शब्दग्राहकमिन्द्रियं श्रोत्रम् , पाप्यकारि । सचित्ताचित्तfમેટારિત્રવિધરૂર ?૭ | અર્થ:–શબ્દવિષયને અવગાહનારા જ્ઞાનમાં જનકભૂત ઈન્દ્રિય “શ્રોત્રેન્દ્રિય” કહેવાય છે. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આ ઈન્દ્રિય, સ્વદેશમાં પૃષ્ટ શબ્દરૂપવિષયગ્રાહક હાઇ પ્રાપ્યકારી છે. વળી આ શબ્દ, સચિત્ત, અચિત્ત મિશ્રભેદથી ત્રણપ્રકા રના છે. 6 (૧) સચિત્તશબ્દ—જીવથી મુખ દ્વારા ખેાલાતા શબ્દ તે સચિત્તશબ્દ ' છે. > (૨ ) અચિત્તશ་—અરસપરસ એ પથ્થરાના અકળાવાથી નીકળતા શબ્દ અચિત્ત' કહેવાય છે. 6 (૩) મિશ્રશબ્દ—જીવ પ્રયત્નથી વગાડાતા વાજિંત્રમાંથી પ્રગટ થતા શબ્દ ‘મિશ્રશબ્દ' કહેવાય છે. (૧૭+૪૩૭) मतिश्रुतविषयीभूतार्थज्ञानसाधनमनिन्द्रियं मनः, अप्राप्यપ્રાચદારિ (૧૮ || મનનું' લક્ષણ 6 અઃ—મતિજ્ઞાનનેા કે શ્રુતજ્ઞાનના વિષયમૂત જે પદાર્થ, તે-વિષયને અત્રગાહનારા જ્ઞાનમાં સાધનભૂત અનિન્દ્રિય મન' કહેવાય છે. મન, વિષયરૂપ ગેષની સાથે ચક્ષુની માફક સ્પર્શ વિ. સબ'ધરૂપ સંશ્લેષ કરતુ' નથી, તથા વિષયકૃત અનુગ્રહ ઉપઘાતને અભાવ હોવાથી ‘ અપ્રાપ્ય પ્રકાશકારી ' કહેવાય છે, (૧૮+૪૩૮) " इदमपि द्रव्यभावभेदेन द्विविधम् । मनस्त्वेन परिगत- For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૦ मात्मप्रदेशव्यापि पौद्गलिक द्रव्यमनः। तदावरणक्षयोपशमजन्योऽथग्रहणोन्मुख आत्मव्यापारविशेषो भावमनः ॥ १९ ॥ મનને વિભાગ અર્થ-આ મન પણ (૧) દ્રવ્ય અને (૨) ભાવના ભેદથી બે પ્રકારનું છે. દ્રવ્યમન=મનપણાએ પરિણમેલ અર્થાત્ ચિંતન યોગ્ય, મનેવગણાઓમાંથી ગ્રહણ કરેલ અનંત પુદ્દગલથી બનેલું, સ્વસ્વ (પિત–પિતાની) કાયાના પરિમાણવાળું, પુગલ સમુદાય રૂપ મન “દ્રવ્યમન” કહેવાય છે, ભાવમન=મને જન્ય જ્ઞાનના આવરણના ક્ષયોપશમથી પેદા થનાર, તે તે અર્થને ગ્રહણમાં તત્પર, આત્માને ચિંતન રૂપ વિશિષ્ટ વ્યાપાર, અર્થાત્ ચિત્ત-ચેતના-ગ–અધ્યવસાય, સ્વાન્ત મનસ્કાર વિ. શબ્દોથી વાચ્ય, આત્માને વિશિષ્ટ પરિણામ ભાવ મન” કહેવાય છે. આ જ્ઞાનરૂપ ભાવમન પણ, સ્વદેહ પરિમાણવાળું છે. ' (૧૯૪૪૩૯) सांव्यवहारिकञ्चारग्रहेहापायधारणाभेदेन चतुर्विधम् ॥२०॥ સાંવ્યવહારિક પ્રત્યક્ષને વિભાગ અથ–સાંવ્યવહારિક પ્રત્યક્ષ, અવગ્રહ - ઈહા – અપાયધારણાના ભેદથી ચાર પ્રકારનું છે. અર્થાત્ તે તે ઈન્દ્રિય નિમિતવાળું ચાર પ્રકારનું, જેમ કે, ચક્ષુ અવગ્રહ-બહાઅપાય-ધારણા, એવં બધી ઈન્દ્રિય અને મનને લઈને સાંત્યવહારિક પ્રત્યક્ષના ચાર પ્રકારે જાણવા. (૨૦+૪૪૦) For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ विषयेन्द्रियमनोऽभिसम्बन्धजन्यदर्शनजनितं सत्ताऽवा. न्तरसामान्यवद्वस्तुविषयकं ज्ञानमवग्रहः । यथाऽयं मनुष्य રૂાર | ૨૨ છે. અવગ્રહનું લક્ષણ અર્થ –-દ્રવ્યપર્યાયસ્વરૂપી અર્થ એ વિષય, ચક્ષુ વિ. ઈન્દ્રિ અને મન, તેઓને ચારે બાજુથી, પૂર્ણ રૂપથી જે યોગ્ય સ્થાનમાં અવરિથતિ રૂપ સંબંધ, જેનાથી જન્ય જે દર્શન સન્માત્રવિષયક વિશેષશૂન્યબોધ, તેનાથી જનિત જે સત્તાના અવાંતર (પટાભેદરૂપ) સામાન્યવાળી વસ્તુને વિષય કરનારૂં જ્ઞાન “અવગ્રહ” કહેવાય છે. જેમકે, “આ મનુષ્ય ઈત્યાદિ. અહીંયાં છે કે અવગ્રહ, (૧) વ્યંજનાવગ્રહ (૨) અર્થાવગ્રહ ભેદથી બે પ્રકાર છે. ત્યાં ઉપકરણેન્દ્રિય અને પરિણત શબ્દાદિદ્રવ્ય દ્રવ્યના સંબંધ પછી પ્રથમ સમયથી માંડી અર્થાવગ્રહથી પહેલાં, સુપ્ત-મત્ત-મૂચ્છિત વિ. પુરુષની માફક શબ્દ વિ. દ્રવ્યસંબંધમાત્ર વિષયવાળે, અવ્યક્ત, જ્ઞાન રૂપ, અન્તર્મુહૂર્ત પ્રમાણુવાળે “વ્યંજનાવગ્રહ કહેવાય છે. (૧) સ્વરૂપ-નામ- જાતિ-ક્રિયા - ગુણ – દ્રવ્યની કલ્પના રહિત, સામાન્ય અર્થ ગ્રહણરૂપ “અર્થાવગ્રહ” કહે. વાય છે. (૨) ઉપરોક્ત દષ્ટાંતમાં અમનુષ્યની વ્યાવૃત્તિ રૂપ વિશેષને પ્રતિભાસ હોવા છતાં પણ નિશ્ચયિક = વ્યાવહારિક રૂપથી અવગ્રહના બે પ્રકારે હેઈ અહીં વ્યાવહારિક અવગ્રહનું દષ્ટાંત સમજવાનું છે. કેમકે, તેના પછી ઈહા વિ.ની પ્રવૃત્તિ થાય છે. અન્યથા તેમાંથી પ્રવૃત્તિ, ન જ થાય! (૨૧-૪૪૧) For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ सत्तामात्रावगाहिमानं दर्शनमालोचनम् । यथेदं किश्चि કૃતિ ॥ ૨૨ | અર્થ:—જેવુ ખીજું નામ દર્શીન છે. એવા નૠયિક અવગ્રહનુ લક્ષણ— ૨૧ કોઇપણ વિશેષને નહી’ વિશેષને નહી અવગાહનાર, સત્તામાત્રનું અવગાહન કરનારૂ દČન ( આલેચન જેવું બીજું નામ છે) નયિક અવગ્રહ ' કહેવાય છે. 6 9 જેમકે, “ આ કાંઈક છે અર્થાત્ આવા શબ્દપ્રયાગથી સમજાતું, શબ્દપ્રયાગરહિત, વિશિષ્ટ જ્ઞાન - દુન સમજવું. જો અહી શબ્દàખ માનવામાં આવે તે, આન્તમહૂતિકપણાની આપત્તિ થાય. અર્થાવગ્રડ, એક સામયિક છે. આવા સિદ્ધાંતના લાપ થાય. આ પ્રસ્તુત ઉદાહરણ, નૈૠયિક-અવ્યક્ત-અભ્યાવૃત વસ્તુ સામાન્યગ્રાહી છે. (૨૨+૪૪૨) योग्यतैवात्र विषयेण चक्षुर्मनसोरसम्बन्धः । सा चानतिदूरामन्नव्यवहितदेशाद्यवस्थानरूपा । इतरेन्द्रियेषु संश्लेषः ॥ ૨૩ | અ—શકા=અવગ્રહનું લક્ષણ જે • વિષયેન્દ્રિય મનાભિસંબંધ ઈત્યાદિ કહ્યું તે લક્ષ૩, અપ્રાપ્યકારી હોઇ ચક્ષુમનજન્ય અવગ્રહમાં અવ્યાપ્ત ( અવ્યાપ્તિ દોષવાળુ' ) થાય છે. અર્થાત ચક્ષુમનજન્ય અવગ્રહમાં ઘટતું નથી. કેમકે, " For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સંબંધને અભાવ છે. આવી શંકાના જવાબમાં કહે છે કે, પ્રસ્તુત અવગ્રહના લક્ષણમાં રૂપ વિ. વિષયની સાથે ચક્ષુ અને મનને સંબંધ, યેગ્યતા જ સમજવી, તાદશ સંબંધરૂપ યોગ્યતા લઈને ચક્ષુમનના અવગ્રહમાં પ્રસ્તુત અવગ્રહનું લક્ષણ ઘટાવવું. લક્ષણ, દેષરહિત છે. એમ જાણવું. ' ગ્યતા=અતિદૂરવર્તી–અતિઆસન (સમીપ) વતી. ભીંત વિ.થી વ્યવહિત પદાર્થનું ગ્રહણ નહીં થતું હોવાથી અનતિદૂર – અનતિઆસન – અવ્યવહિત દેશ વિ.માં અવસ્થાનરૂપ ગ્યતા એ જ અહીં “યેગ્યતા” જાણવી. વળી ચહ્યુમનવગરની શ્રોત્રાદિ ઇદ્રિમાં ઈદ્રિયના અવગ્રહમાં સંશ્લેષ સંબંધ લઈને અવગ્રહનું લક્ષણ ઘટાવવું. (૨૩+૪૪૩) .. अवगृहीतधर्मिण्यवगृहीतसामान्यावान्तरविशेषस्य पर्यालोचनमीहा । इयश्चावगृहीतसामान्यधर्मावान्तरधर्मविषयसंशयाज्जायते । यथाऽयं मनुष्यः पौरस्त्यो वा पाश्चात्यो वेति संशयाल्लक्षणविशेषेण पाश्चात्येनानेन भवितव्यमिति ૪ | ઇહાનું લક્ષણ અર્થ –અવગૃહીત ધમમાં (અવગ્રહથી ગ્રહણ કરાયેલા વિષયમાં) અવગૃહીત સામાન્ય ધર્મના અવાંતર ધર્મ વિશેષનું પર્યાલચન “ઈહા” કહેવાય છે. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આ ઈહા, અવગૃહીત વિષયના સશયથી પેઢા થાય છે. સામાન્યધર્મના અવાંતરધમ જેમકે, આ મનુષ્ય ( અવગૃહીત ધર્મી) પૌરસ્ત્ય છે, ( પૂર્વ દેશના કે પહેલાંના ) કે પાશ્ચાત્ય ( પશ્ચિમ દેશનાપાછળ થયેલા ) ( અવગૃહીત સામાન્યરૂપ મનુષ્યત્વને અવાંતર ધર્માં=પૌરસ્ત્યપણું-પાશ્ચાત્યપણું સમજવું) આવા સંશયથી —વિશિષ્ટ લક્ષણાથી પાશ્ચાત્ય મનુષ્ય હાવા જોઇએ! આને ઈહા ' કહે છે. " " - આ ઇઠ્ઠામાં અન્વય ( અનુકૂલ ) ધર્મ અને વ્યતિરેક ( પ્રતિકૂલ ) ધર્મની ઉપસ્થિતિ કારકપણાએ કરી સશય કારણુ છે. સશયના ઉત્તર કાલમાં વિશેષની ઉપલબ્ધિની ઈચ્છામાં પ્રવર્ત્તનરૂપ ઇહા થાય છે. તેથી ઇા, સંશયથી ભિન્ન છે. 6 વળી નૠયિક અવ્યક્ત વસ્તુમાત્ર ગ્રહણુરૂપ અર્થાવગ્રહ ખાદ‘શું મેં આ ગ્રહણ કરેલી વસ્તુ શબ્દ છે કે અશબ્દ ? આ પ્રમાણે સંશય કર્યાં બાદ આ શબ્દ હોવા જોઇએ ’ આ પ્રમાણેની ભવિતવ્યતા પ્રત્યયના ( પ્રતીતિ ) અભિમુખવાળી છા' જાણવી. (૨૪+૪૪૪) ईहा विषय विशेषधर्मवत्ता निर्णयोवायः । यथाऽयं पाश्चात्य एवेति । अयमेव प्रत्यक्षप्रमाणमुच्यते, नत्ववग्रहेहे तयोरनिर्णવ્યવસ્ત્રાર્ ॥ ૨૫ || અપાયનુ’ નિરૂપણુ અઃ—ઇહાના વિષયભૂત પાશ્ચાત્યવ વિ. રૂપ વિશેષ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ધર્મને યથાર્થ નિર્ણય “અપાય” કહેવાય છે. જેમકે, “આ મનુષ્ય પાશ્ચાત્ય જ છે” અહીં જકારથી પરત્વવાદિ ધર્મને નિષેધ છે. અને પાશ્ચાત્યત્વ ધર્મનું વિધાન છે. કેમકે, તે પાશ્ચાત્યના વિશેષ લિંગ ચિહન-લક્ષણો દેખાય છે. વળી તૈક્ષયિક અપાય છે જેમકે; “આ શબ્દ જ” એ સમજ. - જે કે સ્વ-સ્વ વિષયમાં સભ્ય અર્થનિર્ણયઆત્મકપણું હેઈ, અવગ્રહ અને ઈહાનું અપાયથી સર્વથા ભિન્નપણું નહીં હાઈ પ્રમાણઆત્મકપણું હોવા છતાં પણ ઉત્તર ઉત્તર અપેક્ષાથી અવગ્રહુનું સામાન્ય માત્ર વિષયકપણું હેઈ,-પર્યાલેાચનરૂપ હોવાથી, ઈહાને હેય ઉપાદેય વસ્તુને તિરસ્કાર સ્વીકારને સ્પષ્ટપણાએ સામને અભાવ હેઈ વિશિષ્ટ નિશ્ચયાત્મક અપાયનું જ વિશિષ્ટ પ્રમાણપણું છે. આ આશયથી કહે છે કે, આ અપાય જ પ્રત્યક્ષપ્રમાણ તરીકે કહેવાય છે. પરંતુ અવગ્રહ અને ઈહા, પ્રત્યક્ષપ્રમાણ રૂપ કહેવાતાં નથી, કેમકે તે અવગ્રહ અને ઈહા, અનિર્ણયરૂપ છે. (૨૫+૪૪૫) स्मरणोत्पत्त्यनुकूलोऽपायो धारणा । इयञ्च संख्येयासंख्येयकालवत्तिनी ज्ञानरूपा संस्कारशब्दवाच्या च । अवग्रથવાન્તર્વિજ | ૨૬ ધારણાનું લક્ષણ અર્થ –અતીત પદાર્થના ચિંતનરૂપ મરણની ઉત્પત્તિમાં અનુકૂલ (સ્મૃતિનું પરિણામિ કારણ) સંસ્કારવાસના જેનું For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ બીજું નામ છે. એવા જ્ઞાન રૂપ અપાય જ ધારણ કહેવાય છે. અર્થત અપાયરૂપે જ નિશ્ચિત કરેલ અર્થને મનદ્વારા ધારી રાખવું તે “ધારણ” જાણવી. આ ધારણાના (૧) અવિસ્મૃતિ (૨) વાસના (૩) સ્મૃતિ એમ ત્રણ પ્રકારે છે. (૧) એક વસ્તુ પરત્વે યથાયોગ્ય કાલપર્યત ઉપયોગ રાખવે તે “અવિસ્મૃતિ (૨) આ અવિસ્મૃતિ રૂપ ધારણ દ્વારા ગ્રહણ થયેલ અને સ્મૃતિઉત્પન્ન કરવામાં કારણભૂત એ જે સંસ્કાર તે “વાસના” (૩) જે પદાર્થ સંબંધી પ્રથમ અનુભવ થયે હેય તેપદાર્થનું કાલાંતરે “તે જ” એવા ઉલેખ રૂપે યાદ આવવું તે “મૃતિ” - આ ધારણા, અર્થાત અવિસ્મૃતિથી ઉત્પન્ન થનારા સંસકારરૂપ વાસનારૂપ ધારણાને કાળ, સંખ્યાત અથવા અસંખ્યાત છે. કેમકે, જે વ્યક્તિને વાસના ઉદ્દભવી હોય તે વ્યક્તિના આયુષ્ય ઉપર આને આધાર છે. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જીને ઉદ્દેશીને સંખ્યાને કાળ, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા જીને લક્ષીને અસંખ્યાતે કાળ છે. વળી ઉપગકાળ પર્યત રહેનારા બેઘરૂપ અવિસ્મૃતિનું કાળમાન અન્તર્મુહૂર્તનું છે. એટલે જ આ ધારણા, સંખ્યાત, અસંખ્યાત કાળ સુધી રહેનારી, જ્ઞાનરૂપ, સંસ્કારશબ્દ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વાચ્ય છે. વળી નિશ્ચયનય અનુસાર અર્થાવગ્રહુના કાળ એક સમ યના છે. અને વ્યવહારનય પ્રમાણે અંતમુહૂતના છે. ઇહા અને અપાયના કાળ પણુ અન્તમુહૂત ના છે, માટે જ કહ્યું છે કે ‘ અવગ્રહ ઇહા વિ. આન્તમાહૂતિક (અન્તર્મુહૂત કાળવર્તી) છે.’ ( ૨૬+૪૪૬) " केचित्तु आत्मशक्तिविशेष एव संस्कारशब्दवाच्योऽव्यव - हितस्मृतिहेतुश्च न धारणा, क्षायोपशमिकोपयोगानां युगपद्भावविरोधात् । परम्परया तस्यास्त तुत्वे न किञ्चिदूषणमिति મારું || ૨૭ || ' અથ:—કેટલાક ( શ્રીમદ્ વાદિદેવસૂરિ પુંગા) કહે છે કે; આત્મશક્તિ વિશેષ જ, સ`સ્કાર શબ્દ વાચ્ય, સાક્ષાત્ ( અવ્યવહિત ) સ્મૃતિના પ્રત્યે હેતુ છે ઉપયાગરૂપ કે જ્ઞાન રૂપ ધારણા હેતુ નથી. અર્થાત્ સ્મરણના પ્રત્યે અનંતર-સાક્ષાત્ હેતુ, વિશિષ્ટ આત્મક્તિ છે. કેમકે, સ્મૃતિકાલપય ́ત, ધારણા ટકી શકતી ( અનુવૃત્તિ) નથી. કેમકે; છામસ્થિ ક ઉપયેગા, અન્તર્મુહૂત કાલ સુધી રહે છે. જો જે પદાર્થની કાલાંતરમાં સ્મૃતિ થવાની છે. તેટલા કાલ સુધી પ્રત્યક્ષ જ્ઞાનાત્મક ધારણાની અનુવૃત્તિ છે, એમ માનવામાં આવે તે જ્યાં સુધી એક પદાર્થ સ`સ્કાર રૂપ પ્રત્યક્ષ, પુરૂષમાં હાય, ત્યાં સુધી અપર પટ્ટાનું સ ંવેદન જ ઉદયમાં ન આવે! કેમકે, ક્ષાાપશમિક ઉપયેગામાં યુગપત ઉત્પત્તિના અભાવ ( વિશધ) છે. માટે આત્મશક્તિવિશેષજ, For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિના પ્રત્યે સાક્ષાત્કારણ છે. સ્કૃતિના પ્રત્યે ધારણાનું પરંપરા (અવ્યવહિત–પ્રોજક) કારણપણામાં વિરોધ-દૂષણ નથી. આ પ્રમાણે તેઓ કહે છે. (૨૭૫૪૪૭) एषाश्च द्रव्याथिकनयापेक्षयैक्यं, पर्यायाथिकनयापेक्षया च मिन्नत्वम् ॥ २८ ॥ અર્થ:-શંકા મતિજ્ઞાનનું પ્રમાણપણું છે, તે અનિર્ણય આત્મક અવગ્રહ ઈહાનું કેવી રીતે યથાર્થ નિર્ણયાત્મક પ્રમાણપણું? આવી શંકાના જવાબ રૂપે કહે છે કે, આ મતિજ્ઞાનના પ્રભેદરૂપ અવગ્રહ આદિનું, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી (એક જીવ દ્રવ્યતાદાયથી) એક્ય–એકપણું–અભિન્નપણું છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાથી (અપૂર્વ અપૂર્વ વસ્તુપર્યાયનું પ્રકાશકપણું હોવાથી ભિન્ન સ્વભાવ રૂપે અનુભવાતે હેવાથી, કમથી પેદા થનાર હોવાથી) ભિન્નપણું છે. અર્થાત ભિન્નરૂપે અનુભવાતા હોવાથી અવગ્રહ આદિને ભેદ હોવા છતાં એક જીવ દ્રવ્યની સાથે તાદામ્ય હોવાથી અભેદ છે. માટે પ્રમાણપણને ત્યાઘાત નથી. (૨૮+૪૪૮) तथा चाय क्रमः, इन्द्रियार्थयार्योग्यताख्ये सम्बन्धे सति सन्मानं दर्शनाख्यं प्रथमतस्समुन्मीलति, इंदं किचिदिति । ततः केनचिज्जात्यादिनाऽवग्रहोऽयं मनुष्य इति ततोऽनिर्धा For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ रितरूपेण संशयोऽयं पौरस्त्यो वा पाश्चात्यो वेति । ततो नियताकारेण सम्भावनात्मिकेहाऽनेन पाश्चात्ये न भवितव्यमिति। अनन्तरमीहिताकारेण निर्णयात्मकोऽपायोऽयं पाश्चात्य एवेति। ततः कालान्तरस्मृतिहेतुत्वेन धारणोदेतीति !॥ २९ ॥ દર્શન આદિને ઉત્પત્તિકમ અર્થ-કથંચિત્ તે અવગ્રહ વિ.નો ભેદ હોવાથી, તે પ્રમાણે અનુભવ હોવાથી–તે પ્રમાણે તે તે આવરણને ક્ષયોપશમ હોવાથી, ઉત્પત્તિક્રમ: (૧) ઈન્દ્રિય અને અર્થ (વિષય)ને યોગ્યતાનામક સંબંધ અથવા સંશ્લેષરૂપ સંબંધ હોયે છતે પહેલાં સન્માત્ર દર્શન” નામને નિરાકાર બેધ પ્રગટ થાય છે. જેમકે; “આ કાંઈક છે.' (૨) ત્યારબાદ અર્થાત્ દર્શન બાદ (કેમકે જેનું દર્શન નથી થયું તે અદષ્ટને અવગ્રહ થતું નથી.) કેઈ એક મનુષ્યત્વ આદિ જાતિવિશિષ્ટ “અવગ્રહ” થાય છે. જેમકે, આ મનુષ્ય” છે. [ આ વ્યાવહારિક અવગ્રહ અને નિશ્ચયિક અપાય કહેવાય છે. ] (૩) અવગ્રહ બાદ (અવગ્રહ સિવાય સંદેહ થતું નથી માટે) અનિશ્ચિત રૂપે સંશય પ્રગટ થાય છે. કેઈપણ વિશેષ ધર્મની પ્રાપ્તિ નહિ હોવાથી વિવિધ ધર્મ પ્રકારરૂપે સંશય થાય છે. જેમકે, “આ મનુષ્ય” પરત્વ છે કે પાશ્ચાત્ય છે? For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) 'શય વગર ઈહાની પ્રવૃત્તિ થતી નથી માટે સૌંશય બાદ યકિંચિત્ વિશેષ ધર્મના અનુભવથી અર્થાત્ નિયત આકાશ રૂપે સંભાવના રૂપી ‘ઇહા' પ્રગટ થાય છે. જેમકે; · આ મનુષ્ય પાશ્ચાત્ય હાવા જોઈ એ.’ ' ૩૦ ( ૫ ) ઇહા સિવાય અષાયની પ્રવૃત્તિ નહિ હાવાથી, ઉત્પત્તિ પછી ઇહાના વિષયરૂપના આકારે નિર્ણયઆત્મક ૮ અપાય " ઉત્પન્ન થાય છે. જેમકે, ‘ આ મનુષ્ય પાશ્ચાત્ય જ છે. ( ૬ ) નિીત પદાથ ની જ ધારણા થતી હેાવાથી-નિષ્ણુ ય ખાદી નિષ્ણુ યજન્ય વાસનાસ`સ્કારશબ્દ વાચ્ય, અવિચ્યુતિ૨૫ કે આત્મશક્તિવિશેષરૂપ, કાલાંતરસ્મૃતિહેતુભૂતા ધારણા પ્રગટ થાય છે. ઉપરાક્ત ક્રમથી અવગ્રહ વિ. ઉત્પન્ન થાય છે. નહિ કે ઉત્ક્રમ-વ્યતિક્રમથી કે ન્યૂનતાથી. કેમકે; શેષવિષયક ક્ષયે પશમના આ પ્રમાણે જ્ઞાનેાપાદક સ્વભાવ છે, (૨૯+૪૪૯) इन्द्रियमनोऽन्यतरजन्योऽभिलाप निरपेक्ष स्स्फुटाव भासो मतिज्ञानम् ॥ ३० ॥ અતિજ્ઞાનનું લક્ષણ અ:—ઇન્દ્રિય અથવા મનથી જે જન્ય હાય, શ્રુતનું અનુસારી જે ન હોય તે સ્પષ્ટ અવભાસ (પ્રકાશ) રૂપ જ્ઞાન * મતિજ્ઞાન' કહેવાય છે, (૩૦+૪૫૦) For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ इदश्च प्रत्येकेन्द्रियमेनसा चावग्रहादिक्रमेण जायमानत्वाचतुर्विशतिविधम् । रसनादीन्द्रियश्चतुभिरेव चतुर्विधा व्यअनावग्रहा भवन्ति न चक्षुमनोभ्यां विषयेन्द्रियसंश्लेषाभावात स्पर्शनादीन्द्रियाणामुपकरणात्मकाना स्पर्शायाकारेण परिणतपुद्गलानाश्च यः परस्परं संश्लेषस्मा व्यअनेत्युच्यते । सोऽयं चतुर्विधो व्यञ्जनावग्रहः इति मिलित्वाष्टाविंशतिविधं मतिज्ञानम् । श्रुतज्ञाने तु नावग्रहादयो भवन्ति ॥ ३१ ॥ મતિજ્ઞાનના ભેદો અથ– આ મતિજ્ઞાન, પ્રત્યેક ઈનિદ્રાથી મનથી અવગ્રહ વિ. ના ક્રમથી પેદા થતું હોવાથી ચેતવીશ (૨૪) પ્રકારનું છે. વળી પ્રાપ્યકારી રસનેન્દ્રિય વિ. ચાર ઈદ્રિથી જ ચાર પ્રકારના વ્યંજનાવગ્રહો પેદા થાય છે. અપ્રાપ્યકારી ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહો પેદા થતાં નથી. કેમકે, વિષય અને ઇન્દ્રિયને સંશ્લેષનામક સંબંધનો અભાવ છે. સ્પર્શ નેન્દ્રિય વિ. ચાર પ્રાપ્યકારી ઉપકરણઆત્મક ઈન્દ્રિયોને સ્પર્શ વિ. વિષયાકારે પરિણત યુગલોને જ પરસ્પર સંશ્લેપનામક સંબંધ તે વ્યંજના (વ્યંજન ) કહેવાય છે. તે આ ચાર પ્રકારને વ્યંજનાવગ્રહ એમ ચોવીશની સાથે ચાર મળીને અઠ્ઠાવીસ (૨૮) પ્રકારનું મતિજ્ઞાન છે. શ્રુતજ્ઞા જ્ઞાનમાં તે અવગ્રહ વિ. ભેદ સંભવતા નથી, (૩૧૧૪૫૧) For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨ मतिज्ञानापेक्षो वाच्यवाचक भावपुरस्कारेण शब्द संस्पृष्टाथेग्रहणविशेष: श्रुतज्ञानम् । तदनुकूळोपयोगोऽपि श्रुतम् ॥ ૨૨ ૫ શ્રુતજ્ઞાનનું લક્ષણ અ—મતિજ્ઞાનની અપેક્ષાવાળું, [ શ્રુતના પ્રત્યે ધારણારૂપે મતિજ્ઞાનનુ' હેતુપણું છે] વાચ્ય-વાચક ભાવપૂર્વક, શબ્દ સાથે સખ'ધ ધરાવનારા—પદાર્થના વિશિષ્ટ ગ્રહણરૂપ ‘શ્રુતજ્ઞાન ' કહેવાય છે. શ્રુતજ્ઞાનમાં અનુકૂલભૂત ઉપયાગ પણુ ‘ શ્રુતજ્ઞાન' કહેવાય છે. અર્થાત્ શ્રુતના ઉપયાગ વિત થવા છતાં પણ મતિજ્ઞાનના ઉદય હાવાથી મતિ ઉપયાગ અને શ્રુત ઉપયાગની એકતા નથી માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ભિન્ન છે. (૩૨+૪પર) " तच्चाक्षरानक्षर संज्ञयसंज्ञिसम्यङ् मिध्यात्वसाधना दिसपर्यत्रसितापर्यवसितम कागमिकाङ्गपविष्टानङ्गपविष्टश्रुतभेदेन ચતુનિષÇ || ૨૨ ॥ શ્રુતજ્ઞાનના ભેદો અથ— (૧) અક્ષરશ્રુત (૨) અનક્ષરશ્રુત (૩) સ`ગ્નિશ્રુત (૪) અત્તિ શ્રુત (૫) સમ્યક્ત્વ શ્રુત (૬) મિથ્યાત્વ શ્રુત (૭) સાદિ શ્રુત (૮) અનાદિ શ્રુત (૯) સપ વસિત શ્રુત (૧૦) અપ′વસિત શ્રુત (૧૧) ગમિક શ્રુત (૧૨) અગમિક શ્રુત (૧૩) અંગપ્રવિષ્ટ શ્રુત (૧૪) અન’ગપ્રવિષ્ટ શ્રુત એમ શ્રુતજ્ઞાન ચૌદ (૧૪) પ્રકારનું છે. (33+x43) For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞાસના તપાછુતક્ષશુમત | થાળ लिपिविशेषो भाष्यमाणाकारादिस्त्वङ्मनोनिमित्तकश्शुतोपयोगः । भावश्रुतहेतुरुच्छवासादिरनक्षरश्रुतम् ॥ ३४ ॥ અર્થ – (૧) સંજ્ઞા અક્ષર (૨) વ્યંજનાક્ષર (૩) લબ્ધિઅક્ષર એમ અક્ષરકૃતના ત્રણ પ્રકારે છે. (૧) સંજ્ઞા અક્ષર–અકાર વિ. અક્ષરના વિશિષ્ટ આકારરૂપ લિપિવિશેષે “સંજ્ઞાક્ષર” કહેવાય છે. બ્રાહ્મી વિ. લિપિઓના ભેદથી “સંજ્ઞાક્ષર” અનેક પ્રકાર છે. તે ઉપચારથી શ્રત કહેવાય છે. (૨) વ્યંજનઅક્ષર–અર્થપ્રકાશપણાએ ઉચ્ચારાતે (બેલા) અકાર વિ. વર્ણોને સમુદાય “વ્યંજનાક્ષર” કહેવાય છે. આ પણ ઉપચારથી શ્રુત કહેવાય છે. (૪) લબ્ધિઅક્ષર–ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જન્ય, શ્રતગ્રંથના અનુસારે શ્રુતજ્ઞાનને ઉપયોગ અને શ્રુતજ્ઞાનાવરણ કર્મક્ષપશમ “લબ્ધિ અક્ષર' કહેવાય છે. આ ભાવ (યથાર્થ) શ્રુતજ્ઞાન કહેવાય છે. આ લબ્ધિ અક્ષર રૂપ ભાવAત, પાંચ ઈન્દ્રિય અને મનથી પેદા થતું હોવાથી છ (૬) પ્રકારનું છે. (૨) અક્ષર શ્રુત-ભાવકૃતના હેતુભૂત, ઉચ્છવાસનિશ્વાસ ખાંસી, છીંક વિ. વ્યાપાર “અક્ષશ્રુત” કહેવાય છે. (૩૪+૪૫૪) For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪. समनस्कस्य श्रुतं संक्षिश्रुतम्। तविपरीतमसंजिश्रुतम् સંશ્રિત અને અસંશ્રિતનું વર્ણન અથ:-(૧) મનવાળાજીનું–ગર્ભજતિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવ, નારકી જીનું શ્રુત “સંક્ષિશ્રુત” કહેવાય છે. (૨) મનવગરના-દીર્ઘકાલિકી સંજ્ઞાવગરને એકેન્દ્રિય આદિજીનું મૃત “અસંજ્ઞિકૃત” કહેવાય છે. (૩૫+૪૫૫) ___ सम्यग्दृष्टिनां श्रुतं सम्यकश्रुतम् । मिथ्यादृष्टिनां श्रुतं પિશ્યાતિમ્ | ૬ | સમ્યગૃ–અને મિથ્યાત્વ શ્રતનું લક્ષણ અથ –(૧) સમ્યકત્વવાળા, સમ્યગદષ્ટિઓનું શ્રત સમ્યફ શ્રુત કહેવાય છે. દષ્ટિનું સમ્યકૃત્વ હેઈ, યથાસ્વરૂપનું જ્ઞાન હાઈ સઘળું શ્રુત સમ્યગદષ્ટિ માટે સમ્યક્ કૃત બને છે. | (૨) મિથ્યાદષ્ટિવાળાઓનું કૃત “મિથ્યાત્વકૃત” કહેવાય છે. કારણ કે, મિથ્યાત્વના ઉદયથી વિપરીતદષ્ટિ હેઈ સઘળું શ્રુત મિથ્યાદષ્ટિએનું “મિથ્યાત્વ' શ્રુત છે. આ પ્રમાણે જ મિથ્યાત્વના ઉદયથી જેમ શ્રુત મિથ્યા બને છે તેમ મતિજ્ઞાન અને અવધિજ્ઞાન પણ મતિ અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન રૂપે પરિણમે છે એમ સમજવું. (૩૬+૪૫૬) આરિવરકૃતં , જિનાલયા ! आदिशून्यं श्रुतमनादिश्रुतं, इदन्तु द्रव्याथिकनयापेक्षया ॥३७॥ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સાદિયુત અને અનાદિચુતનું વર્ણન અર્થ - (૧) સાદિકૃત–ઉપગ રૂપ પર્યાયનું સાદિ. પણું હેઈ કાર્યભૂત કૃત પણ સાદિ કહેવાય છે. અર્થાત આદિશ્રુત “સાદિકૃત” આ પર્યાયાકિનયની અપેક્ષાએ જાણવું. (૨) અનાદિશ્રત=આદિ (ત્પત્તિ) વગરનું કૃત “અનાદિ મૃત” કહેવાય છે. કેમ કે, કૃતના આધારભૂત આત્મદ્રવ્ય અનાદિ છે. તેથી અનાદિભૂત આમદ્રવ્યાભિન્ન થતપણ અનાદિ શ્રત” છે. આ વ્યાર્થિકનયની અપેક્ષાએ સમજવાનું છે. (૩૭+૪૫૭) अन्तवच्छतं सपर्यवसितश्रुतम् । अनन्तवछूतमपर्यवसितश्रुतम् . इमे अपि तथैव ॥१८॥ સપર્યવસિતકૃત અને અપર્યવસિતશ્રુતનું વર્ણન અથ–(૧) અન્તવાળું શ્રત “સપર્યવસિત” શ્રત કહે વાય છે. કેમકે, ઉપગ રૂપ પર્યાયનું સાન્તપણું હેઈ કાર્ય ભૂત કૃત પણ સાન્ત છે. (૨) અનંતવાળું કૃત “અપર્યવસિત” શ્રત કહેવાય છે કેમકે મૃત અભિન્ન છવદ્રવ્યનું અનંતપણું હોઈ જીવની સાથે તાદાઓ હોઈ શ્રત પણ અપર્યાવસિત” કહેવાય છે. અહીં પણ પર્યાયાર્થિક ની અપેક્ષાએ સાન્તપણું અને દ્રવ્યા. થિકનયની અપેક્ષાએ અનંતપણું સમજવું (૩૮૨૪૬૮) For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬ प्रायस्सदृशपाठात्मकं श्रुतं गमिकश्रुतं तद्विपरीतमग મિત્રમ્ || ૨૨ || ગમિક શ્રુત અને અગમિક શ્રુત. અર્થ:— (૧) પ્રાયઃ સરખાપાઢરૂપ શ્રુત ‘ગમિકશ્રુત’ કહેવાય છે. જેમકે, પ્રાય: દૃષ્ટિવાદ. (૨) સરખાપાઢવગરનું શ્રુત‘અગમિકશ્રુત કહેવાય છે. જેમકે; પ્રાયઃ આચારાંગ આદિ કાલિકશ્રુત. (૩૯૧૪૫૯) द्वादशांगगतं श्रुतमङ्गमविष्टं यथा आचाराङ्गादि, तद्भिन्नं स्थविरकृतं श्रुतमनङ्गप्रविष्टश्रुतं यथा आवश्यહાદ્વિ ॥ ૪૦ ॥ , અર્થ :—(૧) ત્રિપઢીરૂપ તીથ'કરના આદેશથી નિષ્પન્ન, ગણુધરકૃત, ધ્રુવ જે દ્વાદશાંગીગત શ્રુત તે ‘ અંગપ્રવિષ્ટ ’ કહેવાય છે. જેમકે, આચારાંગાદિ શ્રુત. (૨) દ્વાદશાંગીથી ભિન્ન, સ્થવિરકૃત; ચલ જે શ્રુત તે ‘ અન’ગપ્રવિષ્ટ ' શ્રુત કહેવાય છે. જેમકે, આવશ્યકાદિ શ્રુત. (૪૦+૪૬૦) तितो वक्तव्यत्वेऽपि विस्तरभिया नोच्येते ॥ ४१ ॥ અ—અહીં મતિજ્ઞાન શ્રુતજ્ઞાનના વિષયમાં ઘણુ ઘણુ કહેવાનુ છે. પણ ગ્રંથગૌરવના ભયથી વિસ્તારપૂર્વક મતિજ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાતા નથી. આ પ્રમાણે સાંવ્યવહારિક પ્રત્યક્ષનુ' નિરૂપણ પૂરુ થાય છે. (૪૧+૪૬૧) 5 ઇતિ દ્વિતીય કિરણૢ સમાપ્ત For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ XX अनुमानपरिकरनामकः આ તૃતીયઃ ાિરઃ अनुभवमात्रजन्यं ज्ञानं स्मृति । यथा स घट इत्यादि, अत्र प्रायेण तत्तोल्लिख्यते । अनुभवोऽत्र प्रमाणरूपः । आत्मशक्तिरूपसंस्कारो द्वारम् । प्रबोधस्सहकारी । पूर्वानुभूतविषयिणीयम् । अर्थाविसंवादकत्वाचास्याप्रामाण्यम् । इति स्मृतिનિપાનું | | અર્થ–મતિશ્રુતના કાર્યભૂત, પ્રત્યભિજ્ઞાદિમાં હેતુભૂત સ્કૃતિનું નિરૂપણ - અનુભવ (ધારણાપણાએ ગ્રહણ કરેલ અવિશ્રુતિ કે સંસ્કાર) સિવાય બીજાથી પેદા નહી થતું, અનુભવથી જ પેદા થતું જે જ્ઞાન તે “મૃતિ” કહેવાય છે, જેમકે, તે ઘડ” ઈત્યાદિ. અહીં પ્રાયે કરી તે શબ્દના ઉલ્લેખવાળું મરણ જાણવું (અહીં પ્રાયઃ શબ્દથી તે શબ્દની ઉલ્લેખ એગ્યતા પણ અપેક્ષિત છે. એમ સૂચિત થાય છે, અહીં અનુભવ, પ્રમાણરૂપ સમજવાને છે. બ્રમાત્મક નહીં. અહીં સ્મરણાત્મક જ્ઞાનમાં, આત્મશક્તિ રૂપ સંસ્કાર, દ્વાર છે. અર્થાત્ સ્મરણના પ્રત્યે આત્મશક્તિરૂપ સંસ્કાર દ્વારા, અવિ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિરૂપ ધારણા, કારણ છે. તે સંસ્કાર, સંખ્યાત-અસંખ્યાત કાલવતી છે. વળી અહિં ઉદ્દબુદ્ધ સંસ્કાર, સ્મૃતિજનક છે. કેવલસંસકાર નહીં. માટે કહ્યું છે કે “સહકારી પ્રબંધ છે” અર્થાત્ મરણના પ્રત્યે પ્રબોધરૂપ સહકારી સહકૃત આત્મશક્તિરૂપી સંસ્કાર કારણ છે. અહીં સંસ્કારના ઉધક, આવરણક્ષપશમ. સદશ દર્શન આદિ સામગ્રી સમજવી. આ સ્મૃતિ, પૂર્વે જે વિષય, અનુભવ્યો હોય તે વિષયવાળી છે. એથી જ પૂર્વાનુભૂત વિષયરૂપ અર્થનું અવિસં. વાદીપણું હોવાથી આ સ્મૃતિનું પ્રમાણપણું છે. આ પ્રમાણે સ્મૃતિનિરૂપણ સમાપ્ત થાય છે. (૧+૪૬૨) अनुभवस्मरणोभयमात्रजन्यं ज्ञानं प्रत्यभिज्ञानम् । इदं तत्तेदन्तोल्लेरवनयोग्यमेकत्वसादृश्यवलक्षण्यप्रतियोगित्वादिवि षयकसङ्कलन ज्ञानापरपर्यायमतीतवर्तमानोभयकालावच्छिन्नवસુવિખવાડ્ય ૨ | પ્રત્યભિજ્ઞાનું લક્ષણ અથર–અનુભવ (પ્રત્યક્ષાત્મક) અને મરણ આ બંનેથી જ ઉપજતું જ્ઞાન “પ્રત્યભિજ્ઞાન” કહેવાય છે. આ પ્રત્યભિજ્ઞાન=તરા (તત્ શબ્દ) અને ઈદતા (ઈદંશબ્દ) ના ઉલ્લેખની ગ્યતાવાળું, એકત્વવિષયક, સાદશ્યવિષયક, For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ વિલક્ષણ્યવિષયક, પ્રતિયોગિત્વાદિ વિષયક, જેનું બીજુ નામ સંકલનજ્ઞાન છે. વળી અતીત અને વર્તમાન એમ બે કાલથી વિશિષ્ટ વસ્તુને વિષય કરનારું છે. (૨+૩૬૩) तत्रैकत्वविषयं स एवायं देवदत्त इत्यादि ज्ञानम् सादृश्यविषयकं गोसहशो गवय इत्यादि अत्रैवोपमानस्यान्तर्भावः । वैलक्षण्यविषयकं गोविसहशो महिष इत्यादि, प्रतियोगित्वविषयकश्चेदं तस्माद्दरं समीपमल्पं महद्वेत्याधुदाहरणानि बोध्यानि इति प्रत्यभिज्ञाननिरूपणम् ॥ ३ ॥ કમથી પ્રત્યભિજ્ઞાનના દષ્ટાંત અર્થ:– (૧) એકત્વ વિષયક પ્રત્યભિજ્ઞાન જેમકે, “આ તે જ દેવદત છે” ઈત્યાદિ જ્ઞાન અર્થાત અહીં તે દેશ તે કાલવત દેવદત્ત અને આ દેશ આ કાલવતી દેવદત્તમાં પૂર્વ અપર પર્યાયવ્યાપિ દેવદત્ત રૂપ દ્રવ્યાત્મક ઉર્ધ્વતા સામાન્ય ન્યનું અવલંબન કરી, એકત્વ વિષય તરીકે કરાય છે. (૨) સાદગ્ય વિષયક પ્રત્યભિજ્ઞાનનું ઉદાહરણ જેમકે, ગાયના સરખે ગવય (રેઝ) છે. ઈત્યાદિ જ્ઞાન. અર્થાત્ અહીં સાદશ્યવિશિષ્ટપિંડના દર્શન બાદ, ગાયના મરણ પછી સંકલનાત્મક “ગાય સરખો ગય છે એવું જ્ઞાન પેદા થાય છે. આ સદેશપરિણામરૂપ તિર્યક સામાન્યવિષયક છે. આ પ્રત્યભિજ્ઞાન રૂપ જ્ઞાનમાં, ઉપમાન પ્રમાણને અન્તભાવ જાણ, માટે ઉપમાન નામક જુદું પ્રમાણ બીજું નથી. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ | (૩) વૈશક્ષણ્યવિષયક પ્રત્યભિજ્ઞાનનું ઉદાહરણ–જેમકે, ગોવિદેશ (ગાયના સરખે નહીં એવે) મહિષ (પાડ) છે. ગેદશનના સંસ્કારવાળાને મહિષના દર્શન બાદ થતી આ પ્રતીતિ, સંકલનાત્મક હેવાથી પ્રત્યભિજ્ઞાન, વિસદશ (અસમાન) વિષયક છે. (8) પ્રતિનિત્વ વિષયક પ્રત્યભિજ્ઞાનનું ઉદાહરણ-જેમકે, આ (વરતુ) તેનાથી (તે વસ્તુથી) દૂર છે. અથવા સમીપ છે. નાનું છે અથવા મોટું છે ઈત્યાદિ ઉદાહરણે સમજવા (અહીં તેનાથી એ વાક્યમાં પંચમી વિભક્તિને અર્થ, અવધિ જેનું બીજું નામ છે. એ પ્રતિયોગિત્વ કહેવાય છે.) તથા ચ આ, તદવધિક તટપ્રતિગિક ધરત્વવાળું છે. ઈત્યાદિ આ પ્રમાણે પ્રત્યભિજ્ઞાનનું નિરુપણ સમાપ્ત થાય છે. (૩+૪૬૪) . उपलम्भानुपलम्भादिजन्यं व्याप्त्यादि विषयकं ज्ञान तकः यक्षा वहनौ सत्येव धूमो भवति वहनावसति धूमो न भवत्येवेति ज्ञानं व्याप्तिविषयकम् ॥ ४ ॥ તક પ્રમાણુ નિરૂપણ અર્થ – પશમ પ્રમાણે એકવાર કે અનેકવાર પ્રમાણ માત્રથી સાધ્ય (કારણરૂપ અનુમાનસ્થલીય સાધ્ય) (કાર્યરૂપ અનુમાનસ્થલીય સાધન) સાધનના ગ્રહણ અચહણરૂપ ઉપલંભ અનુપલંભ જન્ય વ્યાપ્તિવિષયક જ્ઞાન (આદિપદથી અથવા આવા૫ ( અનુવૃત્તિ) અને ઉદ્દવાપ (વ્યાવૃત્તિ) જન્ય વાચ્યવાચકભાવના આલંબનવાળું જ્ઞાન) તર્ક” કહેવાય છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ દા. ત. જેમકે, પ્રત્યક્ષથી એકવાર કે અનેકવાર વનિ અને ધૂમના ગ્રહણ અગ્રહણ બાદ જે કોઈ ધૂમ છે અર્થાત ધૂમમાત્ર, (કાર્યરૂપ) (કારણરૂપ) વનિના અસ્તિત્વમાં હોય છે, વહુનિના અભાવમાં ધૂમ હેતે નથી જ. આ પ્રમાણે સર્વ દેશ-કાલને આવરતું સાધ્ય–સાધન સંબંધવિષયક જ્ઞાન, ઉદ યમાં આવે છે તેથી આ તક કહેવાય છે. - અહીં સર્વ દેશ કાલવાળો સાધ્ય-સાધન સંબંધ “વ્યાપ્તિ કહેવાય છે. અને તવિષયક “તક કહેવાય છે. તેને ઉલ્લેખ આ પ્રમાણે છે કે, “આ હોયે છતે જ આ હેય છે, આ ન હેયે છતે આ નથી હેતું” અર્થાત્ વહુનિ હેચે છતે જ ધૂમ હોય છે, વહૂનિના અભાવમાં ધૂમ હેતે નથી જ. આવું જ્ઞાન, વ્યાપ્તિવિષયક હેઈ તક” કહેવાય છે. (૪+૪૬૫) यथा वा घटजातीयश्श्ब्दो घटजातीयस्य वाचको घटजातीयोऽर्थों घटजातीयशब्दवाच्य इति ज्ञानं वाच्यवाचकમાવતરવઘરવપથવાનું જ અથ-આદિપદથી ગ્રાહ્ય, વાય-વાચક સંબંધવિષયક તર્કનું દષ્ટાંત અથવા જેમકે, ઘટજાતીય (રૂપ) શબ્દ, ઘટજાતીય (રૂપ) અર્થને વાચક છે. ઘટજાતીય અર્થ, ઘટજાતીય શબ્દથી વાચ્ય છે. આવું જ્ઞાન, વાચ્ય-વાચકભાવ સંબંધવિષયક છે. (૫+૪૬૬) व्याप्तिविषयकज्ञानश्च व्याप्तिज्ञानकाले सदुपलम्भानु For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ पळम्माभ्यां साक्षादेव जायते । क्वचित्तु पूर्वमसकृदुपलम्भानुपळम्माभ्यामेव कालान्तरे साधनग्रहणमाग्दृष्टसाध्यसाधनस्मरणप्रयभिज्ञानपरम्परया जायते । उपलम्भश्च साध्यसव एव हेतूपलम्भ इति । अनुपलम्भश्च साध्याभावे हेतोरनुपलम्भ इति । साध्यसाधनग्रहणाग्रहणात्मकाविमौ प्रमाणमात्रेणाfમમત ૧ / અર્થ –તર્કના પ્રત્યે ઉપલંભ અને અનુપલંભ, કેવી રીતે કારણે થાય છે તેનું વર્ણન – (૧) વ્યાપ્તિજ્ઞાનકાલમાં, વ્યાતિવિષયકજ્ઞાન એકવાર ઉપલંભ અને અનુપલંભથી તથાવિધ ક્ષાપશમબલથી, સાક્ષાત્ જ [ સ્મરણ–પ્રત્યભિજ્ઞાનની અપેક્ષા વગરજ ઉત્પન્ન થાય છે. (૨) કવચિત્ કિઈ આત્મામાં પહેલા અનેકવાર ઉપલંભ અને અનુપલંભથી જ કાલાંતરે સાધનના ગ્રહણ પહેલાં દેખેલ સાધ્ય-સાધનના સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનની પરંપરાથી તર્ક ઉત્પન્ન થાય છે. ઉપલભને અર્થ–સાદય (કારણરૂપ)ની સત્તામાંજ હેતુ [ કાર્યરૂ૫]ની સત્તા અર્થાત સાધ્ય-સાધનના ગ્રહણરૂપ ઉપલંભ કહેવાય છે. અનુપલંભને અર્થ– સાધ્ય (કારણરૂપ સાધ્યના) ના For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ અભાવમાં હેતુને (કાર્યરૂપ હેતુને) અભાવ. અર્થાત સાધ્ય સાધનના અગ્રહણરૂપ અનુપલંભ કહેવાય છે. તથા ચ-ધૂમના આધારમાં વનિનું દર્શન, વહૂનિના અભા વના આધારમાં ધૂમાભાવનું દર્શન. એ અહીં ભાવાર્થ સમજ. આ સાધ્યસાધન ગ્રહણ અગ્રહણ આત્મક, આ ઉપલંભ અને અનુપલંભ, પ્રમાણમાત્રથી અભિમત છે એમ જાણવું थी मतीन्द्रियसाध्यहेतुणा २ali tष नथी. (६+४६७) वाच्यवाचकभावसम्बन्ध ज्ञानन्तु क्वचिदावापोद्वापाभ्यां समुदेति । यया प्रयोजकद्धपयुक्तगामानयेति वाक्यश्रवणसमनन्तरगवानयनपत्तिमत्प्रयोज्यद्धचेष्टाप्रेक्षणजन्यैतद्वाक्यजन्यैतदर्थविषयकज्ञानवानयमित्यनुमानज्ञानवतोऽपि बाळस्य तत्तदर्थविशेष्यकतद्वाक्यघटिततत्तत्पदवाच्यत्वसंशयवतः कालान्तरीयप्रयोजकद्धप्रयुक्तगां नयाश्वमानयेति गोशब्दानयनशब्दविषयकावापोद्वापवद्वाक्यश्रवणजन्यप्रयोज्यद्धप्रत्तितो गोजातीयोऽर्थों गोशब्दस्य वाच्यो गोजातीयश्च शब्दो गोजातीयस्य वाचक इत्येवंरूपस्तर्कस्समुल्लसति । क्वचिच्चाप्तपुरुषप्रयुक्तेन परार्थतर्करूपेणेदृशोऽर्थ ईदृशशब्दवाच्य ईदृशशब्दश्वेशार्थस्य वाचक इति वाक्येन वाच्यवाचकभावप्रतिपत्तिः । तर्के चानु. भवस्स्मृतिः प्रत्यभिज्ञानश्च कारणम् । इति तर्कनिरूपणम् ॥७॥ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ “વા–વાચક ભાવસંબંધ જ્ઞાનની ઉત્પત્તિનું વિધાન અર્થ – વાગ્ય-વાચક ભાવસંબંધનું જ્ઞાન તે કવચિત્ આવા૫ (અનુવૃત્તિ) અને ઉદવાપ (વ્યાવૃત્તિ)થી પેદા થાય છે. જેમકે, અહીં આ અભિપ્રાય છે કે, જે કેઈને પણ જણાવે છે (કહે છે.) તે પ્રાજક વૃદ્ધ કહેવાય છે. (૧) જેને કહેવામાં જણાવવામાં આવે છે તે પ્રયોજય વૃદ્ધ કહેવાય છે. (૨) જે પ્રાજ્યવૃદ્ધની પ્રવૃત્તિથી પ્રાજક વૃદ્ધે કહેલ વાક્યના અર્થને જાણે છે તે બાલ કહેવાય છે. હવે પ્રજકવૃદ્ધ પ્રયોજ્યવૃદ્ધને કહ્યું કે “ગાય લાવ” આવા વાકયને સાંભળ્યા પછી ગાયને લાવવાની પ્રવૃત્તિવાળા પ્રાજ્યવૃદ્ધની ચેષ્ટાને જોયા પછી આ વાક્યને આ અર્થ છે. આવા વિષયના જ્ઞાનવાળે આ, આવા પ્રકારના અનુમાન જ્ઞાનવાળે એ પણ બાલ, તે તે અર્થમાં, તે વાક્યમાં રહેલ તે તે પદની વાચ્યતાને સંશયવાળો જ્યારે થાય છે ત્યારે તે બાલને કાલાંતરે પ્રાજકવૃદ્ધે કહેલ કે “ગાય લાવ, ઘડાને લઈ જા” આવા – શબ્દવિષયક આનયન શબ્દવિષયક આવાપઉદ્દવાપવાળા વાક્યના શ્રવણથી પેદા થયેલ પ્રાજ્યવૃદ્ધની પ્રવૃત્તિથી “ગોજાતીય અર્થ ગે.શબ્દ વાચ્ય છે અને જાતીય શબ્દ, જાતીય અર્થને વાચક છે” આવા પ્રકારને તક પ્રગટ થાય છે. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫ ચિત્ આપ્ત પુરુષે દર્શાવેલ, આવા અ, આવા, શબ્દથી વાચ્ય છે, આવા શબ્દ, આવા અના વાચક છે. આવા પરાત રૂપ વાક્યથી વાચ્યવાચક ભાવની પ્રતિપત્તિ (સ્વીકાર) થાય છે. વાચ્યવાચક વળી ભાવવિષયક તર્કના પ્રત્યે અનુભવ, સ્મૃતિ અને પ્રત્યભિજ્ઞાન કારણ છે. અર્થાત્ વાચ્યવાચક ભાવવિષયક તર્ક માં અનુભવ, સ્મૃતિનું કારણપણું નિયત છે. (પ્રત્યભિજ્ઞાન, અનિયત કારણ છે) (૭+૪૬૮) આ પ્રમાણે તનિરુપણ સમાપ્ત થાય છે.’ 5 તૃતીય કિરણ સમાપ્ત H For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ 1 सद्-हेतु निरूपणनामकः चतुर्थकिरणः हेतुज्ञानव्याप्तिस्मरणकारणकं साध्यविज्ञानमनुमानम्, यथा पर्वतो वहुनिमानिति विज्ञानम् ॥ १ ॥ હવે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તક રૂપ અનુમાન પરિકરના કાર્યભૂત અનુમાનનું નિરૂપણ અથ:-(૧) જેનું સ્વરૂપ આગળ કહેવાતું છે એવા) હેતુનું નિશ્ચયાત્મક જ્ઞાન અને અવિનાભાવરૂપ વ્યાપ્તિનું સ્મરણ અર્થાત્ હેતુજ્ઞાન અને વ્યાપ્તિસ્મરણરૂપ બે કારણથી થતું જેનું સ્વરૂપ આગળ કહેવાશે એવા) સાધ્યનું નિશ્ચયાત્મક જ્ઞાન, તે “અનુમાન” કહેવાય છે. દા. ત. જેમકે, ધૂમજ્ઞાનવાળાને અને વ્યાપ્તિ સ્મરણવાળાને જે “પર્વત, વહુનિયાળ છે” આવું વિજ્ઞાન, પ્રગટ થાય છે તે અનુમાન છે. ' (૧+૪૬૯) निश्चितव्याप्तिमान् हेतुः यथा नौ साध्ये धूमः, व्याप्तिमनमेव हेतो रूपं न तु पक्षसच्चसपक्षसचविपक्षासत्रात्मकं For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ त्रिरूपं, अबाधितत्वासत्पतिपक्षितत्वाभ्यां पञ्चरूपं वा असाજાત્રામાવાવ | ૨ |. હેતુનું લક્ષણ અર્થ નિશ્ચિત વ્યાપ્તિની સાથે નિત્યસંબંધવાળો હેતુ” કહેવાય છે. અર્થાત નિશ્ચિત વ્યાપ્તિવાળે “હેતુ” કહેવાય છે. જેમકે, વનિ સાધ્ય હેયે છતે ધૂમ એ હેતુ છે. અહીં વ્યાતિમત્તા જ (વ્યાપ્તિ જ) હેતુનું રૂપ (સ્વરૂપ) છે. નહીં કે પક્ષસવ (હેતુનું પક્ષમાં રહેવું) સપક્ષસવ (હેતુનું દાંતમાં રહેવું) વિપક્ષ અસત્વ, (પક્ષવિરૂદ્ધ વિપક્ષમાં નહીં રહેવું), એમ ત્રણ રૂપે, અથવા અબાધિતપણું અને અસત્પ્રતિપક્ષપણું એમ બે મેળવી પાંચરૂપે હેતુનું સ્વરૂપ નથી. કારણ કે. અવિનાભાવનિયમના નિશ્ચયથી જ અસિદ્ધત્વ, વિરૂદ્ધત્વ, અનેકાંતિકત્વ, બાધિતત્વ, સતિપક્ષત્વ રૂ૫ પાંચદેને પરિહાર થતે હેઈ અવિનાભાવ–વ્યાપ્તિ એ જ અસાધારણ રૂપ છે. માટે અસિદ્ધત્વ પરિવાર માટે પક્ષસત્ત્વ, વિરૂદ્ધત્વના પરિહાર માટે સપક્ષસત્વ, અનૈકાતિકત્વના પરિ. હાર માટે વિપક્ષસત્વ, બાધના પરિહાર માટે અબાધિતત્વ, સત્રતિપક્ષના પરિવાર માટે અસત્પતિપક્ષિતત્વ એમ પાંચ માનવાની જરૂર નથી કેમકે તેઓમાં અસાધારણત્વ નથી. માટે અસાધારણત્વ રૂપ અવિનાભાવ વ્યાપ્તિ એ જ હેતુનું રૂપ છે. (૨૪૭૦) For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૮ हेतो साध्याभाववदवृत्तित्वं व्याप्तिः। इयमेवाऽन्यथाऽनुपपत्तिपतिबन्धाविनाऽभावशब्दरुच्यते । वनि विना धूमस्यानुपपत्ते निसत्व एव धूमोपपत्तेश्च वहनिनिरूपिताऽन्यथाऽनुपपत्यादिशब्दवाच्या व्याप्तिधूमे वर्तते । अतो धूमो व्याप्यो निरूपकश्च वहनिपिकः । तथा च व्याप्यसवेऽवश्यं व्यापफसचं, व्यापकसत्व एव च व्याप्येन भवितव्यमिति व्याप्यव्यापकभाव नियमः सिद्ध्यति ॥ ३ ॥ વ્યાપ્તિનું લક્ષણ અર્થ –જે સઘળા ધર્મિમાં (નિશ્ચિત સાથ્થવાળામાં) વ્યાપક (કારણરૂપ) સાધ્ય છે. ત્યાં જ હેતુનું રહેવું. (અગવ્યવસછેદની અપેક્ષાએ) જે ધર્મીમાં (વસ્તુમાં) સાધ્ય નથી ત્યાં હેતુને અભાવ જ છે. (અન્યગ વ્યવચ્છેદની અપેક્ષાએ અવધારણ જાણવું) આવી રીતે હેતુમાં રહેલી વ્યાપ્તિ જાણવી. અર્થાત્ હેતુ નિષ્ટ સાધ્યાભાવવત્ અવૃત્તિત્વ, વ્યાપ્તિનું લક્ષણ અર્થાત્ સાધ્યના નવનિના) અભાવવાળા હદ વિ. માં હેતુનું અસત્વ એમ હતુનિષ્ઠવ્યાપ્તિ જાણવી. આ જ વ્યાપ્તિ, અન્યથાષનુપત્તિ, પ્રતિબંધ, અવિનાભાવ શબ્દથી બેલાવાય છે, અર્થાત્ આ વ્યાપ્તિના ત્રણ બીજા નામે છે. એવ ચ-વહુનિ સિવાય ધૂમની અનુપત્તિ (અભાવ) છે આ વાક્યથી કારણઅભાવપ્રયુક્ત કાર્યાભાવ રૂપ વ્યતિરેક રૂપ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૯ અન્યથાડનુ૫૫ત્તિ જાગુવી, વહુનિના સત્વમાં જ ધૂમની ઉપપત્તિ અવયરૂપ તાપપત્તિ દર્શાવેલ છે. અર્થાત વહનિ નિરૂપિત, અન્યથાનુપપત્તિ (પ્રતિબંધ- અવિનાભાવ) રૂ૫ શબ્દથી વાગ્યે એવી વ્યાપ્તિ, ધૂમમાં વર્તે છે. હેતુ, વ્યાપ્ય (વ્યાપ્તિ આશ્રય) કહેવાય છે. સાધ્ય, નિરૂપક, વ્યાપક કહેવાય છે. અર્થાત વહનિ નિરૂપિત વ્યાપ્તિને આશ્રય હેવાથી ધૂમ, વનિવ્યાપ્ય કહેવાય છે. ધૂમવૃત્તિનિરૂપક હેવાથી વહુનિ, ધૂમ વ્યાપક કહેવાય છે, આમ હોવાથી “ધૂમ, વ્યાપ્ય છે. વનિ; નિરૂપક અને વ્યાપક છે,” તથા ચ-વ્યાયનાં સત્ત્વમાં અવશ્ય વ્યાપકનું સત્વ છે ( ધૂમની સત્તામાં વહનિની સત્તા જ) વ્યાપકના સર્વમાં જ વ્યાપ્યનું રહેવું હોવું જોઈએ (વહુનિની સત્તામાં ધૂમની સત્તાની ભવિતવ્યતા) આવે વ્યાપ્ય-વ્યાપક ભાવ નિયમસિદ્ધ થાય છે. (૩+૪૭૧) सोऽयं व्याप्त्यपरपर्यायो नियमो द्विविधः सहभावनियमः, क्रमभावनियमश्चति ॥ ४ ॥ અર્થ – તે આ, જેનું વ્યાપ્તિ એવું બીજું નામ છે એ નિયમ, બે પ્રકાર છે. (૧) સહભાવ નિયમ=એક કાળમાં વિદ્યમાન હેતુ સાયને નિયમ. (૨) ક્રમભાવ નિયમ=પૂર્વ અપર કમથી પિદા થતા હતા સાધ્યને નિયમ. (૪+૪૭૨) For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ तत्र सहभावनियम एकसामग्रीप्रसूतयों रूपरसयोा . प्यव्यापकयोश्च शिंशपात्ववृक्षत्वयोर्भवति ॥ ५ ॥ જેઓને સહભાવ નિયમ છે તેઓનું કથન અથ–સહ (સાથે) ભાવ (ઉત્પત્તિ કે સ્થિતિ)ને નિયમ તે “સહભાવનિયમ” આવી વ્યુત્પત્તિને મનમાં રાખી સહભાવનિયમનું વર્ણન કરે છે કે, (૧) એક સામગ્રી પ્રસૂત= જનક સામગ્રી એક હેવાથી રૂપ અને રસની સાથે જ ઉત્પત્તિ હાઈ રૂપરસને ઉત્પત્તિની અપેક્ષાએ “સહભાવનિયમ” કહેવાય છે. અહીં વ્યાપ્યત્વ. વ્યાપકત્વ બનેનું ઐચ્છિક છે. (૨) વ્યાપ્ય (ન્યૂનદેશવત) શિશપાત્વ અને વ્યાપક (અધિકદેશવતી) વૃક્ષત્વને સ્થિતિની અપેક્ષાએ સદભાવનિયમ” છે. રૂપશિવાય રસની અનુપપત્તિ (અભાવ) હેવાથી, રૂપના સવમાં રસની ઉપપતિ ( સત્તા) હોવાથી સહભાવનિયમ, સિદ્ધ છે. વૃક્ષ શિવાય શિશપાત્વની, અનુપપત્તિ (અભાવ) હોવાથી, વૃક્ષત્વના સત્તવમાં શિંશપાત્વની ઉપપદ્ધિ (સત્તા) હેવાથી આ બંનેને નિયમ-સદભાવનિયમ સિદ્ધ થાય છે (૫+૪૭૩) क्रममावनियमस्तु कृत्तिकोदयरोहिण्युदययोः पूर्वोत्तर. भाविनोः, कार्यकारणयोश्च धूमवहन्योर्भवति ॥ ६ ॥ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પા જેએનેા ક્રમભાવ નિયમ છે તેઆનુ કથનઅઃ—( ૧ ) પૂર્વભાવિકૃત્તિકાનક્ષેત્રના ઉદય અને ઉત્તર ભાવિ રાહિણીનક્ષત્રના ઉડ્ડયના ક્રમ (પૂર્વ અપર ભાવ) ભાવ નિયમ કહેવાય છે. અહી કાર્ય કારણભાવના ક્રમભાવ નિયમ નથી પરંતુ અકાય કારણને ક્રમભાવ નિયમ છે. (ર) કા=ધૂમ અને કારણ વતિના ક્રમભાવ નિયમ હાય છે. અહી.. અન્યથાનુપપત્તિ ( વ્યતિરેક ) તથાપપત્તિ (અન્વય) રૂપ વ્યાપ્તિ-નિયમ સમજવે. (૬+૪૭૪) प्रमाणाबाधितमनिर्णीतं सिषाधयिषितं साध्यम् । यथा वहूनिमत्वतः । अस्यैव च पक्ष इति नामान्तरम् । साध्यविशिष्टत्वेन धर्मिण एवं सिषाधयिषितत्वात् । इदश्चानुमानजन्यप्रतिपत्तिकाळापेक्षया ॥ ७ ॥ સાધ્યના લક્ષણનું વર્ગુન અ:- કોઈપણ પ્રમાણથી અબાધિત, અનિર્ણીત, સાધવાની ઇચ્છાના વિષયભૂત ( સિષાયિષિત ) ‘ સાધ્ય ’ કહેવાય છે. જેમકે; દા. ત, ‘ વહનવિશિષ્ટપર્યંત ' તરીકે કહેવાય છે. આનું બીજું નામ પક્ષ છે. અર્થાત્-નિયત સાધ્યરૂપ ધરૂપ વિશેષણુ વિશિષ્ટપણાએ ધમી ને સાધવાની ઇચ્છા હેાવાથી સાધ્યવિશિષ્ટધી ને For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ પર સાધ્ય તરીકે કહેવાય છે. અને કથામાં પક્ષતરીકેને વ્યવહાર થાય છે. પ્રવેગકાલની અપેક્ષાએ સાધ્યવિશિષ્ટધમ, સાધ્ય શબ્દવાચ્ય થાય છે. (૭૪૭૫) व्याप्तिग्रहणवे लायान्तु वहन्यादिर्धम एव साध्यः ॥८॥ અર્થ-વ્યાપ્તિના ગ્રહણના સમયમાં વહનિ આદિ ધર્મ જ સાધ્ય તરીકે (સાધવાને યોગ્ય તરીકે ) કહેવાય છે. આ પ્રમાણે અનુમાનના ત્રણ (૩) અંગે છે (૧) ધમી (પક્ષ) સાધ્યધર્મના આધારરૂપે અંગ છે (૨) સાધન (હેતુ) ગમકરૂપે અંગ છે (૩) સાધ્ય, ગમ્યત્વરૂપે અંગ છે. અથવા અનુમાનના બે અગો છે. (૧) સાધ્યધર્મવિશિષ્ટ ધમ પક્ષ, ધર્મધમની અભેદ અપેક્ષાએ (૨) હેતુ પૂર્વે જે ત્રણ કહ્યાં તે ધર્મધમની ભેટ અપેક્ષાએ એમ સમજવું (૮+૪૮૬) धर्मिणश्च प्रसिद्धिः प्रमाणाद्विकल्पादुभयतो वा ज्ञेया । यथाऽस्ति सर्वज्ञ इत्यत्र धर्मिणस्सर्वज्ञस्य विकल्पासिद्धिः । पर्वतो वहनिमानित्यत्र पर्वतस्य प्रत्यक्षप्रमाणात , शब्दः परिणामीत्यादौ कालत्रयवर्तिशब्दधर्मिण उभयस्मात् ।। ९ ॥ અર્થ:–વળી ધમીની પ્રસિદ્ધિ, પ્રમાણથી, (નિશ્ચિત પ્રામાણ્યવાળા પ્રત્યક્ષ આદિ પ્રમાણથી ) વિકલ્પથી (અનિશ્ચિત પ્રામાણ્ય-અપ્રામાણ્યવાળા જ્ઞાનથી) અથવા ઉભયથી–પ્રમાણથી અને વિક૯૫થી છે. (૧) વિકલ૫પ્રસિદ્ધધમીનું ઉદાહરણ =જેમકે, “સર્વજ્ઞ છે” અહીં ધમીરૂપ સર્વજ્ઞની વિકલ્પથી પ્રસિદ્ધિ છે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પ૩ (૨) પ્રમાણપ્રસિદ્ધધમીનું દૃષ્ટાંત =જેમકે “પર્વત વનિવાળે છે” અહીં પ્રત્યક્ષપણાથી પર્વતની પ્રસિદ્ધિ છે. અર્થાત પ્રમાણથી વ્યવસ્થાપિત થયેલ પર્વત વિ. જ વિષયભાવને ભજતે ધર્મિત્વ વિ.ને પામે છે. (૨) ઉભયથી પ્રસિદ્ધધર્મીનું દષ્ટાંત= જેમકે, શબ્દ, પરિણમી છે” અહીં ત્રણેકાલમાં રહેનાર શબ્દ ધમીની પ્રસિદ્ધિ, ઉભયથી–પ્રમાણથી અને વિક૯૫થી છે. અર્થાતસકલશબ્દોને શ્રવણથી પ્રત્યક્ષને અસંભવ છે કેટલાક શબ્દની પ્રત્યક્ષથી અને કેટલાક શબ્દની વિકલ્પથી પ્રસિદ્ધિ છે. (૯૫૪૭૭) हेतदिविधो विधिस्वरूपः प्रतिषेधस्वरूपश्चेति । तथा विधिस्वरूपो हेतुर्दिधा, विधिसाधको निषेधसाधकश्चति, एवं ધરવવો હેતુif ૨૦ હેતુઓનો વિભાગ અર્થ: હેતુ, બે પ્રકારને છે (૧) વિધિસ્વરૂપ (૨) પ્રતિષેધસ્વરૂપ તેમજ વિધિસ્વરૂપ હેતુ, બે પ્રકારને છે (૧) વિધિસાધક (૨) નિષેધસાધક. પ્રતિષેધસ્વરૂપ હેતુ પણ બે પ્રકાર છે. (૧) વિધિસાધક (૨) નિષેધ સાધક. (૧૦+૪૭૮) तत्र विधिसाधको विधिरूपो हेतुाप्य कार्यकारणों For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૪ त्तरमहचरभेदात् षोढा विधिस्तु सदसदात्मके पदार्थे संदंश : असदशश्च प्रतिषेधः ॥ ११ ॥ વિધિરૂપ વિધિસાધક હેતુના છ પ્રકાર અર્થ – હેતુઓના ભેદપૈકી વિધિરૂપવિધિસાધકહેતુ, વ્યાધ્ય-કાર્ય-કારણ-પૂર્વ ચર–ઉત્તરચર-સહચરના ભેદથી છ પ્રકારને છે. અહીં વિધિપ્રતિષેધ શબ્દના અર્થને કહે છે કે, સદ અસદ્દઅંશ પદાર્થમાં જે સદરૂપ અંશ તે જ વિધિ કહેવાય છે. અને જે અસદ્દઅંશ છે જેનું બીજું નામ અભાવ છે તે પ્રતિષેધ કહેવાય છે. (૧૧+૪૭૯) प्रतिषेवश्चतुर्धा पागभावप्रध्वंसाभावान्योऽन्याभावात्यन्ताभावभेदात-यन्निवृत्तावेव कार्याविर्भावः स प्रागभावःयथा ઘરું ઘર પૃરિવો. શા. અર્થ પ્રસંગથી અભાવની સર્વથા ભાવસ્વરૂપથી ભિન્નતાને દૂષિત કરવા માટે પ્રતિષેધને વિભાગ કરી તેના સ્વરૂપનું વર્ણન પ્રતિષેધ=(અભાવ) પ્રાગભાવપ્રવૃં સાભાવ અsન્યાભાવઅત્યંતાભાવના ભેદથી ચાર પ્રકારનું છે. પદાર્થોના અસ્તિત્વમાત્ર સ્વીકારમાં સઘળા અભાવેને અપલાપ થવાથી સર્વને, સર્વાત્મક થવાને પ્રસંગ દેષ આવે. પ્રાગભાવના અસ્વીકારમાં દ્રવ્ય, નિર્વિકાર બની જાય ! તેથી દ્રવ્યના વિકારભૂત ઘટપટ વિના અભાવ થઈ જાય ! પ્રદર્વાસાભાવના અસ્વીકારમાં કટક (કંકણ) કુંડલ વિ. માં અનંતપણાને પ્રસંગદેષ આવે ! For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ અન્યાડન્યાભાવના અપલાપમાં જીવ, અછવરૂપ થાય ! અજીવ, જીવરૂપ થાય ! એટલે સર્વાત્મકત્વના પ્રસંગ થવાથી તે મનેના લક્ષણભેદ ન થાય! 44 અત્ય’તાભાવના અસ્વીકારમાં, જીવમાં અજીવપ્રાપ્તિ થાય !અને અજીવમાં જીવત્વની પ્રાપ્તિ થાય ! તેથી વસ્તુને જેમ અસ્તિત્વપર્યાય છે, તેમ નાસ્તિત્વ પણ અપેક્ષાએ પર્યાય છે, ( ૧ ) પ્રાગભાવનું લક્ષણ=વિલક્ષણ પરિણામ વિશિષ્ટ મૃતિપડના મૃતિપડત્વરૂપે વિનાશ થયે છતે ઘટરૂપપણાએ મૃપિડ, પરિમિત થાય છે. તેથી ઘટરૂપપણાએ ઉત્પત્તિના પહેલાં અવ્યવહિતપરિણામવિશિષ્ટ મુદ્રવ્ય જ તેનેા (ઘટના) પ્રાગભાવ તરીકે કહેવાય છે. નહી' કે; મૃપિંડથી સથા ખીજા પદાર્થ. અર્થાત્ જેની નિવૃત્તિ (વિનાશ) થયે છતે જ કાયના પ્રાદુર્ભાવ તે ‘ પ્રાગભાવ ’ કહેવાય છે. જેમકે ઘટના પ્રત્યે સૃષિ’ડ ( ૧૨+૪૮૦ ) यदुत्पत्तिनिबन्धनं कार्यविघटनं स प्रध्वंसाभावः । यथा घटं प्रति कपालकदम्बकम् ।। १६ ।। અઃ— જેની ઉત્પત્તિના કારણભૂત કાર્યના ધ્વંસ તે તે ‘ પ્રધ્વંસરૂપ અભાવ ’ કહેવાય છે. જેમકે; કપાલ કંબકની ઉત્પત્તિ થતાં પહેલાં અવશ્ય ઘટના ધ્વંસ થાય છે માટે કપાલ કદંબક જ ઘટના પ્રઘ્નસાભાવ કહેવાય છે. - For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૬ અર્થાત્ ઘટના નાશજન્ય-ઘટના ઉત્તરકાલવતી ઘટના આકાર રહિત-કપાલકનું અકઆકારવાળુ મૃદ્રવ્ય, ઘટપ્ર’સ રૂપ અભાવ કહેવાય છે. (૧૩+૪૮૧) स्वरूपान्त गत्स्वरूपव्यवच्छेदोऽन्योन्याभावः यथा = स्वभावाद्यटस्वभावस्य ।। १४ ।। : અર્થ :--અન્યડન્યાભાવનું લક્ષણ્=સ્વભાવાંતરથી (અન્યસ્વભાવથી (અન્યના) સ્વભાવને વ્યવછેદ; અન્યેાન્યાભાવ' કહેવાય છે. જેમકે; પટસ્વભાવથી ઘટસ્વભાવના વ્યવછેદ, ‘ અન્યાપાડ’ અન્યાડન્યાભાવનું બીજું નામ છે. (૧૪+૪૮૨) कालत्रयेsपि तादात्म्यपरिणतिनिवृत्तिरत्यन्ताभावः यथा जीवाजोवयोः । सोऽयं प्रतिषेधः कथञ्चिदधिकरणाद्भिन्नाभिन्न: ॥ ૨૧ ॥ અઃ—અત્યતાભાવનું લક્ષણ=ભૂત, ભવિષ્ય, વત માન રૂપ ત્રણ કાલની અપેક્ષાએ પણ જે બન્નેના તાદાત્મ્ય પરિણતિના ( એકત્વપરિણામના ) અભાવ, ૮ અત્યતાભાવ ” કહેવાય છે. જેમકે; દા. ત. જીવ અને અજીવના અત્યતાભાવ (જીવતાદાત્મ્ય પરિણતિનિવૃતિવાળા અજીવ, અજીવતાદાત્મ્ય પરિણતિ નિવૃત્તિવાળા જીવ,) વળી વસ્તુના અસ્તિત્વપર્યાય જેમ છે તેમ નાસ્તિત્વપર્યાય છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પ૭ પર્યાય-પર્યાયીને કથંચિત્ અભેદ હોવાથી અધિકરણભિન્ન સર્વથા અભાવ નથી આજ વસ્તુને કહે છે કે, “તે આ પ્રતિષેધરૂપ અભાવ, કથંચિત્ (અપેક્ષાએ, અધિકરણથી ભિન્નઅભિન્ન છે. (૧૫૪૮૩) विध्यात्मको हेतुस्साध्याविरुद्धप्रतिषेध्यविरुद्धभेदेन द्विधा, પર્વ નિવારમોડલ ? વિધિરૂપ હેતુના પ્રકારનું વર્ણનઅર્થવિધિરૂપ હેતુ, સાધ્ય અવિરુદ્ધ પ્રતિષેધ્યવિરુદ્ધભેદથી બે પ્રકાર છે. અર્થાત્ (૧) સાધ્ય અવિરૂદ્ધ વિધિરૂપ હેતુ, વિધિસાધક (૨) પ્રતિષેધ્ય વિરુદ્ધવિધિરૂપ હેતુ, પ્રતિ ષેધસાધક, (૩) આ પ્રમાણે પ્રતિષેધ્ય અવિરુદ્ધ નિષેધરૂપ હેતુ, પ્રતિષેધ સાધક (૪) સાધ્યવિરુદ્ધ નિષેધરૂપ હેતુ, વિધિસાધક, (૧૬+૪૮૪) अत्र शब्दः परिणामी प्रयत्ननानन्तरीयकत्वादिति व्याप्यो विधिहेतु : ॥ १७ ॥ પૂર્વોક્ત વ્યાપ્ય વિ. છ પ્રકારના સાધ્ય અવિરુદ્ધવિધિસાધક વિધિરૂપ હેતુઓના ઉદાહરણે– અર્થ:(૧) “શબ્દ, પરિણામી છે” પ્રયત્ન વિના ઉત્પન્ન થતે નહીં હોવાથી (ા કરતા–વિના મવઃ “છ” અચચય ટિસ્ટો : વાર્થે ) “શબ્દ પરિણામી” આવી પ્રતિજ્ઞામાં ધમ શબ્દ છે, સાધુ, ધર્મ પરિણામ છે, પ્રયત્નનાન્તરીયકવ, હેતુ છે, (પ્રયત્ન એટલે ચેતન વ્યાપાર, તેના બાદ પેદા થયેલ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ચેતનાપારથી જન્ય ) જ્યાં જ્યાં પ્રયત્નનાન્તરીયકત્વ છે, ત્યાં ત્યાં પરિણામ છે. જેમકે; ઘટ વિ. ઇતિ ઉદાહરણ. પ્રયત્નનાન્તરીયક શબ્દ છે ઇતિ ઉપનય, તેથી આ પરિણામી છે. ઈતિ નિગમન. એમ સાધસ્યથી ૫'ચ અવયવને પ્રયાગ સમજવા, અહી કથચિત સાધ્યની સાથે તાદાત્મ્ય પરિણામ પ્રાપ્ત, કાર્યાદિવિલક્ષણહેતુસ્વરૂપની વિવક્ષા હૈાવાથી વ્યાપ્ય ( વિશિષ્ટ વ્યાપ્તિ યુક્ત ) વિધિહેતુ જાણવા ( આતુ' બીજી નામ સ્વભાવાપલબ્ધિ છે) પરિણામીનુ ક્ષેત્ર, પ્રયત્નજન્યત્વના ક્ષેત્રથી માટુ છે માટે પ્રયત્નજન્યત્વવ્યાપ્ય છે. એમ પણ સમજવુ' (૧૭+૪૮૫) पर्वतो वहनिमान् धूमादिति कार्यात्मकः ॥ १८ ॥ (ર) સાધ્ય અવિરુદ્ કાયરૂપ વિધિહેતુ ઉદાહરણ—— અઃ— જેમકે દા. ત. ‘પર્વત, વહ્નિવાળેા છે, ધૂમ હાવાથી ’ અહી' વનિનુ' કા ધૂમ છે માટે આ ધૂમરૂપ હેતુ કહેવાય છે. (૧૮+૪૮૬) भविष्यति दृष्टिर्विलक्षणमेघोपलम्भादिति कारणात्मकः ॥ ૧ ॥ (૩) સાધ્ય અવિરુદ્ધ કારણરૂપ વિધિ હેતુનું દૃષ્ટાંત અ:~ જેમકે, દા. ત. વરસાદ પડશે, વિલક્ષણ ( સાતિશય ઉન્નતત્વ આદિ ધર્મ સહિત) મેઘ-વાદળા દેખાતા હાવાથી, અહી` વિલક્ષણ પ્રકારનું વાદળું એ કારણ છે, અને For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ વૃષ્ટિ એ કાર્ય છે. એટલે અહીં વિલક્ષણ મેઘરૂપ કારણ એ હેતુ હેઈ કારણરૂપે હેતુ કહેવાય છે. (૧૫૪૮૭) उदेष्यति शकटं कृत्तिकोदयादिति पूर्वचरः ॥ २० ॥ સાધ્ય અવિરુદ્ધ પૂર્વચરરૂપ વિધિ હેતુનું વર્ણન અથ– શકટને ઉદય થશે, અત્યારે કૃત્તિકાને ઉદય થયેલ હોવાથી કૃત્તિકાના ઉદય પછી એક મુહૂર્ત વીત્યા બાદ શકટને (હિણી નક્ષત્રને) ઉદય થાય છે. એ નિયમ છે. એથી કૃત્તિકાને ઉદય એ શકટના ઉદયની પૂર્વને છે એટલે અત્ર હેતુ “પૂર્વ ચર” છે. (૨૦+૪૮૮) उदिता चित्रा स्वात्युदयादित्युत्तरचरः ॥ २१ ॥ સાધ્ય અવિરુદ્ધ ઉત્તરચરરૂપ વિધિ હેતુનું કથન અથ– ચિત્રાને ઉદય થઈ ગયો છે. અત્યારે સ્વાતિને ઉદય હોવાથી. ચિત્રાને ઉદય થયા પછી એક મુહૂર્તે સવાતિને ઉદય થાય છે. સ્વાતિને ઉદય એ “ઉત્તરચાર” છે. (૨૧+૪૮૯) रूपवान रसादिति सहचर इतीमान्यविरुद्धविधिहेतोरुવાદળાનિ | ૨૨ / સાધ્ય અવિરુદ્ધ સહચરરૂપ વિધિ હેતુતું દશન અથ– રૂપવાળું (બીજો) છે, રસવાળું હોવાથી, રૂપ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ અને રસ, સહભાવી હોવાથી આ હેતુ “સહચર છે. (૨૨૪૯૦) विरुद्ध विधिहेतुः प्रतिषेधसाधकः प्रतिषेध्यस्वभावविरुद्धतव्याप्यादिभेदेन सप्तपकार: ॥ २१ ॥ અર્થ – પ્રતિષેધ્યની સાથે વિરુદ્ધ વિધિ હેતુ, પ્રતિષેધસાધક, (૧) પ્રતિષેધ્ય સ્વભાવ વિરુદ્ધ (૨) પ્રતિષેધ્ય વિરુદ્ધ વ્યાપ્ય (૩) પ્રતિષેધ્ય વિરુદ્ધ કાર્ય (8) પ્રતિષેધ્ય વિરુદ્ધ કારણ (૫) પ્રતિષેધ્ય વિરુદ્ધ પૂર્વચર (૬) પ્રતિષેધ્ય વિરુદ્ધ ઉત્તરચર (૭) પ્રતિષેધ્ય વિરુદ્ધ સહચર ભેદથી સાત (૭) પ્રકાર છે. (૨૩+૪૯૧) नास्त्येव सर्वथैकान्तोऽनेकान्तोपलम्भादिति प्रतिषेध्यस्य यस्स्वभावस्सर्वथैकान्तत्वं तेन साक्षाविरुद्धो विधिहेतुः ॥२४॥ પ્રતિષેધ્ય સ્વભાવ વિરુદ્ધ પલંભરૂપ વિધિ હેતુનું કથનઅર્થ- સર્વથા એકાંત સ્વરૂપવાળી વસ્તુ નથી, અને કાંતને ઉપલંભ (પ્રાપ્તિ) હેવાથી, આ પ્રમાણે અહીં સર્વથા એકાંતરૂપ પ્રતિષેધ્યને જે સ્વભાવ–સર્વથા એકાન્તત્વ છે. તેની સાથે સાક્ષાત્ વિરુદ્ધ કથંચિત્ સદ અસદ આદિ આત્મકત્વ સ્વરૂપવાળા અનેકાંતના ઉપલંભરૂપ વિધિરૂપેહેતુ જાણો, (૨૪+૪૯૨) नास्य नवतत्वनिश्चयस्तत्संशयादिति प्रतिषेध्यस्य नवतत्वनिश्चयस्य विरुद्धेनानिश्चयेन व्याप्य: ॥ २५ ॥ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષેધ્ય વિરુદ્ધ વ્યાપ્યરૂપ વિધિહેતુનું કથન અથ– આ વ્યક્તિને નવતત્વને નિશ્ચય નથી, તેમાં સંશય હોવાથી, અહીં નવતત્ત્વ નિશ્ચયરૂપ પ્રતિષેધ્યની સાથે વિરુદ્ધ અનિશ્ચયની સાથે નવતત્ત્વને સંશય વ્યાપ્ય [ વ્યાપ્ત વ્યાપ્તિ વિશિષ્ટ) છે. અનિશ્ચય અને સંશયને વ્યાપ્ય-વ્યાપકભાવ સમજ. અર્થાત્ અનિશ્ચય સિવાય સંદેહને કદાપિ સંભવ નથી. અનિશ્ચિયનું ક્ષેત્ર મેટું છે માટે વ્યાપક છે, સંદેહનું ક્ષેત્ર, નાનું છે. માટે વ્યાપ્ય છે. (૨૫+૪૯૬) नास्त्यत्र शोतं धूमादिति प्रतिषेध्यशीतविरुद्धवनि# w: / ર૬ છે. પ્રતિષેધ્ય વિરુદ્ધ કાર્યરૂપ વિધિહેતુનું વર્ણન અથ–અહી શીતસ્પર્શ નથી, ધૂમ હોવાથી, આ પ્રમાણે અહીં શીતસ્પર્શરૂપ પ્રતિષેધ્યની સાથે વિરૂદ્ધવનિના કાર્યરૂપ ધૂમ હેઈ પ્રતિષયવિરુદ્ધ કાર્યરૂપ ધૂમરૂપ વિધિહેતુ, સમજો. (૨૬+૪૯૪) न देवदत्ते सुखमस्ति हृदयशल्यादिति प्रतिषेध्यसुखવિહલુવાળા: A ૨૭ છે પ્રતિષેધ્ય વિરુધ કારણ રૂપ વિધિહેતુનું કથન અર્થ–દેવદત્તમાં સુખ નથી. હૃદયમાં શલ્ય હેવાથી, આ પ્રમાણે અહી સુખ, પ્રતિષેધ્ય છે. તેનાથી વિરુદ્ધ દુઃખ, For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ તેનું કારણ હૃદયશલ્ય હેઈ પ્રતિષેધ્ય સુખવિરુદ્ધ દુઃખ કારણ રૂપ વિધિહેતુ જાણ. | ( ૨૭૫૪૯૫) मुहूर्तान्ते नोदेष्यति शकटं रेवत्युदयादिति प्रतिषेध्यशટોરારિદ્વાર્ષાિન્યુરાપૂર્વવર: મુન્નાનાદ્રનિ: पुण्योदयादिति प्रतिषेध्यभरण्युदयविरुद्ध पुनर्वसूदयोत्तरचरः । नास्त्यस्य मिथ्याज्ञानं सम्यग्दर्शनादिति प्रतिषेध्यमिथ्याज्ञानविरुद्धसम्यग्ज्ञानसहचर इति ॥ २८ ॥ પ્રતિષેધ્ય વિરુદ્ધ પૂર્વચર-વિરુદ્ધોત્તરચર વિરુદ્ધ સહચરનું વર્ણન અર્થ –(૧) મુહૂર્તના અંતે શકટનો ઉદય થશે નહીં, રેવતીને ઉદય હોવાથી અહી શકટને ઉદય; પ્રતિષેધ્ય છે. તેનાથી વિરુદ્ધ અશ્વિનીનો ઉદય, તેનાથી પૂર્વ ચર રેવતીને ઉદય છે માટે પ્રતિષેધ્યવિરુદ્ધપૂર્વચર રૂપ વિધિ હેતુ, આ, જાણ. (૨) મુહૂર્તના પહેલાં ભરણીને ઉદય થયું નથી, પુષ્યને ઉદય હેવાથી, આ પ્રમાણે પ્રતિષેધ્યરૂપ 'ભરણીના ઉદયથી વિરુદ્ધ પુનર્વસુના ઉદયથી ઉત્તરચરરૂપ આ વિધિ હેતુ જાણ. (૩) આ મહાનુભાવનું જ્ઞાન, મિથ્યાજ્ઞાન નથી, સમગ્રદર્શન હેવાથી. આ પ્રમાણે અહીં પ્રતિષેધ્યરૂપ મિથ્યાજ્ઞાનથી વિરૂદ્ધ સમ્યગૂ જ્ઞાનની સાથે સહચરરૂપ સમ્યગ દર્શન છે માટે પ્રતિ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ બેધ્યવિરૂદ્ધ સહચરરૂપ વિધિહેતુ, આ, છે. એમ સમજવું. (૨૮૪૯૬) પ્રતિષેધ્ય અવિરૂદ્ધ વસ્તુને અનુપલબ્ધિરૂપ પ્રતિષેધ હેતુઓના ભેદોનું વર્ણન છે. ___ अविरुद्धनिषेधात्मको हेतुः प्रतिषेधसाधने स्वभावव्यापककार्यकारणपूर्वचरोत्तरचरसहचरभेदेन सप्तधा ॥ २९ ॥ અર્થ–પ્રતિષેધ્ય અવિરૂદ્ધ નિષેધરૂપ હેતુ, પ્રતિષેધસાધક, (૧) સ્વભાવાનુપલબ્ધિ (૨) વ્યાપકાનુપલબ્ધિ (૩) કાર્યાનુપલબ્ધિ (૪) કારણાનુપલબ્ધિ (૫) પૂર્વ ચરાનુપલબ્ધિ (૬) ઉત્તરચરાનુપલબ્ધિ (૭) સહચરાનુપલબ્ધિ ભેદથી સાત પ્રકારને (૨૯+૯૭) भूतलेऽत्र कुम्भो नास्ति दृश्यत्वे सति तत्स्वभावानुपलम्भादित्यविरुद्वस्वभावानुपलब्धिरूपो निषेधात्मको हेतु: ને ૨૦ . પ્રતિષેધ્ય પદાર્થ પ્રતિષેધજ્ઞાપક, સ્વભાવાનુપ લબ્ધિરૂપ પ્રતિષેધ હેતુનું કથનઅર્થ – (૧) આ ભૂતલમાં ઘડે નથી, દશ્ય કુંભ સવભાવની અનુપલબ્ધિ (અભાવ) હેવાથી (નેત્રાદિ સામગ્રી હોવા છતાં તેનું દર્શન નહીં થતું હોવાથી) આ પ્રમાણે અહીં પ્રતિષેધ્યની સાથે અવિરુદ્ધ દશ્ય કુંભ સ્વભાવ (સ્વરૂપ) ની અનુપલબ્ધિરૂપ નિષેધ હેતુ, સમજ. (૩૦+૪૯૮) For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪ अत्र शिंशपा नास्ति वृक्षाभावादित्यविरुद्ध व्यापकानुपलब्धिर्नास्त्यत्र सामर्थ्यवद्बीजमङ्करा नवलोक नादिन्यविरुद्धकार्यानुपलब्धिः । नास्त्यत्र घूमो वहून्यभावादित्य विरुद्धकारणानुपलब्धिः ॥ ३१ ॥ વ્યાપકાનુપલબ્ધિ-કાર્યાનુપલબ્ધ-કારણાનુપલબ્ધ હેતુઓનું વન (૨) અહી શિશપા નથી, વૃક્ષને અભાવ હાવાથી. આ પ્રમાણે અહીં પ્રતિષેધ્યરૂપ શિ ́શપાથી અવિરુદ્ધ વ્યાપકરૂપ વૃક્ષની અનુપલબ્ધિદ્વારા શિશપાના પ્રતિષેધ કરાય છે, (૩ અહીં સામર્થ્ય વાળું ખીજ નથી, અંકુરની અનુપલબ્ધિ હોવાથી. અહી પ્રતિષેધ્ય સામર્થ્યવાળા બીજની સાથે અવિરુદ્ધ અંકુરૂપ કાર્યંની અનુપધિરૂપહેતુ, જણાવે. (૪) અહી ધૂમ નથી, વહનને અભાવ હેાવાથી, આ પ્રમાણે અહીં પ્રતિષધ્યરૂપ ધૂમની સાથે અવિરુદ્ધ નિરૂપ કારણાનુપલબ્ધિરૂપ હેતુ જાણવા. (૩૧+૪૯૯) न भविष्यति मुहूर्त्तान्ते शकटं कृत्तिकोदयानुपलब्धेरित्वविरुद्धपूर्व चरानुपलब्धिः । नोदगाद्भरणिर्मुहूर्त्तात्प्राक्कृत्तिकोदयानुपलम्भादित्यविरुद्धोत्तरचरानुपलब्धिः नास्त्यस्य स - म्यग्ज्ञानं सम्यग्दर्शनानुपलम्भादित्यविरुद्ध सहचरानुपलब्धिः || ૧૨ || For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ १५ પૂર્વાચારાનુપલબ્ધિ-ઉત્તરચરાનુપલબ્ધિ-સહચરા નુપલબ્ધિરૂપ હેતુઓનું વર્ણનઅથ– (૫) મુહૂર્તના અંતે શકટને ઉદય થશે નહીં, કૃત્તિકાના ઉદયની અનુપલબ્ધિ હેવાથી. આ પ્રમાણે અહીં પ્રતિધ્યરૂપ શકટના ઉદયની સાથે અવિરુદ્ધ પૂર્વ ચર કૃત્તિકાના ઉદયની અનુપલબ્ધિરૂપ હેતુ, જાણ. (૬) મુહૂર્તના પહેલાં ભારણને ઉદય થયું ન હતું, અત્યારે કૃત્તિકાને ઉદય નહીં થયેલ હોવાથી, આ પ્રમાણે અહીં પ્રતિષેધ્યરૂપ ભરણીના ઉદયની સાથે અવિરુદ્ધ ઉત્તરચર કૃત્તિકાના ઉદયની અનુપલબ્ધિરૂપ હેતુ, જાણ. (૭) આ વ્યક્તિનું જ્ઞાન, સમ્યગૃજ્ઞાન નથી, તેનામાં સમ્યગદર્શનની અનુપલબ્ધિ હોવાથી આ પ્રમાણે અહીં પ્રતિષેધ્યરૂપ સમ્યગૂજ્ઞાનની સાથે અવિરુદ્ધ સહચર સમ્યગ દશા નની અનુપલબ્ધિરૂપ, આ હેતુ જાણો. ૩૨+૫૦૦) विरुद्धनिषेधात्मको हेतुर्विधिप्रतीतो कार्यकारणस्वभावव्यापकसहचरभेदेन पञ्चधा ॥ १३ ॥ (૧) સાધ્યવિરુદ્ધ કાર્યવ્યાપાર અનુપલબ્ધિ રૂપ નિષેધ હેતુ (૨) સાધ્યવિરુદ્ધ કારણઅનુપલબ્ધિ રૂ૫ નિષેધ હેતુ (૩) સાધ્યવિરુદ્ધ સ્વભાવ અનુપલબિરૂપ નિષેધહેતુ (૪) સાધ્ય વિરુદ્ધ વ્યાપક અનુપલબ્ધિરૂપ નિષેધ હેતુ (૫) સાધ્યવિરુદ્ધ સહચર અનુપલબ્ધિરૂપ નિષેધરૂપ નિષેધહેતુ. (૩૩૫૦૧) વત્ર શનિ ગતિશયો વતે ની નવ્યાપારાસુ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ पलब्धेरिति साध्यविरुध्धारोग्यकार्यव्यापारानुपलब्धिरूपो नि. षेधहेतुः । अस्त्यस्मिन् जीवे कष्टमिष्टसंयोगाभावादिति साध्यविरुद्धसुखकारणानुपलब्धिः। सर्व वस्त्वनेकान्तात्मकमेका. न्तस्वभावानुपलम्भादिति साध्यविरुद्धस्वभावानुपलब्धिः ॥३४॥ વિધિસાધક વિરુદ્ધ અનુપલબ્ધિરૂપ હેતુનાં દષ્ટાંત અર્થ –(૧) આ વ્યક્તિમાં રગને અતિશય છે, આ ગ્યના વ્યાપારના ચિહની અનુપલબ્ધિ હેવાથી. આ પ્રમાણે અહીં સાધ્યવિરુદ્ધ આરોગ્ય કાર્ય વ્યાપારની અનુપલબ્દિરૂપ નિષેધહેતુ, જાણ. (૨) આ જીવમાં કષ્ટ છે, ઈષ્ટ સંગને અભાવ હોવાથી, આ પ્રમાણે અહીં સાધ્યવિરુદ્ધ સુખકારણની અનુપલબ્ધિરૂપ હેતુ, જાણ. (૩) સઘળી વસ્તુ, અનેકાંત સ્વભાવવાળી છે, એકાંત સ્વભાવની અનુપલબ્ધિ હેવાથી, આ પ્રમાણે અહીં સાધ્યવિરુદ્ધ સ્વભાવની અનુપલબ્ધિરૂપ હેતુ, જાણ, (૩૪+૫૦૨) अस्त्यत्र छाया औष्ण्यानुपलब्धेरिति साध्यविरुद्धतापव्यापकानुपलब्धिः । अस्त्यस्य मिथ्याज्ञानं सम्यग्दर्शनानुपलब्धेरिति साध्यविरुद्धसम्यग्ज्ञानसहचरानुपलब्धिः ॥३५॥ અર્થ– (૪) અહીં છાયા છે, ઉષ્ણતાની અનુપલબ્ધિ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ હોવાથી, આ પ્રમાણે અહીં સાધ્યવિરુદ્ધતા પરૂપ વ્યાપકની અનુપલબ્ધિરૂપ હેતુ જાણવો. (૫) આ વ્યક્તિનું જ્ઞાન, મિથ્યાજ્ઞાન છે, સમ્યમ્ દર્શન નની અનુપલબ્ધિ હેવાથી, આ પ્રમાણે અહીં સાધ્યવિરુદ્ધ સમ્યજ્ઞાન સહચર સમ્યગદર્શનની અનુપલબ્ધિરૂપ નિષેધ હેતુ જાણુ. (૩૫૫૦૩) अनुमानं द्विविधं स्वार्थ परार्थश्च । वचननिरपेक्ष विशिष्टः साधनात्साध्यविज्ञानं स्वार्थम् । यथाहि वद्विधूमयोहोता. विनाभावः पुरुषः कदाचिद्भूधरादिसमीपमेत्य तत्राविच्छि. न्नधूमलेखा पश्यन् यो यो धूमवान् स स वह्निमानिति स्मृतव्याप्तिकः पर्वतो वह्निमानिति प्रत्येति । इदमेव स्वाथમુથરે છે ૨૬ | અનુમાનને વિભાગ અર્થ – અનુમાન, (૧) સ્વાર્થનુમાન (૨) પરાથનુમાનના ભેદથી બે પ્રકારનું છે. - (૧) સ્વાર્થનુમાન=પૂર્વે કહેલ પક્ષ-હેતુ પ્રતિપાદક શબ્દ વિશેષરૂપ–વચનની અપેક્ષા વગરનું, નિશ્ચિત વ્યાપ્તિવાળા વિશિષ્ટ સાધનથી સાધ્યનું વિજ્ઞાન, સ્વાર્થ (પિતાના આત્મામાં સાધ્ય નિશ્ચવરૂપ પ્રતિપત્તિના હેતુવાળું) અનુમાન કહેવાય છે, અર્થાત્ પિતાને પદાર્થના વિશિષ્ટ નિર્ણય વિષયમાં શબ્દ પ્રયોગની અપેક્ષા વગર સ્વયમેવ નિશ્ચિત વ્યાપ્તિવિશિષ્ટ સાધનથી સાધ્યજ્ઞાન જે ઉદય પામે છે તે સ્વાર્થનુમાન કહે For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૮ વાય છે. તેની ઉત્પત્તિના પ્રકાર કહે છે કે, તે આ પ્રમાણે= વહૂનિ અને ધૂમની, એકવાર કે અનેકવાર ઉપલભ અને અનુપલંભથી તક દ્વારા વ્યાપ્તિને ગ્રહણ કરનારા પુરુષ, કદાચ, પત વિ. ની પાસે આવીને ત્યાં ( પર્યંત આદિમાં ) અવિછિન્ન–અખંડ ધૂમની શ્રેણીને જોતા · જે જે ધૂમવાળા તે તે અગ્નિવાળા ’ આવી વ્યાપ્તિને સ્મરણ કરનારા, ‘ પર્યંત અગ્નિવાળા છે એમ પ્રતીતિ કરે છે. આ જ આવારૂપે વનિ વિશિષ્ટ પર્વતજ્ઞાન જ સ્વાર્થ (સ્વગત ન્યામે વિનાશ સમ હેાવાથી ) અનુમાન કહેવાય છે. (૩૬+૫૦૪) ' वचनसापेक्षं विशिष्टसाधनात्साध्यविज्ञानं परार्थम् उपचाराद्वचनमपि परार्थम् ॥ ३७ ॥ પરા અનુમાનનું સ્વરૂપ - અથઃ પેતે નિશ્ચિત કરેલ અનુમાન, બીજાના તરફ પ્રતિખાધ કરવા માટે વચન વગર અસભવિત હોઇ વચનની અપેક્ષાવાળુ, જે નિશ્ચિત વ્યાપ્તિવાળા (વિશિષ્ટ) સાધનજન્ય, સાધ્ય વિજ્ઞાન તે (પરગત બ્યામેાહ વિનાશ સમથ હાઈ) ‘ પરા અનુમાન ’ કહેવાય છે. વળી ઉપચારથી (કારણમાં કાર્યના ઉપચારથી ) વચન પણ પરાર્થ અનુમાન તરીકે કહેવાય છે. (૩૭+૫૦૫) वचनश्च प्रतिज्ञाहेत्वात्मकम् । मन्दमतिमाश्रित्य तूदाहरगोपनयनिगमनान्यपि ॥ ३८ ॥ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પરપુરુષ, જેટલા વચનેથી વ્યાપ્તિવાળા હેતુને ન જાણે છે તે વચનેનું વર્ણન અર્થ:- જેની આગળ પ્રતિપાદન કરવાનું છે તે પ્રતિ પાઘ, ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. કેટલાક વ્યુત્પન્નમતિવાળા હોય છે, કેટલાક મંદમતિવાળા હોય છે. તે વ્યુત્પન્નમતિની અપેક્ષાએ (૧) પ્રતિજ્ઞારૂપ વચન અને (૨) હેતુવચન, ઉપગી છે. પરંતુ મંદમતિ પ્રતિપાદ્યને સમજવા માટે (૧) પ્રતિજ્ઞાવચન (૨) હેતુવચન (૩) ઉદાહરણવચન (૪) ઉપનયરૂપ વચન (૫) નિગમનરૂપ વચન ઉપયેગી થાય છે. આ પ્રતિજ્ઞા વિ. પાંચ, પરાર્થનુમાનરૂપ કાર્યને અંગભૂત હે “અવયવો” કહેવાય છે. (૩૮+૫૬) अनुमेयधर्मविशिष्टधर्मिबोधकशब्दपयोगः प्रतिज्ञा, यथा पर्वतो व निमानिति वचनम् ॥ ३९ ॥ પ્રતિજ્ઞાનું લક્ષણઅથ – અનુમેય, (સાધ્યરૂ૫) જે ધર્મ વહુનિ આદિ, તેનાથી વિશિષ્ટ ધર્મિને બેધક, “પર્વત અગ્નિવાળ” એ જે શબ્દપ્રયાગ, તે “પ્રતિજ્ઞાવાકય” કહેવાય છે. દા.ત. જેમકે, “પર્વત અગ્નિવાળે” આવું વચન. (૩૫૦૭) उपपत्त्यनुपपत्तिभ्यां हेतुपयोगो हेतुवचनम् । यथा तथैव धृमोपपत्तेः धूमस्यान्यथानुपपत्तेरिति च । एकत्रोभयोः प्रयोगो नावश्यकः। अन्यतरेणैव साध्यसिद्धेः ॥ ४० ॥ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૦ હેતુવચનનું લક્ષણઅર્થ? – તાપપત્તિ (અન્વય) અને અન્યથાનુપપત્તિ (વ્યતિરેક) થી (પંચમી વિભક્તિ અન્ત =તૃતીયા વિભક્તિ અંતવાળે હેતુપ્રતિપાદક શબ્દપ્રયોગ “હેતુ વચન” કહેવાય છે. - દા. ત. જેમકે તથ-વનિ હેયે છતે જ ધૂમની ઉપપત્તિ (સા) હેવાથી, અને વહુનિના અભાવમાં ધૂમની અન્યથાનુપપત્તિ (અભાવ) હોવાથી. વળી એક સાધ્ય હેયે છતે બંનેને (તપતિ-અન્યથાનુ વપત્તિને) પ્રાગ આવશ્યક નથી. અર્થાત્ એક સાધ્યમાં બે પ્રકારના પ્રયોગની નિષ્ફળતા છે. કેમકે, તાપપત્તિ કે અન્યથાનુ પપત્તિથી જ (એક પ્રકારના કેઈ એક પ્રયોગથી) સાધ્યની સિદ્ધિ થાય છે. (૪૦+૫૦૮) दृष्टान्तबोधकशब्दप्रयोग उदाहरणम् साधर्म्यतो वैधय॑तो वा व्याप्तिस्मरणस्थानं दृष्टांतः यथा महानसादिहदादिश्च ॥४१॥ મંદમતિની અપેક્ષાએ આવશ્યક ઉદાહરણ વચનનું નિરૂપણુઅર્થ – દષ્ટાંત પ્રતિપાદક વચન “ઉદાહરણ” કહેવાય છે. તે દષ્ટાંત બે પ્રકારનું છે (૧) સાધમ્ય દષ્ટાંત (૨) વિધર્યું દષ્ટાંત. દષ્ટાંત =જો કે વ્યાતિ બે પ્રકારની છે (૧) અન્તર્થાપ્તિ (૨) બહિવ્યક્તિ (૧) પક્ષમાં જ સાધ્યની સાથે સાધનની વ્યાપ્તિ “અન્તર્યાપ્તિ' કહેવાય છે. (૨) પક્ષની બહાર દષ્ટાંત આદિમાં સાધ્યની સાથે સાધનની વ્યાપ્તિ “બહિર્બાપ્તિ” કહે For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ વાય છે. તથાચ-કથિત બહિર્ગાપ્તિ સ્મરણ જ્યાં થાય છે તે દષ્ટાંત કહેવાય છે. (૧) સાધમ્ય દષ્ટાંત=કારણસર્વે કાર્ય સર્વ એ રૂપ અન્વથરૂપ સાધમ્યની અપેક્ષાએ વ્યાપ્તિમરણસ્થાનરૂપ દષ્ટાંત “સાધર્મ દષ્ટાંત” દા. ત. જેમકે વહુનિરૂપ કારણસત્તાપ્રયુક્ત ધૂમરૂપ કાર્ય સંબંધિ હેઈ “મહાનસ” વિ. સાધર્મ દષ્ટાંત કહેવાય છે. - (૨) વૈધમ્ય દષ્ટાંત કારણભાવે કાર્યભાવ એ રૂપ વ્યતિરેકરૂપ વૈધર્મીની અપેક્ષાએ વ્યાપ્તિસમરણસ્થાનરૂપ દષ્ટાંત વૈધમ્ય દષ્ટાંત” કહેવાય છે. દા. ત. જેમકે, વનિરૂપ કારણાભાવપ્રયુક્ત ધૂમરૂપ કાર્યાભાવ સંબંધિ હેઈ “હદ” વિ. એ વૈધમ્ય દષ્ટાંત કહેવાય છે. સારાંશ કે સાધ્ય, વ્યાપક હોય છે અને સાધન, વ્યાપ્ય હોય છે. વળી વ્યાપક, વ્યાપ્યની સત્તામાં કે અભાવમાં હોય છે પરંતુ વ્યાપ્ય તે વ્યાપકની સત્તામાં હોય છે એટલે વ્યાપક (સાધ્ય) સત્તાપ્રયુક્ત વ્યાપ્ય (સાધન) સત્તાગિ દષ્ટાંતપ્રતિપાદક વચન “સાધમ્ય દષ્ટાંત” કહેવાય છે. વ્યાપક (સાધ્ય) અભાવપ્રયુક્ત વ્યાપ્ય (સાધન) અભાવ ગિ દષ્ટાંત પ્રતિપાદક વચન “વૈધમ્મ દષ્ટાંત' કહેવાય છે. જો કે અહીં વ્યાપ્ય-વ્યાપક ભાવની અપેક્ષાએ સાધ્યાભાવ, વ્યાપ્ય” કહેવાય છે. અને સાધનાભાવ “વ્યાપક” કહેવાય છે. (વ્યાખ્યનું વચન પહેલાં હોય છે અને વ્યાપકનું વચન For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પછી કહેવાય છે. આ નિયમ હોઈ અન્વય વ્યાપ્તિમાં હેતુને પહેલાં નિર્દેશ છે અને પછીથી સાધ્યને નિર્દેશ છે ) વ્યતિરેકવ્યાપ્તિમાં સાધ્યાભાવને પહેલાં નિર્દેશ છે અને પછી હેતુ અભાવને નિર્દેશ છે. માટે અન્વયવ્યાપ્તિમાં ધૂમ વ્યાપ્ય છે અને વહનિ વ્યાપક છે. જ્યારે વ્યતિરેક વ્યાપ્તિમાં વહનિ અભાવ વ્યાપ્ય છે અને ધૂમાભાવ વ્યાપક છે. (૪૧+૫૦૯) दृष्टान्तप्रदर्शितसाधनस्य साध्यधर्मिण्युपसंहारवचनं उपनयः । यथा तथा चायमिति ॥ ४२ ॥ અર્થ:– દષ્ટાંતમાં પ્રદર્શિત સાધનનું (સાધ્ય વ્યાખ્યા હેતુનું) સાધ્યના ધર્મિમાં-પક્ષમાં ઉપસંહાર વચન “ઉપનય” કહેવાય છે. દા. ત. જેમકે, મહાનલ, વહુનિવ્યાપ્ય ધૂમવાળે છે. તેમ આ પર્વત, વહનિવ્યાખ ધૂમવાળે છે. (૪૨+૫૧૦) साध्यधर्मस्य धर्मिण्युपसंहारवचनं निगमनम् । यथा तस्मात्तथेति ॥४३॥ इति सद्धेतुनिरूपणम् ॥ દાતિકમાં હેતુની ચેજના બાદ જે આકાંક્ષાવાળે છે તેના તરફ નિગમનની આવશ્યકતા હે નિગમનના સ્વરૂપનું વર્ણનઅર્થ-સાધ્યધર્મરૂપ વહનિ આદિનું સાધ્યધર્મના ધર્મી રૂપ પર્વત આદિમાં જે વચનથી ઉપસંહાર થાય છે તે ઉપસંહાર વચન “નિગમન” કહેવાય છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૩ દા. ત. જેમકે, તસ્માત્ (તેથી) વનિવ્યાપ્યધૂમવાળા હાવાથી જેમ મહાનસ, અગ્નિવાળા છે તેમ પર્વત, અગ્નિવાળા છે. આ વ્યાપ્તિપ્રતિપાદક, વાયના એકદેશરૂપ પ્રતિજ્ઞા આદિ પાંચ અવયવા દર્શાવ્યા છે એ આશયથી કહે છે કે આ પ્રમાણે, સહેતુ નિરૂપણ-વ્યાપ્તિવિશિષ્ટહેતુ નિરૂપણુ (૪૩+૫૧૧) સમાપ્ત થાય છે. અતિ સદ્ભુતુ નિરૂપણ નામક ચતુર્થ કિરણ સમાસ, For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ आभासनिरूपणः पञ्चमः किरणः असिद्ध विरुद्धानैकान्तिकास्त्रयो हेत्वाभासाः ॥ १ ॥ અર્થ:- અસિદ્ધ-વિરુદ્ધ-અનેકાંતિક એમ ત્રણ હેતુ આભાસ કહેવાય છે. હેત્વાભાસ=જો કે હેતુનુ સ્વરૂપ નિશ્ચિત વ્યાપ્તિમત્ત્વ છે છતાં તે સ્વરૂપના અપ્રતીતિ-વિપર્યાસ-સંદેહ દ્વારા અને ૫'ચમી વિભક્તિ અન્ત દ્વારા હેતુની માફક આભાસવાળા હાઈ અસિદ્ધ-વિરુદ્ધ-અનૈકાંતિકરૂપ હેતુએ હેતુ આભાસ -દુષ્ટ હેતુઓ કહેવાય છે. આ દુષ્ટ હેતુએ ત્રણ છે. વધારે નથી. તમામ દુષ્ટ હેતુએના આ ત્રણમાં જ સમાવેશ છે. (૧૫૧૨) हेतु स्वरूपापतीतिप्रयुक्ता प्रतीतव्याप्तिको हेतुरसिद्धः ||२॥ અસિનામક હેત્વાભાસનુ લક્ષણ અઃ— અસિદ્ધ હેતુના સ્વરૂપની અપ્રતીતિજન્ય અપ્રત્તીતવ્યાપ્તિવાળા હેતુ અસિદ્ધ' કહેવાય છે. અર્થાત્ અસિદ્ધિ નામક દોષથી દુષ્ટ હેતુ કહેવાય છે [ પક્ષ-ધર્મીમાં હેતુનુ અસત્ત્વ ( નહી' રહેવુ' ) તે અસિદ્ધિ દોષ કહેવાય છે. તે દોષથી યુક્ત હેતુ સિદ્ધ કહેવાય છે (૨+૫૧૩) For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭પ सद्विविधो वादिप्रतिवाद्युभया सिद्धोऽन्यतरा सिद्धश्चेति । तत्राद्यो यथा शब्दोऽनित्यश्चाक्षुषत्वादिति, अत्र शब्दस्य चाक्षुषत्वं नोभयस्य सिद्धम् ॥ ३ ॥ અસિદ્ધના ભેદોનુ' વન અ:~ તે અસિદ્ધ હેતુ, (૧) વાદી અને પ્રતિવાદી ઉભય સિદ્ધ (૨) અન્યતર અસિદ્ધ ભેદથી બે પ્રકારના છે. (૧) વાદી પ્રતિવાદી ઉભયાસિદ્ધ=પૂર્વ પક્ષ કરનારા વાદી કહેવાય છે અને ઉત્તરપક્ષ કરનારા પ્રતિવાદી કહેવાય છે. વાદીની અપેક્ષાએ અને પ્રતિવાદ્રીની અપેક્ષાએ અર્થાત્ અનેની અપેક્ષાએ અસિદ્ધ તે વાદી પ્રતિવાદી ઉષય અસિદ્ધ કહેવાય છે. દા. ત. જેમકે, શબ્દ, અનિત્ય છે, ચાક્ષુષ હાવાથી (આંખથી ગ્રહણુ ચેાગ્ય હોવાથી). નિત્યવાદી અને અનિત્યત્વવાદી અનેને શબ્દમાં ચાક્ષુષત્વ સંમત નથી એટલે ચાક્ષુષત્વરૂપ હેતુ, વાદી પ્રતિવાદી ઉભયની અપેક્ષાએ અસિદ્ધ કહેવાય છે. અર્થાત્ શબ્દરૂપ પક્ષમાં ચાક્ષુષત્વરૂપ હેતુના અસ་ભવ છે એટલે અસિદ્ધિનામક દોષથી દુષ્ટ ચાક્ષુષત્વ હેતુ છે. (૨) અન્યતરાસિદ્ધ=વાદીની અપેક્ષાએ અથવા પ્રતિવાદીની અપેક્ષાએ અસિદ્ધ ‘ અન્યતરાસિદ્ધ ’ કહેવાય છે. (૩+૫૧૪) वायसिद्धो यथा शब्द: परिणामी उत्पत्तिमत्वादिति । अत्र शब्दस्योत्पत्तिमत्वं वादिनस्सांख्यस्यासिद्धम् ॥ ४ ॥ અ:— વાદી અસિદ્ધનું ઉદાહરણુmદા. ત. જેમકે, પ્રતિવાદી અનુમાન કરે છે કે, શબ્દ, પરિણામી છે, ઉત્પત્તિ 6 For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ વાળ હેવાથી, અહીં શબ્દમાં ઉત્પત્તિમસ્વરૂપ હેતુ વાદી એવા સાંખ્યની અપેક્ષાએ અસિદ્ધ છે. સાંખ્યમતમાં અસથી ઉત્પત્તિ થતી નથી અને સતને વિનાશ થતું નથી પરંતુ ઉત્પાદ-વિનાશ, આવિર્ભાવ- તિભાવરૂપ હાઈ પ્રાગભાવ પ્રતિ ગિમવરૂપ ઉત્પત્તિમવરૂપ-હેતુ, અસિદ્ધ છે. (અનિત્યકાર્ય–ઉત્પત્તિમાન્ , પ્રાગભાવ પ્રતિયોગિ કહેવાય છે.) (૪+૫૧૫) द्वितोये प्रतिवाद्यसिद्धो-यथा वृक्षा अचेतना मरणरहितस्वादिति । हेतुरयं वृक्षे जैनस्य प्रतिवादिनोऽसिद्धः पाणवियोगरूपमरणस्य स्वीकारात् ॥ ५ ॥ અથ– પ્રતિવાદી અસિદ્ધ=દા. ત. જેમકે; બૌદ્ધવાદી અનુમાન કરે છે કે, “વૃક્ષે, અચેતન છે; જ્ઞાનેન્દ્રિય-આયુગેના નિરાધ-વિયેગરૂપ મરણ વગરના હેવાથી, અહી આ મરણરહિતત્વરૂપ હેતુ, પ્રતિવાદરૂપ જૈનને અસ મત હોઈ અસિદ્ધ છે. કારણ કે, જેનાગોમાં વૃક્ષોમાં-વનસ્પતિઓમાં જ્ઞાનેન્દ્રિય-આયુષ્યરૂપ પ્રાણનું પ્રમાણપૂર્વક પ્રતિપાદન કરેલ છે એટલે વૃક્ષો પ્રાણવાળા હાઈ સચેતન છે. એમ માનેલ છે. માટે વૃક્ષોમાં મુદત પૂરી થતાં પ્રાણવિયેગરૂપ મરણ માનેલ છે. (૫૫૧૬) ..साध्यधर्म विपरीतव्याप्तिको हेतुविरुद्धः । यथा शब्दो नित्यः कार्यत्वादिति, अत्र कार्यत्वमनित्यत्वव्याप्यम् ॥ ६॥ વિરુદ્ધરૂપ હેત્વાભાસનું લક્ષણઅર્થ:- વિરુદ્ધ સાધ્ય ધર્મથી વિપરીતની સાથે વ્યાપ્તિ વાળ હેતુ વિરુદ્ધ” કહેવાય છે. અર્થાત્ કઈ પુરુષ, સાધ્ય For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ધર્મથી વિપરીતને જ વ્યાપ્ય હેતુ, ભ્રાંતિથી સાધ્ય વ્યાપ્ય પણાએ જ્યારે ઉપન્યસ્ત કરે છે. ત્યારે તે હેતુ સાધ્ય ધર્મથી વિપરીતની સાથે વ્યાપ્તિવાળો હોવાથી વિરુદ્ધ કહેવાય છે. દા. ત. જેમકે, શબ્દ, નિત્ય છે કાર્ય હેવાથી, આ હેતુ, પક્ષ અને વિપક્ષમાં વ્યાપક છે એવચ કાર્યસ્વરૂપ હેતુ, શબ્દ માત્રમાં અને અનિત્ય ઘટાદિ માત્રમાં વતે છે પરંતુ નિત્ય આકાશાદિમાં વર્તતે નથી. અહીં કાર્યસ્વરૂપ હેતુ [ સાધ્ય ધર્મ વિપરીત) સાધ્યાભાવ-નિત્યસ્વાભાવરૂપ અનિત્યત્વની સાથે વ્યાખ્ય-વ્યાપ્તિવાળ વ્યાપ્ત છે. ( ૬૫૧૭) सन्दिग्धव्याप्तिको हेतुरनैकान्तिकः। स द्विविधस्सन्दिग्धविपक्षवृत्तिको निर्णीत विपक्षवृत्तिकश्चेति ॥ ७ ॥ અનેકાંતિક હેત્વાભાસનું નિરૂપણઅથ – અનેકનિક-વ્યાપ્તિના સંદેહવાળો હેતુ, “અનેકાંતિક” કહેવાય છે. તે અનેકાંતિક, (૧) સંદિગ્ધવિપક્ષવૃત્તિક (૨) નિર્ણતવિપક્ષવૃત્તિક ભેદથી બે પ્રકારનું છે. જે હેતુની વિપક્ષમાં વૃત્તિ (રહેવું) સંદિગ્ધ છે તે સંદિગ્ધવિપક્ષવૃત્તિક હતુ કહેવાય છે. જે હેતુની વિપક્ષમાં વૃત્તિ નિણત છે, તે નિર્ણતવિપક્ષવૃત્તિક કહેવાય છે. (૭+૨૧૮) ____ श्राद्यो यथा विवादापन्नः पुरुषो न सर्वज्ञो वक्तृत्वादिति । अत्र विपक्षे सर्वज्ञे वक्तृत्वं सन्दिग्धम् ।। ८ ॥ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૮ અર્થ – પ્રથમ સંદિગ્ધવિપક્ષવૃત્તિક અનેકનિકનું ઉદાહરણ- દા. ત. જેમકે, વિવાદાસ્પદ પુરુષ, સર્વજ્ઞ નથી, વક્તા હેવાથી. અહીં વિપક્ષરૂપ સર્વજ્ઞમાં વસ્તૃત્વરૂપ હેતુ, સંદિગ્ધ છે. (૮૫૧૯) द्वितीयो यथा पर्वतो वहनिमान् प्रमेयत्वादिति । अत्र विपक्षे हृदादौ प्रमेयत्वं निर्णीतमिति ॥ ९ ॥ અથ – દ્વિતીય નિણતવિપક્ષવૃત્તિક અને કાન્તિકનું ઉદાહરણ- દા. ત. જેમકે, “પર્વત, અગ્નિવાળે છે, પ્રમેય હેવાથી. અહીં સાધ્યના અભાવવાળા, વિપક્ષરૂપ હદાદિમાં પ્રમેયવરૂપ હેતુ વૃત્તિપણુએ-વિદ્યમાનપણાએ નિર્ણત (નિર્ણયવાળા) છે. (+પર૦) पक्षाभासस्त्रिविधः प्रतीतसाध्यधर्मविशेषणको निराकृतसाध्यधर्मविशेषणकोऽन भीप्सितसाध्यधर्म विशेषणकश्चेति ॥१०॥ પક્ષાભાસનું વર્ણન અર્થ–પક્ષાભાસ-પક્ષની ( ઉદ્દેશ્યન) માફક માલુમ પડે પણ તેનું કાર્ય ન કરે તે પક્ષાભાસ અર્થાત્ પક્ષના લક્ષણ વગરને “પક્ષાભાસ” કહેવાય છે. આ પક્ષાભાસ, પ્રતીત સાધ્યધર્મવિશેષણક-નિરાકૃતસાધ્યધર્મ વિશેષણક અનભીસિત સાધ્યધર્મવિશેષણક ભેદથી ત્રણ પ્રકાર છે. (૧) પ્રતીત–પ્રમાણપ્રસિદ્ધ સાધ્યધર્મરૂપ વિશેષણવાળે પ્રતીતસાધ્યધર્મવિશેષણક” પક્ષાભાસ કહેવાય છે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ (૨) નિરાકૃત-પ્રમાણબાધિત સાધ્યધર્મરૂપી વિશેષણવાળે “નિરાકૃતસાધ્યધર્મવિશેષણક” પક્ષાભાસ કહેવાય છે. (૩) અનભીસિત-અનિષ્ટ સાધ્યધર્મરૂપ વિશેષણવાળો અભીતિ સાથધર્મ વિશેષણક” પક્ષાભાસ કહેવાય છે. (૧૦+૫ર૧) आयो यथा महानसं वहनिमदिति पक्षीकृते महानसे वहने: प्रसिद्धत्वादयं दोषः इदमेव सिद्धसाधनमपि ॥११॥ પ્રથમ પ્રતીત સાધ્યધર્મ વિશેષણુક પક્ષાભાસનું દૃષ્ટાંત(૧) દા. ત. જેમકે, “મહાનસ (રસ) અગ્નિવાળું છે. આ પ્રમાણે અહીં પક્ષરૂપ મહાનસમાં વનિ પ્રસિદ્ધ હેવાથી અર્થાત્ પ્રત્યક્ષ પ્રમાણથી નિર્ણત હેવાથી વનિનું અસાધ્યપણું હેઈ વનિવિશિષ્ટમહાનસરૂપી ધમ, પક્ષાભાસ તરીકે કહેવાય છે. આ પક્ષાભાસના “સિદ્ધસાધન” “પ્રસિદ્ધ સંબંધ” એવા બે બીજા નામે છે. (૧૧+પર૨) द्वितीयो यथा वह निरनुष्ण इति:प्रत्यक्षेण निराकृतपाध्य. धर्मविशेषणकः। अपरिणामी शब्द इति पक्षः परिणामी शब्द इत्यनुमानेन तथा । धर्मोऽन्ते न सुखपद इति धर्मोन्ते सुखपद इत्यागमेन तथा । चैत्रः काण इति पक्षो विद्यमानाक्षिद्वयस्य चैत्रस्य सम्यक्स्मरतस्स्मरणेन तथा । सदृशे वस्तुनि तदेवेदमिति पक्षस्तेन तुल्यमिदमिति प्रत्यभिज्ञया तथा ॥१२॥ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૦ દ્વિતીય નિરાકૃત સાપ્રધમ વિશેષણુક પક્ષાભાસનાં ઉદાહરણા— અ— નિરાકૃત પ્રત્યક્ષ અનુમાન આગમ સ્મરણ પ્રત્યભિજ્ઞાન તર્ક લાક સ્વવચનરૂપ પ્રમાણથી બાધિત એવા સાધ્યધમ વિશેષણવાળા પક્ષાભાસેનાં ક્રમસર ઉદાહરણા— (૧) પ્રત્યક્ષમાધિત સાધ્યધર્મ વિશેષણુક પક્ષાભાસનુ ઉદાહરણ=દા, ત, જેમકે, ‘અગ્નિ, ઉષ્ણુતા વગરના છે' અહી ઉષ્ણુતાવિષયકસ્પન પ્રત્યક્ષથી બાધિત સાધ્યધમ રૂપ ઉષ્ણતાભાવ વિશેષણવાળા અગ્નિરૂપ ધર્મી (પક્ષ) પક્ષાભાસ તરીકે કહેવાય છે. (૨) અનુમાનરૂપ પ્રમાણથી માધિત સાધ્યધમ વિશેષણક પક્ષાભાસનું ઉદાહરણ= દા ત. જેમકે, ‘ અપરિણામી શબ્દ છે ’ અહી' ‘ શબ્દ, પરિણામી છે, ઉપત્તિમાન હાવાથી ' આ પ્રમાણે બીજા સત્ય અનુમાનથી બાધિત અપરિણામીત્વરૂપ સાધ્યધમ વિશેષણવ ળે શબ્દરૂપ ધર્મી (શબ્દ અપરિણમી એ રૂપ અનુમાનગત ધર્મી) પક્ષાભાસ તરીકે કહેવાય છે. (૩) આગમરૂપ પ્રમાણથી નિરાકૃત સાધ્યધમ િવશેષણક પક્ષાભાસનું' દૃષ્ટાંત= દા. ત. જેમકે, ‘ અંતે પરલોકમાં સુખ આપનારા ધમ નથી ' અહીં' ‘ ધમ અન્તે પરલેાકમાં સુખ આપનારા છે. ’ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧ આવા આગમરૂપ પ્રમાણથી ( ધર્મનું અભ્યુદય નિ:શ્રેયસ હેતુપણુ' અને અધર્મનુ અભ્યુદય નિ:શ્રેયસના અભાવનું હેતુપણું આગમથી સિદ્ધ હોવાથી ) નિરાકૃત અંતે સુખદાનાભાવરૂપ સાધ્યમ વિશેષણવાળે ધર્મ અંતે સુખદ નથી ' એવા અનુમાનગત ધર્મરૂપ ધર્મી, પક્ષાભાસ તરીકે કહેવાય છે. સાધ્યધર્મ વિશેષણક (૪) સ્મરણુરૂપ પ્રમાણથી નિરાકૃત પક્ષાભાસનુ દૃષ્ટાંત= દા. ત. જેમકે, એક વખત એ જણાએ એ આંખવાળા ચૈત્રને જોયા. ત્યારબાદ કાલાંતરે બેમાંથી એક જણે ભૂલી જઈને કહ્યું કે, હું મિત્ર ! ‘ ચૈત્ર કાણેા છે’ ત્યારે સારી રીતે સ્મરણ કરનાર બીજાએ કહ્યું કે, ‘નહીં મિત્ર ! ચૈત્ર એ આંખવાળા છે' એટલે ‘ ચૈત્ર કાણા છે' અહી' સમ્યક્ મરણુરૂપ પ્રમાણુથી સાધ્યધરૂપ કાણુત્વરૂપ વિશેષણવાળા ચૈત્રરૂપધ (પક્ષ) પક્ષાભાસ તરીકે કહેવાય છે. (૫) પ્રત્યભિજ્ઞાન પ્રમાણુથી નિરાકૃત સાધ્યધમ વિશેષણક પક્ષાભાસનું ઉદાહરણ દા. ત. જેમકે; કાઈ સરખી વસ્તુમાં કેઇ વસ્તુની અપેક્ષા રાખીને ઉર્ધ્વતાસામાન્યભ્રાંતિથી કોઇ પુરૂષ પક્ષ કરે છે કે ‘તે જ આ છે’ [ ગવય જ ગાય છે ] અહીં ‘તેના સરખુ આ છે ' ( ગેાસદૃશ ગવય છે) એ રૂપ તિયાઁગ્ સામાન્ય અવલખિ સમ્યક્ પ્રત્યભિજ્ઞાનથી નિરાકૃત સાધ્યધર્મ (તત્તામાત્ર વિશિષ્ટ ) વિશેષણક સદેશ વસ્તુરૂપ ધર્મી ૐ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૧ (‘સદ્દેશ વસ્તુમાં તે જ આ છે” આવા અનુમાનગત સંદેશવસ્તુ) પક્ષાભાસ તરીકે કહેવાય છે. (૧૨+૫૨૩) यो यो मित्रातनयस्स स श्याम इति पक्षो यो यश्शाकायाहारपरिणामपूर्वक मित्रातनयस्त्र श्याम इति तर्केण तथा । नरशिरः कपालं शुचीति लोकेन तथा । नास्ति प्रत्यक्षातिरिक्तं प्रमाणमिति पक्षीकुर्वतश्चार्वाकस्य पक्षोऽयं स्ववचનૈન તથા । ૩ ।। (૬) ત પ્રમાણુથી નિરાકૃત સાધ્યધમ વિશેષણુક પક્ષાભાસનુ દ્ર્ષ્ટાંત 6 અ:— દા. ત. જેમકે જે જે મિત્રાતનય છે તે તે શ્યામ છે ઇતિ અનુમાનગત (મિત્રાતનયરૂપ) પક્ષ, જે જે શાક આદિ આહારપૂર્વક મિત્રાતનય છે તે શ્યામ છે' આવા તર્ક પ્રમાણથી બાધિત થાય છે. (૭) લેાકપ્રમાણુની નિરાકૃત સાધ્યધમ વિશેષણુક પક્ષાભાસનુ દૃષ્ટાંત દા. ત. જેમકે; ‘નરશિરઃ-કપાલ પવિત્ર છે' અહીં લેાકપ્રમાણથી બાધિત સાધ્યધર્મરૂપ પવિત્રતારૂપ વિશેષણ. વાળેા નશિરઃકપાલરૂપધર્મી, પક્ષાભાસ તરીકે કહેવાય છે. (૮) સ્વવચનરૂપ પ્રમાણથી નિરાકૃત સાધ્યધમ વિશેષણુક પક્ષાભાસનું દૃષ્ટાંત ( , પ્રત્યક્ષ સિવાય બીજુ કાઇ ભિન્ન પ્રમાણુ નથી ' અહી’ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૩ આ ભાવ છે કે; ચાર્વાક, (નાસ્તિક) એક પ્રત્યક્ષ જ પ્રમાણુ છે બીજુ અનુમાન આદિ પ્રમાણે નથી એમ સ્વીકારે છે પરંતુ જ્યારે ‘ પ્રત્યક્ષથી અધિક પ્રમાણ નથી ' આ પ્રમાણે અનુમાન કરનાર નાસ્તિકે પેાતાના વચનથી નિરાકૃત-માધિત પ્રત્યક્ષાતિરિક્તત્વાભાવરૂપ સાધ્યધરૂપ વિશેષણવાળા પ્રમાણરૂપપક્ષ, પક્ષાભાસ તરીકે કહેવાય છે. ( ૧૩+૫૨૪) तृतीयो यथा शब्दस्यानित्यत्वमिच्छतश्शब्दो नित्य इति पक्षस्तस्यानभीप्सित साध्यधर्मविशेषणक इति ॥ १४ ॥ ' અ:— તૃતીય, અનભીપ્સિત સાધ્યધર્મ વિશેષણકપક્ષાભાસનું દૃષ્ટાંત-દા.ત. જેમકે, શબ્દની અનિત્યતાને ઇચ્છનાર વાદીએ અનુમાન કર્યું કે શબ્દ, નિત્ય છે’ આ પ્રમાણે અહી' સભાક્ષેાલ આદિ કારણે ખેલનાર વાર્દિને અનભીષ્ઠિત અનિષ્ટ જે નિત્યરૂપ સાધ્યધર્મ, તે વિશેષણવાળા શબ્દરૂપ પક્ષ પક્ષાભાસ ’તરીકે કહેવાય છે. ઇતિશબ્દ, અહીં પક્ષાભાસની સમાપ્તિના દ્યોતક છે. (૧૪+૫૨૫) ॥ ૧ ॥ पक्षाभासादिसमुद्भूतं ज्ञानमनुमानाभासः અનુમાનાભાસનું વન— અ:— પૂર્વ કથિત પક્ષાભાસ હેત્વાભાસ-આગળ કહેવાતા ષ્ટાન્તાલાસ વિ.થી પેઢા થયેલ જ્ઞાન, અનુમાનની માફ્ક પક્ષસાધ્યરૂપથી આભાસતું હાઇ ‘ અનુમાનાભાસ ' કહેવાય છે. (૧૫+૫૨૬) " असत्यां व्याप्तौ तर्कप्रत्ययस्तर्काभासः यथा यो यो ' For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૪ मित्रातनयः स स श्याम इति ।। १६ ।। તર્કાભાસનું સ્વરૂપ— < 9 અર્થ:—જે અનૈની વ્યાપ્તિ નથી, ત્યાં કૈવલ આકાર માત્રથી તક રૂપે જે ભાસિત થાય તે તર્કાભાસ ' કહેવાય છે. દા ત. જેમકે; જે જે મિત્રાતનય, તે તે શ્યામ છે અહીં ‘ તે શ્યામ છે, મિત્રાતનય હેાવાથી ’ અહી` શ્યામત્વ મિત્રાતનયની વસ્તુતઃ વ્યાપ્તિ નથી કેમકે શ્યામભિન્ન, પણ મિત્રાતનય સભવે છે. (૧૬+૫૨૭) तुल्ये वस्तुभ्यैक्यस्य, एकस्मिंश्च तुल्यतायाः प्रत्यभिज्ञानं प्रत्यभिज्ञाभासः यथा तदेवौषधमिति एकस्मिंश्च घटे तेन सदृशमिति ज्ञानम् अननुभूते तदिति बुद्धिस्स्मरणामासः यथाऽननुभूतशुक्ळरूपस्य तच्छुक्लं रूपमिति बुद्धिः ॥ १७॥ પ્રત્યભિજ્ઞાભાસ અને સ્મરણાભાસનુ વણુ નપ્રત્યભિજ્ઞાભાસનું વન— અઃ—તિ સામાન્યવિષયક પ્રત્યભિજ્ઞા, અને સામાન્ય વિષયક પ્રત્યભિજ્ઞા, એમ પ્રત્યભિજ્ઞાના બે પ્રકાર છે. તા તિય સામાન્ય સ`બંધિત-સમાન વસ્તુમાં વતાસામાન્યાવલખિ એકતાનું પ્રત્યભિજ્ઞાન ‘ પ્રત્યભિજ્ઞાનાભાસ ' કહેવાય છે. , (૧) જેમકે, ઔષધ અને વ્યક્તિના મધ્યમાંથી તિક્ સામાન્યયુક્ત, બીજાના સરખુ એમ વક્તવ્ય એક ઔષધમાં For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ તે જ આ ઔષધ છે” આવું ઉદર્વતાસામાન્યાવલંબિ પ્રત્યભિજ્ઞાન” પ્રત્યભિજ્ઞાભાસ તરીકે કહેવાય છે. (૨) ઉર્ધ્વતા સામાન્ય સ્વભાવવાળા એક ઘટમાં “તેના સરખું” એવું તિફસામાન્યાવલંબિ પ્રત્યભિજ્ઞાન પ્રત્યભિજ્ઞાભાસ” કહેવાય છે. મરણુભાસનું કથનઅનનુભૂત-પ્રમાણમાત્રથી કદાચિત પણ ઉપલબ્ધ નહીં થયેલ વસ્તુમાં “તે છે” આવી બુદ્ધિ “મરણાભાસ” કહેવાય છે. જેમકે શુકલરૂપના અનુભવ વગરનાની “તે શુકલરૂપ છે” આવી બુદ્ધિ “સ્મરણભાસ” કહેવાય છે. (૧૭૫૨૮) मेघादौ गन्धर्वनगरादिज्ञानं दुःखादौ सुखादिप्रत्यक्षश्चे. न्द्रियानिन्द्रियनिमित्तकसांव्यवहारिकप्रत्यक्षाभासः शिवराजपैरसंख्यातद्वीपसमुद्रेषु सप्तदीपसमुद्रज्ञानमवध्याभासः मन:पर्यवकेवलयोस्तु नाभासत्वं संयमविशुद्धिजन्यत्वात्कृत्स्नावरणक्षयसमुद्भूतत्वाच ॥ १८ ॥ સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ અવધિજ્ઞાનાભાસનું વર્ણનઅર્થ -(૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ=જેમકે “મેઘવિરામાં ગંધર્વનગ૨ આદિનું જ્ઞાન” ઈન્દ્રિયનિમિત્તક સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ કહેવાય છે. જેમકે “દુઃખ આદિમાં સુખ આદિનું ભાન” અનિદ્રિયનિમિત્તક સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ " કહેવાય છે. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ e (૨) પારમ ર્થિક પ્રત્યક્ષરૂપ અવધિજ્ઞાનાભાસ ( જેનું બીજું નામ વિભગજ્ઞાન છે) તુ' કથન-જેમકે અસંખ્યાતદ્વીપસમુદ્રો હોવા છતાં • શિવરાષિને સખ્ત (સાત-૭) દ્વીપ અને સમુક્રૂતુ' જ્ઞાન ' • અવધિજ્ઞાનાભાસ' કહેવાય છે. 6 " ' વળી મન:પર્યવજ્ઞાનના આભાસ સભવતા નથી. કેમકેતે સયમવિશુદ્ધિથી પેદા થાય છે. વળી કેવલજ્ઞાનના આભાસ સભવતા નથી. કેમકે- સકલઘાતીકરૂપ આવરણુના ક્ષયથી કેવલજ્ઞાન પેદા થાય છે. (૧૮+૫૨૯) आगमाभासस्त्वग्रे वक्ष्यते ॥ १९ ॥ અઃ—આગમાભાસનું નિરૂપણું, આગળ કહેવાશે, (૧૯+૫૩૦) दृष्टान्तद्भासमानो दृष्टान्ताभासः स द्विविधः । साधदृष्टान्ताभासो वैधर्म्यदृष्टान्तामासश्चेति । साधर्म्यदृष्टान्ताभासो नवविधः साध्यसाधनो भय विकलसंदिग्धा साध्यसाधनोभयानયાત્રશિતાવયનિવરતાયમેટ્રાર્ ॥ ૨૦ || દૃષ્ટાન્તાભાસનુ વધુ ન— અઃ— દૃષ્ટાન્તની માફ્ક ભાસનુ દૃષ્ટાન્ત કહેવાય છે. - " તે દૃષ્ટાન્તાભાસ, સાધ દૃષ્ટાન્તાભાસ અને વૈધ દૃષ્ટાંતાભાસના ભેદથી એ પ્રકારના છે. (૧) સાધમ્ય દૃષ્ટાંતાભાસ=સાધ્યવિકલ, સાધનવિકલ, તદુભય For Personal & Private Use Only દેષ્ટાન્તાભાસ ’ Page #108 -------------------------------------------------------------------------- ________________ વિકલ, સંદિગ્ધસાધુ, સંદિગ્ધસાધન, સંદિગ્ધતદુભય, અનન્વય, અપ્રદર્શિ , વિપરીતાન્વયભેદથી નવ પ્રકાર છે. (૨૦+૫૩૧) नित्यश्शब्दोऽमूर्तत्वादित्यत्र दुःखस्य दृष्टान्तत्वे तस्यानित्यत्वेन साध्यधर्मविफलतापग्माणोदृष्टान्तत्वे मूतत्वेन तस्य साधन विकलता घटस्य दृष्टान्तत्वे तुभयविकळता ॥ २१ ॥ અર્થ:–એક જ અનુમાનમાં દષ્ટાંતભેદ કરી પ્રથમના ત્રણ ભેદરૂપ દષ્ટાંતેનું વર્ણન (૧) “નિત્ય, શબ્દ છે, અમૂર્ત હેવાથી, જેમકે, દુઃખ. અહીં દુખના દષ્ટાન્તપણામાં તે દુઃખનું અનિત્યપણું હોઈ (પુરુષપ્રયત્નજન્ય હોઈ અનિત્યપણું હેઈ) સાધ્યધર્મની વિકલતા-નિત્યસ્વધર્મની શૂન્યતા હૈઈ દુઃખરૂપ દષ્ટાંત, સાધ્યધર્મવિકલ છે. (૨) શબ્દ, નિત્ય છે, અમૂર્ત હેવાથી, જેમકે, પરમાણુ. અહીં પરમાણુના દષ્ટાન્તપણમાં તે પરમાણુનું મૂતપણું હેઈ સાધનધર્મવિકલત્વ-અમૂર્ત સ્વધર્મશૂન્યત્વ હેઈ પરમાણુરૂપ દષ્ટાંત, સાધનધર્મ-વિકલ છે. (૩) શબ્દ નિત્ય છે, અમૂર્ત હોવાથી, જેમકે, ઘટ. અહીં ઘટરૂપ દષ્ટાંતમાં ઘટની અનિત્યતા હેઈ, મૂર્તવ હાઈ સાધ્ય. નિત્યત્વની અને સાધન-અમૂર્તવની વિકલતા હોઈ ઘટરૂપ દષ્ટાંત, સાધ્યસાધને ભયવિકલ કહેવાય છે. (૨૧+૫૩૨) For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ re अयं चैत्रो रागी वक्तृत्वादेवदत्तवदित्यत्र देवदत्ते रागित्वस्य संदिग्धतया संदिग्धसाध्यधर्मा । अयं वक्ता रागित्वान्मैत्रवदिति संदिग्ध साधनधर्मा । अयं न सर्वज्ञो रागित्वान्मुनिवदिति दृष्टांतेऽसर्वज्ञलाशगित्वयोः सन्दिग्धत्वात्सોિમયધર્માં || ૨૨ ॥ સંદિગ્ધસાય-સાધન-તદુભયરૂપ સાધ દૃષ્ટાંતાભાસનું વર્ણન— અ:—(૪) 6 આ ચૈત્ર, રાગી છે વક્તા હૈાવાથી. જેમકે, દેવદત્ત. અહી. દેવદત્તમાં રાગિપણાના સંદેહ હાઇ દેવદત્તરૂપ દૃષ્ટાંત, સ`દિગ્ધસાધ્ય ધર્મવાળુ છે. (૫) ‘ આ વક્તા છે, રાગી હાવાથી,' જેમકે; મૈત્ર. અહી મૈત્રમાં ઉક્તહેતુરૂપ રાગિત્વના સંદેહ હાઇ મૈત્રપ દૃષ્ટાંત સદિગ્ધસાધનધમ વાળું હાઇ છાંતાભાસ કહેવાય છે. (૬) ‘ આ સર્વ જ્ઞનથી, રાગી હેાવાથી, જેમકે; વિશિષ્ટ મુનિ, અહી વિશિષ્ટમુનિરૂપ દેષ્ટાંતમાં અસ જ્ઞત્વરૂપ સાધ્ય ધના અને રાગિવરૂપ સાધનધર્મને સંદેહ હાવાથી વિશિ"મુનિરૂપ દૃષ્ટાંત, સ ંદિગ્ધસાધ્યસાધનરૂપ ઉભયધમ વાળુ હેઈ દૃષ્ટાંતાભાસ કહેવાય છે. (૨૨+૫૩૭) चैत्रोऽयं रागी वक्तृत्वान्मैत्रवदिति दृष्टांते साध्यहेलोसच्चेऽपि यो या वक्ता स स रागादिमानिति व्याप्त्यसि ધ્યાનશ્ર્ચયઃ || ૧૨ || For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૯ અનવયરૂપ સાધમ્યદષ્ટાંતાભાસનું વર્ણન અર્થ–(૭) “આ ચિત્ર, રાગી છે, વક્તા હોવાથી” જેમકે, મૈત્ર જેકે અભિમત મૈત્રાદિમાં વકતૃત્વરૂપ સાધન અને રાગિત્વરૂપ સાધ્ય છે અને પાષાણાદિમાં સાધ્ય-સાધનને અભાવ છે. તે પણ જે જે વક્તા હોય તે તે અવશ્ય રાગી હોય તેવી વ્યાપ્તિ પૂર્વોક્ત સાધ્યસાધનની સિદ્ધ થતી નથી તેથી અભિમત મૈત્રાદિરૂપ દષ્ટાંત, અનન્વયરૂપ દષ્ટાંતાભાસ તરીકે કહેવાય (૨૩+૫૩૪) अनित्यश्शब्दः कार्यत्वाद्घटवदित्यत्रान्वयसहचारसत्वेडप्यपदर्शनादप्रदर्शितान्वयः । तत्रैव यदनित्यं तत्कृतकं यथा घट इत्युक्तौ विपरीतान्वयः ॥ २४ ॥ અપ્રદર્શિતાવય દષ્ટાંત અને વિપરીતાન્વય દષ્ટાંતનું વર્ણનઅથ-(૮) “શબ્દ, અનિત્ય છે. કાર્ય હોવાથી. જેમકે; ઘટ. જોકે અહીં અન્વયસહચાર હોવા છતાં વચનથી અપ્રકાશિત હેઈ “અપ્રદર્શિતાવ્યરૂપ દષ્ટાંત” દષ્ટાંતાભાસ તરીકે કહેવાય છે. (૯) “શબ્દ અનિત્ય છે કાર્ય હેવાથી જેમકે ઘટ. અહી જે અનિત્ય છે તે કાર્ય છે. જેમકે, ઘટ. આવી રીતે વિપ રીત અન્વયનું વચનથી પ્રકાશન કરેલ હેઈ વિપરીત અન્વય વાળું દષ્ટાત, દષ્ટાંતાભાસ કહેવાય છે. જે કાર્ય છે તે અનિત્ય છે એમ વ્યાપ્તિનું પ્રકાશન કરવાને બદલે અહી વિપરીત રીતે દર્શાવેલ છે. ૨૪+૫૩૫) For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ वैधर्म्य दृष्टांताभामोऽपि नवविधः, असिद्धसाध्यसाधनोभयव्यतिरेकसंदिग्धसाध्यसाधनोभयव्यतिरेकाप्रदर्शितव्यतिरेकविपरीतव्यतिरेकभेदात् ॥ २५ ॥ વૈધમ્ય દષ્ટાંતાભાસને વિભાગઅર્થ – વૈધમ્ય દષ્ટાન્તાભાસ પણ, અસિદ્ધસાધ્યતિ. રેક, અસિદ્ધસાધન વ્યતિરેક, અસિદ્ધઉભયવ્યતિરેક, સંદિગ્ધ સાધ્યતિરેક, સદિધસાધન વ્યતિરેક, સંદિધઉભયવ્યતિરેક, અવ્યતિરેક, અપ્રદર્શિત વ્યતિરેક, વિપરીત તિરેકના ભેદથી નવ (૯) પ્રકાર છે. (૨૧+૫૩૬) अनुमानं भ्रमः, प्रमाणत्वाद्यो भ्रमो न भवति स न भवति प्रमाणं यथा स्वप्नज्ञानमिति दृष्टांतः, स्वप्नज्ञाने भ्रमत्वनिवृत्यसिध्ध्या असिद्धसाध्यव्यतिरेकः । निर्विकल्पक प्रत्यक्ष प्रमाणत्वात् यन्न प्रत्यक्षे न तत्पमाणं यथानुमानमित्यत्रानुमानेऽप्रमाणत्वासिध्ध्याऽसिद्धसाधनव्यतिरेकः ॥२६॥ અસિદ્ધસાધ્ય વ્યતિરેક-અસિદ્ધસાધન વ્યતિરેકનું વર્ણનઅર્થ:-(૧) “અનુમાન ભ્રમ છે, પ્રમાણ હોવાથી” જે ભ્રમ નથી તે પ્રમાણ નથી. જેમકે, સ્વજ્ઞાન. અહીં સ્વપ્નજ્ઞાનમાં ભ્રમત્વરૂપ સાધ્યને અભાવ-અસિદ્ધ-પ્રતીત હાઈ સ્વજ્ઞાનરૂપ દષ્ટાંત, અસિદ્ધ (અપ્રતીત) સાધ્યને વ્યતિરેક (અભાવ)વાળું કહેવાય છે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ (૨) “નિવિકલ્પક, પ્રત્યક્ષ છે પ્રમાણ હોવાથી” જે પ્રત્યક્ષ નથી તે પ્રમાણ નથી. જેમકે, અનુમાન. અહીં અનુમાન રૂપ દષ્ટાંતમાં પ્રમાણુરૂપ સાધનાભાવની અસિદ્ધિ (અપ્રતીતિ) હોવાથી અનુમાન દષ્ટાંત, અસિદ્ધસાધન વ્યતિરેકવાળું છે. (૨૬+૩૭) घटो नित्यानित्यः सचात् यो न नित्यानित्यः न स सन् यथा पट इति दृष्टांतोऽसिद्धसाध्यसाधनोभयव्यतिरेकः || ૨૭ | અસિહસાધ્ય સાધને ભયવ્યતિરેકનું દષ્ટાંત– અર્થ:-(૩) “ઘટ, નિત્યાનિત્યરૂપ છે, સત્ હોવાથી” જે નિત્યાનિત્યરૂપ નથી તે સત્ નથી જેમકે, પટ. અહીં પટરૂપ દષ્ટાંતમાં નિત્યાનિત્યસ્વરૂપ સાધ્યને અને સત્વરૂપ સાધનને અભાવ, અસિદ્ધ (અપ્રતીત) હોવાથી પટરૂપ દષ્ટાંત, અસિદ્ધ સાધ્યસાધનઉભયના વ્યતિરેકવાળું છે. (૨૭૫૩૮) कपिलोऽसर्वज्ञोऽक्षणिकैकांतवादित्वात् यन्नैवं तन्नवं, यथा बुद्ध इति दृष्टांतस्सर्वज्ञत्वस्य बुद्धे संदिग्धतया संदिग्धसाध्यव्यतिरेकः । चैत्रोऽग्राह्यवचनो रागित्वात् यन्नैवं तन्नैवं यथा तथागत इति दृष्टांतस्तथागतेऽरागित्वस्य संशयात्संदिग्धसाधनव्यतिरेकः । बुधोऽयं न सर्वज्ञो रागित्वादित्यत्र यस्सर्वज्ञस्स न रागो यथा बुद्ध इति दृष्टांते उभयस्य संदिग्धसाध्यसा. ઇનોમાધ્યતિરેક: { ૨૮ . For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ સંદિગ્ધસાધ્ય વ્યતિરેક–સંદિગ્ધસાધન વ્યતિરેક સંદિગ્ધઉભયવ્યતિરેકનું વર્ણનઅથ–() “કપિલ, અસાર્વજ્ઞ છે, અક્ષણિક (નિત્ય) એકાંતવાદી હોવાથી, જે અસર્વજ્ઞ નથી, તે નિત્ય એકાંતવાદી નથી જેમકે, બુદ્ધ. અહીં બુદ્ધરૂપ દષ્ટાંતમાં, અસાર્વજ્ઞત્વરૂપ સાધ્યના અભાવરૂપ સર્વજ્ઞપણને સંદેહ હોવાથી બુદ્ધરૂપ દષ્ટાંત, સંદિગ્ધસાધ્યવ્યતિરેકવાળું છે. (૫) ચૈત્ર, અગ્રાહ્ય વચનવાળે છે, રાગી હોવાથી, જે અગ્રાહ્યાવચનવાળો નથી તે રાગી નથી જેમકે; તથાગત (બુદ્ધ). અહીં તથાગતરૂપ દષ્ટાંતમાં રાત્વિરૂપ સાધનના અભાવરૂપ અરાગિણાને સંશય હેવાથી તથાગતરૂપ દષ્ટાંત, સંદિગ્ધ સાધન વ્યતિરેકવાળું છે. (૬) “ આ બુધ સર્વજ્ઞ નથી, રાગી હોવાથી. જે અસર્વજ્ઞ નથી તે રાગી નથી જેમકે બુદ્ધ. અહીં બુદ્ધરૂપ દષ્ટાંતમાં અસર્વજ્ઞતાભાવરૂપ સાધ્યાભાવને અને રાશિવાભાવરૂપ સાધનાભાવને સંશય હોવાથી, બુદ્ધરૂપ દષ્ટાંત, સંદિગ્ધસાધ્ય સાધન ઉભયવ્યતિરેકવાળું છે. (૨૮૫૩૯) चैत्रोऽयमरागी, वक्तृत्वाद्यन्नैवं तन्नैवं यथा पाषाणशफलमिति दृष्टांते साध्यसाधनोभयव्यतिरेकस्य सत्त्वेऽपि व्याप्त्या व्यतिरेकासिध्धेरव्यतिरेकः ॥ २९ ॥ અવ્યતિરેક વૈધર્યદષ્ટાંતાભાસનું વર્ણનઅર્થ-(૭) “આ ચૈત્ર, અરાગી છે, વક્તા હોવાથી, જે અરાગી For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૩ નથી તે વક્તા નથી. જેમકે; પત્થરના ટુકડા. અહીં પાષાણુશકલરૂપ દેષ્ટાંતમાં સાધ્યાભાવ અને સાધનાભાવના સાહચર્યનું દન હોવા છતાં સાષ્યાભાવરૂપ રાગિત્ય અને સાધનાભાવરૂપ વકતૃત્વાભાવની વ્યાપ્તિની અપ્રસિદ્ધિ-અપ્રતીતિ હાવાથી પાષાણુશકલરૂપ દેષ્ટાંત અવ્યતિરેકરૂપ વૈધમ્ય દષ્ટાંતાભાસ કહે(૨૯+૫૪૦) વાય છે. अनित्यशब्दः कृतकत्वाद्गगनवदिति दृष्टान्तो व्यतिरेकस्यापदर्शनादपदर्शितव्यतिरेकः तत्रैव यदकृतकं तन्नित्यमित्युक्ते विपरीतव्यतिरेकः ॥ ३० ॥ અપ્રદશિતવ્યતિરેક અને વિપરીત વ્યતિરેકરૂપ દૃષ્ટાંતાભાસનું વર્ણન વૈધ 6 (૮) અ— ( ૮ ) · શબ્દ, અનિત્ય છે, કાય હોવાથી, જેમકે ગગન. અહીં ગગનરૂપ દૃષ્ટાંત, વ્યતિરેકવ્યાપ્તિનુ વચનથી અપ્રકાશન હાવાથી અપ્રદર્શિત વ્યતિરેકવાળું છે. " (૯) શબ્દ અનિત્ય છે, કાર્ય હાવાથી ' જે કૃતકત્વ ( કાત્વ )ના અભાવવાન છે તે અનિત્યાભાવ (નિત્યત્વ ) વાન છે જેમકે, ગગન. વૈધ સ્થલમાં પડેલા સાધ્યાભાવ દર્શાવીને જ સાધના ભાવ દર્શાવવા જોઈ એ. પરંતુ અહી તેનાથી વિપરીતપણે For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ એટલે પહેલા સાધનાભાવ દર્શાવી પછી સાધ્યાભાવ દર્શાવેલ હેઈ ગગનરૂપ દષ્ટાંત, વિપરીત તિરેકવાળું હેઈ દષ્ટાંતાભાસ કહેલ છે. (૩૦+૫૪૧) पर्वतो वह निमान् धूमात् यो धूमवान स वह निमान् यथा महानसं वहिनमांश्च पर्वतो धूम-महानसं वेत्युपसंहरणे કાનવામાનઃ || 8 || ઉપનયાભાસનું વર્ણનઅર્થ: દા.ત જેમકે, “પર્વત, વનિવાળે છે, ધૂમ હેવાથી, જે ધૂમવાનું છે તે વહુનિમાન છે જેમકે, મહાસ. તથા ચાયમ વહનિવાળે પર્વત. અથવા ધૂમવાળું મહાનસ. જે કે; સાધ્યના ધમીમાં હેતુના કથનરૂપ ઉપસંહાર, “ઉપનય” કહેવાય છે. પરંતુ ભ્રાંતિથી વહૂનિ આદિરૂપ સાધ્યના કથનરૂપ ઉપસંહાર સાધ્યધમરૂપ પર્વત આદિમાં કરે “ઉપનયાભાસ કહેવાય છે. અથવા તેવી રીતે ધૂમ આદિ હેતુને સાધ્યધમી ભિન્ન મહાનસ આદિમાં ઉપસંહાર કરવામાં “ઉપનયાભાસ” જાણ. (૩૧+૫૪૨) तत्रैव तस्माद् धूमवान् पर्वतो वह निमन्महानसमिति निगमने निगमनाभास इति दिक् । इत्याभासनिरूपणं समाप्तञ्चाનુમાનમ્ || ૨ | નિગમનાભાસનું વર્ણનઅર્થ –દા. ત. જેમકે, “પર્વત, વનિવાળે છે, ધૂમ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૫ હેવાથી” જે ધૂમવાળે છે તે અગ્નિવાળે છે જેમકે, મહાનલ. તમાતથતિ. ધૂમવાનું પર્વત. વનિવાળું મહાનસ. જોકે સાધ્યધર્મનું સાધ્યમીમાં નિગમન કરવું જોઈએ પરંતુ તેમ કર્યા સિવાય બ્રાંતિથી સાધનરૂપ ધૂમનું સાધ્યધર્મરૂપ પર્વત આદિમાં અને સાધ્યરૂપ વનિનું દષ્ટાંતમરૂપ મહાસઆદિમાં જે નિગમન તે “નિગમનાભાસ” સમજ. આ પ્રમાણે પ્રમાણેનું તેમજ પ્રમાણભાસોનું નિરૂપણ સમાપ્ત થતાં અનુમાન નિરૂપણ સમાપ્ત થાય છે. (૩૨૫૪૩) ઇતિ આભાસ નિરૂપણ નામક પંચમ કિરણઃ Vi ક For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ आगमनिरूपणः q3: હરખ: यथार्थप्रवक्तृवचनसम्भूतमर्थविज्ञानमागमः ॥ १ ॥ અ:—આગમનું લક્ષણ-યથાવક્તાએ (કહેલ) રચેલ વચનથી પેદા થયેલ જે અનું વિશિષ્ટ જ્ઞાન તે ‘આગમ ’ કહેવાય છે. (૧+૫૪૪) उपचारात् यथा गोष्ठे गौरस्ति धर्मसाध्यः परलोकोऽस्तीत्यादयः ।। २ ।। अर्थविज्ञानहेतुत्वादाप्तशब्दोऽप्यागम અર્થકારણમાં કાર્યના ઉપચારની અપેક્ષાએ અ વિષયક વિજ્ઞાનના હેતુ હાઈ આપ્તપ્રણીત શબ્દ (વચન) પણ ‘ આગમ ’કહેવાય છે. આ શબ્દરૂપ આગમ (૧) લૌકિક (૨) શાસ્રજ એમ બે પ્રકારવાળા હાઇ લૌકિક અ ગમનુ દૃષ્ટાંત કહે છે કે (૧) જેમકે; ગેાશાલમાં ગાય છે વિગેરે અર્થાત્ આ વાક્ય અને વાયજન્ય શાબ્દખાય લૌકિક આગમ ’ કહેવાય છે. (ર) શાસ્રજ આગમનુ દૃષ્ટાંત-ધર્મ, આરાધવા જોઇએ. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પરલેક છે. વિગેરે વિગેરે. આવા વાકયે અને આવા વાકયેથી પેદા થનાર શાબ્દધ “શાસ્ત્રજ આગમ” કહેવાય છે. (૨૫૪૫) प्रक्षीणदोषो यथावस्थितार्थपरिज्ञाता ययावस्थितार्थप्रख्यापको यथार्थवक्ता अयं द्विविधो लौकिकः पित्रादिौंकोत्तर - યથાર્થવક્તાનું લક્ષણઅર્થ–જે, દેષના અભાવવાળે, (અસાધુશષ્યત્વ આદિ શબ્દદેષ ) અયથાર્થત્વાદિરૂપ અર્થદેષ, વાચ્યત્વ-વાચકત્વના અભાવરૂપ શબ્દાર્થ ઉભયગત દોષ અર્થાત્ શબ્દદેષના, અર્થષના અને શબ્દ અર્થ ઉભયના દેશના અભાવવાળા પ્રત્યક્ષઆદિ પ્રમાણથી યથાર્થ પણએ વાગ્યરૂપ અર્થને જ્ઞાતા, યથાર્થ અર્થને-જે પ્રકારે જ્ઞાન છે તે પ્રકારે ઉપદેશદાતા, અર્થાત્ જે આપ્ત પુરુષ હોય છે તે “યથાર્થ વક્તા” કહેવાય છે. આ યથાર્થ વક્તા બે પ્રકારને છે (૧) પિતા વિગેરે, લૌકિક યથાર્થ વક્તા કહેવાય છે (૨) તીર્થંકર-ગણધર વિગેરે, લોકેત્તર યથાર્થ વક્તા કહેવાય છે. (૩+૫૪૬) शब्दश्च सङ्केतसापेक्षः स्वाभाविकार्थबोधजनशक्तिमांश्च ॥४॥ આપ્તવચનરૂપ શબ્દનું લક્ષણુ– અથસંકેતની અપેક્ષાવાળે, (આ પદ, આ અર્થનું વાચક છે. આ પદને અર્થ વાચ્ય છે આવા વા વાચકના નિયમરૂપ સંકેતની અપેક્ષાવાળા) અને યોગ્યતા નામની સ્વા For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ભાવિક અર્થબોધન જનકરૂપ શક્તિવાળે “શબ્દ” કહેવાય છે. (૪+૫૪૭) वक्तृगुणदोषाभ्याश्चास्य याथार्थ्यांयाथायें ॥ ५ ॥ અર્થશબ્દની યથાર્થતા અને અયથાર્થતા, વક્તાના (પુરુષના) કરુણા આદિ ગુણે અને દ્વેષ આદિ દેથી ઉત્પન્ન થાય છે. અર્થાત્ વક્તાને કરુણાદિ ગુણેથી શબ્દની યથાર્થતા અને વક્તાને શ્રેષાદિદેથી શબ્દની અયથાર્થતા જાણવી. (૫+૫૪૮) सोऽयं शब्दो वर्णपदवाक्यरूपेण विविधः । भाषावगंणात्मकपरमाण्वारब्धो मूर्तिमानकारादिवर्णः। घटादिसमुदायघटकवर्णानामपि प्रत्येकमर्थक्वमेव । तदव्यत्ययेऽर्थान्तरજમનાત || ૬ | ' શબ્દનું વિભાજનઅર્થ:-પૂર્વોક્તસ્વરૂપવાળે આ શબ્દ, વર્ણ પદવાયરૂપથી ત્રણ પ્રકારને છે. (૧) વર્ણરૂપ શબ્દ-આઠ પ્રકારની વગણાઓ પૈકી ભાષાને ગ્ય વર્ગણરૂપ પરમાણુઓથી આરંભેલ (જન્ય) જે મૂર્તિ માન (રૂપી) અકાર આદિ અક્ષર, તે વર્ણ કહેવાય છે. એવંચ ઘટ આદિ સમુદાયમાં વર્તતા પ્રત્યેક વર્ગો, અર્થવાળા છે કેમકે તેના વ્યત્યયમાં ઉટાવવામાં) બીજા અર્થને પામે છે. જેમકે, “સાક્ષર” રૂપ સમુદાયને વ્યત્યય કરવામાં આવે તે “રાક્ષસાએ બીજો અર્થ થઈ જાય છે. (૬+૫૪૯) For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ स्वार्थप्रत्यायने शक्तिमान् पदान्तरघटितवर्णापेक्षणरहितः परस्परसहकारिवर्णसंघातः पदम् ॥ ७ ॥ પદરૂપશબ્દનું લક્ષણઅર્થ:-પદરૂપશબ્દ-સ્વઅર્થધજનક શક્તિવાળે, બીજા પદમાં રહેલ બીજા વર્ષોની અપેક્ષા વગરને, અર્થના બેધજનનમાં પરસ્પર સહકારીભાવથી વર્તતા વર્ણને આનુપૂવરૂપ સંઘાત “પટ” કહેવાય છે. (+૫૫૦) स्वार्थप्रत्यायने शक्तिमान वाक्यान्तरघटितपदापेक्षणरहित: परस्परसहकारिपदसमूहो वाक्यम् ॥ ८ ॥ અર્થ:–વાકયરૂપશબ્દ–પિતાના અર્થધમાં જનનશક્તિ વાળે, બીજા વાક્યમાં રહેલ પદની અપેક્ષા વગરને, સ્વ.વાયમાં રહેલ પરસ્પર સહકારી પણ એ વ્યવસ્થિતપદને સમુદાય વાક્ય” કહેવાય છે. (૮૫૫૧) अनेकान्तात्मके पदार्थ विधिनिषेधाभ्यां प्रवर्तमानोऽयं शब्दस्सप्तभङ्गी यदानुगच्छति तदैवास्य पूर्थिप्रकाशकत्वासामाण्यम् । घटोस्तीत्यादिलौकिकवाक्यानामर्थप्रापकत्वमात्रेण लोकापेक्षया प्रामाण्येऽपि न वास्तविकं प्रामाण्यं, पूर्णा प्रकाशकत्वात् सप्तमङ्गीसमनुगमाभावाच ॥ ९ ॥ અર્થ – તે આ શબ્દ, પ્રમાણાત્મક અને નયાત્મક ભેદથી બે પ્રકાર છે. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સપ્તભંગી સમનુગત શબ્દ, પ્રમાણાત્મક બને છે માટે પહેલાં સપ્તભંગીના સ્વરૂપનું વર્ણન કરાય છે. અનેકાંતરૂપ (અનંતધર્મ વિશિષ્ટ) પદાર્થમાં વિધિ દ્વારા પ્રવર્તતે આ શબ્દ, જ્યારે સપ્તભ ગીને અનુસરે છે ત્યારે જ આ શબ્દનું પૂર્ણ અર્થ પ્રકાશકપણું હોઈ પ્રમાણપણું છે. જો કે “ઘડે છે” ઈત્યાદિ લૌકિક વાક્યોનું કિંચિદ અર્થ પ્રકાશકપણું જ હઈ લેકની અપેક્ષાએ પ્રમાણપણુ (તવતિ ત—કાકવરૂપ લાકિક પ્રમાણપણું) હોવા છતાં વાસ્તવિક પ્રમાણપણું નથી; કેમકે, સપ્તભંગીને અનુસરવાપણું નહીં હેઈ પૂર્ણ અર્થનું પ્રકાશકપણું નથી. (૯+૫૫૨) तत्र प्रश्नानुगुणमेकर्मिविशेष्यकाविरुद्ध विधिनिषेधात्मकधर्मप्रकारकबोधजनकसप्तवाक्यपर्याप्तसमुदायत्वं सप्तभङ्गीन्वम् | ૨૦ || સપ્તભંગીનું લક્ષણઅર્થ – પ્રકારના પ્રશ્નનના જ્ઞાનથી જન્ય, એકધમી (વસ્તુ)ને ઉદ્દેશીને અર્થાત્ એક વસ્તુમાં અવિરુદ્ધ (દ્રવ્ય ક્ષેત્ર કાલભાવની અપેક્ષાએ અવિરુદ્ધ) વિધિ (સવ) નિષેધ (અસત્વ) રૂપધર્મપ્રકારવાળા બંધના જનક સાત વાક્યોને પર્યાપ્ત સમુદાય “સપ્તભંગી” કહેવાય છે. (૧૦+૫૫૩) वाक्यानि च स्यादस्त्येव घटः, स्यान्नास्त्येव घटः, स्यादस्ति नास्ति च घटः, स्यादवक्तव्य एव, स्यादस्ति For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ चावक्तव्यश्च, स्यान्नास्ति चावक्तव्यश्च, स्यादस्ति नास्ति चावक्तव्यश्चेति ॥ ११ ॥ સાત વારોનું વર્ણનઅર્થ – ઘટરૂપ ધમમાં, સત્વ અસત્વ આદિ ધર્મની અપેક્ષાએ આ સાત પ્રકારના વાકયે સમજવાનાં છે. (૧) “સ્થાત્ (અનેકાંતવાચક અવ્યય છે,) અસ્તિ (અસ્તિ શબ્દ, અસ્તિત્વધર્મને મુખ્યતયા વાચક છે) એવ (એવ શબ્દ, નિશ્ચયવાચક છે) ઘટક (સ્યા નાના ધર્મવાળે ઘડે છે,જ) અર્થાત્ સ્વદ્રવ્યક્ષેત્રકાલભાવવાળા સ્વરૂપની અપેક્ષાએ નાના ધર્મવાળો ઘડો છે જ (બીજા ધર્મોના પ્રતિષેધ નહીં કરનારૂં પ્રધાનતયા વિધિબોધક અવાકય જાણવું) (૨) “ચાન્નારંવાદ: “નાનાધર્મવિશિષ્ટ, ઘડો નથી જ” પરરૂપની અપેક્ષાએ નાનાધ વિશિષ્ટ ઘટને પ્રતિષેધ (અભાવ) છે. અર્થાત્ ધર્માન્તરને નિષેધ નહીં કરનારું પ્રધાન તયા પ્રતિષેધવિષયક બેધજનક આ વાકય જાણવું. (૩) “રાત નતિ જ ઘટ” નાના ધર્મવિશિષ્ટ ઘડો છે અને નથી” કમસર અપેક્ષિત પ્રધાનભૂત સત્વ અસત્ત વિશિષ્ટ ઘટનું પ્રતિપાદન આ વાક્યમાં કરેલ છે. અર્થાત પ્રધાનતયા ક્રમ અર્પિત વિધિનિષેધબોધક, આ વાક્ય છે. (૪) કમથી અતિ વિધિ-નિષેધની જેમ વક્તવ્યતા છે તેમ સહઅર્પિત ( એકી સાથે બેસવાની અપેક્ષાએ અપેશિત) વિધિનિષેધ ની વક્તવ્યતા કેવી રીતે ? આ સ્વાભાવિક પ્રત For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉપસ્થિત થતાં સહઅર્પિત વિધિનિષેધની સર્વથા કહેવાની અશક્તિ હોઈ અવ્યક્તવ્યસ્વરૂપ ધર્માતરપ્રતિપાદક વાકયની આવશ્યકતા છે માટે કહેવાય છે. “ચાત્ કવચ ઇવ “નાના ધર્મવિશિષ્ટ ઘડો અવક્તવ્ય છે (એકી સાથે શબ્દથી વિધિનિષેધનું પ્રતિપાદન અશક્ય હોઈ અવક્તવ્ય જ છે) આ અવક્તવ્યત્વ પ્રતિપાદક વાક્ય છે. (૫) “ચારિત જાવચ” “કમાપિત સત્ત્વવાળ ઘડે, સહાર્ષિત-વિધિ નિષેધનું પ્રતિપાદનમાં અશક્ત હોઈ અવક્તવ્ય છે” અહીં કમર્પિત સર્વવિશિષ્ટ સહાપિત અવક્તવ્યસ્વરૂપ ધર્માન્તરને સંભવ હોઈ આ પણ વાકય આવશ્યક છે. ક્રમાપિતસર્વવિશિષ્ટ સહાર્ષિત અવક્તવ્યત્વબેધક આ વાકય છે. (૬) “ચાનાસ્તિ રાવ ચૌ' કમાપિત અસવવાળે ઘડે, સહાપિત વિધિ-નિષેધના પ્રતિપાદનમાં અશક્ત હેઈ અવક્તવ્ય છે. અહીં ક્રમાર્ષિત અસર્વવિશિષ્ટ સહાપિત અવક્તવ્યસ્વરૂપ ધર્માતરને સંભવ હેઈ આ પણ વાક્ય આવશ્યક છે. કમર્પિત અસત્ત્વવિશિષ્ટ સહાર્ષિત અવક્તવ્યત્વબેધક આ વાક્ય છે. ચારિત નાસિત રાવત ચ” “નાના ધર્મવિશિષ્ટ ઘડે કમાર્પણની અપેક્ષાએ છે, નથી, અને સહાપણની અપેક્ષાએ અવક્તવ્ય છે” ક્રમાપિત સત્તા સરવવિશિષ્ટ સહાપિત અવક્તવ્યસ્વરૂપ ધર્માતરની આવશ્યકતા હેઈ આ વાક્ય, સત્ત્વાસવિશિષ્ટ અવતવ્યત્વબોધક છે. (૧૧+૫૫૪) सप्तविधप्रदृप्रश्नवशात्सप्तवाक्यपत्तिः, प्रश्नानां सप्त For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ विधत्वं तजिज्ञासायास्सप्तधात्वात्, सप्तधात्वं जिज्ञासायाः सप्तधा संशयोदयात्, संशयानां सप्तधात्वन्तु तद्विषयधर्माणां सप्तधात्वाद्विज्ञेयम् ॥ १२ ॥ સપ્તભંગીના કમનિયમને વિચારઅર્થ–પ્રશ્નકારના સાત પ્રકારના પ્રશ્નોના કારણે તેના પ્રત્યુત્તરરૂપ સાત વાકયોની પ્રવૃત્તિ છે; સાત પ્રકારની જિજ્ઞાસાના કારણે સાત પ્રકારના પ્રશ્નોની પ્રવૃત્તિ છે, સાત પ્રકારના સંશયોના ઉદયના કારણે સંશના નિવારણાર્થે સાત પ્રકારની જિજ્ઞાસાની પ્રવૃત્તિ છે, સંશય, સવિષયક હોય છે એટલે સંશયામાં વિષયભૂત ધર્મો સાત પ્રકારના હાઈ સાત પ્રકારનાજ સંશની પ્રવૃત્તિ છે એમ જાણવું. (૧૨+૫૫૫) ते च धर्माः कथञ्चित्सव, कथञ्चिदसावं, क्रमापितो. भयम् , कथञ्चिदवक्तव्यत्वं, कथञ्चित्सत्वविशिष्टावक्तव्यत्वं, कथञ्चिदसचविशिष्टावक्तव्यत्वं,क्रमापितोभयविशिष्टावक्तव्यaa ને ? રે | ધર્મોને વિભાગઅર્થ – સંશયમાં વિષયભૂત ધર્મો(૧) કથંચિત્ સરવ, (સ્વદ્રવ્ય ક્ષેત્રકાલ-ભાવની અપેક્ષા એ સઘળી વસ્તુ સત્ છે) આ વસ્તુધર્મ છે. તેના અસ્વીકારમાં વસ્તુનું વસ્તુત્વ જ રહેવા ન પામે. (૨) કથંચિત્ અસવ, આ પણ, પરદ્રવ્યાદિની અપેક્ષાએ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વસ્તુધર્મ છે. જેનાથી સર્વ પદાર્થોનું પરસ્પર સાંત્યે દૂર થાય છે. (૩) કમઅર્પિત ઉભયમ=કમ અર્પિત સત્વ અસત્વરૂપ ઉભયધર્મો જે ક્રમાર્પિત સદુ અસ૬ ઉભયત્વ ન માનવામાં આવે તે ક્રમથી સદ્દઅસત્ત્વવિક૯પશબ્દવ્યવહારને વિરોધ થાય ! () કથંચિત્ અવક્તવ્યત્વમ=એકી સાથે વિધિનિષેધરૂપે અવક્તવ્યસ્વરૂપ ધર્મ (સહઅર્પિત અવક્તવ્યસ્વરૂપ ધર્મ). (૫) કથંચિત્ સવ વિશિષ્ટ અવક્તવ્યત્વક્રમની અપેક્ષાએ સત્ત્વવિશિષ્ટ સહ (અક્રમ)ની અપેક્ષાએ અવક્તવ્યત્વ રૂપ ધર્મ, (૬) કથંચિત અસવ વિશિષ્ટ અવક્તવ્યત્વમ ક્રમની અપેક્ષાએ અસવિશિષ્ટ સહ (અક્રમ)ની અપેક્ષાએ અવક્તવ્યત્વ ધર્મ. (૭) કમર્પિત ઉભય વિશિષ્ટ અવક્તવ્યત્વક્રમની અપે. ક્ષાએ સત્ત્વ અસત્ત્વરૂપઉભયવિશિષ્ટ સહાર્ષિત અવક્તવ્યસ્વરૂપ ધર્મ, (૧૩+૫૫૬) तत्र प्रथमे भङ्गे सत्यस्य प्रधानतया भानं, द्वितियेऽ. सवस्य प्राधान्येन, तृतीये क्रमाप्तिसचासच्चयोश्चतुर्थेऽवक्तव्यस्वस्य, पञ्चमे सत्चविशिष्टावक्तव्यत्व, षष्ठेऽसत्वविशिष्टावक्तव्यत्वस्य,सप्तमे तु क्रमाप्तिसन्चासचविशिष्टावक्तव्यत्वस्य । असचादीनान्तु गुणभावेन प्रतीतिः ॥ १४ ॥ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પ્રધાન ગૌણ ભાવથી વિષયનિયમનું વર્ણન-અર્થ:—સપ્તભંગી વાકયમાં— (૧) પ્રથમભ’ગમાં, સત્ત્વધર્મનું પ્રધાનતયા ભાન છે. બીજા ધર્માનું ગૌણુરૂપે ભાન છે. (૨) ખીજા મંગમાં, અસત્ત્વધર્મનું પ્રધાનતયા ભાન છે. બીજા ધર્માંનું ગૌણુરૂપે ભાન છે, (૩) ત્રીજા ભંગમાં, પ્રધાનતયા ક્રમાર્પિત સત્ત્વઅસત્ત્વરૂપ ઉભયધર્મનું ભાન છે. ખીજા ધર્મોનું ગૌણુરૂપે ભાન છે. (૪) ચોથા ભંગમાં, પ્રધાનતયા અવક્તવ્યત્વરૂપ ધર્મનું ભાન છે, બીજા ધર્મનું ગૌણુરૂપે ભાન છે. (૫) પાંચમા ભંગમાં, પ્રધાનતયા સત્ત્વવિશિષ્ટ અવક્તવ્યૂવરૂપ ધર્મનું ભાન છે, ખીજા ધર્માનું ગૌણુરૂપે ભાન છે. (૬) છઠ્ઠા ભંગમાં, પ્રધાનતયા અસત્ત્વવિશિષ્ટ અવક્તવ્યવરૂપ ધર્મનું ભાન છે. બીજા ધર્મોનું ગૌણુરૂપે ભાન છે. (૭) સાતમા ભંગમાં, ક્રમાષિત-સત્ત્વ-અસત્ત્વવિશિષ્ટ અવક્તવ્યત્વ ધર્મનું પ્રધાનતયા ભાન છે. બીજા ધર્મોનું ગૌણુરૂપે ભાન છે. (૧૪+૫૫૭) क्रमातिश्वासरूपो धर्मः कथञ्चित्सचाद्यपेक्षया भिन्नः प्रत्येक कारादिवर्णपेिक्षया घटपदवत् अवक्तव्यत्वश्च सहार्पितास्तित्व नास्तित्वयोस्सर्वथा वक्तुमशक्यत्वम् ॥ १५ ॥ અઃ— પ્રથમ અને દ્વિતીય ધર્મોની અપેક્ષાએ ત્રીજા અને ચાથા ધર્મના ભેનું સમન= For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ કથંચિત્ સવ અને કથંચિત્ અસત્ત્વ ધર્મની અપેક્ષાએ કમઅર્પિત સત્ત્વ અસત્વરૂપ ધર્મ, ભિન્ન છે, કેમકે, જેમ પ્રત્યેક ઘકાર આદિ વર્ણની અપેક્ષાએ ઘટપદ ભિન્ન છે તેમ અહીં સમજવું. જે ઘકાર આદિના ઉચ્ચારણથી જ ઘટ પદાથની ઉપસ્થિતિ માનવામાં આવે તે બાકીના વર્ષોની નિરર્થ કતા થઈ જાય ! એથી જ પ્રત્યેક કુસુમની અપેક્ષાએ માલાને કથંચિત ભેદ સર્વાનુભવ સિદ્ધ છે. તેવી જ રીતે સત્વ-અસત્વ તદુભયની અપેક્ષાએ સહાર્ષિત અવક્તવ્ય ધર્મ, ભિન્ન છે. અવક્તવ્યત્વ એટલે સહઅર્પિત (એકી સાથે) અસ્તિત્વ નાસ્તિ ત્વની સર્વથા કહેવાની અશકયતા. (૧૫૫૫૮) इयं सप्तभङ्गो सकलादेशविकलादेशाभ्यां द्विधा, तत्रैकधर्मविषयकबोषजनकं सद्योगपद्येनाभेदवृत्याऽभेदोपचारेण वा तत्तद्धर्माभिन्नानेकयावद्धर्मात्मकपदार्थबोधजनकवाक्यं सकઢારા: | ૬ | સપ્તભંગી વિભાગ" અથર–આ સપ્તભંગી, સકલાદેશ અને વિકલાદેશને ભેદથી બે પ્રકારની છે, અર્થાત્ એક એક–પ્રત્યેક ભંગ, સકલાદેશવભાવવાળે અને વિકલાદેશસ્વભાવવાળે છે. આનું તત્વ આગળ પર કહેવાશે. સકલાદેશનું લક્ષણ એક ધર્મવિષયક બધજનક થતું એકીસાથે અભેદવૃત્તિથી અથવા અભેદ ઉપચારથી તે તે ધર્મની સાથે અભિન્ન અનેક સર્વ (જેટલા હોય તેટલા) ધર્માત્મક For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ પદાર્થ (ધમ) બેધજનક વાય, જે, થાય છે, તે “સકલાદેશ કહેવાય છે. (૧૬+૫૫૯) क्रमेण भेदप्राधान्येन भेदोपचारेण वा एकधर्मात्मकपदार्थविषयकबोधजनकवाक्यं विकलादेशः ॥ १७ ॥ વિકાલદેશનું સ્વરૂપ અર્થ:-કમથી, ભેદના પ્રાધાન્યથી (પર્યાયાર્થિકનયની પ્રધાનતાથી પરસ્પર ધર્મોને ભેદ હોવાથી ભેદની પ્રધાનતાપૂર્વક) અથવા ભેદના ઉપચારથી (કવ્યાર્થિકનયની અપેક્ષાએ પ્રધાનતાથી પરસ્પર ધર્મો અભિન્ન હોવા છતાં ભેદના આરેપથી) એક ધર્મ આત્મક પદાર્થ (ધમી) વિષયક બધજનકવાય વિકલાદેશ” કહેવાય છે. (૧+૫૬૦) अभेदवृत्त्यभेदोपचारौ कालस्वरूपार्थसम्बन्धोपकारगुणिदेशसंसर्गशब्दैरष्टाभिग्राह्यौ ॥ १८ ॥ અર્થ – અભેદવૃત્તિમાં કે અભેદઉપચારમાં પ્રયોજકેનું વન–અભેદવૃત્તિ અથવા અભેદઉપચાર, (૧) કાલ (સમાનકા. લીનત્વ) (૨) સ્વરૂપ (એક ગુણિગુણત્વ) (૩) અર્થ (એક અધિકરણ) () સંબંધ (એકસંબંધ પ્રતિગિત્વ) (૫) ઉપકાર (એક ઉપકારત્વ) (૬) ગુણિદેશ (એક દેશાવચ્છિન્નવૃત્તિત્વ) (૭) સંસર્ગ (એકસંસર્ગ પ્રતિગિત્વ) (૮) શબ્દ (એક શબ્દ વાગ્યત્વ) એમ આઠ પ્રયાજકેથી ગ્રહણગ્ય છે. (૧૮૫૬૧) तथाहि-स्यादस्त्येव घट इत्यादावस्तित्वाद्यात्मकैकधर्मबोधजनकत्वं वर्तते तथा एककालावच्छिन्नकाधिकरणनिरू For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ पितवृत्तित्वैकगुणिगुणत्वैकाधिकरणवृत्तित्वै कसम्बन्धप्रतियोगिस्वैकोपकारकत्वैकदेशावच्छिन्नवृत्तित्वैकसंसर्गपतियोगित्वैकशब्दवाच्यत्वधमैरस्तित्वेनाभिन्ना अनेके ये धर्मास्तदात्मकपदार्थबोधजनकत्वमपीति ॥ १९ ॥ અર્થ – એક પ્રથમભંગમાં આઠ પ્રયાજકેની ઘટના–તે આ પ્રમાણે= સ્યાદ્ અત્યંવ ઘટઃ” “નાના ધર્મવિશિષ્ટ ઘડે છે જ” ઈત્યાદિ વાક્યમાં અસ્તિત્વ આદિરૂપ એકધર્મવિષયક બેધજનકત્વ જેમ છે તેમ અર્થાત ઘટરૂપ ધમીમાં જેમ અસ્તિત્વનામક એકધર્મ છે તેમ. (૧) કાલ વિ.ની અપેક્ષાએ અભેદવૃત્તિથી અનેક ધર્મો વર્તે છે તેની ઘટના કરે છે કે, જે કાલમાં જે ઘટાદિમાં, અસ્તિત્વધર્મ છે તે કાલમાં તે ઘટાદિમાં અનંત પણ ધર્મો રહે છે માટે અસ્તિત્વની સાથે શેષધર્મોનું એક કાલાવચ્છિન્ન એક અધિકરણવૃત્તિત્વ વતે છે આ અપેક્ષાએ અસ્તિત્વની સાથે શેષ અનંત ધર્મોને કાલની અપેક્ષાએ અભેદ છે. (૨) જેમ અસ્તિત્વ, ઘટરૂપ ગુણિને ગુણ છે. તેથી અસ્તિત્વનું સ્વરૂપ ઘટગુણત્વ છે તેમ ઘટરૂપગુણિમાં રહેલ સકલ શેષ ધર્મોનું સ્વરૂપ, એકગુણિગુણત્વ છે તેથી અસ્તિત્વની સાથે સ્વરૂપની અપેક્ષાએ શેષ અનંત ધર્મોને અભેદ છે. (૩) જેમ અસ્તિત્વરૂપ ધર્મોને આધાર (અધિકરણ) ઘટ છે તેમ શેષ સમસ્ત ધર્મોનું અધિકરણ ઘટ છે અર્થાત્ સમસ્ત ધર્મોનું પણ એક અધિકરણવૃત્તિત્વ હેઈ અસ્તિત્વની સાથે આ સમસ્ત ધર્મોને અર્થ (આધાર)ની અપેક્ષાએ અભેદ છે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ (૪) જેમ ઘટની સાથે અસ્તિત્વને કથચિત્ તાદાત્મ્યરૂપ સબંધ જે છે તે સબધ, સમસ્ત ધર્મોના ઘટની સાથે છે અર્થાત્ કચિત્તાદાસ્યસબધથી અસ્તિત્વઘટમાં પ્રતિયેાગી (રહે છે) તેમ કથ`ચિત્ તાદાત્મ્ય સબંધથી સમસ્ત ધર્મો ઘટમાં પ્રતિચૈાગિ છે (રહેનાર-આધેય) છે તેથી એક સબંધ પ્રતિયોગિવરૂપ અપેક્ષાએ અસ્તિત્વની સાથે સમસ્તધર્માં અભિન્ન છે માટે સબધની અપેક્ષાએ અભેદ છે. (૫) અસ્તિત્વના જે અસ્તિત્વપ્રકારક ઘટવિશેષ્યક જ્ઞાનજનકવર્ષ ઉપકાર છે તેજ ઉપકાર, શેષ સમસ્ત ધર્મોના છે માટે સમસ્ત ધર્મોનું એક ઉપકારકારકત્વ હાઇ ઉપકારની અપે ક્ષાએ અસ્તિત્વની સાથે સમસ્ત ધર્મી અભિન્ન છે માટે ઉપકારથી અભેદ જાણવા. (૬) જેમ અસ્તિત્વ જે ઘટરૂપ રૂપ દેશમાં છે તેજ દેશમાં શેષ સકલધર્મ છે માટે અસ્તિત્વની સાથે ગુણિ દેશની અપેક્ષાએ સકલધર્માના અભેદ છે. (૭) જે અસ્તિત્વના ઘટની સાથે એક વસ્તુરૂપે સસગ છે તેજ ખીજા સમસ્ત ધર્મોના પણ છે માટે તે સમસ્ત ધર્મનું એક સ’સગ પ્રતિયોગિત્વ હાઇ સાંસની અપેક્ષાએ અભેદ જાણવા. (૮) જેમ અસ્તિ શબ્દ, અસ્તિત્વ ધર્મરૂપ વતુના વાચક છે તેમ શેષ સમસ્ત ધર્માત્મક વસ્તુને વાચક છે માટે એક શબ્દ વાચ્યત્વ, અસ્તિત્વની સાથે સમસ્ત ધર્માનું સાધમ્ય હાઇ શબ્દની અપેક્ષાએ અભેદ જાણવા. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ mo " અર્થાત્ જેમ સ્યાદ અત્યેવ ઘટા' એ વાકયમાં અસ્તિ ત્યાત્મક એક ધમ ઓધજનકત્વ છે તેમ કાલ આદિની અપે ક્ષાએ અસ્તિત્વની સાથે અભિન્ન જે અનેક ધર્મો છે તે અનેક ધર્માત્મક પદાર્થ એધજનકત્વ પણ સમજવું. (૧૯+૫૬૨) सम्बन्धे कथञ्चित्तादात्म्यलक्षणेऽभेदः प्रधानं, भेदो गौणः, संसर्गे त्वभेदो गौणो भेदः प्रधानम् । तथा च भेदविशिष्टाभेद सम्बन्धः अभेदविशिष्टभेदस्संसर्ग इति विवेकः । अयञ्च पर्यायार्थिकनयस्य गुणभावे द्रव्यार्थिक नयस्य प्रधानभावे યુકે || ૨૦ || અભેદપ્રયાજક કાલ આદિ આઠમાં સબંધ અને સંસના ભેદનુ' વન— અઃ— (૧) કંચિત્ તાદાત્મ્યરૂપ સંબંધમાં અભેદ, પ્રધાન છે અને ભેદ ગૌણુ છે. જ્યારે (૨) સ`સ`માં અભેદ્ય ગૌણ છે અને ભેદ પ્રધાન છે. અર્થાત્ ભેવિશિષ્ટ અભેદ્ય, સંબધ કહેવાય છે. કેમકે, વિશેષષ્ણુ હેઈ સંબંધમાં ભેદ, ગૌણુ છે અને વિશેષ્ય હાઇ સમ ધમાં અભેદ્ય, પ્રધાન છે. અભેવિશિષ્ટ ભેદ, સંસગ કહે વાય છે. કેમકે, વિશેષણ હાઇ સંસગ માં અભેદ્ય ગૌણ છે અને વિશેષ્ય હાઇ સ’સČમાં ભેદ્ય, પ્રધાન છે, એમ વિવેક અહી' સમજવા. વળી પૂર્વે ઘટાવેલ આ સકલાદેશમેષ, પર્યાયનયના ગુણુભાવમાં અને દ્રવ્યાર્થિકનયના પ્રધાનભાવમાં યુક્તિયુક્ત For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ छे. (अलेवृत्तिथी पर्यायार्थिनय, धर्मीने ( द्रव्यने ) गौर કરીને ધર્માત્મક પર્યાયના પ્રાધાન્યને દર્શાવે છે જ્યારે દ્રવ્યાથિંકનય, પર્યાયને ગૌણ કરી ધર્મી (દ્રવ્ય) માત્રના પ્રાધાન્યને हर्शावे छे. (२०+५६३) द्रव्यार्थिकनयस्य गौणत्वे पर्यायार्थिकस्य प्राधान्ये त्वभेदोपचारः कार्योऽभेदासम्भवात् ॥ २१ ॥ અ:— દ્રવ્યાર્થિકનય ( મુખ્ય અભેદ્ય વૃત્તિ સમક દ્રષ્યાર્થિકય)ના ગૌણપણામાં અને મુખ્યભેદસમ ક પર્યાયાકિનયના પ્રધાનપણામાં અભેદ ઉપચાર કરવા અર્થાત્ અભેદ ઉપચાર કરી સકલ દેશના લક્ષણના સમન્વય કરવા. કેમકે; अलेह मलेः वृत्तिने। असल छे. (२१+५६४) तथाहि नैकत्रैकदा विरुद्ध नानागुणानामभेदसम्भवो धर्मिभेदात् । नापि स्वरूपेण, प्रतिगुणं स्वरूपभेदात् नाप्यर्थेन, स्वाधारस्यापि भेदात् नवा सम्बन्धेन सम्बन्धिभेदेन सम्बन्धभेदात् नाप्युपकारेण तत्तज्जन्यज्ञानानां भेदात्, नापि गुणिदेशेन, तस्यापि प्रतिगुणमनेकत्वात् नापि संसर्गेण, संसर्गिभेदेन भेदात् नापि शब्देन, अर्थभेदेन तस्य भेदादिति । तस्मादभेदमुपचर्य तद्धर्माभिन्नानेकयावद्धर्मात्मकवस्तुबोधजनकत्वं वाक्यानामिति ॥ २२ ॥ પર્યાયાથિકનયની અપેક્ષાએ અભેદના અસંભવનું वर्शनઅ:-(૧) કાલની અપેક્ષાએ ભેદ–એકકાલમાં એક આધા For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ રમાં પરસ્પર વિરુદ્ધ વિવિધગુણાના સંભવ હોઇ મુખ્યતયા આ ભેદનેસભવ નથી કેમકે મિના ભેદ છે અર્થાત્ પર્યાયભેદથી પર્યાયીના ભેદ, આવશ્યક છે. (ર) સ્વરૂપની અપેક્ષાએ ભેદ=સ્વરૂપની અપેક્ષાએ વિરુદ્ધ નાના ગુણાના અભેદ્યને સ`ભવ નથી. તે તે ગુણાના સ્વસ્વરૂપના ભેદ હેાવાથી ગુણભેદથી ભેદની આવશ્યકતા હૈ।ઇ વસ્તુભેદથી પ્રત્યેકગુણમાં સ્વગુણત્વના ભેદ હાવાથી સ્વરૂપને ભેદ અહી સમજવા. (૩) અની અપેક્ષાએ ભેદ=અથ (અધિકરણ)ની અપેક્ષાએ વિરુદ્ધ નાનાણાના અભેદના સંભવ નથી. કેમકે; પેાતાના (ગુણેાના) આધારના પણ ભેદ છે. અનેકગુણને આશ્રય, અનેક હાય છે. (૪) સાંખ'ધની અપેક્ષાએ ભેદ=સ''ધની અપેક્ષાએ વિરુદ્ધ નાના ગુણાના અભેદના સભવ નથી. કેમકે, સ શ્રીના ભેદથી (આધાર આધેયના ભેદથી) સંબધના ભેદ છે. (ઘટ ભૂતલ સંચાગથી પટભૂતલસયેાગના ભેદ પ્રસિદ્ધ છે) (૫) ઉપકારની અપેક્ષાએ ભેદ=ઉપકારની અપેક્ષાએ વિરુ હુ નાના ગુણાના અભેદના સંભવ નથી કેમકે, તે તે ગુણજન્ય જ્ઞાનાને ભેદ છે. વિષયભેદથી જ્ઞાનભેદની આવશ્યકતા હાઇ તે તે ગુણવિષયક જ્ઞાનાના ભેદ હાઈ ગુણાનુ એક ઉપકારકપણું નથી. (૬) ગુણદેશની અપેક્ષ એ ભેદ-ગુણદેશની અપેક્ષાએ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૩ વિરુદ્ધ નાના ગુણેાના અભેદના સાઁભવ નથી. કેમકે; ગુણદેશનુ પણ ગુણે ગુણે-ગુટ્ટી, અનેકપણું છે. (૭) સ'સર્ગ'ની અપેક્ષાએ ભેદ-સ’સગની અપેક્ષાએ વિરુદ્ધ નાના ગુણાના અભેદના સભવ નથી કેમકે, સ’સર્ગીના ભેદથી સાંસના ભેદ છે. (૮) શબ્દની અપેક્ષાએ ભેદ શબ્દની અપેક્ષાએ વિરુદ્ધ નાના ગુણાના અભેદના સંભવ નથી કેમકે, અ-વાચ્ય ભેદથી શબ્દના ભેદ છે. પર્યાયાર્થિ નયની પ્રધાનતાથી અભેદ્ય વૃત્તિના અસંભવ હાઇ અભેદના આરેાપ કરી, અસ્તિત્વ ધર્માત્મક વસ્તુ એધજન વાકય પણુ, અસ્તિત્વ ધર્માભિન્ન અનેક સકલ ધર્માત્મક વસ્તુ એધજનક સમજવું, (૨૨+૫૬૫) घटस्स्यादस्त्येवेति प्रथमं वाक्यमितरधर्मा प्रतिषेधमुखेन विधिविषयकबोधं जनयति अत्र स्याच्छन्दोऽभेदमा धान्येनाभेदोपचारेण वा सामान्यतोऽनन्तधर्मवन्तमाह, अस्तिशब्दो - ऽस्तित्व धर्मवन्तमाह एवकारोऽयोगव्यवच्छेदमाह, तथा चाभेदप्राधान्येनाभेदोपचारेण वा सामान्यतोऽनन्तधर्मात्मको घटः प्रतियोग्यसमानाधिकरणघटत्वसमानाधिकरणात्यन्ताभावाप्रति योगस्वद्रव्याद्यवच्छिन्नास्तित्ववानिति बोधः ||२३|| અ:— (૧) ઘટઃ સ્યાદ્ અત્યેવ' ‘નાનાધર્મવિશિષ્ટ ઘડે છે જ આવું પ્રથમ વાકય, બીજા ધર્માંના અનિષેધ દ્વારા ' For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વિધિવિષયક બેધનું જનક થાય છે. અહીં સ્થાત્ શબ્દ, અભેદની પ્રધાનતાથી કે અભેદ ઉપચારથી સામાન્ય રીતે અનંત ધર્મવાળો ઘટ છે એમ જણાવે છે. અસ્તિ શબ્દ, મુખ્યતયા વિધિરૂપ અસ્તિત્વ ધર્મવાળે ઘટ છે. એમ દર્શાવે છે. એવકાર, અગ વ્યવદને જણાવે છે (ઉદ્દેશ્યતાવચ્છેદક સમાનાધિકરણાભાવા પ્રતિયોગિત્વ, અગવ્ય છેદનું લક્ષણ છે. “ઘટઃ અત્યવ” અહીં ઉદ્દેશ્ય, ઘટ છે અને વિધેય, અસ્તિત્વ છે. તથા ચ ઉદ્દેશ્યતાવ છેદક જે ઘટવ છે, ઘટત્વવાળા ઘટમાં રહે નાર જે અભાવ, પટ આદિને અભાવ લઈ શકાય પરંતુ અસ્તિત્વને અભાવ લઈ શકાય નહી કેમકે તે ઘટમાં અસ્તિત્વ રહે છે. પટ આદિના અભાવને પ્રતિવેગી પટ આદિ છે અને અપ્રતિયેગી અસ્તિત્વ છે અને અસ્તિત્વમાં અપ્રતિયોગિત્વ છે એમ લક્ષણ સમન્વય જાણ) તથા ચ અભેદની પ્રધાનતાથી કે અભેદ ઉપચારથી સામાન્યતઃ અનંત ધર્માત્મક ઘડે પ્રતિયેગી (પટાભાવપ્રતિવેગી પટ) નું અસમાનાધિકરણ (પટમાં નહીં રહેનાર) એવા ઘટત્વનું સમાનાધિકરણ (ઘટમાં રહેનાર) અત્યંતભાવાપ્રતિયેગી (પટાદિ અભાવનું અપ્રતિયેગી) વદ્રવ્યાદિરૂપ સ્વરૂપની અપેક્ષાએ અસ્તિત્વવાળે છે, આ પ્રમાણે બંધ થાય છે. (૨૩+૫૬૬) घटस्स्याम्नास्त्येवेति द्वितीयं वाक्यमन्यधर्माप्रतिषेधमु- - खेन निषेधविषयकं बोधं जनयति, अत्रापि तादृशो घट: प्रतियोग्यसमानाधिकरणघटत्वसमानाधिकरणात्यन्ताभावाप्रतियोगिपरद्रव्याद्यवच्छिन्ननास्तित्ववानिति बोधः ॥२४॥ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧પ અથ– (૨) “ઘટઃ સ્થાનાયેવ” નાના ધર્મવાળે ઘડો નથી જ” આવું બીજું વાકય, બીજા બધા ધર્મોના અનિષેધદ્વારા, નિષેધવિષયક બોધનું જનક થાય છે. અહીં પણ તે ઘડે, પ્રતિયેગીના અસમાનાધિકરણ, ઘટત્વના સમાનાધિકરણ, અભાવ અપ્રતિયોગી એવા પદ્રવ્યાદિરૂ૫ પરરૂપની અપેક્ષાએ નાસ્તિત્વવાળો છે એમ બધ સમજ. (૨૪+૫૬૭) .. स्यादस्ति नास्ति च घट इति तृतीयं वाक्यं ताशे घटे क्रमाप्तिस्वपररूपाधवच्छिन्नास्तित्वनास्तित्वावच्छिन्नत्वं बोधयति, तथा च तादृशो घटः प्रतियोग्यसमानाधिकरणघटत्वसमानाधिकरणात्यन्ताभावाप्रतियोगिक्रमाप्तिस्वपररूपाद्यवच्छिन्नास्तित्वनास्तित्वोभयधर्मवानिति बोधः ॥२५॥ અર્થ – (૩) “સ્યાદ્ અસ્તિ નાસ્તિ ચ ઘટ નાના ધર્મવાળ ઘડે છે અને નથી આવું ત્રીજું વાક્ય, તેવા ઘડામાં કમ અર્પિત સ્વરૂપની અને પરરૂપની અપેક્ષાએ અસ્તિત્વનાસ્તિત્વ વિશિષ્ટતાને બંધ કરે છે. તથા ચ-તે ઘડે, પ્રતિયેગી અસમાનાધિકરણ ઘટવ સમાનાધિકરણ–અત્યંતભાવ અપ્રતિગિ એવા ક્રમઅર્પિતસ્વરૂપ-પરરૂપની અપેક્ષાએ અસ્તિત્વ-નાસ્તિત્વરૂપ ઉભય ધર્મવાળે છે, એમ બધ જાણ. (૨૫૬૮) स्यादवक्तव्य एव घट इति चतुर्थ वाक्यं युगपत्स्वपररूपादीनामपेक्षणे वस्तु न केनापि शब्देन वाच्यमिति बोधयति, तथा च तादृशो घटः सचादिरूपेण वक्तव्य एव For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ सन् युगपत्प्रधानभूतसच्चासच्चो भयरूपेण पतियोग्यसमानाधिकरणघटत्वसमानाधिकरणाभावाप्रतियोग्यवक्तव्यत्ववानिति बोधः ॥૬॥ 6 , અ— (૪) સ્વાદ અવક્તવ્ય એવ ઘટઃ' નાના ધર્મવાળા ઘડા અવક્તવ્ય જ છે આવું ચાથુ' વાકય, યુગપત્ ( એક પદથી ) પ્રધાનતાથી કે ગૌણુથી સ્વરૂપ-પરરૂપની અપેક્ષાએ અસ્તિત્વ-નાસ્તિત્વના પ્રતિપાદનમાં કાઈપણ વચનનું સામા નહીં હાવાથી એકી સાથે સત્ત્વ-અસત્ત્વથી ઘટ આફ્રિ વસ્તુ અવક્તવ્ય છે એવા ખાધ કરે છે. તથા ચ-તેવા ઘડા, સત્ત્વ આદિ રૂપથી વક્તવ્ય જ હોવા છતાં યુગપત્ ( એક પદથી) પ્રધાનભૂત સત્ત્વઅસત્ત્વ ઉભયરૂપે પ્રતિયેાગણી અસમાનાધિકરણ-ઘટત્વ સમાનાધિકરણ અભાવ અપ્રતિયેાગી અવક્ત~વાળે છે, એમ ખાધ થાય છે. (૨૬+૫૬૯) स्यादस्ति चावक्तव्यश्च घट इति पञ्चमवाक्येन स्वद्रव्याद्यपेक्षयाsस्तित्वविशिष्टो युगपत्स्वपरद्रव्याद्यपेक्षयाऽवक्तव्यत्वविशिष्टो घटो बोध्यते, तथा चाभेदप्राधान्येनाभेदोपचारेण वा सामान्यतोऽनन्तधर्मात्मको घटः प्रतियोग्यसमानाधिकरणघटत्वसमानाधिकरणात्यन्ताभावाप्रतियोगिस्वद्रव्याद्यवच्छि न्नास्तित्वविशिष्टयुगपत्स्वपरद्रव्याद्यवच्छिन्नसश्वासच्चोभयविष यावक्तव्यत्ववानिति बोधः ||२७|| -- અઃ- (૫) ‘સ્યાદ્ અસ્તિ ચાવક્તવ્ય‰ ઘટ' નાના ધમવાળા ઘડા છે અને અવક્તવ્ય પશુ છે આવા પાંચમા ? For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ વાકયથી, સ્વદ્રવ્યાદિરૂપ સ્વરૂપની અપેક્ષાએ અસ્તિત્વવિશિષ્ટ ઘડા, યુગપ (એક પદથી) સ્વપર દ્રવ્યાદિ અપેક્ષાએ અવક્તવ્યત્વ વિશિષ્ટ છે એમ એપ થાય છે. તથાચ અભેદની પ્રધાનતાથી કે અભેદ ઉપચારથી સામાન્યતઃ અનંત ધર્માત્મક ઘડા, પ્રતિયોગિ અસમાનાધિકરણ ઘટવ સમાનાધિકરણ - અત્યતાભાવ અપ્રતિયેાગિ એવા સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ વિશિષ્ટ-યુગપત્ સ્વપર દ્રશ્યાદિની અપેક્ષાએ સત્ત્વઅસત્ત્વ વિષયક અવક્તવ્યત્વવાળા છે એમ બેધ જાણવા. (૨૭+૫૭૦) स्यान्नास्ति चावक्तव्यश्चेति षष्ठं वाक्यं परद्रव्याद्यपेक्षया नास्तित्वविशिष्टं युगपत्प्राधान्येन स्वपरद्रव्याद्यपेक्षयाऽवक्तव्यत्वविशिष्टं घटं प्रतिपादयति । तथा च तादृशो घटः प्रतियोग्यसमानाधिकरणघटत्वसमानाधिकरणात्यन्ताभावाप्रतियोगिपरद्रव्याद्यवच्छिन्नन।स्तित्व विशिष्टयुगपत्स्त्र परद्रव्याद्यवच्छिमनसच्चासच्च विषय कावक्तव्यत्वानिति बोधः ||२८|| અર્થ:— (૬) ‘સ્યાન્નાસ્તિ ચાવક્તશ્ચ' નાના ધર્મવાળા ઘડા નથી અને અવક્તવ્ય પણ છે' આવું છઠ્ઠું વાકય, પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વવાળા ઘડા, યુગપત્ પ્રધાનતાથી સ્વપર દ્રવ્યાદિની અપેક્ષાએ અવક્તવ્યત્વ વિશિષ્ટ છે એમ દર્શાવે છે. તથા ચ તેવા ઘડે, પ્રતિયેાગિ અસમાનાધિકરણઘટત્વસમાનાધિકરણ અત્યતાભાવઅપ્રતિયોગી એવા પર દ્રાદિની અપેક્ષાએ નાસ્તિવવિશિષ્ટ-યુગપત્ સ્વપર વ્યા - For Personal & Private Use Only · Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ દિની અપેક્ષાએ અસ્તિત્વ-નાસ્તિત્વ વિષયક અવક્તવ્યવવાળા છે એમ બંધ થાય છે. (૨૮૫૭૧) स्यादस्ति नास्ति चावक्तव्यश्च घट इति सप्तम वाक्यन्तु क्रमाप्तिस्वपरद्रव्यादीन सहाप्तिस्त्रपरद्रव्यादीनाश्रित्यास्तित्वनास्तित्वविशिष्टावक्तव्यत्ववद्घटमाह । तथा च तादृशो घटः प्रतियोग्यसमानाधिकरणघटत्वसमानाधिकरणात्यन्ताभावाप्रतियो गिक्रमापितस्त्रपरद्रव्यायवछिन्नास्तित्वनास्तित्वोभयविशिष्टसहापितस्वपरद्रव्याद्यवच्छिन्नास्तित्वनास्तित्वोभयधर्मविषयकाव-. क्तव्यत्ववान् घट इति बोधः ॥२९॥ અર્થ – (૭) “યાદ અસ્તિ નાસ્તિ ચાવક્તવ્ય ઘટ” નાના ધર્મવાળે ઘડે છે અને નથી અને અવક્તવ્ય પણ છે.” આવું સાતમું વાકય તે, કમ અર્પિત સ્વ પર દ્રવ્યાદિની અપે. ક્ષાએ અસ્તિત્વ નાસ્તિત્વ વિશિષ્ટ ઘડે, સહ અર્પિત (યુગપત ) સ્વપર દ્રબાદિની અપેક્ષાએ અવક્તવ્યત્વવાળે છે એમ દર્શાવે છે. તથા ચ તે ઘડે, પ્રતિગિ અસમાનાધિકરણઘટતસમાના. ધિકરણ અત્યંતભાવઅપ્રતિયેગી એવા ક્રમઅર્પિતસ્વપદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વનાસ્તિત્વ ઉભયવિશિષ્ટ સહઅર્પિત સ્વપરદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વનાસ્તિત્વઉભયધર્મવિષયક અવક્તવ્યત્વવાળે છે એમ બોધ જાણે. अत्र सर्वत्र घटस्य स्वरूपमस्ति घट इति ज्ञानीयप्रकारताश्रयान्यू नानतिप्रसक्तं घटत्वमेव, ताशप्रकारत्वानाश्रयं विशेष्यावृत्ति च पटत्वादिकं पररूपं, न तु तद् भिन्नत्वमात्र, For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ द्रव्यत्वादीनां पररूपत्वापत्तेः घटादीनाञ्च पररूपादिनापि सत्वे पदार्थत्वव्याघातप्रसङ्गः, स्वपररूपग्रहणव्यवच्छेदाभ्यां हि पदार्थत्वं व्यवस्थाप्यम् ॥३०॥ ઘટમાં રહેલ ભાવની અપેક્ષાએ આદિમાં સ્વરૂપ અને પરરૂપનું વિવેચનઅર્થ:–પૂર્વે કહેલ સઘળા--સાતેય ભંગમાં ઘટનું સ્વરૂપ “ઘટ છે આ જ્ઞાનથી નિરૂપિત પ્રકારતાને આશ્રય (વિશેષણને આધાર ધર્મ) ઘટરૂપ વિશેષ્યમાં રહેલ હોય અર્થાત્ ઘટમાં જ રહે અને ઘટ સિવાય બીજામાં નહી રહે એ અસાધારણ ધર્મ “ઘટત્વ” એ ઘટનું સ્વરૂપ છે. ઘટનું પરરૂપ= અતિ ઘટઃ ” આવા જ્ઞાનથી નિરૂપિત પ્રકારતાને અનાશ્રય પટવૂ આદિ જે છે તે વિશેષ્ય એવા ઘટમાં રહેતા નથી માટે ઘટનું પરરૂપ “પટવ' આદિ છે. પરંતુ ઘટવભિન્નત્વજ, પરરૂપ કહેવાય નહિ કેમકે, દ્રવ્યત્વ આદિમાં પરરૂપપણાની આપત્તિ પ્રાપ્તિ થઈ જાય ! માટે તાદશપ્રકારતાને અનાશ્રય જે હોય અને વિશેષ્યમાં અવૃત્તિ જે હોય તે પટવઆદિ પરરૂપ કહેવાય. વળી જે ઘટ આદિમાં પર રૂપઆદિની અપેક્ષાએ સત્ત્વ માનવામાં આવે તે પદાર્થ ત્વના વ્યાઘાતને પ્રસંગ ઉભું થાય! ઘટ આદિ આત્મકપણું, સ્વસ્વભાવ આદિરૂપથી ગ્રહણદ્વારા પરવભાવઆદિથી વ્યવદદ્વારા સંભવે છે. બીજી રીતે નહીં. માટે વરૂપના ગ્રહણદ્વારા અને પરરૂપના વરછેદદ્વારા પદાર્થનું પદાર્થ ત્વ, વ્યવસ્થાને ગ્ય છે. (૩૦પ૭૩) For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૨૦ एवं तन्निष्ठाः स्थौल्यादिधर्मवर्तमानकालोनपर्यायपृथुबु. ध्नोदराद्याकाररूपादिगुणघट क्रियाकर्तृत्वादयस्वरूपरूपा अन्ये viા શોધ્યાઃ પિતામાં રહેલ ઘટવરૂપઅસાધારણ ધર્મરૂપ, ઘટનું સ્વરૂપ કહ્યા બાદ હમણું બીજાપણું ઘટના સ્વરૂપનું અને પરરૂપનું વર્ણન– અથર–આ પ્રમાણે ઘટમાં રહેલ, સ્થૌલ્ય આદિ ધર્મોવર્તમાનકાલીન પર્યાય-વિશેષે પૃથુબુદાદરઆદિ આકારોરૂપઆદિ ગુણે-ઘટનક્રિયાકર્તૃત્વવિગેરે સ્વરૂપે છે. તે સ્વરૂપથી ભિન્ન–બીજા ધર્મો પરરૂપ છે અર્થાત્ (૧) સ્થલતા આદિ સ્વરૂપે અને કૃશતાઆદિ પરરૂપે. (૨) જુસૂવનયની અપેક્ષાએ વર્તમાનક્ષણવૃતિ ઘટ પર્યાય, ઘટનું સ્વરૂપ છે અને અતીત અનાગત ક્ષણવૃતિ ઘટપર્યાયે પરરૂપ છે. . (૩) ઘટમાં વર્તતે તળીયેથી અને વચ્ચેથી પહોળાઈવાળો આકાર-ગળાકાર તે ઘટનું સ્વરૂપ છે એનાથી બીજે આકાર પરરૂપ છે. (૪) રૂપવિશિષ્ટ ઘડે, આંખથી દેખાય છે આ વ્યવહાર હાઈ રૂપઢારા ઘટનું જ્ઞાન થાય છે માટે રૂપ વિગેરે ગુણો, ઘટનું સ્વરૂપ છે, રસઆદિ ગુણો પરરૂપ છે. (૫) પાણી લાવવું, જલ ધારી રાખવું વગેરે ઘટનક્રિયા For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ કરનાર હેઈ ઘડામાં ઘટનક્રિયા કર્તુત્વ, સ્વરૂપ છે એનાથી ભિન્ન પરરૂપ છે. (૩૧૫૭૪) __ एवं शुध्धं मृद्रव्यं घटस्य स्वरूपं, तद्भिन्नं स्वर्णादि, परद्रव्यम् , तद्रपेणापि घटादीनां सत्वे द्रव्यस्य प्रतिनियमो ન થાત રેરા દ્રવ્યની અપેક્ષાએ સ્વરૂપ અને પરરૂપની વ્યવસ્થા– અથઆ પ્રમાણે શુદ્ધ મૃદુ (માટીરૂપ) દ્રવ્ય, ઘડાનું સ્વરૂપ છે, માટીરૂપ દ્રવ્યથી ભિન્ન સોનુ-પાણી વિગેરે પરદ્રવ્ય છે. એવી માટીરૂપ કે પાર્થિવત્વરૂપ સ્વદ્રવ્યથી ઘડે છે અને સોનુ, પાણી વિગેરે પરદ્રવ્યથી ઘડે નથી. જે પરદ્રવ્યની અપેક્ષાએ પણ ઘટ આદિ છે, એમ માનવામાં આવે તે ઇતરેતર -અ ન્યરૂપની આપત્તિ-પ્રાપ્તિ થવાથી “આ માટીને ઘડો છે ઈત્યાદિ દ્રવ્યને નિયમ–વિવેક-વ્યવસ્થા ન થાય (૩૨+૫૭૫) एवं घटस्य निजं क्षेत्रं भूतलादि, परक्षेत्रं तद्भिन्नं कुडयादि, स्वक्षेत्र इव परक्षेत्रेऽपि सत्त्वे क्षेत्रनियमानुपपत्तिप्रसङ्गः ॥३३॥ ક્ષેત્રકૃત સ્વરૂપ-પરરૂપ વ્યવસ્થા– અર્થ:– આ પ્રમાણે ઘટનું પિતાનું ક્ષેત્ર-આધાર ભૂતલ આદિ છે અને પરિક્ષેત્ર-ભૂતલ આદિથી ભિન્ન ભીંત વિગેરે છે જે સ્વક્ષેત્રમાં જેમ છે તેમ પરક્ષેત્રમાં છે એમ માનવામાં આવે તે “આજ ક્ષેત્રમાં ઘડે છે તે ક્ષેત્રમાં ઘડો નથી આવા ક્ષેત્રના For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ નિયમેાના ભગ થાય ! અર્થાત્ ક્ષેત્રનિયમના અભાવને પ્રસ`ગ થાય ! (૩૩+૫૭૬) एवं वर्तमानकाळ एव घटस्य कालः तद्भिन्नातीतादिः परकाळः स्वकालवत्परकालेऽपि घटस्य सच्चे कालप्रतिनियमानुपपत्तिः प्रसज्येत । इति सप्तभङ्गी निरूपणम् ૫૨૪ના કાલકૃત સ્વરૂપ-પરરૂપ વિભાગ— .. અ— આ પ્રમાણે વર્તમાનકાલ એજ ઘટના સ્વકાલ તું છે, તેનાથી ભિન્ન-અતીત અનાગતકાલ પરકાલ છે. સ્વકાલમાં જેમ ઘડા છે તેમ પરકાલમાં પણ ઘડા છે એમ માનવામાં આવે તે ‘આ ચાલુ કાલમાં ઘા છે અતીત આદિ કાલમાં ઘડા નથી' એવા નિયત કાલના વ્યવહાર ન થાય ! અર્થાત્ ક્રાલના નિયમના અભાવના પ્રસંગ થાય ! (ભાવની અપેક્ષાએ ઘડાના પીતવર્ણ (પીળેારગ) સ્વભાવ છે. તેનાથી ભિન્ન શ્યામવણું (કાળેાર'ગ) પરભાવ છે જેમ સ્વભાવમાં ઘડા છે તેમ પરભાવમાં ઘડેા છે એમ માનવામાં આવે તા આ સ્વભાવમાં જ ઘડે છે. પરભાવમાં ઘડે નથી એવા ભાવના નિયમના અભાવને પ્રસ`ગ થાય ! એમ બીજા સ્થાનમાં સમજાવેલું અહી સમજવું) આ પ્રમાણે સમભ’ગીનુંનિરૂપણ સમાપ્ત થાય છે. (૩૪+૫૭૭) अनाप्तपुरुषप्रणीतवचन सम्भूतमयथार्थशाब्दज्ञानमाग For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩ રામાણી, તરુવનામલાઇમામા: સનાતમામ પનિહ આગમાભાસનું વર્ણન– અથ – અનાપ્ત પુરૂષે (અયથાર્થ વક્તાએ) કહેલ કે રચેલ વચનથી પેદા થયેલ જે અયથાર્થ શબ્દજ્ઞાન તે “આગમાભાસ” કહેવાય છે. અયથાર્થ વક્તાનું વચન-અયથાર્થ જ્ઞાનજનક વાકય પણ કારણમાં કાર્ય ઉપચારની અપેક્ષાએ “આગમાભાસ” કહેવાય છે. આ પ્રમાણે આગમનું નિરૂપણ સમાપ્ત થાય છે. (૩૫૫૭૮) ઈતિ આગમ નિરૂપણ નામક છઠું કિરણ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ I प्रमाणप्रामाण्यनामकः सप्तमकिरणः ज्ञानस्य प्रामाण्यं प्रमेयाच्यभिचारित्वमेव । स्वातिरिक्त. ग्राह्यापेक्षया प्रमेयव्यभिचारित्वं ज्ञानस्याप्रामाण्यं, सर्वन्तु स्वापेक्षया प्रमाणमेव बाह्यार्थापेक्षया तु किश्चत्पमाणं किश्चिच्चाકમાણ II અથ – જ્ઞાનનું પ્રમાણપણું (જ્ઞાનના પિતાનામાં રહેલ પ્રમાણપણું) એટલે પ્રમેય (પ્રમાયથાર્થ નિર્ણયના વિષયરૂપ પદાર્થ)ની સાથે આવ્યભિચારિણું (અવિસંવાદિતા-સંવાદિતા) જ સમજવું. જ્ઞાનનું અપ્રમાણપણું એટલે સ્વસંવેદનભિન્નગ્રાહ્ય (બાહ્ય પદાર્થ)ની અપેક્ષાએ પ્રમેય (શેય)ની સાથે વ્યભિચારિણું (વિસંવાદિતા) જ સમજવું. વળી સર્વજ્ઞાન (તમામ જાતિનું જ્ઞાન)ના સ્વસંવેદનનું કથંચિત્ પ્રમાણપણું હાઈ સ્વઅપેક્ષાએ, સર્વજ્ઞાન પ્રમાણુરૂપ જ છે અને બાહ્ય પદાર્થની અપેક્ષાએ જ કિંચિતજ્ઞાન (કેઈ જ્ઞાન) પ્રમાણરૂપ, હેય છે અને કિચિતજ્ઞાન (કેઈક જ્ઞાન) પ્રમાણુઆભાસરૂપ અપ્રમાણરૂપ હોય છે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ તથાચ સઘળા જ્ઞાનમાં સ્વરૂપમાં પ્રામાણ્ય અનાવૃત્ત જ છે બાહા અર્થમાં અનિયત ક્ષપશમ છે આમ સ્વભાવની ક૯૫નાથી કેઈ વિરોધ નહીં આવે. આથી જ્ઞાનમાત્ર, સ્વઅપેક્ષાએ, સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે. (૧૫૭૯) प्रामाण्याप्रामाण्ये च स्वकारणवृत्तिगुणदोषापेक्षयोत्पत्ती परत एवं ॥२॥ ઉપતિ વિષયમાં પરત એવ પ્રામાણ્ય અપ્રામાયનું વર્ણન– અર્થ – પિતાના જ્ઞાનનું જે કારણ–ચક્ષુ આદિ કારણ સમુદાય છે તેમાં રહેલ જે ગુણ છે તેની અપેક્ષાએ પ્રામાણ્ય અને જે દેષ છે તેની અપેક્ષાએ અપ્રામાણ્ય થાય છે એટલે પરની અપેક્ષાએ ઉત્પન્ન થતા હોવાથી ઉત્પત્તિવિષયમાં તે પ્રામાણ્ય અને અપ્રામાણ્ય પરથી જ થાય છે એમ સમજવું. તેથી અર્થગત તથાભાવપ્રકાશવરૂપ પ્રામાયની, સવજ્ઞાનરૂપ કારણથી ભિન્નગુણની અપેક્ષા નહીં રાખનાર હાઈ સ્વથીજ ઉત્પત્તિ છે. (૨૫૮૦) ज्ञप्तौ वनभ्यासदशापन्ने परतोऽभ्यासदशापन्ने च સ્વત પરિ રા. અથ–(સ્વરૂપજ્ઞાનગતપ્રામાણ્યની) જ્ઞપ્તિ વિષયમાં તે અભ્યાસદશાવિશિષ્ટ જ્ઞાનમાં સ્વની અપેક્ષાએ, અનભ્યાસદશાસંપન્ન જ્ઞાનમાં પરની અપેક્ષાએ પ્રામાણ્ય અપ્રામાણ્ય (ને બેધ) થાય છે તથા ચ પ્રામાણ્ય અને અપ્રમાણ્ય (ને બેધ) For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અભ્યાસદશાસંપનજ્ઞાનમાં સ્વાશ્રય (પ્રામાણ્યના આશ્રયરૂપજ્ઞાન) થી ગ્રાહ્ય બને છે અનભાસદશાસંપન્નજ્ઞાનમાં ( સંશયાનુ ધન) પરથી સંવાદક જ્ઞાનથી ગ્રાહા બને છે. અભ્યાસ અને અનભ્યાસ એ બને, જ્ઞાનાવરણ ક્ષપશમવિશેષથી જન્ય, જ્ઞાનગત, જાતિવિશેષે સમજવાનાં છે (વિષયગત તે બે, ઉપરથી જાણવાના છે) કેમકે, પરિણામિ હેઈ આત્મા, ઉભયઅભ્યાસ-અનન્યાસ સ્વભાવી છે, દ્રવ્ય, પરિણમી હોય છે. વળી પ્રામાણ્યગ્રાહક, પર, સ્વાશ્રયથી (પ્રામાણ્યના આશ્રયજ્ઞાનથી સ્વથી ) ભિન્ન સંવાદક જ્ઞાન જ સમજવું. કેમકે કારણગતગુણેનું જ્ઞાન અને બાંધકાભાવનું જ્ઞાન, સંવાદજ્ઞાનની અપેક્ષા રાખનાર છે. (સંવાદક જ્ઞાન એટલે જેવો અર્થ, પૂર્વ વિજ્ઞાનમાં જામ્યો છે તે જ છે, આ અર્થ, જે વિજ્ઞાનથી વ્યવસ્થિત કરાય તે સંવાદક જ્ઞાન કહેવાય છે.) (૩+૫૮૧) परिच्छेद्यमस्य प्रमाणस्थ सामान्यविशेषाद्यनेकान्तात्मक वस्तु ॥४॥ જ્ઞાનરૂપ પ્રમાણમાં વિષયનું નિરૂપણુ– અથ–સામાન્ય-વિશેષ આદિ વિશિષ્ટ અનેકાંત સ્વરૂપવાળી વસ્તુ, આ જ્ઞાનરૂપ પ્રમાણને પરિછેદ્ય-વિષય છે, સામાન્ય શબ્દ, દ્રવ્યવાચક હેઈ, પર્યાયવાચક વિશેષ શબ્દ દ્વારા ઉત્પાદ-વ્યયને લાભ થવાથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત વસ્તુલાભોઈ આ પ્રમાણે ઉપન્યાસ કરેલ છે. | (જીવાદિ ધમી, અનંતધર્માત્મક છે, પ્રમેય હોવાથી. આ પ્રમાણે અનંત ધર્માત્મક વસ્તુની સિદ્ધિ સમજવી) (૪+૫૮૨) For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ - तत्र सामान्यं द्विविधं तिर्यक्सामान्यमूर्ध्वतासामान्यश्चेति व्यक्तिषु सदृशी परिणतिस्तिर्यक्सामान्यं यथा शुक्लकृष्णा दि गोव्यक्तिषु गौगौरिति प्रतीतिसाक्षिको गोत्वादिधर्मः प्रमाणश्चात्र गौगौरिति प्रत्ययो विशिष्टनिमित्तनिबन्धनो विशिष्टबुद्धित्वादिति ॥५॥ વસ્તુના સામાન્ય સ્વરૂપનું વર્ણન અર્થ – સામાન્ય વિશેષ આદિ વિશિષ્ટ અનેકાંતાત્મક વસ્તુમાં, તિર્લફસામાન્ય અને ઊર્વતાસામાન્યનાં ભેદથી સામાન્ય, બે પ્રકારનું છે. (૧) પ્રત્યેક વ્યક્તિઓમાં સરખી પરિણતિ (સરખો પરિ. ણામ) “તિર્યફ સામાન્ય કહેવાય છે. | દા. ત. જેમકે, પેળી-કાળી વિગેરે પ્રત્યેક ગાયરૂપ વ્યક્તિઓમાં “ગાય-ગાય આ પ્રમાણેની અનેકવૃત્તિવાળી પ્રતીતિ, જેમાં સાક્ષીરૂપ-નિમિત્ત કારણ છે એ જે ગત્વ આદિ ધર્મ” તિર્યક સામાન્ય કહેવાય છે. અહીં પ્રમાણ આપવામાં આવે છે કે “ગાય-ગાય” આ પ્રમાણેની પ્રતીતિ, (જ્ઞાન) વિશિષ્ટનિમિત્તજન્ય છે કેમકે, વિશિષ્ટ બુદ્ધિ (જ્ઞાન) છે. તાદશવિશિષ્ટનિમિત્ત. સદશ પરિ. ણામ જ સમજવું. બીજાને સંભવ નથી આ પ્રમાણે તિર્યક સામાન્યની સિદ્ધિ સમજવી. (પ+૫૮૩) पूर्वोत्तरपरिणामानुगामि द्रव्यमूर्ध्वतासामान्यम् । यथा For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧ कटककङ्कणादिपरिणामेषु काञ्चनमिति प्रतीतिसाक्षिकं काच દ્રવ્યમા॥ ઊર્ધ્વતા સામાન્યનું વર્ણન— 6 અ:— પૂર્વ પરિણામ (પર્યાય) રૂપ કટક અને ઉત્તર પરિણામરૂપ કોંકણમાં અર્થાત્ પૂર્વ ઉત્તર પરિણામમાં અનુગામિ સાધારણ એક દ્રશ્ય, ત્રણેય કાલમાં અનુયાયી જે વસ્તુના અશ છે તે દ્રવ્ય ઊર્ધ્વતા સામાન્ય ’ કહેવાય છે દા. ત. જેમકે, કટક, કંકણ આદિ પરિણામેામાં ‘કાંચન-કાંચન’ આવી પ્રતીતિ, જેમાં સાક્ષીરૂપ નિમિત્ત કારણ છે એવું ‘કાંચન-દ્રવ્ય’ ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે. તથાચ જેમ ગાય-ગાય’ આવા અનુવૃત્તિવાળા પ્રત્યયથી સમાનકાલીન પણ વ્યક્તિએમાં ગેાત્વનામનું... ‘તિય સામાન્ય' સિદ્ધ થાય છે તેવી જ રીતે પૂર્વ ઉત્તર પર્યાયામાં પણ ‘આ કાંચન-આ કાંચન' આવી પ્રતીતિથી તાદેશ પર્યાય અનુગામિ દ્રવ્યરૂપ ‘ઊર્ધ્વતા સામાન્ય' કથ‘ચિત્ અભિન્ન સિદ્ધ થાય છે જ. (૬+૫૮૪) विशेषोऽपि द्विविधो गुणः पर्यायश्चेति । सहभावी गुणः । यथात्मन उपयोगादय: पुद्गलस्यग्रहणगुणः, धर्मास्तिकायादीनाञ्च गतिहेतुत्वादयः क्रमभावी पर्यायः यथा सुखदुःखहर्षविषादादयः अभिन्न कालवर्तिनो गुणाः विभिन्नकालवर्त्तिनस्तु पर्यायाः ॥७॥ વિશેષ વિભાગ— અ: જેમ સામાન્ય એ પ્રકારનુ` છે તેમ વિશેષ પણ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ગુણ અને પર્યાય (જે છે. પર્યાય શબ્દ, વિશેષમાત્ર વાચક છે તે પણ સહવર્તી વિશેષ વાચક ગુણ શબ્દના સંનિધાનથી ક્રમવતી વિશેષ વાચક જ જાણુ)ના ભેદથી બે પ્રકાર છે. (૧) ગુણરૂપ વિશેષ=દ્રવ્યની સાથે સદા રહેનાર સહજઅનુપચરિત જે સ્વયભાવરૂપ વિશેષ તે ગુણ” કહેવાય છે. દા. ત. જેમકે, આત્મદ્રવ્યના ઉપયોગ દૈતન્ય) વિગેરે, પુલંદ્રવ્યને ગ્રહણરૂપ ગુણ, ધર્માસ્તિકાય દ્રવ્યને ગતિeતુત્વ, અધર્માસ્તિકાય દ્રવ્યને સ્થિતિ હેતુત્વ, આકાશાસ્તિકાયને અવ કાશદાતૃત્વ, કાલદ્રવ્યને વર્તનાહેતુત્વ વિગેરે ગુણે સમજવા. (ર) પર્યાયરૂપ વિશેષ=કમથી રહેનારા-જમવતી પરિણામેવિશેષ, નવપુરાણ વિગેરે “પર્યાય' કહેવાય છે. જેમકે, દા. ત. આત્મદ્રવ્યની સાથે ક્રમવત સુખ-દુખ, હર્ષ-ખેદ વિગેરે. ગુણ=અભિન્નકાલવત-સદૈવ સહવત વિશેષ “ગુણ” કહેવાય છે. પર્યાય=વિભિન્નકાલવર્તી વિભિન્ન-દ્રવ્યની અવસ્થાતરભિન્ન ભિન્ન પરિણામોતર પ્રાપ્તિરૂપ વિશેષપર્યાય કહેવાય છે. વસ્તુતઃ ગુણ-પર્યાયમાં કઈ ભેદ નથી. કેમકે, સહવર્તી પર્યાય વિશેષ, ગુણ છે અને ક્રમવત પર્યાયવિશેષ, પર્યાય છે અર્થાત્ સહક્રમવતિત્વની અપેક્ષાએ ભેદ સમજવાનું છે પરંતુ ગુણ, પર્યાયવિશેષ છે માટે જ કહેવાય છે “જે પર્યાય છે તે જ ગુણ છે.” (૭+૫૮૫) अत्र य एवं सुखादयो गुणाम्त एवं पर्याया इति कथं भेद इति नो वाच्यम् , काळभेदेन भेदस्यानुभावात् ॥८॥ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ગુણુ અને પર્યાયમાં કાલકૃત ભેદનુ` વધુન—— અ—તમારે એવા તર્ક નહીં કરવા કે જે સુખ આદિ ગુણા છે તે જ પાઁચેા, એમ ભેદ કેમ છે ? કેમકે, કાલના ભેદ અનુભવાતા હોઇ કાલભેદની અપેક્ષાએ જ ગુણ-પર્યાયમાં ભેદને અનુભવ છે સથા નહીં. ( એક કાલવતી વિશેષ, ગુણુ. ભિન્ન ભિન્ન કાલવી વિશેષ, પર્યાય. ) (૮+૫૮૬) प्रमाणजन्यं फलं द्विविधमनन्तरं परम्परमिति । अज्ञाननिवृत्तिरनन्तरं फलम्, केवलिनामपि प्रतिक्षणमशेषार्थविषयाज्ञाननिवृत्तिरूपपरिणतिरस्त्येव, अन्यथा द्वितीयादिसमये तदनभ्युपगमेऽज्ञत्वप्रसङ्गः ॥ ९ ॥ પ્રમાણભૂત સવ જ્ઞાનાના લનું વન અર્થ :—પ્રમાણથી થતું ફૂલ, અનંતર અને પર’પરભેદથી એ પ્રકારનુ છે. (૧) પ્રમાણુનુ' અન’તર-અવ્યવહિત (તુનનું) પ્રદ્વીપનાપ્રકાશજન્ય અંધકારના અભાવની માફક અજ્ઞાનની નિવૃત્તિ (અભાવ) કુલ છે. કેમકે; અજ્ઞાનતિમિરના ઉન્મૂલના પ્રત્યેાજનને લઈને પ્રમાણેાની પ્રવૃત્તિ છે. અહીં ઉપલક્ષણથી જેમ અજ્ઞાનનિવૃત્તિ, અન"તર ફૂલ છે. તેમ અર્થ પ્રકાશ એ પણ અન'તર લ છે એમ સમજવું. કેવલજ્ઞાનીઓન પણ પ્રતિસમય સમસ્તપદા વિષયક અજ્ઞાનનિવૃત્તિરૂપ-પરિણતિ છે જ, જો અજ્ઞાનનિવૃત્તિરૂપ પરિંગ઼ામને ન માનવામાં આવે તે અજ્ઞાનનિવૃત્તિના અભાવ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૩૧ , રૂપ અજ્ઞતાના પ્રસંગ આવી જાય ! તથા ચ પ્રથમ સમયમાં પ્રથમ સમયવિશિષ્ટ અજ્ઞાનનિવૃત્તિ હતી, દ્વિતીયાદિ સમય વિશિષ્ટ અજ્ઞાનનિવૃત્તિ હોય છે માટે ભાવરૂપ દે।ષ નથી. (૯+૫૮૭) केवलज्ञानस्य परम्परफलं माध्यस्थ्यं हानोपादानेच्छाया अभावात् तीर्थकरत्वनामोदयात्तु हितोपदेशप्रवृत्तिः, सुखन्तु न केवलज्ञानस्य फलं, अशेषकर्मक्षयस्य फलत्वात् ॥ १०॥ અ:— કેવલજ્ઞાનનું પર’પર કુલ, મધ્યસ્થવૃત્તિતા—ઉપેક્ષા છે. કેમકે, સ`સાર અને સ'સારકારરૂપ હેયના ત્યાગ થયેલ હાઈ અને માક્ષ અને તેના કારણરૂપ ઉપાદેયનું ઉપાદાન કરેલ હાઈ પ્રત્યેાજન સિદ્ધ થવાથી હેયાન-ઉપાદેય ઉપાદાન વિષયક ઇચ્છાના અભાવ છે. અર્થાત્ માહના અભાવથી-રાગદ્વેષના અભાવથી સ્વભાવથી સ્વપરદુઃખનિવત્તનરૂપ-અભયદાન સ્વરૂપ પરમયા જ માધ્યસ્થ્ય સમજવું, વળી તીર્થંકરનામકર્મના ઉદયથી હિતાપદેશની પ્રવૃત્તિ છે. તે હિતાપદેશપ્રવૃત્તિથી પરદુઃખના નિરાકરણની સિદ્ધિ સમજવી. કેવલજ્ઞાનનું કુલ, સુખ નથી. કેમકે, સકલકર્મના ક્ષયનું કુલ શાશ્વત સુખ છે. (કેવલજ્ઞાન હૈાય તે ય કલમનો ક્ષય હાય અને સકલકમના ક્ષયથી શાશ્વત સુખ હોય એમ માનવામાં વાધે નથી. ) (૧૦+૫૮૮) तद्भिन्नममाणानान्तु हानोपादानापेक्षा बुद्धयः फलम् ॥૬॥ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ અતિજ્ઞાન શ્રુતજ્ઞાનાદિ ચાર જ્ઞાનના પરંપર ફલનું વર્ણનઅર્થ – કેવલજ્ઞાનભિન્ન ચાર જ્ઞાનરૂપી પ્રમાણેનું વ્યવહિત ફલ, હેયના હાનની ઈચ્છાજનક બુદ્ધિ, ઉપાદેયના ઉપાદાનની ઈચ્છાજનક બુદ્ધિ, ઉપેક્ષણીયની ઉપેક્ષાની ઈચ્છાજનક બુદ્ધિ છે. હેયહાનની ઈચ્છાજનક, ઉપાદેયના ઉપાદાનની ઈચ્છાજનક, બુદ્ધિ દ્વારા હેયહાનરૂપ ઉપાદેયના ઉપાદાનરૂપ વિરતિ પણ ફલ સમજવું. (૧૧+૫૮૯) #ાસ્ત્ર પ્રમાામિનામિ, કJay sagpssत्मनः फलत्वेन परिणमनात्तयोः कथञ्चिदभेदः, कार्यकारणभावेन प्रतीयमानत्वाच कश्चिद्भेदः। इति समाप्त प्रमाणનિરુપમ્ ? રા પ્રમાણથી ફેલ, ભિન્નભિન્ન છે એનું વર્ણન અર્થ – પ્રમાણથી ફલ કથંચિદ અભિન્ન છે એક પ્રમાતૃરૂપ આત્માના તાદામ્યની અપેક્ષાએ પ્રમાણુફલને કર્થ. ચિદુ અભેદ છે. તે આ પ્રમાણે જે આત્મા, પ્રમાણના આકારે (રૂપે) પરિણમે છેપરિણત થાય છે, તે જ આત્મા, ફલરૂપે પરિણત થાય છે બીજે નહીં, કેમકે, તેવું જ દર્શન છે. અન્યથા (નહીં તે) પ્રમાણ ફલને નિયમ જ ન થાય! પ્રમા ણથી ફલ કથંચિઠ્ઠ ભિન્ન છે =કાર્યકારણ ભાવથી પ્રતીયમાન (માલુમ પડતા) હેવાથી પ્રમાણ ફલને કથંચિઃ ભેદ પણ થાયી અર્થપ્રકાશન આદિમાં પ્રમાણ, સાધકતમ કારણ (કરણ) છે, For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ અને અર્થ પ્રકાશ, પ્રમાણનું ફલરૂપ કાર્ય છે. એમ પ્રતીતિ થાય છે જ, સર્વથા અભેદ માનવામાં ઉપરોક્ત કાર્યકારણની વ્યવસ્થા–વિવેક ન થાય! અહીં ચ શબ્દથી આત્મારૂપ પ્રમાતને સંગ્રહ કરવાને છે. તેથી પ્રમાણુ અને ફલનું જે પરિશામિકારણ, તે પ્રમાતા છે. જે પ્રમાતા ન હોય તે પ્રમાણ ફલને ભેદભેદ ન હોય ! પ્રમાણુની સાથે અભિન આત્માની સાથે પ્રમાણ ફલની અભિન્નતા હોવાથી પ્રમાણ ફલને અભેદ જાણ. માટે પ્રમાણ ફલની સાથે ભિન્નભિન્ન, ઉત્પાદ-વ્યયધ્રૌવ્યાત્મક પ્રમાતા સ્વીકારે. આ પ્રમાણે પ્રમાણ-વિષય-ફલ-પ્રમાતાઓનું નિરૂપણ કરી દીધેલ હઈ પ્રમાણનિરૂપણરૂપ સપ્તમકિરણની સમાપ્તિ થાય છે. (૧૨+૫૯૦) ઈતિ પ્રમાણુ નિરૂપણ સપ્તમ કિરણ: For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ आरोपणनिरूपणनामकः अष्टमकिरणः માનશ્ચ નિશ્ચયામ જ્મેય, આરોવિરોધિવાત //રા યથા નિ યરૂપ પ્રમાણના સ્વરૂપની ચર્ચા— અર્થ:—પ્રમાણ, નિશ્ચયાત્મક જ (એવકારથી નિશકારરૂપ દનના પ્રમાણુત્વના વ્યવચ્છેદ કરેલ જાણવા) છે, કેમકે, જે સ્વરૂપ આગળ કહેવાશે એવા સ'શયાદિરૂપ આરેાપને વિરાધ છે. જ્યારે આપ અયથાવસ્થિત વસ્તુગ્રાહક છે. આથી આરાપનુ' વિરાધિત્વ પ્રમાણનુ છે. તથાચ પ્રમાણુ, નિશ્ચયાત્મક જ છે. કેમકે, આરોપ વિરાધિ છે. જે નિશ્ચયાત્મક નથી તે આરાપ વિદ્યાધિ નથી જેમકે ઘટા. અને આશપ વિરાધિ પ્રમાણ છે માટે તે નિશ્ચયાત્મક જ છે એમ સમજવું. (૧+૫૯૧) अतत्प्रकारके वस्तुनि तत्प्रकारकत्वज्ञानमारोपः सत्रिधा विपर्ययसंशयानध्यवसायभेदात् । अन्यथास्थितवस्त्वेक कोटिमाप्रकारकनिश्चयो विपर्ययः, यथा शुक्ताविंदं रजतमिति ફાનમા For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પ્રમાણુવિધિ આરોપનો લક્ષણપૂર્વક વિભાગ અર્થ– આરોપનું લક્ષણ=જે પ્રકારનું જ્ઞાન કરાય છે તે પ્રકારના અભાવવાળી વસ્તુમાં તે પ્રકારનું જ્ઞાન “આપ” કહેવાય છે. તે આપ, વિપર્યય-સંશય-અનધ્યવસાયના ભેદથી ત્રણ પ્રકાર છે. (૧) વિપર્યય અન્યથાસ્થિત (તે આકાર-રૂપથી રહિત વસ્તુમાં તે જ માત્ર આકાર-રૂપ એક કેટીમાત્ર પ્રકારવાળે નિશ્ચય (સંશયભિન્ન જ્ઞાનરૂપ નિશ્ચય) “વિપર્યય' કહેવાય છે. દા. ત. જેમકે, ૨જતના આકાર વગરની (અતદાકાર) શુક્તિકામાં (છીપમાં) રજતના આકારરૂપે (તદાકારરૂપે) આ રજત છે (ચાંદી છે) આવું જ્ઞાન (ભાન) વિપર્યાસરૂપે હેઈ વિપર્યયરૂપ વિપરીત ખ્યાતિ તરીકે કહેવાય છે. (૨૫૯૨) ___अत्र हि स्मरणोपढौकितं रजतं तद्देशतत्कालयोरविद्यमानमपि दोषमहिम्ना सन्निहितत्वेन भासत इति विपरीतख्यातिरूपमिदम् । स्मरणञ्च चाकचिक्यादिसमानधर्माणां शुक्तौ दर्शनाद्भवति ॥३॥ અથ– “આ રજત છે આવી બ્રાંતિમાં, રજતરૂપી આલંબન, (વિષય) જ્યારે જેમાં તે રજત વિષયક જ્ઞાન છે તે દેશ અને તે કાલમાં અવિદ્યમાન-રજત છતાં પણ અર્થાત્ આ દેશ કાલની અપેક્ષાએ તે રજતનું અવિદ્યમાનપણું છતાં દેષના મહિમાથી રજતનું સંનિધાન હોવાથી સ્મરણથી ઉપ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સ્થિત રજત થાય છે, જગત થતુ નથી. કેમકે, ચિત્તમાં સ્કુરાયમાન પદાર્થનું બહાર ભાસન થવું તે ઉપસ્થાન કહેવાય છે. ચિત્તમાં સઘળુંય સ્કુરાયમાન થતું નથી. અર્થાત્ ‘શુક્તિકામાં આ રજત છે' આવા વિષયમાં સ્મરણથી ઉપસ્થિત, તે દેશકાલની અપેક્ષાએ અવિદ્યમાન છતાં દ્વેષ મહિમાથી રજતના સનિધાનથી રજત ભાસમાન થાય છે આવુ' વિપ યા ત્મક જ્ઞાન, વિપરીત ખ્યાતિરૂપ, કહેવાય છે. વળી સદેશ પદાના દર્શનથી સ્મરણ છે. અહી મુક્તિકા અને રજતનુ‘ (ચાકચિકય=ચકચકિતપણું ભ્રમના ઉત્પાદકઢાષવિશેષ, જેમ શુક્તિકામાં ચાકચિકય અહીં ચાચકયદેષના વશે આ રજત છે આવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. એમ જાણવું) ચાકચિકય આદિ સાદ્દેશ્ય છે, વિશ્વનુ નહી' માટે ચાકચિકય આર્દિ સમાન ધર્મોનુ દર્શન થવાથી શુક્તિમાં રજતનું સ્મરણ થાય છે. તે સ્મરણે રજતનુ' ઉપસ્થાપન કરેલ નહી' કે વિશ્વનું. આ પ્રમાણે પ્રત્યક્ષ વિષયક વિષયનુ ઉદાહરણ જાણવું. (૩+૫૯૨) एवं बाष्पधूळीपटलादौ धूमभ्रमाद्वह्निविरहिते देशे वहून्यनुमानमयं देशो वहूनिमानिति । क्षणिकाक्षणिके वस्तुनि बौद्धागमात्सर्वथा क्षणिकत्वज्ञानं, भिन्नाभिन्नयोर्द्रव्यपर्याययोनैयायिकवैशेषिकशास्त्रत एकान्तभेदज्ञानं, नित्यानित्यात्मके शब्दे मीमांसकशास्त्रत एकान्त नित्यत्वज्ञानमित्यादीनि विपरीतोदाहरणानि ॥४॥ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ અનુમાન આદિ વિષયક વિપર્યયેનું ઉદાહરણ અર્થ - બાષ્પ (આંસુ-બાફ) ધૂલી ધૂળ-ઝાકળ) પટલ (નેત્રનું પડલ-નેત્રરંગ) આદિ (બરફઆદિ) હેઈ ધૂમને ભ્રમ થવાથી અગ્નિ વગરના પ્રદેશમાં આ પ્રદેશ, અગ્નિવાળે છે.” આવું અનુમાન, વિપર્યયરૂપ છે. (૨) ક્ષણિક અક્ષણિક વસ્તુમાં બૌદ્ધ આગમથી સર્વથા ક્ષણિકપણાનું જ્ઞાન, ભિન્ન અભિન્ન દ્રવ્ય અને પર્યાયમાં તૈયાયિક વૈશેષિક શાસ્ત્રથી એકાંતભેદનું જ્ઞાન, નિત્ય અનિત્ય શબ્દમાં એકાંત નિત્યપણાનું જ્ઞાન, ઈત્યાદિ વિપરીત ઉદાહરણે જાણવા અર્થાત પરીક્ષાથી નિર્ણત ક્ષણિકાક્ષણિક-ભિન્નભિન્ન-નિત્યાનિત્યાદિરૂપ વસ્તુમાં, તે તે શાસ્ત્રબલથી ભ્રાંતિ સહકૃત એકાંત ક્ષણિકત્વાદિ જ્ઞાન હોય છતે વિપર્યયપણું જાણવું (૪+૫૯૪) अनिश्चितनानांशविषयकं ज्ञानं संशयः। यथा स्थागुर्वा पुरुषो वेति ज्ञानम् । इदश्च स्थाणुत्वपुरुषत्वान्यतरनिश्चायकपतिषेधकप्रमाणाभावादारोहपरिणाहात्मसाधारणधर्मदर्शनारकोटिद्वयविषयकस्मरणाच समुन्मिपति । अयं प्रत्यक्षमिकः संशयः । परोक्षधर्मिविषयको यथा क्वचिदनप्रदेशे शृङ्गमात्रदर्शनेन किं गौरयं गवयो वेति संशयः ॥५॥ અથર– એક ધમમાં અનિશ્ચિત-નાના (અનેક) અંશ. વિષયવાળું જ્ઞાન “સંશય” કહેવાય છે. સામાન્યથી સંશયના પ્રત્યે ધર્મજ્ઞાન, સાધારણ ધર્મદર્શન, વિશેષનું અદર્શન, અનેક વિશેનું સ્મરણ કારણ છે. આ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સંશયાત્મક જ્ઞાન, સ્થાણુ-પુરુષવરૂપ એ વિશેષમાંથી કાઇ એકનુ સાધક (નિશ્ચયકારક) અને ખાધક (પ્રતિષેધકારક) પ્રમાણના અભાવ હૈાવાથી, (આ, વાકયથી વિશેષના અદનરૂપ સૌંપત્તિ, દર્શાવેલ છે) આરેાહ (ઉંચાઇ-લંબાઈ) અને પરિણાહુ (વિશાલતા–પહેાળાઇ) અર્થાત સ્થાણું (ઠુંઠું) અને પુરુષના આરેહ-પરિણામરૂપ સાધારણ ધર્મના દર્શનથી, આ વાકયથી સાધારણ ધર્મ દર્શનરૂપ કારણ સપત્તિ, દર્શાવેલ છે) દૂરથી પ્રત્યક્ષ વિષયભૂત અગ્રવર્તી, સશયના ધર્મી છે. (આથી ર્મિજ્ઞાન, કારણ જાણવું) ત્યારબાદ આ સ્થાણુ છે કે પુરુષ ?' આવા સશય ઉત્પન્ન થાય છે. આ સાંવ્યવહારિક પ્રત્યક્ષ ધર્મિક સ`શય જાણવા. પક્ષ ધર્મિવિષયક સ`શય=જેમકે, કોઇ એક વન પ્રદેશમાં 'ગ (શિંગડું) માત્ર દર્શનની ‘શું આ ગાય છે કે ગવય (રાસ) છે?' આવા સંશય, પરાક્ષ ધર્મિવિષયક સ‘શય કહેવાય છે. અર્થાત્ ગત્વગવયવિષયક સાધક ખાધક પ્રમાણુના અભાવથી વિશેષ દર્શનથી (શંગથી) અનુમિત પાક્ષર્મિમાં સશય થાય છે. (૫+૫૯૫) विशिष्टविशेषास्पर्शिज्ञानमनध्यवसायः । यथा गच्छता मार्गे किमपि मया स्पृष्टमिति ज्ञानम् । अयमनध्यवसायः प्रत्यक्षविषयः || ६ || અનધ્યવસાયનું નિરૂપણ— ન અ-વિશિષ્ટરૂપે સ્પષ્ટરૂપે વિશેષને જે ન સ્પર્શે તેવુ' જ્ઞાન ‘અનધ્યવસાય’ કહેવાય છે અર્થાત્ ક્રૂર-અંધકાર-અન્ય આસક્ત For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ચિત્તપણુ આદિ કારણસર, અસાધારણ ધર્મના પરામર્શશુન્યજે પ્રત્યય-ભાન, અનિશ્ચયરૂપ હોઈ તે “અનધ્યવસાય” કહેવાય છે જેમકે, દા. ત. માર્ગમાં ચાલતા મેં કઈ ચીજને સ્પર્શ કર્યો પણ તે કઈ ચીજ છે? તે જાણું નહીં આ અનધ્યવસાય, પ્રત્યક્ષ વિષયક જાણ. (૬૫૯૬) परोक्षविषयस्तु गोजातीयपरिज्ञान विधुरस्य विपिननिकुछ सास्नामात्रदर्शनेन सामान्यतः :पिण्डमात्रमनुमाय प्रदेશેડમિન દોડશે રાતિ વિશેષાનુરવિ જ્ઞાન શનિश्चितानेककोटिविषयकस्संशयः । सर्वथा कोट्यविषयकोऽनध्यवसाय इत्यनयोर्भेदः। तथाऽनवस्थितानेकांशाप्रकारके वस्तुन्यनवस्थितानेकांशप्रकारकत्वावगाहनात्संशय आरोपरूपः। अनध्यवसायस्य संशयविपर्ययात्मकरोपेण सहायथार्थपरिच्छेदकत्वसाम्यादारोपरूपत्वमुपचारवृत्या भाव्यम् । इत्या. रोपनिरूपणम् ॥७॥ અથ– પરોક્ષ વિષયક અનધ્યવસાય=ગાયના જ્ઞાનથી રહિતપુરુષને અરણ્યમાં સાસ્ના (ગાયને ગળે લટકતી ચામડાની ગાદડી) માત્રના દર્શનથી અનધ્યવસાયના ધમરૂપ પ્રાણ માત્રનું અનુમાન કરી આ પ્રદેશમાં કઈ પ્રાણી છે, પણ કેણ આ પ્રાણી છે? આવું વિશેષને ઉલેખ નહી કરનારું જ્ઞાન પક્ષવિષયક-અનધ્યવસાય જાણ. સંશય અને અનધ્યવસાયને વિવેક. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સંશય= અનિશ્ચિત અનેક કેટી ( અંશ) વિષયવાળે સંશય છે. અનધ્યવસાય સર્વથા કેટીના વિષય વગરને અનધ્યવસાય છે. આ પ્રમાણે સંશય અને અનધ્યવસાયને ભેદ જાણ. તથા ચ અનવસ્થિત અનેક અંશના પ્રકાર વગરની વસ્તુમાં અનવસ્થિત અનેક અંશ પ્રકારકપણાનું અવગાહન હેઈ સંશય “આપ” રૂપ છે. અનધ્યવસાયનું સંશયવિપર્યયાત્મક આરેપની સાથે અયથાર્થ પરિચ્છેદકપણુનું સામ્ય હેવાથી આપરૂપપણું ઉપચારવૃત્તિથી જાણવું. (૫૯૭) ઈતિ, આપ નિરૂપણ નામક અષ્ટમકિરણ: For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ नयनिरूपणनामकः नवमःकिरणः श्रुताख्यप्रमाणबोधितांशग्राहकोऽनिराकृतेतरांशो वक्तुरभिप्रायविशेषो नयः ॥१॥ નયનું લક્ષણ અથ– આહત પ્રવચનરૂપ થતનામક પ્રમાણથી બંધિત –અનેકાંત આત્મક વસ્તુના અંશને (નિત્યત્વ આદિ એકદેશરૂપધર્મને) ગ્રાહક, ઈતર અંશનું (અનિત્યત્વ આદિ રૂપ એકદેશનું નિરાકરણ-પ્રતિષેધ નહી કરનારે જે વક્તાને અભિપ્રાય વિશેષ (અપેક્ષાત્મક શાખ બેધ) તે “નય” કહેવાય છે. અર્થાત્ અનંતધર્માત્મક વસ્તુના અંશભૂત-પ્રતિનિયત (વિશિષ્ટ) ધર્મરૂપ પ્રકારવાળું અપેક્ષાત્મક શબ્દબેધપણું જ્ઞાનરૂપ નયનું સ્વરૂપ જાણવું અને નયવાકયનું તે અનંત ધર્માત્મક વસ્તુના અંશભૂત નિયત ધર્મરૂપ પ્રકારવાળા અપેક્ષાત્મક શબ્દ બેધજનક વાકયપણું એ સ્વરૂપ જાણવું. સારાંશ કે અનંતધર્માત્મક વસ્તુમાં રહેલા અનંતધર્મોમાંને નિષેધ કર્યા વગર અર્થાત્ તે ધર્મો તરફ ઉદાસીન રહીને કેઈ એક ધર્મ દ્વારા વસ્તુને નિશ્ચયકરવારૂપ અધ્યવસાય તે “નય” છે. બીજા શબ્દોમાં કહીયે તે For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ વસ્તુ સંબંધી જુદી જુદી દષ્ટિએ-અપેક્ષાએ વિચાર કરવાથી જે જુદા જુદા જ્ઞાતાના યથાર્થ અભિપ્રાયે “નય” કહેવાય છે. (૧+૫૯૮) यथार्थवस्त्वेकदेशग्राहकत्वान्नयस्य यथार्थनिर्णयत्वरूपप्रमाणत्वं नास्त्येव । अत एव च नाप्रमाणत्वं, अपि तु प्रमाणापमाणाभ्यां भिन्न ज्ञानान्तरमेव ॥२॥ અથ– યથાર્થ (અનંત ધર્માત્મક) વસ્તુના એક દેશ (નિયત-એક ધર્મરૂપ દેશને ગ્રાહક હોઈ નયનું યથાર્થ નિર્ણ. યત્વરૂપ પ્રમાણપણું નથી જ તથા અપ્રમાણપણું (મિથ્યાજ્ઞાનપણું) નથી જ પરંતુ પ્રમાણ અને અપ્રમાણથી ભિન્ન જ્ઞાનાતર-બીજું જ્ઞાન જ છે અર્થાત્ પ્રમાણુના એકદેશરૂપ નય, જ્ઞાનાં. તરરૂપ રાયંતર જ જાણ. (૨+૫૯) .. स च नैगमसङ्ग्रहव्यवहार सूत्रशब्दसमभिरूद्वैवम्भूतभेदात् सप्तविधः ॥ અથ– તે નય, અર્થ દ્વારા પ્રવર્તતે હેઈ નગમસંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર-શબ્દ-સમઢિ -એવંભૂતના ભેદથી સાત પ્રકારનું છે. આ સાતેય નમાં સર્વ અભિપ્રાયને સંગ્રેડ-સમાવેશ થાય છે. (૩૬૦૦) भाद्यास्त्रयो द्रव्यार्थिकाः परे चत्वारः पर्यायार्थिका , द्रव्यमाविषयकत्वात्, पर्यायमात्रविषयकत्वाच । गुणानां पर्यायेऽन्तर्भाव, ऊर्ध्वतासामान्यस्य द्रव्येऽन्तर्भावः, तिर्यक्रूसा For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ मान्यस्य तु व्यञ्जनपर्यायरूपस्य पर्यायेऽन्तर्भावः । स्थूलाः कालान्तरस्थायिनः शब्दानां सङ्केतविषया व्यञ्जनपर्याया इति प्रावचनिकप्रसिद्धिः । अतो नाधिकनयशङ्का ॥४॥ આ સાતેય નયાના બે વિભાગમાં સમાવેશ અ: (૧) દ્રવ્યાર્થિક નયરૂપ વિભાગ=પહેલાના ત્રણ નૈગમ-સ‘ગ્રહ-વ્યવહારરૂપ ત્રણ નયા દ્રવ્યાર્થિક' કહેવાય છે અર્થાત્ જે અભિપ્રાયામાં દ્રવ્યરૂપ અર્થ જ વિષયપણાએ હાય છે પર્યાય હું તે દ્રવ્યાર્થિક નયા કહેવાય છે. દ્રવ્યાર્થિક મતામાં દ્રવ્ય જ પરમા પણ્ સત્ છે એથી દ્રવ્યથી ભિન્ન વિકલ્પ સિદ્ધ ગુણ પર્યાયરૂપ તત્ત્વ ઈષ્ટ ગણેલ નથી. (૨) પર્યાયાર્થિક નય વિભાગમાકીના બીજા ચાર ઋજીસૂત્ર-શબ્દ-સમભિરૂઢ-એવભૂતરૂપ ચાર ના - પર્યાયાર્થિક ’ કહેવાય છે. ઉત્પાદ-વિનાશશાલી-પર્યાયરૂપ અર્થ જ વિષયપણે જે અભિપ્રાયામાં છે પરંતુ દ્રષ્ય નહી' તે ‘ પર્યાયાર્થિક' કહેવાય છે. પર્યાયાર્થિક મતમાં દ્રવ્યપદા, સદેશ ક્ષણ પર'પરા જ છે. પરંતુ પર્યાયેથી પૃથક્ નથી, કેમકે, પર્યાયેાથી જ અ ક્રિયાના સભવ છે. અહીં પર્યાયાર્થિક શબ્દમાં રહેલ પર્યાયશબ્દથી સહભાવીક્રમભાવી વિશેષમાત્રનું ગ્રહણ હાવાથી સહભાવી વિશેષરૂપ ગુણાના પર્યાયમાં અન્તર્ભાવ જાણવા. આથી ગુણાથિંકનામક ભિન્ન નય નથી. ઉધ્વતાસામાન્યના દ્રવ્યાત્મક હોઇ દ્રવ્યમાં For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ અન્તર્ભાવ જાણવા. માટે સામાન્યનામક નય, ભિન્ન નહીં કલ્પવા, પ્રત્યેક વ્યક્તિમાં સંદેશ પરિણામરૂપ લક્ષણવાળા બ્યંજન પર્યાયરૂપ તિફ સામાન્યના પર્યાયમાં અંતર્ભાવ જાણવા માટે વિશેષ નયની પૃથક્ કલ્પના નહી કરવી. તિક્ સામાન્યના વ્યંજન પર્યાયપણાની સિદ્ધિ (૧) સ્થૂલ (પ્રવૃત્તિ-નિવૃત્તિના કારણભૂત અ– ક્રિયાકારિત્વવાળા પદાર્થ વ્યંજનપર્યાય ‘સ્થૂલ' કહેવાય છે.) (૨) કાલાંતર સ્થાયી (ત્રિકાલ સ્પર્શી-ત્રણેય કાલમાં ઘટાટ્ઠિમાં મૃદાદિ પર્યાયપણાનુ વ્યંજન છે માટે ઘટાદિપર્યાયા, વ્યંજન પર્યાય) કહેવાય છે.) (૩) શબ્દોના સમ્રુત વિષયા-શબ્દ પ્રવૃત્તિ નિમિત્તભૂત જે હાય તે (ગેાત્વાદિ પર્યાય!) વ્યંજન પર્યાયે કહેવાય છે. આ પ્રમાણે પ્રાવચનિક પુરુષાની પ્રસિદ્ધિ છે માટે સાત નચેાથી અધિકન૨ાની શકા કરવી નહિં. (૪+૬૧૦) तत्र गौणमुख्यभावेन धर्मद्वयधर्मिद्वयधर्मधयुभयान्यतमविषयकं विवक्षणं नैगमनयः । यथा पर्वते पर्वतीय वनरिति । अत्र वन्यात्मको धमः प्रधानं विशेष्यत्वात् पर्वतोयस्वरूपव्यञ्जनपर्यायो गौणो वह्निविशेषणत्वात् एवम नित्यज्ञानमात्मनः घटे नीलं रूपमित्यादयो धर्मद्वयविषयદમ્રાજ્ઞા માગ્યા પા " For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ - તે સાતનોમાં નૈગમનયનું વર્ણન– અર્થ:– (૫) ગૌણ મુખ્ય ભાવથી ધર્મદ્રયની, (બે પર્યાની ) ધર્મિઢયની બે દ્રવ્યની), ધર્મ અને ધમ ઉભયની (પર્યાય અને દ્રવ્ય એમ બનેની) ધર્મદ્રયની કે ધમદ્વયની કે ધર્મ ધર્મી ઉભયની, ગમે તે બનેની વિવા (વિશિષ્ટ કથન) તે નિગમન” કહેવાય છે. વ્યંજનપર્યાયરૂપ બે ધર્મોનું ઉદાહરણ=પર્વતમાં પર્વતીય વનિ છે. અહીં વહુનિરૂપ ધર્મપર્યાય, વિશેષ્ય હોવાથી પ્રધાન છે. પર્વતીયવરૂપ વ્યંજનપર્યાય. વિશેષણ હોવાથી ગૌણ છે. આત્માનું અનિત્યજ્ઞાન, અહિં વિશેષ્ય હોવાથી જ્ઞાન, પ્રધાન છે. વિશેષણ હોવાથી અનિત્યત્વ, ગૌણ છે. ઘટમાં નીલરૂપ છે અહીં વિશેષ્ય હેવાથી રૂ૫, પ્રધાન છે. વિશેષણ હેવાથી નીલત્વ ગૌણ છે. આ પ્રમાણે ધર્મદ્રય વિષયક દષ્ટાંતે જાણવાં. ધર્મદ્રય વિષયક નૈગમનને પહેલે પ્રકાર. (૫+૬૦૨) काठिन्यवद्रव्यं पृथिवीत्यादौ पृथिवीरूपधर्मिणो विशेप्यन्वान्मुख्यत्वं काठिन्यवद्रव्यस्य विशेषणत्वाद्गौणत्वम् । यद्वा काठिन्यवद्रव्यस्य विशेष्यत्वान्मुख्यता, पृथिव्याविशेपणत्वाद् गौणता। एवं रूपवद्रव्यं मूत्त, पर्यायवद्र्व्यं वस्त्विસ્વાતિ વિવાવિવશ કાળાનિ હા ધર્મિષ્ક્રય વિષયક બીજા પ્રકારના નૈગમનયના દષ્ટાંતેઅર્થ – ગૌણ મુખ્ય ભાવથી અને દ્રવ્યોની વિવક્ષામાં ૧૦ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ઉદાહરણે-કાઠિન્યવાળું દ્રવ્ય પૃથિવી છે' અહીં પૃથિવીરૂપ ધર્મીનું વિશેષ્યપણું હેઈ મુખ્યત્વ છે. કાઠિન્યવાળું દ્રવ્ય, વિશેષણ હેઈ ગૌણ છે અથવા (પૃથિવી, કાઠિન્યવાળું દ્રવ્ય, એવી વિવક્ષામાં) કાઠિન્યવાળું દ્રવ્ય, વિશેષ હેઈ મુખ્ય છે, પૃથિવી, વિશેષણ હેઈ ગૌણ છે. એવી જ રીતે રૂપવાળું દ્રવ્ય. મૂત્ત છે’ અહિં વિશેષ્ય હોઈ મૂર્વ મુખ્ય છે અને વિશેષણ હોઈ રૂપવાળું દ્રવ્ય, ગૌણ છે. પરંતુ “મૂર્તરૂપવાળું દ્રવ્ય છે આવી વિવક્ષામાં રૂપવાળું દ્રવ્ય, વિશેષ્ય હઈ પ્રધાન છે મૂત્ત, વિશેષણ હેઈ ગૌણ છે. તેમજ “પર્યાયવાળું દ્રવ્ય, વસ્તુ છે આવી વિવક્ષામાં વસ્તુ, વિશેષ્ય હેઈ મુખ્ય છે. પર્યાયવાળું દ્રવ્ય વિશેષણ હેઈ ગૌણ છે. પરંતુ “વસ્તુ, પર્યાયવાળું દ્રવ્ય છે. આવી વિવક્ષામાં વસ્તુ વિશેષણ હોઈ ગૌણ છે પર્યાયવાળું દ્રવ્ય, વિશેષ્ય હેઈ પ્રધાન છે. (૬૬૦૩) रूपवान् घट इत्यत्र तु घटस्य धर्मिणो विशेष्यत्वात्प्रधानता, रूपस्य धर्मस्य तद्विशेषणत्वामौणता । इत्थं ज्ञानवानात्मा. नित्यसुखो मुक्तः क्षणिकसुखी विषयासक्तजोव इत्यादीनि धर्मधर्म्युभयविषयकविवक्षणे निदर्शनानि ॥७॥ ધર્મધર્મી ઉભયવિષયક ત્રીજા પ્રકારના • નૈગમનયનાં દષ્ટાંતે – અર્થ:– “રૂપવાળે ઘડે' અહીં ઘટ રૂપ ધમ, વિશેષ હેઈ પ્રધાન છે. રૂપ રૂપી ધર્મ, વિશેષણ હેઈ ગૌણ છે. આવી For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪s જ રીતે “જ્ઞાનવાળો આત્મા” આત્માધમ, વિશેષ્ય હેઈ પ્રધાન છે, જ્ઞાનરૂપ ધર્મ વિશેષણ હેઈ ગૌણ છે “નિત્યસુખવાળો મુક્ત” અહીં મુક્ત રૂપ ધમ, વિશેષ્ય હેઈ મુખ્ય છે નિત્ય સુખરૂપ ધર્મ, વિશેષણ હેઈ ગૌણ છે. “ક્ષણિક સુખી વિષયાસક્ત જવરૂપ ધમ, વિશેષ્ય હેઈ પ્રધાન છે ક્ષણિક સુખરૂપ ધર્મ:વિશેષણ હેઈ ગૌણ છે. (૭+૬૦૪) स्वव्याप्ययावद्विशेषेष्वौदासीन्यपूर्वकं सामान्यविषयकाभिप्रायविशेषस्सङ्ग्रहः । स द्विविधः परापरभेदात् । परसा. मान्यमवछम्य विधायौदासीन्यं तद्विशेषेषु अर्थानामेकनया varifમાણઃ પાણાફા વઘઇ વિશ્વ સવિશેષાહિતિ अनेन वक्त्रभिप्रायेण सत्वरूपसामान्येन विश्वस्यैकत्वं गृहयते, एवं शब्दानामप्रयोगाच विशेषेषूदासीनता प्रतीयते । अपरसामान्यमवलंब्य तथाभिपायोऽपरङ्ग्रहः । यथा धर्माधर्माका. शपुद्गलजीवानामैक्य, द्रव्यत्वाविशेषादिति । अनेनाभिप्रायविशेषेण द्रव्यत्वरूपापरसामान्येन धर्मादीनामेकत्वं तद्विशेषेषदासीनत्वञ्च गृहयते ॥८॥ સંગ્રહાયનું વિભાગ લક્ષણપૂર્વક વર્ણન– અર્થ - લક્ષણ= સ્વ (મહાસામાન્ય સત્તાની સાથે વ્યાપ્ય (અલપદેશવ્યાપી) જે દ્રવ્યવ આદિ અવાંતરભેદરૂપ વિશેષમાં ઉદાસીનતા કરવાપૂર્વક અર્થાત પરસ્પર દ્રવ્યત્વ આદિનું નિરાકરણ નહિં કરવા પૂર્વક સામાન્ય વિષયક (સત્તા રૂપ સામાન્ય વિષયક અથવા દ્રવ્યવાદરૂપ સામાન્ય વિષયક) For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અભિપ્રાય વિશેષ-વિશિષ્ટ વિચાર-દષ્ટિ તે “સંગ્રહનય કહેવાય છે. તે સંગ્રહનય પરસંગ્રહ-અપરસંગ્રહ ભેદથી બે પ્રકાર છે. - (૧) પરસંગ્રહ ન=પરસામાન્ય (સત્તામાત્ર સામાન્ય) નું અવલંબન કરી, દ્રવ્યાવાદિરૂપ-સત્ત્વના અવાંતર ભેદરૂપ વિશેષમાં ઉદાસીનતા કરી, સમસ્ત પદાર્થોને એકત્વરૂપે ગ્રહણ કરવા રૂપ અભિપ્રાય “પર સંગ્રહ ન” કહેવાય છે. દા. ત. જેમકે, આખું જગત એક છે, કેમકે સત્ છે સવથી પૃથ> નથી. અર્થાત આ વક્તાના અભિપ્રાયથી (વિવક્ષાથી) સત્વરૂપ સામાન્યથી જગતનું એકપણું ગ્રહણ કરાય છે. વળી વિશેષે છે' એમ અકથન હોવાથી વિશેષમાં ઉદાસીનતા વ્યક્ત થાય છે માટે જ કહે છે “શબ્દોને પ્રવેગને અભાવ હોવાથી વિશેષમાં ઉદાસીનતા પ્રતીત થાય છે? (૨) અપર સંગ્રહ નય દ્રવ્યત્વ આદિપ અપર સામાન્ય (કેટલીક વ્યક્તિઓમાં રહેનાર હોઈ દ્રવ્યત્વ, અપર સામાન્ય છે) નું અવલંબન કરી દ્રવ્યત્વ વ્યાખ અવાંતર વિશેની ઉપેક્ષા કરી પદાર્થોની એકતાના ગ્રહણરૂપ અભિપ્રાય-અધ્યવસાય “અપર સંગ્રહ’ કહેવાય છે. દા. ત. જેમકે, દ્રવ્યવરૂપ સામાન્યથી “ધર્માધમકાશ પુદ્ગલ જી એક છે.” અર્થાત્ આ અભિપ્રાય વિશેષથી દ્રવ્યત્વ સામાન્યની અપેક્ષાએ ધર્માદિનું એકત્વ ગ્રહણ કરાય છે અને દ્રવ્યત્વના અવાંતર ભેદરૂપ વિશેમાં ઉદાસીનતાનું ગ્રહણ કરાય છે. (૮+૬૦૫) प्रतिषेधपरिहारेण सङ्ग्रहविषयीभूतार्थविषयकविभागयोजकाभिप्रायो व्यवहारन यः । यथा सचमकतया सगृही. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ तस्य सतो द्रव्यपर्यायाभ्यां विभागकरणाभिमायो यत्सत्तद्द्विधा, द्रव्यं पर्यायश्चेति । एवं द्रव्यत्वेन सगृहीतस्य द्रव्यस्य धर्मादिरूपेण षोढा विभागकरणाभिप्रायो यद्रव्यं तद्धमादिरूपेण पोटेति ॥९॥ વ્યવહારનયનું લક્ષણઅર્થ – પ્રતિષેધના પરિહારપૂર્વક, સંગ્રહ ગ્રહણ કરેલ સત્ત્વ આદિ અર્થોની ઉપેક્ષા કરીને સંગ્રહના વિષયભૂત સત્ત્વાદિ અર્થવિષયક વિભાગમાં પ્રયોજક અભિપ્રાય “ વ્યવહાર નય” કહેવાય છે. (૧) પરસામાન્યાવલંબિ સત્ત્વાદિ અર્થ વિભાગરૂપ અભિપ્રાયને દાખલ. જેમકે, સર્વધર્મના દ્વારા એકપણાએ સંગ્રહ કરેલ સને દ્રવ્યપર્યાય દ્વારા વિભાગ કરવાને અભિપ્રાય કહે છે કે જે સત છે તે બે પ્રકારનું છે. એક દ્રવ્યરૂપે અને બીજું પર્યાયરૂપે. અર્થાત દ્રવ્ય અને પર્યાયના ભેદે સત્ બે પ્રકારનું છે. (૨) અપર સામાન્યાવલંબી દ્રવ્યાદિ અર્થ વિભાગ વિષથક અભિપ્રાયને દાખલે-જેમકે, દ્રવ્યપણુએ સંગ્રહ કરેલ દ્રવ્યને ધર્માતિકાય આદિ રૂપે જ પ્રકારને વિભાગ કરવાને અભિપ્રાય કહે છે કે, જે દ્રવ્ય છે તે ધર્માસ્તિકાય આદિરૂપે છ પ્રકારનું છે અર્થાત દ્રવ્યના ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયપુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાલ એમ છ ભેદો છે. (૯-૬૦૬) For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ द्रव्यं गौणीकृत्य प्राधान्यतया वर्तमानक्षणवृत्तिपर्यायमात्रप्रदर्शनाभिप्रायविशेष ऋजुसूत्रः । यथा सम्प्रति सुखपर्यायोऽस्ति दुःखपर्यायोऽस्ति द्वेषपर्यायो वास्तीत्यभिप्रायाः अत्र हि सदण्यात्मद्रव्यं नार्यते सुखादिपर्यायास्तु प्रधानेन પ્રારા તે ? જુસૂવનયનું લક્ષણઅથ– દ્રવ્યને ગૌણ રાખી પ્રધાનરૂપે વર્તમાનકાલીન ક્ષણવર્તી પર્યાયમાત્રને બતલાવનાર અભિપ્રાયવિશેષ “ઋજુસૂત્ર નય” કહેવાય છે. જેમકે, હાલ (હમણાં) સુખપર્યાય વત્તે છે, દુઃખ પર્યાય છે, ઠેષપર્યાય છે વિગેરે અભિપ્રાયે અહીં ક્ષણસ્થાથી સુખદુઃખાદિ પર્યાયમાત્રની પ્રધાનતયા વિવક્ષા દર્શાવાય છે પરંતુ સુખાદિ પર્યાયના આધારભૂત સરૂપ આત્મદ્રવ્યની વિવક્ષા કરાતી નથી. (૧૦૬૦૭) कालकारकलिङ्गसंख्यापुरुषोपसर्गाणां भेदेन सन्तमध्यમેહુર્થા સવાઘાવારજarfમાવિશેષાના તેરશ શબ્દ નથનું લક્ષણઅર્થ – દ્રવ્યરૂપે વિદ્યમાન પણ અભેદને ગૌણ કરીને કાલ-કારક-લિંગ-સંખ્યા-પુરુષ-ઉપસર્ગોના ભેદથી શબ્દ ભેદની પ્રધાનતાથી જન્ય અર્થભેદને જણાવનાર વિશિષ્ટ અભિપ્રાય શબ્દન” કહેવાય છે. (૧૧૬૦૮) For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ यथा बभूव भवति भविष्यति सुमेरिति कालभेदेन सुमेरुभेदं, करोति कुम्भः क्रियते कुम्भ इत्यादौ कर्तृत्वकंमत्वरूपकारकभेदात्कुम्भमेदं, पुष्यस्तारका इत्यादौ लिङ्गभेदेનામેટું, બાડમ ફુરણા સંસ્થાન નઝરાગે, एहि मन्ये रथेन यास्यसि नहि यास्यसि यातस्ते पिते. त्यादौ मध्यमोत्तमरूपपुरुषभेदेनार्थभेदं. सन्तिष्ठतेऽवतिष्ठते इत्यादावुपसर्गभेदेन चार्थभेदं प्रतिपादयति शब्दनयः कालादिરાધાવાવ, અમે પુનર્ન તિજાતિ, અરિ તુ જળાरोति । पर्यायभेदे तु नाथभेदमभ्युपैति नयोऽयम् ॥१२॥ ક્રમસર કાલઆદિના દાંતેઅર્થ – (૧) જેમકે, સુમેરુ, ભૂતકાળમાં હતું, ભવિષ્ય કાલમાં રહેશે, અને વર્તમાનમાં છે. આ પ્રમાણેના ત્રણ કાલના ભેદથી સુમેરુના ભેદથી શબ્દનય સ્વીકારે છે કાલભેદજન્ય અર્થ ભેદ. (૨) કારકભેદજન્ય અર્થભેદનું દષ્ટાંત =જેમકે, “કુંભ કરે છે (જલ લાવવાની ક્રિયાને કર્તા કુંભ છે અર્થાત્ જલ લાવવાની ક્રિયાને કુંભ કરે છે, “કુંભ કરાય છે અર્થાત કુંભકારથી ઘડે બનાવાય છે, કુંભાર કુંભને બનાવે છે. અહીં કુંભ કર્મ છે. અહીં કર્તા અને કર્મરૂપ કારકભેદથી કુંભને ભેદ જાણ. (૩) લિંગભેદજન્ય અર્થભેદનું દષ્ટાંત =જેમકે, “પુષ્ય. તારકા છે અર્થાત સત્યાવીશ નક્ષત્રો પૈકી ૮ મું નક્ષત્ર છે. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ અહીં પુષ્પશબ્દ પુલિંગમાં છે અને તારકા શબ્દ સ્ત્રીલિંગમાં છે. અહી લિ'ગભેદથી અર્થ ભેદ જાણવા. (૪) . સખ્યાભેદજન્ય અથ ભેદનુ ઉદાહરણ=જેમકે; ‘આપઃ, અ’ભ' અહી અશબ્દ સ્ત્રીલિ’ગમાં બહુવચનમાં છે માટે અહ્ત્વ સખ્યાને કહે છે, જ્યારે અભસ્ શબ્દ, નપુસક લિંગમાં એકવચનમાં છે માટે એકત્વ સખ્યાને કહે છે અર્થાત્ ખનેમાં સખ્યાલેદજન્ય અર્થ ભેદ છે. (૫) પુરુષલેઃકૃત અર્થભેદનુ ઉદાહરણ=જેમકે, ‘તું આવ ’ ‘હું માનું છું...' રથથી તું જઈશ' ‘તું જઈશ નહી'' ‘તાશ પિતા ગયા' ઈત્યાદિ વાક્રયામાં હું ( ઉત્તમ પુરુષ પહેલા પુરુષ) તું (મધ્યમ પુરુષ-બીજો પુરુષ) આ પ્રમાણેના પુરુષ ભેદકૃત અભેદ જાણવા. | एहि मन्ये रथेन यास्यसि नहि यास्यसि यातस्ते पितेति प्रहासे यथा प्राप्तमेव प्रतिपत्तिर्नात्र प्रसिद्धार्थ विपर्यासे किञ्चिन्निबन्धनम् । रथेन यास्यसीति भावगमनाभिधानात् प्रहासेो गम्यते, नहि यास्यसीति बहिर्गमनं प्रतिषिध्यते । अनेकस्मिन्नपि च प्रहसितरि प्रत्येकमेव परिहास इत्यभिधानवशान्मन्ये इत्येकवचनमेवा - लौकिकश्च प्रयोगोऽनुगन्तव्य इति न प्रकारान्तरकल्पना न्याय्या । पाणिनीयास्तु 'प्रहासे च मन्योपपदे मन्यतेरुत्तम एकवच ( पा० ૨, ૪, ૧૦૬) ૩. લ. હૈ. પ્ર. પૃ. ૪૭૯ ] (૬) ઉપસંગ ભેદકૃત અથ ભેદનુ' ઉદાહરણ=જેમકે, ‘સન્તિ તે અવતિત' ઇત્યાદિમાં ઉપસગ ભેદથી અર્થભેદને શબ્દનય, જણાવે છે. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ અર્થાત કાલ આદિની પ્રધાનતાની અપેક્ષાએ શબ્દન; કાલ આદિના ભેદથી અર્થભેદનું પ્રતિપાદન કરે છે. પરંતુ દ્રવ્યરૂપતાની અપેક્ષાએ અનુગામિ અભેદને તિરસકાર કરતે નથી કેમકે નય છે. લિંગ આદિના ભેદથી અર્થભેદના સ્વીકારથી જ જુસૂત્ર નયથી આ નયની વિશેષતા જણાવી છે તે પણ સમભિરૂઢ નયથી વિશેષતા એવી રીતે છે કે ઘટ કુંભ આદિ પર્યાય શબ્દ ભેદથી અર્થને ભેદ આ શબ્દનયને સંમત નથી. જ્યારે સમભિરૂઢનયને ઘટ કુંભ આદિ પર્યાયરૂપ શબ્દભેદથી અર્થભેદ સંમત છે આ પ્રમાણે બંને નમાં પૃથકકરણ સમજવું. (૧૨+૬૯) निर्वचनभेदेन पर्यायशब्दानां विभिन्नार्थताभ्युपगमाभिબાર સમિઢ: થેરનાન્નિા , શાજના છત્રી, પૂર્વાणात्पुरन्दर इत्यादयः। अत्र हि परमैश्वर्यवश्वसमर्थत्वासुरपुरविभेदकत्वरूपप्रवृत्तिनिमित्तमाश्रित्यैषां शब्दानां विभिन्नार्थत्वाभ्युपगमोऽस्य नयस्य विषयः । अत्राप्यभेदस्य न निरास: છે? રા સમભિરૂઢનયનું લક્ષણું અર્થ:-પર્યાયવાચકશબ્દોની નિરુક્તિ (નિર્વચન-વ્યુત્પત્તિ) ના ભેદથી અર્થભેદના સ્વીકારરૂપ અભિપ્રાય “સમભિરૂઢનય” કહેવાય છે. જેમકે, ઈન્દનથી ઈન્દ્ર, શકનથી શક. પૂર્ધારણથી પુરંદર For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫ક અર્થાત્ ઇન્દ્રશબ્દનું ઐશ્વર્યત્વ, શક્રશબ્દનું સામર્થ્ય (શક્તિ), પુન્દરશબ્દનુ અસુરપુરવિભેદન, ઈન્દ્રશ*પુરન્દરશબ્દની પ્રવૃત્તિમાં ઐશ્વર્ય-શક્તિ-અસુરપુર-વિભેદન, સ્પષ્ટનિમિત્ત છે, માટે વ્યુત્પત્તિના ભેદથી પર્યાયવાચક શબ્દોના અર્થભેદ સિદ્ધ થાય છે. જે જે શબ્દ, ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિમાં નિમિત્તવાળા છે તે તે ભિન્ન ભિન્ન અથવાળા છે જેમ ઘટ, ઇન્દ્ર, પુરૂષ શબ્દો ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિમાં નિમિત્તવાળા હાઇ ભિન્ન અથવાળા છે તેમ પર્યાયવાચી શબ્દો પણ જાણવા. એવ ́ ચ વ્યુત્પત્તિનિમિત્તભેદજન્ય, પર્યાયવાચકશબ્દોમાં અભેદના સ્વીકાર, આ સમભિરૂઢનયના વિષય છે. અર્થાત્ વાચકલેદથી વાચ્યભેદ માનનારા આ નય છે. છતાં સવ થા અભેદનુ ખ‘ડન કરતા નથી પણ ગૌણુરૂપે અભેદના સ્વીકાર કરે છે પ્રધાનરૂપે નહીં. (૧૩+૬૧૦) तत्तत्क्रियाविधुरस्यार्थस्य तत्तच्छन्दवाच्यत्त्रमप्रतिक्षिपन् स्वस्वप्रवृत्तिनिमित्तक्रिया विशिष्टार्थाभिधायित्वाभ्युपगमः एवम्भूतनयः । यथा परमैश्वर्यप्रवृत्तिविशिष्ट इन्द्रशब्दवाच्यः, सामर्थ्य क्रियाविशिष्टश्श क्रपदबोध्यः, असुरपुरभेदन क्रियाविशिष्टः, पुरन्दरशब्दवाच्य इत्येवंरूपाभिप्रायाः ॥१४॥ એવભૂત નયનું લક્ષણ અથ—તે તે જલ લાવવા વિગેરે ક્રિયારહિત ઘટાદિપદાર્થીનું ઘટાદિશબ્દ વાચ્યત્વના દ્વેષબુદ્ધિથી તિરસ્કાર નહીં કર For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ નારે, સ્વસ્વ (પિતતાના શબ્દોની) પ્રવૃત્તિમાં નિમિત્તભૂત ક્રિયાવિશિષ્ટ જ ઘટાદિકને, ઘટાદિશબ્દ કહે છે. આવા પ્રકારને અભિપ્રાય “એવભૂત નય” કહેવાય છે. જેમકે, પરમ ઐશ્વર્ય પ્રવૃત્તિરૂપ ઈન્દનક્રિયા વિશિષ્ટ ઈન્દ્રપદ, ઈન્દ્રશદવા થાય છે તેમજ સામાકિયાવિશિષ્ટ શકિપદ, શ. શખવાચ્ય બને છે, અસુરપુરભેદનક્રિયાવિશિષ્ટ, પુરંદર પર, પુરદરશદવાઓ કહેવાય છે. આવા પ્રકારના અભિપ્રાયે એવું ભૂત નયના ઉદાહરણે છે. (૧૪+૬૧૧) तत्राद्याश्चत्वारो नया अर्थनया अर्थपधानत्वात् । अन्त्यास्तु शब्दनया: शब्दवाच्यार्थविषयत्वात् ॥१५॥ અથ–સાતનમાં પહેલાનાં ચાર ન=નગમ-સંગ્રહ વ્યવહાર–ઋજુસૂત્ર એમ ચાર “અર્થન” કહેવાય છે. કેમકે, આ ચાર ન, અને પ્રધાનરૂપે માને છે. અને શબ્દને ગૌણ ગણે છે. છેલ્લા ત્રણ ના=શબ્દ-સમભિરૂઢએવંભૂત એમ ત્રણ ન “શબ્દન” કહેવાય છે કેમકે, આ ત્રણ ન, શબ્દને પ્રધાનપદ આપે છે અને અર્થને ગૌણ ગણે છે. (૧૫૬૧૨) नेगमो भावाभावविषयकः सङ्ग्रहस्सर्वभावविषयकः व्यवहारः कालत्रयवृत्तिकतिपयभावप्रकारप्रख्यापकः, वर्तमानक्षणमात्रस्थायिपदार्थविषय ऋजुसूत्रः, कालादिभेदेन भिन्नार्थविषयश्शब्दनयः, व्युत्पत्तिभेदेन पर्यायशब्दानां भिन्नार्थता समर्थनपरस्समभिरूढः क्रियाभेदेन विभिन्नार्थतानिरूपणपर For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ एवम्भृतनय इत्युत्तरोत्तरनयापेक्षया पूर्वपूर्वनयस्य महाविषयत्वं જોm I? સર્વનામાં વિષયભેદનું નિરૂપણઅર્થ:– (૧) ગમનય, ભાવ અને અભાવરૂપ વિષયને ગ્રહણ કરે છે. અર્થાત્ સંગ્રહની અપેક્ષાએ આ નગમ, બહુ વિષયવાળે છે. (૨) સંગ્રહનય, સમસ્ત ભાવ (સમસ્ત સત સમૂહ) રૂપ વિષયને ગ્રહણ કરે છે. અર્થાત્ સવિશેષ પ્રકાશક વ્યવહારની અપેક્ષાએ મહા વિષયવાળે આ નય છે. (૩) વ્યવહારનય, કાલયવતી કેટલાક ભાવના પ્રકારોને વિષય તરીકે ગ્રહણ કરે છે સન ભેદ-પ્રભેદને વિષય કરનાર છે અર્થાત વિષયાવલંબી જુસૂત્ર કરતાં કાલવ્યયવતી પદાર્થ સમૂહાવલંબી વ્યવહારનય, બહુ વિષયવાળે છે. | () જુસૂત્ર નય વર્તમાનક્ષણમાત્રસ્થાયી પદાર્થને વિષય કરે છે અર્થાત્ કાલ આદિ ભેદથી ભિન્ન અર્થના ઉપદેશક શબ્દ નયની અપેક્ષાએ તેનાથી વિપરીત જણાવનાર ઋજુસૂત્ર : ઘણા વિષયવાળે છે. - (પ) શબ્દનય, કાલ આદિના ભેદથી ભિન્ન અર્થઅર્થ ભેદના વિષયવાળે છે. અર્થાત પર્યાયવાચક શબ્દ ભેદથી અર્થ ભેદને ઈચ્છનાર સમભિરૂઢ નય કરતાં આ શબ્દનય બહુ વિષયવાળે છે. (૬) સમભિરૂઢ નય, વ્યુત્પત્તિના (વ્યુત્પત્તિ નિમિત્તના) For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ભેદથી પર્યાયવાચક શબ્દેાના અભેદ્યના સમર્થાંન પરાયણુ હાઇ પર્યાય શબ્દ ભેથી અર્થભેદના વિષયવાળે છે અર્થાત્ પ્રત્યેક ક્રિયા-ક્રિયા પ્રમાણે-ક્રિયા ભેદથી અર્થભેદને માનનાર એવ‘ભૂત નય કરતાં તેનાથી વિપરીત અર્થ માનનાર આ સમભિરૂદ્ધ નય, બહુ વિષયવાળા છે. (૭) એવ‘ભૂત નય, ક્રિયાના ભેદથી અર્થ ભેનિરૂપણ પરાયણ હાઇ ક્રિયાભેદથી અર્થભેદ્યરૂપ વિષયવાળા છે. એવ‘ચ ઉત્તર ઉત્તર-આગળ આગળના નયની અપેક્ષાએ પૂર્વ પૂર્વનયનુ મહાવિષયપણુ' જાણુવુ', (૧૬+૬૧૩) धर्म- धर्मिय - धर्मधर्मिद्वयानां सर्वथा पार्थक्याभिप्रायो नैगमाभासः, यथा वहूनिपर्वतवृत्तित्वयोरनित्यज्ञानयो रूपनैल्ययोरात्मवृत्तिसत्व चैतन्ययोः, काठिन्यवद् द्रव्यपृथिव्यो रूपवद्द्रव्यमूर्त्तयोः पर्यायव्यवस्त्वोर्ज्ञानात्मनोर्नित्यसुखमुक्तयोः क्षणिकसुखविषयासक्त जीवयोश्च सर्वथा भेदाभि प्रायः । वैशेषिकनैयायिकयोर्दर्शनमेतदाभास एव ॥ १७ ॥ નયાભાસાનુ વણુ ન-નૈગમાભાસનુ નિરૂપણઅ:- (૧) ધર્મવિષયક નૈગમાભાસ= પર્વતમાં પર્વતીય વનિ' આ સ્થલમાં સથા-એકાંતથી જો ભેદાભિપ્રાય છે તેા વન અને પર્વતવૃત્તિત્વરૂપ ધર્મદ્રય વિષયક નૈગમાભાસ જાણવા. એવી રીતે આત્માનુ' અનિત્યજ્ઞાન' એ સ્થલમાં અનિત્ય અને જ્ઞાનરૂપ ધર્મને, ઘટમાં નીલરૂપ છે' એ સ્થલમાં ' For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ રૂપ અને નેલ્યરૂપ ધર્મદ્રયને, આત્મામાં સત્ ચૈતન્ય છે – એ સ્થલમાં સત્વ અને ચૈતન્યરૂપ ધર્મદ્રયને, એકાંતથી ભેદ માનવામાં આવે તે ધર્મદ્રય વિષયક નૈગમાભાસ જાણ. (૨) ધર્મિદ્રય વિષયક નગમાભાસ=કાઠિયવદદ્રવ્ય પૃથ્વી છે એ સ્થલમાં કાઠિન્યવદ્ દ્રવ્ય અને પૃથિવીરૂપ ધર્મિઢયને, રૂપવાદ દ્રવ્ય, મૂત છે એ સ્થલમાં રૂપવદ દ્રવ્ય અને મૂર્તરૂપ ધર્મિ દ્રવ્યને, “પર્યાયવ દ્રવ્ય, વસ્તુ છે એ સ્થલમાં પર્યાયવ૬ દ્રવ્ય અને વસ્તુરૂપ ધર્મિદ્રયને, જે એકાંતથી ભેદ માનવામાં આવે તે ધર્મિદ્રય વિષયક નગાભાસ જાણ. (૩) ધર્મ ધર્મિષ્ક્રય વિષયક નગાભાસ="જ્ઞાનવાન આત્મા એ સ્થલમાં જ્ઞાન અને આત્મરૂપ ધર્મ– મિદ્રયને, “ નિત્ય સુખી મુક્તઃ' એ સ્થલમાં નિત્યસુખ અને મુક્તરૂપ ધર્મ ધર્મિઢયને, “ક્ષણિક સુખી વિષયાસક્તઃ જીવઃ” એ સ્થલમાં ક્ષણિક સુખ અને વિષયાસક્ત જીવરૂપ ધર્મ-ધમિયને, જે એકાંતથી ભેદ માનવામાં આવે તે ધર્મ-ધર્મિઢયવિષયક નિગમાભાસ જાણ. તથાચ વિશેષિક અને નિયાયિકનું દર્શન, આ નૈગમાભાસરૂપ જાણવું. (૧૭૬૧૪) परसामान्यमपरसामान्यं वाभ्युपगम्य तद्विशेषनिराकरणामिपायस्सङ्ग्रहनयाभासः यथा जगदिदं सदेव तद्व्याप्यधर्मानुपलम्भादिति । अद्वैतसांख्यदर्शने एतदाभासरूपे । एवं द्रव्यमेव तत्वं तद्विशेषाणामदर्शनादित्यादयोऽभिपायविशेषाः । For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૫૯ સંગ્રહાભાસનું' ત્રણ ન— અ— સંગ્રહનયાભાસ=પર સામાન્ય કે અપર સામાન્યના સ્વીકાર કરી તેના વિશેષ રૂપાના નિરાકરણના અભિપ્રાય રૂપ સંગ્રહનયાભાસ છે જેમકે, · આ જગત્ સત્ છે' કેમકે, તેનાથી ભિન્ન એવા તેના વિશેષ ધર્મો દેખાતા નથી. આ પ્રમાણે વિશેષ ધર્માંના નિરાકરણના અભિપ્રાય, સ્પષ્ટ પરસંગ્રહનયાભાસરૂપ છે. આ પરસ'ગ્રહનયાભાસમાં સમસ્ત અતદનાના અને સાંખ્યદર્શનના અન્તર્ભાવ થાય છે. (૧) (૨) અપર સંગ્રહ નયાભાસનુ દૃષ્ટાંત=જેમકે, દ્રવ્યજતત્ત્વ છે' કેમકે તેના વિશેષ ધર્મો દેખાતા નથી. ઈત્યાદિ અભિપ્રાયા. (૧૮+૬૧૫) यथा काल्पनिकद्रव्यपर्यायाभिमन्ता व्यवहाराभासः । चार्वाकदर्शनम्, तत्र हि काल्पनिक भूतचतुष्टय विभागो दृश्यते, प्रमाणसम्पन्नजीवद्रव्यपर्यायादिविभागस्तिरस्क्रियते ||१०|| વ્યવહાર નયાભાસનુ સ્વરૂપ અ: વ્યવહાર નયાભાસ=દ્રવ્ય અને પર્યાયના વિભાગને કાલ્પનિક-અપારમાર્થિકરૂપે માનનાર ‘વ્યવહાર નયાભાસ’ કહેવાય છે. વ્યવહાર નયાભાસમાં ચાર્વાક દર્શનના સમાવેશ થાય છે. સબખકે ચાર્વાક, પ્રમાણસિદ્ધ જીવદ્રવ્ય પર્યાય આફ્રિ વિભાગને કલ્પનામાત્ર જણાવી પાવનારા અને સ્થૂલ લાક વ્યવહારના અનુયાયિ હૈ!ઇ ચાર ભૂતના વિભાગને સમર્થન કરનાર છે. (૧૯+૬૧૬) For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ कालत्रयस्थायिपदार्थव्युदसनपूर्वकं वर्तमानक्षणमात्रवृत्तिपर्यायावलम्बनाभिप्राय ऋजुमूत्रनयाभासः। यथा बौद्धदर्शनम् बुद्धो हि क्षणमात्रस्थायिनमेव पदार्थ प्रमाणतया स्वीकरोति, तदनुगामिप्रत्यभिज्ञापमाणसिद्धमेकं स्थिरभूतं द्रव्यं नाभ्युः ઋજુત્રનયાભાસનું વર્ણન અર્થ – ઋજુસૂત્રનયાભાસ=ત્રણેય કાલમાં સ્થાયિ પદાર્થના ખંડનપૂર્વક, વર્તમાનક્ષણમાત્રસ્થાયિ પર્યાયના અવલંબી અભિપ્રાયરૂપ ઋજુસૂત્રનયાભાસ છે. - આ ઋજુસૂત્રનયાભાસમાં બૌદ્ધ દર્શનનો સમાવેશ થાય છે. બુદ્ધ, ક્ષણે ક્ષણે વિનશ્વર પર્યાને જ પારમાર્થિકપણે સમર્થન કરતે ક્ષણમાત્રસ્થાયિ પદાર્થને જ પ્રમાણ તરીકે માને છે. પરંતુ પર્યાયાનુગામિ, પ્રત્યભિજ્ઞા આદિ પ્રમાણસિદ્ધ, નિત્ય (સ્થિરભૂત) દ્રવ્યને તિરસ્કારે છે. અર્થાત્ પર્યાયને માને છે અને દ્રવ્યનું ખંડન કરે છે. (૨૦૧૬૧૭) कालादिभेदेन शब्दस्य भिन्नार्थवाचित्वमेवेत्यभेदव्युदसनाभिप्रायः शब्दनयाभासः । यथा बभूव भवति भविष्यति सुमेरुरित्यादौ भूतवत्तमानभविष्यत्कालीनान् मिन्नभिन्नानेव प्रमाण विरुद्धान रत्नसानूनभिदधति तत्तच्छब्दा इत्याद्यभि. પ્રાય: ૨? અર્થ – શબ્દ નયાભાસ=કાલ આદિ ભેદથી શબ્દ, For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન અથવાચક જ છે આ પ્રમાણે અભેદને ખંડનપૂર્વકને અભિપ્રાય “શબ્દ નયાભાસ છે. જેમકે, “સુમેરૂ, હિતે, છે, હશે ઈત્યાદિ સ્થલમાં ભૂતવર્તમાન-ભવિષ્ય કાલવર્તી, જુદા જુદા જ, પ્રમાણ વિરૂદ્ધ, સુમેરૂ પર્વતને તે તે શબ્દ કહે છે ઈત્યાદિ અભિપ્રાયરૂપ શબ્દ નયાભાસ છે. (૨૧+૯૧૮) पर्यायशब्दानां निरुक्तिभेदेन भिन्नार्थत्वमेव नत्वर्थगतोऽभेदोऽपीतियोऽभिप्रायः स समभिरूढनयाभासः । यथा शक्रपुरन्दरेन्द्रशब्दानां भिन्नाभिधेयत्वमेव भिन्नशब्दत्वादि. त्यभिप्रायः ॥२२॥ સમભિરૂઢ નયાભાસનું વર્ણન અર્થ:- સમભિરૂઢ નયાભાસ હાથી-હરણ આદિ શબ્દની જેમ શક પુરંદર આદિ શદે, નિરુક્તિ (વ્યુત્પત્તિ) ના ભેદથી ભિન્ન ભિન્ન અથવાચક જ છે એક અર્થ વાચી નથી જ આવે જે અભિપ્રાય તે “સમભિરૂઢ નયાભાસ” છે. જેમકે, શક-પુરંદર-ઈન્દ્ર વિ. પર્યાયવાચી શબ્દો, ભિન્ન ભિન્ન અર્થવાચક જ છે કેમકે, ભિન્ન ભિન્ન શબ્દ છે. ઈતિ અભિ. પ્રાય, સમભિરૂઢ નયાભાસ સમજ. (૨૨+૬૧૯) प्रवृत्तिनिमित्तक्रियाविरहितमर्थ शब्दवाच्यतया सर्वथाऽनभ्युपगच्छन्नभिप्रायविशेष एवम्भूतनयाभासः। यथा घटन क्रियाविरहितघटाघटादिशब्दवाच्यत्वव्युदासाभिप्राय રૂતિ રસ ૧૧ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ એવભૂતનયાભાસનું વર્ણન અર્થ:–એવભૂતનયાભાસ-શબ્દની વ્યુત્પત્તિનિમિત્તભૂત ક્રિયાવિશિષ્ટ વસ્તુને શબ્દના અર્થરૂપે સ્વીકારતે હોવા છતાં શબ્દની વ્યુત્પત્તિ નિમિત્ત ક્રિયા શૂન્યપદાર્થને શબ્દના અર્થ રૂપે નહીં સ્વીકારતે (ખંડન કરતે, જે અભિપ્રાય તે “એવભૂતનયાભાસ” છે. જેમકે, ઘટશબ્દની વ્યુત્પત્તિ નિમિત્તભૂત ઘટન (ચેષ્ટા) કિયાશૂન્ય ઘટઆદિપદાર્થનું જે ઘટાદિ શબ્દથી વાસ્થત્વ તેના ખંડનના અભિપ્રાયરૂપ એવંભૂતનયાભાસ છે. | (૨૩૬૨૦) नयस्ये दृशस्य वस्त्वेकदेशस्याज्ञाननिवृत्तिरनन्तरफलम् । परम्परफलन्तु वस्त्वेकदेशविषयकहानोपादानोपेक्षाबुद्धयः । उभयविधमपि फलं नयात्कथञ्चिद्भिन्नाभिन्नं विज्ञेयम् इति नयनिरूपणम् ॥२४॥ નયાત્મકજ્ઞાનનું ફલવર્ણનઅર્થ-નયનું ફલ પ્રમાણના એક દેશભૂત વસ્તુના અંશના ગ્રાહક નયનું નવિષયક અજ્ઞાનની નિવૃત્તિએ અનંતરઅવ્યવ હિત-સાક્ષાતફલ છે. જેમ પ્રમાણનું સર્વવસ્તુવિષયક હાનબુદ્ધિ-ઉપાદાનબુદ્ધિ-ઉપેક્ષાબુદ્ધિ, પરંપરફલ છે (પરંપરાથી ફલ છે) તેમ નયનું પણ વસ્તુના અંશવિષયક હેય-હાનબુદ્ધિ ઉપાદેય ઉપાદાનબુદ્ધિ-ઉપેક્ષણયઉપેક્ષા બુદ્ધિ પરંપરાથી ફલ છે. આ બન્ને પ્રકારનું-સાક્ષાત્ અને પરંપરફલ, નથી કર્થચિદ ભિન્ન ભિન્ન જાણવું. આ પ્રમાણે નયનું નિરૂપણ સમાપ્ત થાય છે. (૨૪+૬૨૧) For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ જ % વારિત્રાણનાર - રામઃ રિટ स्वपरपक्षसाधनदूषणविषयं तचनिर्णयविजयान्यतरप्रयोजनं वचनं वादः ॥१॥ વાદનું લક્ષણઅર્થ – વાદીનું અથવા પ્રતિવાદીનું પિતાના પક્ષની સિદ્ધિ માટે જે સાધન (સાધવું) અને પરપક્ષવિષયક જે દુષણ અર્થાત સ્વપરપક્ષ સાધન-દૂષણવિષયક, તવનિર્ણય કે વિજય એમાંથી કેઈ એક પ્રજનવાળું વચન વાદ કહેવાય છે. (૧+૯૨૨) साधनात्मकं दूषणात्मकच वचनं स्वस्वाभिप्रेतप्रमाणरूपमेव स्यात् । तदन्यस्य प्रमाणाभासत्वान्निर्णायकत्वानुपपत्तेः સાધન દૂષણાત્મક વચન કેવું હોવું જોઈએ તેનું વર્ણનઅર્થ–સ્વપક્ષવિષયસાધનરૂપવચન અને પરપક્ષવિષયદૂષણ વચન, સ્વસ્વઈષ્ટ પ્રમાણુરૂપ જ હોવું જોઈએ. જે પ્રમા. ગુરૂપવચન ન હોય તે પ્રમાણુભિન્ન વચન, નિર્ણયકારક બની For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ શકતું નથી. પ્રમાણરૂપ વચન જ નિર્ણયકારક હોય છે. (૨૬૨૩) जल्पवितण्डयोन्तु न कथान्तरत्वं वादेनैव चरितार्थવાત છે ! અથ–જે કે દર્શનતરમાં વાદ-જલ્પ-વિતંડારૂપે કથાના ત્રણ પ્રકારે કહેલ છે. છતાં અહીં જ૯૫ અને વિતંડારૂપ બે કથાઓ વાદથી ચરિતાર્થ થતી હોવાથી પૃથક પૃથક જણાવેલ નથી. (૩૬૨૪) कथारम्भकस्तु जिगीषुस्तचनिर्णिनीषुश्च ॥४॥ અર્થ-જિગીષ અને તત્વનિર્થિનીષના ભેદથી બે પ્રકારના કથા-વાદના આરંભક હોય છે. (૪+૬૨૫) अङ्गीकृतधर्मसाधनाय साधनदूषणवचनैर्विजयमिच्छजिगीषुः । स्वीकृतधर्मस्थापनाय साधनदूषणवचनैस्तत्वसंस्थापनेच्छुस्तत्वनिर्णिनीषुः ॥५॥ અર્થ –(૧) જિગીષ=અંગીકાર કરેલ જે કથંચિત્ નિત્યવારિરૂપ ધર્મ છે તે ધર્મને સાધન-વ્યવસ્થા કરવા માટે સ્વપક્ષને સ્થાપવા માટે અને પરપક્ષને દૂષિત કરવા માટે પ્રવૃત્તિવાળે વિજય અને પરના પરાજયને ઈચ્છનારે “જિગીષુ” કહેવાય છે. (૨) તસ્વનિર્ણિનીષત્રશાસ્ત્રદ્વાર, પરના વિષે કે પિતાના વિષે સ્વીકાર કરેલા કથંચિત્ નિત્યત્વ આદિ ધર્મની સ્થાપના For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ માટે સાધનાત્મક-દૂષણાત્મક વચનેના સમુદાયથી કથંચિત નિત્યત્વ આદિરૂપ તત્વના મંડનની ઈચ્છાવાળે “તવનિર્થિનીષ” કહેવાય છે. (૫+૬૨૬) अयं स्वस्य सन्देहादिसम्भवे स्वात्मनि तत्त्वनिर्णयं यदेच्छति तदा स्वात्मनि तवनिर्णिनीषुर्भवति । परानुग्नहार्थ परस्मिन् तत्त्वनिर्णयं यदेच्छति तदा परात्मनि तवनिर्णिનીવુવિર દા તત્વનિણિનીષના ભેદ અર્થ –(૧) આ તત્વનિર્ણિનીષ=પિતાને થયેલ સંદેહ આદિના પરિવારની ઈચ્છા જ્યારે પિતાના આત્મામાં થાય ત્યારે પિતાને વિષે તવનિર્ણયની ઈચ્છાવાળ “સ્વાત્મનિ તવનિર્ણિનોષ” કહેવાય છે. (૨) પરાત્મનિ તત્વનિર્ણિનીષ જે પરાનુગ્રહમાં એકપરાયણ, બીજાને તત્વ પમાડવા માટે જ્યારે ઈચ્છે છે ત્યારે “પરાત્મનિ તસ્વનિર્થિનીષ” તે થાય છે. (૬૬૨૭) स्वात्मनि तवनिर्णिनीषु शिष्यसब्रह्मचारिसुहृदादयः । परस्मिन् तत्वनिर्णिनीषुश्च गुर्वादिः। अयं ज्ञानावरणीयकमणः क्षयोपशमात्समुत्पन्नमत्यादिज्ञानवान् केवलज्ञानवान वा भवति । स्वात्मनि तत्वनिर्णिनीषुस्तु क्षायोपशमिकज्ञानवानेव जिगीषुरप्येवमेव ॥७॥ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ i સ્વાનિ તત્ત્વનણનીષુ અને પરાનિ તત્ત્વિનિણનીપુના ભેદો અઃ—(૧) વાત્મનિ તત્ત્વવનિણનીષના ભેદો=રવાનિ તત્ત્વનિજ઼િનીષુમાં શિષ્ય-ગુરુબંધુ-સાધર્મિક-મિત્ર આદિના સમાવેશ થાય છે. (૨) પરાત્મનિ તત્ત્વિિણનીપુના ભેદ્દ=શુરુઆદિ, પરાનિ તત્ત્વનિર્ણિનીષુ કહેવાય છે. અર્થાત્ જ્ઞાનાવરણીયકના વિશિષ્ટ ક્ષયે પશમથી ઉત્પન્ન વિશિષ્ટ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાનમનઃવજ્ઞાનવાળા પરોપકારી ગુરુમાદિ, પરાનિ તનિણિનીષુ કહેવાય છે. ઈતિ એક ભેદ જાણવા તથા સકલજ્ઞાનાવરણીય આદિ કર્મના ક્ષયથી પ્રકટ થયેલ કેવળજ્ઞાનવાળા અહુદાઢ ભગવત, પરાત્મનિ તત્ત્વનિષ્ણુિની કહેવાય છે. આ પ્રમાણે ખીજો ભેદ જાણવા. વળી સ્વાત્મનિ તન્ત્રનિર્ણનીપુ તા ક્ષાયે પશ્ચમિક જ્ઞાનવાળા જ સમજવા. એવ* જિગીષુ પણ ક્ષાયેાપમિક જ્ઞાનવાળા જ સમજવા. (૮+૬૨૮) तथा चारम्भको जिगीषुः स्वात्मनि तवनिर्णिनीषुः क्षायोपशमिकज्ञानवान् केवळी चेति चतुर्विधस्सम्पन्नः । હવે કહ્યામ્મોઽવ ગાઢા અઃ—તથાચ આર ભક, (૧) જિગીષ (૨) સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષુ (૩) પરાત્મનિ ક્ષાયેાપશમિકજ્ઞાનવાન્ તત્ત્વિનિણું. નીષુ (૪) ક્ષાયિકજ્ઞાનવાળા કેવલી પરાનિ તત્ત્વિિનર્ણનીષુ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ આમ ચાર ભેદવાળે આરંભક છે. આ પ્રમાણે પ્રત્યારંભક પણ ચાર પ્રકારને જાણ. (૮૧૬૨૯) ચોમાવતિ નિg, ગીલૂ લાગવાણિનિન, जिगीषुकेवलिनौ वा वादिप्रतिवादिनौ भवतस्तदा वादिपतिवादिसभ्यसभापतिरूपाणि चत्वार्यङ्गान्यपेक्षितानि ॥९॥ વાદમાં અંગેના નિયમઅર્થ –(૧) વાદી-આરંભક જિગીષ અને પ્રતિવાદીપ્રત્યારંભક જિગીષ જ્યારે હાય (૨) વાદી–આરંભક જિગીષ અને પ્રત્યારંભક-પ્રતિવાદી ક્ષાપશમિક જ્ઞાનવાનું પરાત્મનિ તત્વનિર્થિનીષ જ્યારે હેય (૩) વાદીઆરંભક જિગીષ અને પ્રત્યારંભક પ્રતિવાદી-ક્ષાયિકજ્ઞાનવાન-કેવલપરાત્મનિ તત્વનિણિનીષ જ્યારે હોય ત્યારે વાદમાં (૧) વાદી (૨) પ્રતિવાદી (૩) સભ્ય (8) સભાપતિ એમ ચાર અંગે અપેક્ષિત હેય છે. (૯૬૩૦) ____यदा स्वात्मनि तत्वनिर्णिनीषुदी प्रतिवादी च परत्र तवनिर्णिनीषु: क्षायोपशमिज्ञानवान् तदा समर्थश्चत्पतिवादी वादीप्रतिवादिरूपाङ्गद्वयमेवापेक्षितम् । असमर्थश्चेत्सभयेन सहाङ्गत्रयमपेक्षितम्, केवळी चेत्प्रतिवादी तदाङ्गद्यનૈવ માં અર્થ –જ્યારે આરંભક–વાદી સ્વાત્મનિ તત્વનિર્થિનીષ અને પ્રત્યક પ્રતિવાદી, પનિ તરવનિર્ષિી-પશુ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ મિક જ્ઞાનવાળે હોય ત્યારે જે સમર્થ પ્રતિવાદી હોય તે વાદમાં વાદી અને પ્રતિવાદી રૂ૫ બે અંગેજ અપેક્ષિત છે. જે પ્રતિવાદી અસમર્થ હોય તે વાદી–પ્રતિવાદી-સભ્ય એમ ત્રણ અંગે અપેક્ષિત છે. જે કેવલીભગવાન પ્રતિવાદી હોય તે વાદી–પ્રતિવાદી એમ બે અંગેજ અપેક્ષિત છે. (૧૦+૬૩૧) यदा क्षायोपशमिकज्ञानवान् परत्र तत्त्वनिर्णिनीषुदी प्रतिवादी च जिगीषुस्तदा चत्वार्यङ्गानि, स्वात्मनि तत्वनिर्णिनीषुः क्षायोपशमिकज्ञानवान् परत्र तत्वनिणिनीषुर्वा प्रतिवादी तदाऽसमर्थत्वेऽङ्गत्रयं समर्थत्वे चाङ्गद्वयम् । केवली चेत्पतिवादी तदाऽङ्गद्वयमपेक्षितम् । यदा तु केवली वादी जिगीषुश्व प्रतिवादी तदा चत्वार्यङ्गानि, स्वात्मनि तत्वनिणिनीषुः क्षायोपशमिकज्ञानवान् वा प्रतिवादी तदाऽङ्गाद्वयमेવાપેક્ષિત છે? અર્થ –(૧) જયારે આરંભક-વાદી ક્ષાપશમિક જ્ઞાનવાળે પરાત્મનિ તત્વનિર્થિનીષ અને પ્રત્યારંભક-પ્રતિવાદી જિગીષ હોય ત્યારે કલહાદિને સંભવ હોવાથી અને લાભેચ્છાને સંભવ હવાથી ચાર અંગો-વાદી-પ્રતિવાદી-સભ્ય અને સભાપતિરૂપ ચાર અંગે અપેક્ષિત છે. (૨) વળી જ્યારે પ્રત્યારંભક-પ્રતિવાદી, ક્ષાપશમિક જ્ઞાનવાળે વાત્મનિ તત્વનિર્ણિનીષ અથવા પરાત્મનિ તત્વનિર્ણિ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ નીષ હોય ત્યારે અસમર્થતામાં ત્રણ અંગે અને સમર્થતામાં બે અંગો અપેક્ષિત છે. ' (૩) વળી જ્યારે પ્રત્યારંભક–પ્રતિવાદી કેવલી ભગવાન હોય ત્યારે બે અંગે અપેક્ષિત છે. (૪) જ્યારે પરેપકારમાં એકપરાયણ કેવલી ભગવાન આરંભક-વાદી હોય અને પ્રત્યારંભક પ્રતિવાદી જિગીષ હાય ત્યારે સભ્ય-સભાપતિ સહિત ચાર અંગે અપેક્ષિત છે. (૫) વળી પ્રત્યારંભક–પ્રતિવાદી ક્ષાપશમિક જ્ઞાનવાળે સ્વાત્મનિ તત્વનિર્થિનીષ અથવા પરાત્મનિ તત્વનિર્થિનીષ હોય ત્યારે બેજ અંગે અપેક્ષિત છે. (૧૧૪૬૩૨). जिगीषुस्वात्मतत्वनिर्णिनोवोः, स्वात्मतत्वनिर्मिनीषु. जिगीष्वोः, स्वात्मतच निर्मिनीष्वोरुभयोरुभयोश्च केवलि. नोर्वादिपतिवादिभावाप्तम्भवान्न वादः प्रवर्त्तते ॥१२॥ અર્થ –જ્યારે બે જિગીષ અને સ્વાત્મનિ તત્વનિર્ણિ નીષને વચ્ચે, સ્વાત્મનિ તવનિર્ણિનીષ અને જિગીષના વચ્ચે, બને સ્વાત્મનિ નિર્થિનીષ અને સ્વાત્મનિ તત્વનિર્થિનીષના વચ્ચે, બને-કેવલી અને કેવલીના વચ્ચે વાદિપણું-પ્રતિવાદિપણું અસંભવિત હાઈ વાદ સંભવતું નથી. (૧૨૫૬૩૩) प्रथमं वादारम्भको वादी, तदनु तद्विरुद्धारम्भकः पतिः वादी, एतौ स्वपरपक्षस्थापनप्रतिषेधौ प्रमाणत: कुर्वीयाRTE | For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અર્થ:—ચાર અંગાથી-ત્રણ અ'ગેાથી કે એ અંગેાથી અલંકૃત સભામાં જે પહેલા વાદના આરંભ કરે છે તે વાદાર'ભક વાદી કહેવાય છે. (૧) પહેલા વાદી (૨) ત્યારબાદ વાદીએ કહેલ પક્ષમાં તેનાથી વિરૂદ્ધ પ્રમાણપૂર્વક દૂષણને પ્રગટ કરનાર પ્રતિવાદી-પ્રત્યાર’ભક કહેવાય છે. અર્થાત્ આ વાદી અને પ્રતિવાદી અને સ્વપક્ષમ’ડન અને પરપક્ષખ ડન, પ્રમાણથી કરે! (૧૩+૬૩૪) उभयसिद्धान्तपरिज्ञाता धारणावान् बहुश्रुतः स्फूर्तिमान् क्षमी मध्यस्थः सभ्यः । वादोऽयं त्रिभिस्सभ्यैरन्यूनो भवेत् ॥૨૪॥ અર્થ:—(૩) વાદી અને પ્રતિવાદીના સિદ્ધાન્ત-તત્ત્વના જ્ઞાતા, ધારણા સમથ, બહુશ્રુત, સ્ફૂર્તિવાળા, ક્ષમાવાળા, મધ્યસ્થ ‘સભ્ય' કહેવાય છે. વાદમાં ઓછમાં ઓછા ત્રણ સભ્ય। હાવા જોઇએ. (૧૪+૬૩૫) सभ्यैरेतैर्यथायोगं वादिप्रतिवादिनोः प्रतिनियतवादस्थाननियमनं कथाविशेषनियमनं पूर्वोत्तरवाद निर्देशस्तद्वचनगुणदोषावधारणं तच्चप्रकाशनेन यथासमयं वादविरामः जयपराजयप्रकाशनञ्च कार्यम् ॥ १५ ॥ અર્થ:—પૂર્વોક્તલક્ષણસંપન્ન આ સભાસદોએ ચેાગપ્રમાણે For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭ (૧) વાદી અને પ્રતિવાદીના ચક્કસવાદના સ્થાનનો નિશ્ચય. - (૨) કથાવિશેષને નિર્ણય. (૩) પૂર્વવાદ (પૂર્વપક્ષ) અને ઉત્તરવાદ (ઉત્તરપક્ષ)ને નિર્ણય. (૪) વાદીએ અને પ્રતિવાદીએ કહેલ સાધક બાધકાત્મક વચનના ગુણદોષને નિશ્ચય. (૫) તવના પ્રકાશન દ્વારા સમય પ્રમાણે વાદના વિરામને નિશ્ચય. (૬) કથાના ફલરૂપ જય અને પરાજયની જાહેરાત વિગેરે કાર્યો કરવા જોઈએ. (૧૫+૬૩૬) प्रज्ञाऽऽज्ञासम्पत्तिसमताक्षमालकृतः सभापतिः ॥१६॥ અર્થ–(૧) પ્રજ્ઞાથી અલંકૃત (૨) આજ્ઞાસંપત્તિ અલંકૃત (૩) સમતાથી અલંકૃત (૪) ક્ષમાથી અલંકૃત “સભાપતિ હે જાઈએ. (૧૬+૩૭). अनेन च वादिप्रतिवादिभ्यां सभ्यैश्च प्रतिपादितस्यार्थस्यावधारणं तयोः कलहनिराकरणं तयोश्शपथानुगुणं पराजितस्य शिष्यत्वादिनियमनं पारितोषिकादिवितरणश्च कर्तરયમ્ IIણા - અથા–આ સભાપતિએ, For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧) વાદિએ અને પ્રતિવાદિએ અને સોએ કહેલા અર્થનું અવધારણ કરવું જોઈએ. (૨) તે વાદી અને પ્રતિવાદીના કલહનું નિરાકરણ કરવું જોઈએ. (૩) વાદિ અને પ્રતિવાદિમાંથી શપથ (સેગંદ) પૂર્વક, પરાજિતનું શિષ્યપણા આદિનું નિયમન અને પારિતોષિક (ઈનામ) આદિનું દાન કરવું જોઈએ. (૧૫૬૩૮) पूर्वागमान् पुरस्कृत्य भेदलक्षणतो दिशा बालसंवित्तપિશાચ સ્થવિરાજિત ૨૮ અર્થ–પૂર્વાચાર્યોએ રચેલ ગ્રંથરત્નને જોઈ વિચારી, સમ્યગૂ જ્ઞાનના ભેદ-પ્રભેદથી-લક્ષણ દ્વારા સંક્ષેપથી [પૂર્વાચાર્યોના ગ્રંથમાં પ્રવેશની અનુકૂળતા કરવાપૂર્વક] બાલજીને (પૂર્વાચાર્યગ્રન્થપ્રવેશક બાલછાને) જ્ઞાનના પ્રકાશ માટે સમ્યમ્ જ્ઞાનનું પ્રકાશન કરેલ છે. (૧૮૬૩૯) ઈતિ વાદનિરૂપણનામક દશમઃ કિરણ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ चरणनिरूपणनामकः प्रथम:किरणः चरणकरणभेदेन द्विविधं चरणम् ॥१॥ અર્થચરણ અને કરણના ભેદથી બે પ્રકારનું ચરણ છે. મુમુક્ષુવર્ગને સદાકર્તવ્યરૂપ, વ્રતશ્રમણધર્માદિમૂલગુણરૂપ ચરણ કહેવાય છે અને પ્રયજન થતાં જે કરાય તે પિંડવિશુદ્ધિઆદિ કરણ” કહેવાય છે. (૧+૬૪૦) वाश्रमणधर्मसंयमवैयावृत्यब्रह्मचर्यगुप्तिज्ञानादितपःक्रोध. निग्रहरूपेणाष्टविधमप्यवान्तरभेदतस्सप्ततिविधं चरणम् ॥२॥ અર્થ – ૧) વત (૨) શ્રમણ (૩) સંયમ (૪) વિયાય (૫) બ્રહ્મચર્ય ગુપ્તિ (૬) જ્ઞાનાદ (૭) ૫ (૮) ક્રોધાદિનિગ્રહ રૂપે આઠ પ્રકારનું હોવા છતાં અવાંતરભેદથી સિત્તેર (૭૦) પ્રકારનું ચરણ છે. (૨+૬૪૧) વ્રત સ્વરૂપ વર્ણનहिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरमणरूपाणि पश्च तानि અર્થ –(૧) હિંસાથી વિરમવું (૨) અસત્યથી વિરમવું For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ (૩) ચેરીથી અટકવું (૪) અબ્રહ્મથી વિરમવું (૫) પરિગ્રહથી વિરમવું. અર્થાત્ હિંસાદિપંચકથી વિરમણરૂપ પાંચ મહાવતે જાણવા (૩૧૬૪૨) प्रमादसहकारेण कायादिव्यापारजन्यद्रव्यभावात्मकमाणव्यपरोपणं हिंसा तस्मात्सम्यग्ज्ञानश्रद्धानपूर्विका निवृत्तिः प्रथमं व्रतम् ॥४॥ - અ હિંસાવિરમણ=પ્રમાદપૂર્વક, મનવચન-કાયરૂપવ્યા પારથી જન્ય, દ્રવ્યભાવરૂપપ્રાણોને જીવથી વિયોગ કરે તે હિંસાને જ્ઞાનશ્રદ્ધાપૂર્વક, ત્રણભાંગાએથી, ચાવજ જીવ નિવૃત્તિ રૂપત્યાગ “હિંસાવિરમણરૂપપ્રથમવત” કહેવાય છે. (૪+૬૪૩) अतद्वति तत्पकारकमप्रियमपथ्यं वचनमनृतं तस्मात्तथा विरतिद्वितीयं व्रतम् । असत्यं चतुर्विधं भूतनिहनवाभृतोद्भावनार्थान्तरगर्दाभेदात् । आघमात्मा पुण्यं पापं वा नास्तीत्यादिकम् । आत्मा सर्वगत इति द्वितीयम् । गव्यश्वत्ववचनं तृतीयम् । क्षेत्र कृष, काणं प्रति काण इत्यादि वचनं तुर्यम् ॥५॥ અર્થ:–અારને ચાર કહેવારૂપ, અપ્રિય, અહિતકર, વચન “અમૃત’ અસત્ય કહેવાય છે તેનાથી જ્ઞાનશ્રદ્ધાપૂર્વક, યાવાજજીવ અટકવું તે “અસત્યવિરતિરૂપ બીજું વ્રત કહેવાય છે. | વળી અસત્ય ચાર પ્રકારનું છે For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ (૧) ભૂતનિહ્નવ-સવિદ્યમાનને અપલાપ કરવા જેમકે, આત્મા નથી, પુણ્યપાપ નથી વિગેરે. (૨) અમૃત ઉદ્ભાવન-અવિદ્યમાન, અછતાને પ્રગટ કરવું તે જેમકે; આત્મા સર્વવ્યાપી છે. (૩) અર્થાન્તર-ખીજા પદાથ રૂપે જણવાવું-કહેવું જેમકે; ગાયને ઘેાડા કહેવા. (૪) ગાઁ-શાસ્ત્રપ્રતિષિદ્ધ વચન અને નિંદિત વચન ‘ગાઁ’ કહેવાય છે, જેમકે, ખેતર ખેડ ' એવુ' વચન, કારણ કે હિંસાજનક હોવાથી. આ વચનની અસત્યતા છે. કાણાને કાણેા' કહેવા. આ નિષ્ઠુર વચન, પરને પીડાકારી હાઈ સત્ય છતાં ગર્હુિત હાઇ અસત્ય કહેવાય છે. (૫+૬૪૪) t स्वाम्याद्यदत्तवस्तुपरिग्रहणं स्तेयं तस्मात्तथा विरतिस्तृતીર્થં વ્રતમ્ ॥૬॥ " અઃ—સ્વામીથી-જીવથી તીર્થં કરવચનથી-ગુરુથી અદત્તનહીં આપેલ પ્રમત્ત ચૈાગ દ્વારા વસ્તુનું ગ્રહણ ‘સ્તેય ' કહે. વાય છે. તેનાથી સર્વથા યાવજ્જીવ નિવૃત્તિ-અટકવું તે ‘અસ્તેયુવ્રત' કહેવાય છે. (૬+૬૪૫) औदारिकवैक्रियशरीर विलक्षण संयोगादिजन्यविषयानुभवनमब्रह्म तस्मात्तथा विरतिस्तुर्ये व्रतम् ॥ ७ ॥ અર્થ:-ઔકારિક શરીર (તિય ચ-મનુષ્યના શરીર) અને વૈક્રિય. શરીર (વેદાયજન્ય સ્ત્રીપુરૂષસ‘સગ વિશેષ) For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આદિ (આદિથી સ`કલ્પ-નામગ્રઢણુ-દર્શન વિગેરે જાણવાં) તેનાથી જન્ય વિષયસુખના અનુભવ, અપ્રા' કહેવાય છે. તેનાથી ત્રણ ચેાગ-કરણથી અઢારપ્રકારે યાવજ્રજીવ જ્ઞાન શ્રદ્ધાપૂર્વ કવિરામ-અટકવું તે ‘ બ્રહ્મવ્રત ' ચેાથુ વ્રત કહેવાય છે. (૭+૬૪૬) > सचित्ताचित्तमिश्रेषु द्रव्येषु मूर्च्छा परिग्रहस्ततश्च तथा विरतिः पञ्चमं व्रतम् ||८|| અ—સ્રી વિ. સચિત્તદ્રવ્યેામાં, આહારઆદિઅચિત્તદ્રવ્યેામાં,ભૂષણભૂષિત શ્રી આદિ મિશ્રદ્રયૈ માં મમતાસાવ-મૂર્છા - પરિગ્રહ ' કહેવાય છે. તેનાથી પ્રમાદના અભાવપૂર્વક યાવજીવ અટકવું અપરિગ્રહ ' પાચમું વ્રત કહેવાય છે. (૮+૬૪૭) क्षमा मार्दवार्जव शौच सत्य संयमतपस्त्या गाऽऽकिञ्चन्यब्रह्मचर्याणि श्रमणधर्माः ॥९॥ 6 અર્થ:—(૧) ક્ષમા (૨) માવ (૩) આ વ (૪) શૌચ (૫) સત્ય (૯) સયમ (૭) તપ (૮) ત્યાગ ( મુક્તિ-નિર્વાંભતા ) (૯) આકિચન્ય (૧૦) બ્રહ્મચય એમ દેશ શ્રમણ (સાધુ)ના ધર્માં કહેવાય છે. (૯+૬૪૮) सति सामर्थ्य सहनशीलता क्षमा । सापराधिन्यप्युपकारबुद्धिरवश्यम्भावित्वमतिरपायेषु क्रोधादिषु दुष्टफलकस्वज्ञानमात्मनिन्दाश्रवणेऽप्यविकृतमनस्कत्वं क्षमेवात्मधर्म इति बुद्धिश्च क्षमायामुपकारिका ॥ १०॥ For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાનું સ્વરૂપઅર્થ–પ્રતિકારશક્તિ હોવા છતાં સહનશીલતા રાખવી એ “ક્ષમા” કહેવાય છે. અર્થાત્ અપરાધીજી ઉપર પશુ ઉપકારબુદ્ધિ, પરપ્રયુક્ત તાડન-મારણ આદિ અપાયોમાં, અવયંભાવિત્વને વિચાર, કૈધ આદિ વિષે દુષ્ટફલ આપનારા છે, આવું જ્ઞાન, પિતાની નિંદાનું શ્રવણ થતાં માનસિકવિકારને અભાવ, “ક્ષમા ” એજ આત્મધર્મ છે એવી બુદ્ધિ, ક્ષમામાં ઉપકાર કરનારી છે. અર્થાત્ આ બધા ભાવે ક્ષમાનાં ઉત્તેજક છે. (૧૦+૬૪૯) . गर्वपराङ्मुखस्य श्रेष्ठेष्वभ्युत्थानादिभिर्विनयाचरणं मार्द. वम्। जातिरूपैश्वर्यकुलतपाश्रुतलाभवीयवहम्भावो मार्दववि. रोधी अतस्ततो निवर्तेत ॥११॥ " અર્થ –ગવરહિતનું આચાર્ય આદિ શ્રેષ્ઠ પુરૂષના વિષે યથાયોગ્ય અભ્યસ્થાન-આસન આદિથી વિનયપૂર્વકનું આચરણ “માદેવ” કહેવાય છે. અર્થાત જાતિ-રૂપ-એશ્વર્ય–કુલતપ-કૃત-લાભ-વીર્યરૂ૫ વિષયોમાં અહંકાર-ગર્વએ માદવ વિરોધી કહેવાય છે. માટે તેનાથી અટકવું એ માર્દવરૂપ શમણુધર્મ બને છે. (૧૧+૯૫૦) कायवाङ्मनसां शाठ्यराहित्यमार्जवम् । भावदोषयुक्तो 'हे इहामुत्र चाकुशलाशुभफलं कर्मोपचिनोति ॥१२॥ અર્થ–આર્જવરૂપ શ્રમણધર્મ=કાય-વચન-મનની ૧૨ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શઠતા માયા-વક્રતાને અભાવ “આજવ” કહેવાય છે. અર્થાત માયારૂપ ભાવદષવાળે, આલોકમાં અને પરલોકમાં ભવિષ્યમાં અશુભફલવાળા પાપકર્મને ભેગું કરે છે. (૧૨+૫૧) कालुष्पविरहः शौचम् । तद् द्रव्यभावभेदाद् द्विश, शास्त्रीयविधिना यतिजनशरीरगतमहावणादिक्षालनमाद्यम् । रजोहरणादिष्यपि ममताविरहो द्वितीयम् । ममत्वमत्र मनः હુક્યમ્ / શા અર્થ –શૌચરૂપ શ્રમણધર્મ=ભરૂપ મલિનતાને અભાવ શૌચ' કહેવાય છે. આ શૌચ, દ્રવ્ય અને ભાવથી બે પ્રકારનું છે. (૧) એષણય શુદ્ધજલ આદિરૂપ શાસ્ત્રોક્ત વિધિથી સાધુજનના શરીરગત મહાવ્રણ (મેટાઘાવ–જખમ-ઘારું વિગેરેનું ક્ષાલન (ધવું વિ) દ્રવ્યશૌચ કહેવાય છે. (૨) રજોહરણમુખવસ્ત્રિકા-ચોલપટ્ટો-પાત્ર આદિરૂપ ધર્મોપકરણમાં પણ મમતાને અભાવ “ભાવશૌચ' કહેવાય છે. અહીં મમતા, મનની મલિનતા જાણવી. (૧૩+૯પ૨) - यथावस्थितार्थप्रतिपत्तिकरं स्वपरहितं वचः सत्यम् ॥१४॥ અર્થ –યથાવસ્થિત=અનંતધર્માત્મક વસ્તુનું છે તે પ્રકારે બેધજનક, સ્વપરહિતકારી વચન “સત્ય” રૂપ શ્રમણધર્મ કહે વાય છે. (૧૪+૬૫૩) इन्द्रियदमनं संयमः । तास्तु पूर्वमेवोक्तम् ॥१५॥ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ . અ—સયમ=પાંચ ઇન્દ્રિયના પાંચવિષયામાં લાલુ પતાને અભાવ ‘સંયમ ' કહેવાય છે. તથાય ‘ તપ ’ રૂપ શ્રમણધમનું સ્વરૂપ પૂર્વ કહેવાઇ ગયેલ છે. (૧૫+૬૫૪) बाह्याभ्यन्तरोपधिशरीरान्नपानादिविषयक भावदोषपरि સ્થાનં સ્થળઃ ॥૬॥ અ—ત્યાગરૂપ શ્રમણુધર્મ=રજોહરણાદરૂપ બાહ્યઉપધિ તથા ક્રોધ આદિ આભ્યંતર ઉપષિ અને આભ્યંતર શરીર વિષયક અને બાહ્ય અન્તપાનદિરૂપ વિષયક તૃષ્ણામમતારૂપ ભાવદોષના પરિહાર ‘ત્યાગ’ કહેવાય છે. જેવુ ખીજું નામ ‘મુક્તિ ’ છે. (૧૬-૬૫૫) शरीरधर्मोपकरणादिषु मूर्च्छाराहित्यमाकिञ्चन्यम् ||१७|| અઃ—આકિચન્ય શરીર-ધર્મોપકરણ આદિવિષે મૂર્છાને અસાવ ‘આકિચન્ય’ કહેવાય છે. (૧૭+૬૫૬) व्रतपरिपालनाय ज्ञानाभिवृद्धये कषायपरिपाकाय च ગુરુનાનો પ્રાયેમ ? ઢા અ -બ્રહ્મચર્ય રૂપ શ્રમણધમ =વ્રતના સારીરીતે પાલન કરવા માટે જ્ઞાનની ચારે બાજુથી વૃદ્ધિ માટે, ક્રોધઆદિ પરિણામેાના ઉપશમ-ક્ષયાપશમ-ક્ષયરૂપ પરિપાક માટે ગુરૂકુલવાસ (ગુરુ આજ્ઞાની પરત ત્રતા) ‘બ્રહ્મચર્ય’ રૂપ શ્રમધર્મ કહેવાય છે. (૧૮+૬૫૭) सनियमं शरीरवाङ्मनोनिग्रहः संयमः । स च सप्त For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ અV ' ય दशविधः पृथव्यप्तेजोवायुवनस्पतिकायद्वित्रिचतुःपश्चेन्द्रियप्रेक्ष्योपेक्ष्यापहृत्यपमृज्यकायवाङ्मनउपकरणसंयमभेदात् ॥१९॥ અર્થ-નિયમપૂર્વક શરીર-વચન-મનને નિગ્રહ “સંયમ' કહે વાય છે. પૃથ્વીકાયસંયમ અષ્કાયસંયમ તેજ કાયમ વાયુકાય વનસ્પતિકાયસં. શ્રીન્દ્રિયસંત્રીન્દ્રિયસં ચતુરિન્દ્રિયસં પંચે ન્દ્રિય, પ્રેયસં ઉપયસં અપહત્યસંપ્રાસંયમ. ' (૧૯+૫૮) तत्र पृथिवीकायिकादारभ्य पञ्चन्द्रियं यावद्य नवविधा जीवास्तेषां करणत्रयैः (योगत्रयेण) कृतकारितानुमतिभिः संघट्टपरितापव्यापत्तिपरिहारः पृथिवीकायिकादिसंयमो नवવિઘો ૨૦. અર્થ –(૧) સત્તર પ્રકારના સંયમ પૈકી પૃથ્વીકાયથી માંડી પંચેન્દ્રિય સુધીના જે નવપ્રકારના જીવે છે, તેઓને મન-વચન-કાયાદ્વારા કરવા-કરાવવા-અનુમેહનરૂપે સંઘટ્ટસંરંભ (હિંસાને સંકલ્પને અને પરિતાપ-સમારંભ (પરપીડાકર ઉચ્ચાટન આદિના કારણરૂપ મંત્રાદિધ્યાનરૂપ માનસિક સમારંભ, પરંપરિતાપકર સુદ્રવિદ્યાઆદિ પરાવર્તના સંકલ્પ સૂચકવનિરૂપ વાચિક સમારંભ, મારવા માટે લાકડી-મુઠ્ઠી આદિના પ્રવેગ કરવારૂપ કાયિક સમારંભ)ને અને વ્યાપત્તિઆરંભ-વિનાશ પ્રાણવિયોગને પરિહાર-વર્જન એ પૃથિવીકાયિક આદિ સંયમ, નવપ્રકારને જાણે. (૨૦૧૬૫૯) For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ स्थानादीन् विलोक्य क्रियाचरणं प्रेक्ष्यसंयमः साघुप्रभृतीन् प्रवचनोदितक्रियासु व्यापारयतः । स्वस्व क्रियासु व्यापारवतो वा गृहस्थादीनुपेक्षमाणस्य संयम उपेक्ष्यसंयमः _રા અથ–સૂવા-બેસવા–ગમનને વેગ્યસ્થાન-સ્થડિલ આદિને જઈ આંખથી બરાબર જોઈ શયનાદિક્રિયા કરવી તે “પ્રેયસંયમ ” પ્રવચનકથિતક્રિયામાં શિથિલ બનનાર સાધુઆદિને પ્રવચ. નવિહિત અનુષ્ઠાનમાં પ્રેરણા-પ્રવર્તન કરવું “ઉપેયસંયમ” અથવા પાપ વ્યાપારને કરનાર ગૃહસ્થને પાપવ્યાપારમાં પ્રેરણા નહીં કરવી તે “ઉપેશ્યસંયમ” કહેવાય છે. (૨૧૬૬૦) .. चरणानुपकारकवस्तुनिग्रहो विधिना च प्राणिसंसक्तभक्तपानादिपरित्यजनमप हृत्यसंयमः। दृष्टिदृष्टस्थण्डिलवस्त्रादीनां विशिष्टपदेशगमने रजोऽवगुण्ठितपदादीनाञ्च रजोहरणादिना प्रमार्जन प्रमृज्यसंयमः ॥२२॥ અર્થ–સંયમમાં અનુપગી (વસ્ત્રપાત્રઆદિથી ભિન્ન) વસ્તુઓને ત્યાગ અને પ્રાણિસંસક્ત અન્નપાન આદિને વિધિ પ્રમાણે-શાસ્ત્રકથિતવિધિથી જન્તુ વગરની જગ્યામાં પરઠવવારૂપ ત્યાગ “અપહત્યસંયમ' કહેવાય છે. આંખથી પહેલાં જઈ સ્પંડિલ-વસ્ત્ર-પાત્ર આદિનું પ્રમાર્જન કરવું, વિશિષ્ટ પ્રદેશગમનમાં-સચિત્ત-અચિત્ત-મિશ્ર રજથી ખરડાયેલ પગઆદિનું For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ૧ રહરણ આદિથી પ્રમાર્જન કરવું “પ્રમસંયમ” કહેવાય છે. (૨૨૬૬૧) धावनादिदुष्टकियानिवृत्तिशुभक्रियाप्रकृत्युभयरूपः काय. संयमः। हिंस्रपरुषादिनिवृत्तिशुभवात्मवृत्युभयरूमो वाक्संयमः। अभिद्रोहादिनिवृत्तिर्वधर्मध्यानादिपवृत्तिर्मनस्संयमः । पुस्तकाद्यजीवसंयमउपकरणसंयमः ॥२३॥ અર્થ –કાયસંયમ=ધાવન (દેડવું) આદિદુષ્ટક્રિયાઓથી નિવૃત્તિરૂપ અને ધર્મસાધનભૂત-ગમન આગમન આદિ આવશ્યક શુભક્રિયાઓમાં ઉપગપૂર્વક પ્રવૃત્તિરૂપ “કાયસંયમ” કહેવાય છે. વાસંયમ=હિંસક-કઠોર આદિ અશુભવચનથી નિવૃત્તિ રૂપ અને સૂત્રમાર્ગનુસાર–પરિહિતકારી શુભવચન પ્રવૃત્તિરૂપ વાકયમ” કહેવાય છે. મનઃસંયમ =આd, રૌદ્રધ્યાન-અભિદ્રોહ આદિની નિવૃત્તિ પૂર્વક ધર્મધ્યાનાદિમાં પ્રવૃત્તિરૂપ “મન સંયમ કહેવાય છે. ઉપકરણસંયમ અદ્યતન શિષ્યજનના અનુગ્રહ માટે અજી. વરૂપ પુસ્તક આદિનું પ્રતિલેખન પ્રમાર્જનાપૂર્વક યાતનાથી ધારણ કરવું “ઉપકરણસંયમ” જેનું બીજું નામ “અજીવસંયમ” કહેવાય છે. (૨૩૬૬૨) - શાતિવિધિના નવાનવાનુણારબત્તāવા ૧પ , ૧૬ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૩ त्यम् । तच्चाचार्योपाध्यायतपस्विशैक्षक ग्लानगण कुछ सङ्घ-साधु समनोज्ञसम्बन्धित्वाद्दशविधम् ||२४|| अर्थः-वैयावृत्त्य-आगमाभां उडेवविधिपूर्व ४, भावતીર્થંકર નામકર્મ બંધજનકરૂપ ગૌરવજનકક્રિયાનુષ્ઠાનમાં ૧ प्रवृत्ति ' वैयावृत्य ' 'वाय छे. ते वैयावृत्त्य आयार्य - या - २ 3 ૫ ૧૦ ४ ६ ७ ८ ८ ध्याय-तपस्वि-शैक्ष४-०सान-गये - दुल- संघ—साधु-समनोज्ञ लेथी दृशप्रधास्तु छे. (२४+६६३) ज्ञानाद्याचारे प्रधान आचार्यः । स पञ्चविधः प्रवाजको श्रुतोद्देष्टा श्रुतसमुद्देशऽऽम्नायार्थवाचकश्चेति दिगाचार्य: अर्थ:-साथार्य-ज्ञानायार-दर्शनायार-यारित्रायारતપાચાર–વીર્યાચાર રૂપ પાંચ આચારમાં પ્રધાન (પેાતે કરનાર ખેલનાર-અતલાવનાર કોઇ પ્રધાન) આચાય” કહેવાય છે. ते आयार्य, प्रवाळ - द्विगायार्य - श्रुतादेष्टा- श्रुतसभुद्देष्टा- आ भ्नायार्थं वायऽलेदृथी पांय प्रहारना छे. (२५+१६४) ॥२५॥ सामायिकादिव्रतागेपयिता प्रवाजकः । सचित्ताचित्तमिश्रवस्वनुज्ञायी दिगाचार्य: । प्रथमत आगमोपदेष्टा श्रुतोदेष्टा । उद्दिष्टभावे स्थिरपरिचितकारयितृत्वेन सम्यग्धारणानुप्रवचनेन च तस्यैवागमस्य समुद्देष्टा अनुज्ञाता वा श्रुतसमुद्देष्टा । आम्नायस्योत्सर्गापवादात्मकार्थप्रवक्ता आम्नाया र्थवाचकः ॥२६॥ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અર્થ–પ્રવ્રાજક આચાર્ય–સામાયિક આદિવતનું આરે પણ કરનાર “પ્રવ્રાજક આચાર્ય” કહેવાય છે. - દિગાચાર્ય-સચિત-અચિત્ત-મિશ્રવસ્તુને જણાવનાર (અનુજ્ઞાતા) અથવા ગુરુએ આદેશ આપેલ દિશાઓમાં રહે નાર સાધુઓની સારણઆદિ કરનારાઓ પણ દિગાચાર્યો કહેવાય છે. શ્રેષ્ટા -પ્રથમથી આગમનો ઉપદેશ આપનાર “શ્રુતે દેષ્ટા કહેવાય છે. શ્રુતસમુદ્છા-પૂર્વ આગમને ઉપદેશ આપનારરૂપ પૂર્વેદિષ્ટ ગુરુ આદિના અભાવમાં ઉદ્દિષ્ટ (પહેલા ઉપદેશ આપેલા સૂત્ર અર્થ) ને સ્થિર–પરિચિત કરે ! સારી રીતે ધારણા કરી રાખે ! બીજાઓને જણા (ભણા) આ પ્રમાણે સ્થિર પરિચિત કરાવનારા હેઈ સમ્યગ ધારણાના અનુશાસક હોઈ તેજ આગમના સમુદ્ષ્ટ અથવા અનુજ્ઞાદાતા “શ્રુત સમુદેષ્ટા” કહેવાય છે. આમનાયાWવાચક-આગમરૂપ આમ્નાયના ઉત્સર્ગ અપવાદ રૂપ અર્થના ઉપદેશક “આમ્નાયાર્થવાચક કહેવાય છે. (૨૬+૬૬૫) - आचारविषयविनयस्य स्वाध्यायस्य वाऽऽचार्यानुज्ञया साधूनामुपदेशक उपाध्यायः ॥२७॥ અર્થ –ઉપાધ્યાય પાંચ પ્રકારના આચારવિષયક વિનયને અથવા વાચનાઆદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયને આચા For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ યેની આજ્ઞાથી સાધુવર્ગને ઉપદેશ આપનાર ભણાવનાર સૂત્રની અપેક્ષાએ જિનવચન ભણાવનાર “ઉપાધ્યાય” કહેવાય છે. (૨૭૫૬૬૬) किश्चिदूनषण्मासान्तोग्रतपोऽनुष्ठाता तपस्वी। अनारो. पितविविक्तव्रतश्शिक्षायोग्यशक्षकः ॥२८॥ ' અર્થ-તપસ્વિ --કાંઈક ન્યૂન છ મહીના સુધી ઉગ્રતપ કરનાર “તપસ્વિ” કહેવાય છે. શૈક્ષક–જેને દોષવગરના વ્રતનું આરોપણ કરવામાં નથી આવેલ તે શિક્ષાગ્ય-નવદીક્ષિત “શિક્ષક કહેવાય છે. (૨૮+૬૬૭) अपटुाध्याक्रान्तो मुनिर्लानः ॥२९॥ અથ–ગ્લાન –ભિક્ષા આદિ કરવા અસમર્થ, જવરઆદિ વ્યાધિવાળે મુનિ “લાન” કહેવાય છે. (૨૪૬૬૭) श्रुतस्थविरपरम्परानुयायी गणः । एकजातीयानेकगच्छસમૂહું ત્રણ ર || " અર્થ –ગણ-મૃતસ્થવિર (ત્રીજા ચેથા અંગને ધારણ કરનાર-આગમવૃદ્ધ) સાધુની પરંપરાને અનુયાયી “ગણ” કહેવાય છે. અથવા કુલને સમુદાય “ગણુ” કહેવાય છે. જેમકે કૌટિક ગણુ આદિ. કુલ =એક જાતિના અનેકગ૭ (સાધુ સમુદાય)ને સમૂહ “કુલ” કહેવાય છે. જેમકે, ચાન્દ્રકુલ આદિ (૩૦+૯૬૮) For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ज्ञानदर्शनचरणगुणवान् श्रमणादिः सङ्घः ॥३१॥ અથ–સંઘ-જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ગુણવંત શ્રમણપ્રધાન ચતુવિધ (સાધુ-સાધવી -શ્રાવક-શ્રાવિકારૂપ ચારપ્રકારને સંઘ' કહેવાય છે. (૩૧+૯૬૯) ज्ञानादिपौरुषेयशक्तिभिर्मोक्षसाधक: साधुः ॥१२॥ અર્થ-સાધુ-જ્ઞાન, દર્શન, ચારિત્રમાં પરાક્રમરૂપ શક્તિ ફોરવનારે મોક્ષની સાધના કરનારે સાધુ કહેવાય છે. (૩૨૫૬૭૦) एकसामाचारीसमाचरणपरस्साधुः समनोज्ञः ॥३३॥ અર્થ–સમને-એક સામાચારી શિષ્ટઆચરિત. ક્રિયાકલાપ)માં વર્તનાર સાધુ “સમને કહેવાય છે. (૩૩૬૭૧) वसतिकथानिषद्येन्द्रियकुड्यान्तरपूर्वक्रीडितपणीतातिमात्राऽऽहारभूषणगुप्तिभेदेन ब्रह्मचर्यगुप्तिनवधा ॥३४॥ અર્થ–વસતિગુપ્તિ-કથાગુપ્તિ-નિષદ્યાગુપ્તિ-કુયાન્તરગુપ્તિ-પૂર્વીડિતગુપ્તિ-પ્રણીતગુપ્તિ-અતિમાત્રાહારગુપ્તિ ભૂષણગુપ્તિના ભેદથી બ્રહ્મચર્ય (ચતુર્થવ્રત)ની ગુપ્તિ, (રક્ષાપ્રકાર) નવ પ્રકારની છે. (૩૪+૬૭૨). स्त्रीषण्ढादिवासस्थानवर्जनं वसतिगुप्तिः ॥३५॥ અર્થ–વસતિગુપ્તિ-સ્ત્રી, નપુંસક આદિના વાસવાળા For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ સ્થાનને ત્યાગ “વસતિગુપ્તિ’ કહેવાય છે. (૩૫+૬૭૩) रागानुबन्धिस्त्रीसंलापचरित्रवर्णनपरित्यागः कथामुप्ति: અર્થ –કથાપ્તિ એકલી સ્ત્રીઓની સાથે અથવા સ્ત્રી સંબંધી, રાગાનુબંધી, સંતાપ-ચરિત્રવર્ણનરૂપ કથાને ત્યાગ કચાગુપ્તિ’ કહેવાય છે. (૩૬૧૬૭૪) स्यासनपरिवर्जनं निषद्यागुप्तिः ॥३७॥ અથ– શ્રી સંબંધી આસન (બેસવાની જગ્યામાં) અર્થાત્ સ્ત્રીની સાથે એક આસનમાં અથવા જ્યાં બેસી હોય ત્યાં ઉઠી ગયા બાદ એક મુહૂર્ત સુધી નહીં બેસવારૂપ ત્યાગ નિષદ્યાગુપ્તિ' કહેવાય છે. (૩૭૫૬૭૫) रागप्रयुक्तस्यङ्गोपाङ्गविलोकनत्यजनमिन्द्रियगुप्तिः । एककुड्यान्तरितमैथुनशब्दश्रवण-स्थानपरित्यागः कुड्यान्तर. કુત્તિ ૨૮ અર્થ –રાગપૂર્વક સ્ત્રીઓના અંગોપાંગેના નિરીક્ષણને ત્યાગ “ઈન્દ્રિયગુપ્તિ” એક ભીંતથી અંતરિત સ્થાનને અર્થાત જે સ્થાનમાં મૈથુન કાલજન્ય શબ્દ શ્રવણ થાય છે. એવા સ્થાનને ત્યાગ કુયાંતર ગુપ્તિ કહેવાય છે. (૩૮૬૭૬) प्राक्तनक्रीडास्मरणवैधुर्य पूर्वक्रीडितगुप्तिः । अतिस्नि For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ग्मधुराबाहारपरिहारः प्रणीतगुप्तिः ॥१९॥ ' અર્થ-પહેલા ગૃહસ્થાવસ્થાકાલમાં સ્ત્રી સાથે કરેલવિષયનુભવરૂપ ક્રીડાના મરણને અભાવ “પૂર્વ ક્રિીડિતગુપ્તિ' કહે. વાય છે. અત્યંતસિનગ્ધ (ચીકણાં) મીઠાઆહાર આદિને પરિહાર “પ્રણીતગુપ્તિ” કહેવાય છે. (૩૯+૯૭૭) મારાષિ#Issઠ્ઠાપરિવર્જનમતિ માત્રાણાનgવા જ્ઞાનविलेपनादिशरीरशुश्रषावर्जन भूषणगुप्तिः ॥४०॥ અથ–પ્રમાણુથી અધિકઆહારને ત્યાગ “અતિમાત્રાહારગુપ્તિ’ સ્નાનવિલેપન આદિ રૂપ શરીરશુશ્રષા-ભૂષા-સંસ્કા. અને ત્યાગ “ભૂષણગુપ્તિ’ કહેવાય છે. (૪૦૫૬૭૮). ___ ज्ञानदर्शनचरणभेदतो ज्ञानादि त्रिविधम् । कर्मक्षयोपशमसमुत्थावबोधतद्धेतु द्वादशाङ्गाद्यन्यतरत् ज्ञानम् । तत्चश्रद्धानं दर्शनम् । पापव्यापारेभ्यो ज्ञानश्रद्धानपूर्वकविरतिश्चरणम् ૪? જ્ઞાનાદિત્રયનું નિરૂપણું– અર્થ-જ્ઞાન-દર્શન–ચારિત્ર ભેદથી જ્ઞાનાદિ, ત્રણ પ્રકારના છે. જ્ઞાન-તે તે જ્ઞાનાવરણભૂત કર્મના ક્ષયપશામજન્ય જ્ઞાન અને તે જ્ઞાનમાં હેતુભૂત દ્વાદશ (આચારાંગ આદિ બાર અંગે) રૂપી શ્રુત “જ્ઞાન” કહેવાય છે. દશન-દર્શનમોહનીય ક્ષય આદિજન્ય જિનેક્તતવશ્રદ્ધાનરૂપ આત્મપરિણામવિશેષ “દર્શન' કહેવાય છે. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૯ ચારિત્ર-પાપરૂપ વ્યાપારેથી જ્ઞાનશ્રદ્ધાપૂર્વક અટકવું વિરતિ ચરણુ' કહેવાય છે. (૪૦+૬૭૯) Timraरभेदेन द्वादशविधानि तपांसि पूर्वमेवोक्तानि ॥૪॥ અ:- ;—માહ્ય છ અને અભ્યતર છ ભેદથી બાર પ્રકારના ‘તપ' કહેવાય છે. નિર્જરાનિરૂપણમાં જેનુ વર્ણન પૂર્વે કરી દીધેલ છે. (૪૧+૬૮૦) उदीर्णक्रोधादिचतुष्टय निग्रहः क्रोधनिग्रहः ॥४२॥ इति चरणनिरूपणम् । અ--ઉદયમાં આવેલ ક્રેાધ-માન-માયા-લાભરૂપ ક્રોધઆદિ ચારને નિગ્રહ તે ક્ષમાદિચાર ‘ ક્રોધ' નિગ્રહ કહેવાય છે. (૪+૬૮૧) ઇતિ ચનિરૂપણનામક પ્રથમકિરણ, For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ AT करणनिरूपणनामकः द्वितीयः किरणः पिण्डविशुद्धिसमितिभावनाप्रतिमेन्द्रियनिरोधपतिलेखनागुप्त्यभिग्रहभेदेनाष्टविधर्माप करणमवान्तरभेदात्सप्ततिविधम् -पिंडावशुद्धि-ति-पता-प्रतिभा-न्द्रियनिધ-પ્રતિખના-ગુપ્તિ-અભિગ્રહના ભેદથી આઠ પ્રકારનું હેવા છતાં કરણ, અવાંતરભેદથી (૭૦) સીત્તેર પ્રકારનું છે (१+९८२) सर्वदोषरहिताऽऽहारोपाश्रयवस्त्रपात्रपरिग्रहात्मिकाश्चतस्रः पिण्ड विशुद्धयः ॥२॥ અર્થ–સર્વદેષરહિત આહાર, ઉપાશ્રય (શ) વસ્ત્ર पात्र।। ७९३५ या२, ५विशुद्धि उपाय छे. (२+९८3) साधाचरणे शास्त्रोदितविधिना सम्यक् प्रवृत्तिस्स. मितिः, सा चेर्यादिरूपा पञ्चविधा पूर्वमेवोक्ता वेदितव्या For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧લા અથ–સાધુયોગ્ય આચારમાં જિનેન્દ્રપ્રવચનના અનુસાર પ્રશસ્ત પ્રવૃત્તિ “સમિતિ” કહેવાય છે. તે ઈર્યા આદિરૂપે પાંચ પ્રકારની પૂર્વે કહેલ જાણવી. (૩૬૮૪) વર્ષ નિીિજળાર્વિના પાવન કારાવિયા सा चेत्थम् ॥४॥ અર્થ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વૈરાગ્ય આદિરૂપ ધર્મના વિષે ચિત્તની સ્થિરતા માટે જે વિચાર તે “ભાવના કહેવાય છે. તે ભાવના બાર પ્રકારની છે તે આ પ્રમાણે છે. (૪+૬૮૫) बाह्याभ्यन्तरनिखिलपदार्थेष्वनित्यत्वचिन्तनमनित्यभावना अनया चैषां संयोग आसक्तिविषयोगे च दुःखमपि पुरुष स्य न स्यात् ॥५॥ અર્થ–શયાવિગેરે બાહ્ય, જીવપ્રદેશથી વ્યાપ્ત શરીર દ્રવ્ય આત્યંતરરૂપ સકલપદાર્થોમાં-અનિત્યપ્રકૃતિક સકલપદાર્થોમાં અનિત્યતાનું ચિંતન “અનિત્યભાવના” કહેવાય છે. આ ભાવનાથી પ્રાણપ્રિય પદાર્થોના સંયોગમાં આસક્તિ અથવા પ્રાપ્રિય પદાર્થોના વિયોગમાં શારીરિક માનસિક દુખ પણ ભાવનાશીલ આત્માને ન થાય જ, પરંતુ તૃષ્ણના ક્ષયથી મમતાને અભાવ થાય. (૫૬૮૬) जन्मजरामरणादिजन्यदुःखपरिवेष्टितस्य जन्तोसंसारे For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર क्वापि अईच्छासनातिरिक्तं किमपि शरणं न विद्यते इति भावनाऽशरणभावना । एवं भावयतस्सांसारिकेषु भाषेषु वैराग्यं समुत्पद्येत ॥६॥ અર્થ–જન્મ, જરા, મરણઆદિજન્ય દુઓથી ઘેરાયેલા પ્રાણીને સંસારમાં કઈ પણ જગ્યાએ પણ જૈનશાસન શિવાય કાઈ પણ શરણ (ભયનાશક સ્થાન-રક્ષણહાર) છે જ નહીં આ વિચાર “અશરણભાવના' કહેવાય છે. આવી વિચારસરણીવાળાને સાંસારિક પદાર્થો પ્રતિ પ્રીતિને અભાવ થવાથી વૈરાગ્યને લાભ થાય છે. (૬૬૮૭) संसारे बम्भ्रम्यमाणानां जनानां सर्व एव स्वजनाः परजनाश्चेति विचारस्संसारभावना । एवं विचारयत: केवपि ममत्वाभावान्निविण्णस्य संसारपरिहाराय यत्न उदीयातू I/ગી. અર્થ –ચારગતિરૂપસંસારચક્રમાં ખુબ ખુબ વારંવાર ભમનારા અને સઘળા જીજ કદાચિત્ (સંબંધી) સ્વ. જન છે અને કદાચિત (અસંબંધી) પરજન છે. આ વિચાર સંસારભાવના” કહેવાય છે. આવા વિચારક આત્માને દુઃખફલક નાનાવિધ એનિભ્રમણના ભયથી કયાંય મમતા નહીં હોવાથી ભાવનિર્વેદ થાય છે. અને સંસારત્યાગને પુરુષાર્થ ઉદયમાં આવે છે. (૭૧૬૮૮) For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ एक एवाई जाये म्रिये न मे कश्चिदात्मीयः परो वा नवा कश्चिन्मदीयं दुःखाद्यपह प्रभवतीत्येवं विचिन्तनमेकહમારના નવા ૪ રિક્ષા વાઘાત || ૮ ||, અર્થ – એકલે જ હું જન્મ ધારણ કરું છું અને એકલો જ હું મરણ પામું છું, હું કોઈને નથી અને કોઈ મારે નથી અને કેઈ બીજો મારા દુઃખ-અનિષ્ટને વિનાશ કરવા સમર્થ નથી આવું ચિંતન “એકત્વભાવના” કહેવાય છે. આ “ભાવનાથી નિઃસંગતા પિતાના શરીરમાં પણ સનેહને અભાવ) પ્રાપ્ત થાય છે અને મોક્ષ માટે પ્રયત્ન થાય છે. (૮+૬૮૯) वैधर्येण शरीरभिन्नतयाऽऽत्मानुचिन्तनमन्यत्वभावना। अनया च देहात्माभिमाननिवृत्ति येत ॥ ९ ॥ અર્થ વિરુદ્ધ ધર્મો દ્વારા શરીરથી આત્મા, ભિન્ન (અલગ) છે અર્થાત્ શરીર, ઇન્દ્રિય ગ્રાહ્યા છે જ્યારે હું અતીન્દ્રિય છું. શરીર અનિત્ય છે જ્યારે હું નિત્ય છું, શરીર, આદિ અસ્તવાળું છે. હું અનાદિ અનંત છું, સંસારમાં ભમતા મેં અનંતશરીરે પ્રાપ્ત કર્યો ને તજ્યાં જ્યારે હું તે તેને તેજ શરીરથી જુદું છું, બદલાતું નથી, વિગેરે વિરૂદ્ધ પ્રકૃતિએથી પિતાનું (આત્માનું) ભિન્નત્વચિંતન “અનિત્યભાવના કહેવાય છે. (૯+૯૯૦) अशुचिमयः कायोऽशुचिहेतुकोऽशुचिस्यन्दी चेति विचा. रोऽशुचिभावना। एतया च शरीरविषये निर्ममत्वं स्यात् ॥१०॥ ૧૩ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અ:— અશુચિપદાર્થોની પ્રચુરતાવાળા, અશુચિપદા જન્મ, જેમાંથી અશુચિપદાર્થો નીકળે છે એવી કાયા છે આવે વિચાર ‘અશુચિભાવના' કહેવાય છે. આ ભાવનાથી શરીરના વિષયમાં નિમ મતાના ઉદય થાય છે. (૧૦+૬૯૧) इन्द्रियाद्याश्रवद्वारा अनया चाश्रवनिरोधाय यतेत ॥ ११ ॥ कर्मागमनचिन्तनमाश्रवभावना | અઃ— અશુભ કર્મના આગમનના દ્વારભૂત ઇન્દ્રિય આદિ આશ્રવા, જીવના અપકાર કરનારા છે. આવું ચિંતન ભાવના' કહેવાય છે. ' આવ આ ભાવનાથી આશ્રવના નિરોધ માટે પ્રયત્ન કરનાર જીવ અને છે અર્થાત્ ઇન્દ્રિયાના વિષયાથી મન હટી જવાથી અન પરંપરાજનક આશ્રવપ્રવાહ અંધ પડી જાય છે. (૧૧+૬૯૨) आश्रवदोषास्सर्वे पापोपार्जन निरोधपटिष्ठ संवश्वतो नैव स्पृशन्तीति विलोकनं संवरभावना । अनया च संवराय ઘો | ૧૨ || અ:-- સઘળા આશ્રવઢાષા, પાપાના ઉપાર્જનના નિરીધમાં સમથ સવરવાળા આત્માને અડકતા નથી આવા વિચાર ' સ'વરભાવના’કહેવાય છે. આ ભાવનાથી સ'વરમાટે જીવ, પ્રયત્ન કરે છે. (૧૨+૬૯૩) नरकादिषु कर्मफलविपाकोदयोऽबुद्धिपूर्वकस्तपः परीषहादिकृतश्च कुशलमूल इति विभाजनं निर्जराभावना । अनया च कर्मपरिक्षयाय यतेत ।। १३ ।। For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ અ :— નરક આદિમાં બુદ્ધિ (ઇચ્છા) વગરના ક્રમ'ના ક્ષ રૂપ વિપાકાય (અનુભવ) સ'સારના અનુબંધી હોઇ પાપ રૂપ છે. અને તપથી અને પરીષહંજય આદિથી બુદ્ધિ (ઇચ્છા) પૂર્વક કરેલા કર્માંના ફલરૂપ વિપાકાય, શુભના અનુભ'ધી હાઇ સંસારના અનનુ ધી હાઇ કુશલમૂલક હાઇ ઉપકારક છે આવે વિચાર ‘નિર્જરાભાવના’ કહેવાય છે. ક્રમના પરિક્ષય માટે-તપ વિગેરેથી વધતી નિર્જરાથી મહુઆદિરૂપ કર્મોના વિનાશ માટે, જીવ, પ્રયત્નશીલ ખને છે. (૧૩+૬૯૪) पञ्चास्तिकायरूपाने कपरिणाम्युत्पादव्ययघ्रौ व्यात्मको लोको विचित्रस्वभाव इति विचारणा लोकभावना । एतया च નિયમસ્ત્રમુરીયાત્ ॥ ૨૪ ॥ અઃ— પ'ચાસ્તિકાય રૂપ, નાનાવિધ પરિણામવાળે, ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યઆત્મક, લેાક, વિચિત્ર સ્વભાવવાળે છે. આવી વિચારણા ‘ લેાકભાવના' કહેવાય છે. આ ભાવનાથી આવા લેાકમાં કાઈ પણ જગ્યાયે શાશ્વત કાલ સુધી રહેવાનું નહીં હૈાવાથી રાગના અભાવ થવાથી સ સારવિષયક મમતાના અભાવ થાય છે તથા તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ થાય છે. અને અવશ્ય મેક્ષ માટે મનેાવૃત્તિ થાય છે. (૧૪+૬૯૫) तत्रालोकभिन्नः केवलिनाऽवलोक्यमानो लोकः, स च पञ्चास्तिकायात्मकः कटिन्यस्तहस्त युग्म वैशाखसंस्थान संस्थित For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ पादनराकृतिरुत्पत्तिस्थितिव्ययात्मकश्चतुर्दशरज्जुपरिमाण ऊ वस्तिर्यग्भेदभिन्नः ॥ १५ ॥ અ— વળી તે લેાકભાવનામાં, કેવલી ભગવાનથી દેખાતા આ સઘળા લેાક, જીવ અજીવરૂપ, કેડમાં બે હાથની સ્થાપના કરી, વૈશાખ સંસ્થાનની માફક એ પગ પહેાળા કરનાર પુરુષની આકૃતિ જેવી આકૃતિવાળા, ઉત્પત્તિ, સ્થિતિ, વ્યયસ્વભાવવાળા પદાર્થોથી પરિપૂર્ણ ચતુર્દશ રજ્જુ પરિણામવાળા ઉજ્વલેાક, અધેલેક, તિયગ્ લેાકરૂપ ત્રણ ભેદવાળે છે. (૧૫+૬૯૬). असंख्येययोजनकोटाकोटिप्रमाणा रज्जुः ॥ १६ ॥ અ: અસંખ્યાત યાજનાની કટાકાટી ( કાટીને કાટી ગણુતા જે સંખ્યા લબ્ધ થાય તે) પ્રમાણ રજ્જુ ’ કહેવાય છે. (૧૬+૬૯૭) 6 // तत्र रुचकादधो नवशतयोजनान्युल्लंघ्य साधिकसप्तरज्जुप्रमाणो लोकान्तावधिर घोमुख मल्ल का कृतिर्भवनपतिनारक निवासपोग्योsatoोकः ॥ १७ ॥ અ— તે લેાકમાં, રુચક્રથી નીચે ( ૯૦૦ ) નવસે યાજનાને ઉદ્ઘ થ્રી (નવસા જોજનરૂપ તિોલાક પછી ) સાધિક સાત રજ્જુ પ્રમાણવાળા, લેાકના અંત સુધીના, અધેામુખવાળા થરાવલાના આકારવાળા, ભવનપતિ અને નારક જીવાના નિવાસ યોગ્ય અધેલેક' કહેવાય છે. (૧૭+૬૯૮) For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ रुचकस्तु रत्नप्रभाषरनामधर्मापृथिव्युपरितनक्षुल्लाप्रतरद्विके मेरुधराधरमध्ये उपय॑धोभावेन स्थितश्चतुरस्राकृतिराकाशપ્રશાણા મધ્યકાર પણ વિશ્વવિદઘવારમૂa | ૨૮ ) ચકનું સ્વરૂપ અર્થ – જેનું બીજું નામ રત્નપ્રભા છે એવી ઘમ નામની પૃથિવીને ઉપર રહેલ જે શેષ પ્રતોની અપેક્ષાએ ક્ષુલ્લક (લઘુતર) રજજુ પ્રમાણુ આયામ વિષ્કમ્ભવાળા બે આકાશપ્રદેશ પ્રતરો ઉંચે નીચે છે. તે બંનેને મેરના મધ્યપ્રદેશમાં મધ્ય (મધ્યભાગ) લબ્ધ થાય છે. તે મધ્યમાં ઉપરના પ્રતરને જે ચાર આકાશ પ્રદેશે તેમજ નીચેના પ્રતરના જે ચાર આકાશ પ્રદેશ એમ આઠ આકાશપ્રદેશોને શાસ્ત્રમાં “સૂચક સંજ્ઞા” આપેલ છે. આ આઠ પ્રદેશને રુચક, સમસ્ત તિચ્છલેકના મધ્યવર્તી છે. ગાયના સ્તનના આકારે છે. અને ક્ષેત્રથી છ દિશાઓના અને ચાર વિદિશાઓના મૂલરૂપ છે. (૧૮૬૯) रत्नशकरावालुकापधृपतमोमहातमापभापरपर्याया धर्मावंशाशैलाअनारिष्टामघामाघवत्यभिधानास्सप्तपृथियोऽधोऽध: પૃથati: NI {૧ પૃથ્વીઓના ભેદથી અધોલોકનું સ્વરૂપ અર્થ:– રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા પંકપ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા, મહાતમ પ્રભારૂપ બીજા નામવાળી ઘર્મા, વંશા, For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શેલા, અંજના, શિષ્ટા, મઘા, માઘવતી નામવાળી સાત પૃથ્વીએ નીચે નીચે પૃથુતર (મહત્તમ આયામ વિષ્કલવાળી) છે. ' (૧૯-૭૦૦) ताश्च प्रत्येकमनुक्रमतो घनोदधिधनवाततनुवाताकाशैलं. ઘાસિકાવયિતા | ૨૦ | અર્થ– તે પ્રત્યેક પૃથ્વીએ ક્રમસર અર્થાત સઘળી પૃથ્વીઓ ઘોદધિના આધારે રહે છે. ઘને દધિ, ઘનવાતને આધારે છે. ઘનવાત, તનુવાતના આધારે છે. અને તનુવાત આકાશને આધારે છે. આકાશ પિતાના આધારે છે બીજાના આધારે નથી. કેમકે; સર્વદ્રોને આધાર આકાશ છે. વળી તે પૃથ્વીએ વનેદધિ આદિથી વલયાકારે વેષ્ટિતા (વીંટાયેલ) છે. (૨૦૭૦૧) __एतस्मिन् लोके रत्नप्रभादिक्रमेणोत्कर्षत एकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयस्त्रिंशत्सागरोपमायुष्का जघन्यतो दशवर्षसहस्त्रैकत्रिसप्तदशसप्तदशद्वाविंशतिसागरोपमायुष्का । अनपरताशुभतरलेश्यापरिणामशरीरवेदनाविक्रिया अन्योन्योदीरितदुःखा नारका वसन्ति ॥ २१ ॥ અથ– આ પૃથ્વી આદિરૂપ અધેલોકમાં રત્નપ્રભા આદિના ક્રમથી ઉત્કૃષ્ટ એક (૧) ત્રણ (૩) સાત (૭) દશ (૧૦) સપ્તશ (૧) બાવીસ (૨૨) તેત્રીશ (૩૩) સાગરેપમના For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આયુષ્યવાળા, જઘન્યથી દશ હજાર વર્ષ (૧૦૦૦૦ વર્ષ) એક (૧) ત્રણ (૩) સાત (૭) દશ (૧૦) સપ્ટદશ (૧૭) બાવીશ (૨૨) સાગરોપમના આયુષ્યવાળા, નિરંતર અશુભતરલેશ્યા, અશુભતર પુદગલ પરિણામ અશુભતરશરીર, (નિયમહુંડક શરીર બીભત્સ શરીર) અશુભતર વેદના, અશુભતર વિક્રિયા (ક્રિયાનું વિપરીત પરિણામ )વાળા, પરસ્પર ઉદીરિત (કૃત) દુખવાળા નારકે, નારકી વસે છે. (૨૧-૭૨) रत्नप्रभायाचाशीतिसहस्रोतरैकलक्षयोजनस्थूलाया योजनसहस्रमुपर्यधश्च विहायान्तर्जघन्यतो दशसहस्रवर्षायुष्काणामुत्कहतः किश्चिदधिकसागरोपमायुष्काणां भवनपतीनां भवनानि वर्तन्ते । तत्रैव भागान्तरे रत्नप्रभीया नारका वसन्ति ॥२२॥ અર્થ –એક લાખ એંશી હજાર (૧૮૦૦૦૦) જન સ્કૂલ એવી રત્નપ્રભા પૃથ્વીના ઉપરના અને નીચેના એક એક હજાર છેડીને મધ્યમાં અર્થાત્ એક લાખ ઈઠોતેર હજાર (૧૭૮૦૦૦) રૂપ મધ્યમાં જઘન્યથી દશ હજાર (૧૦૦૦૦) વર્ષના આયુષ્ય વાળા અને ઉત્કૃષ્ટથી કાંઈક અધિક એક સાગરોપમ આયુષ્યવાળા ભવનપતિદેવના ભવને વતે છે. વળી ભવનપતિના આવાસો ઉત્તર અને દક્ષિણમાં વિદ્યમાન હેઈ એ સિવાયના બીજા ભાગમાં રત્નપ્રભાના નારકીએ રહે છે અર્થાત્ રત્નપ્રભામાં નારકેના તેર (૧૩) પ્રતરે છે અને ત્રીસ લાખ નરકાવાસે છે. (૨૨-૫૭૦૩) For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ . द्वात्रिंशदष्टाविंशतिविंशत्यष्टादशपोशाष्टसहस्त्राधिकलक्षयोजनबाहल्याश्शर्करादयः। अ तु नारका एव वसन्ति | ૨ | અર્થ – બત્રીસ હજાર (૩૨૦૦૦) અધિક લાખ યોજન, અઠ્ઠાવીશ હજાર (૨૮૦૦૦) અધિક લાખ એજન, વીશ હજાર (૨૦૦૦૦) અધિક લાખ એજન, અઢાર હજાર (૧૮૦૦૦) અધિક લાખ જન, સેળ હજાર (૧૬૦૦૦) અધિક લાખ એજન, આઠ હજાર (૨૦૦૦) અધિક લાખ યેાજન બાહય (પહોળાઈ) વાળી શર્કરામભા આદિ છ (૬) નારક પૃથ્વીઓ છે. આ છ નારક પૃથ્વીઓમાં માત્ર નારકી જીજ વસે છે. (૨૩૭૦૪) उपरितनसहस्रयोजनस्योलमधश्च योजनशतं मुक्त्वा मध्ये पिशाचायष्टविधानां जघन्यतो दशसहस्रवर्षायुष्काणामुस्कृष्टत एक पल्योपमायुष्काणां व्यन्तराणां भवनानि सन्ति I ૨૪ છે. - અર્થ:- રત્નપ્રભા પૃથ્વીના ઉપરના હજાર જેજનમાંથી ઉપરના અને નીચેના સે (૧૦૦) સો જોજન છેડી અથત મધ્યમાં (૮૦૦) આઠ જજનમાં પિશાચ આદિ આઠ પ્રકારના, જઘન્યથી દશ હજાર વર્ષના આયુષ્યવાળા અને ઉત્કૃષ્ટથી એક પલ્યોપમના આયુષ્યવાળા વ્યંતરના ભવને છે. (૨૪૭૦૫) ऊर्ध्वशतयोजनेषु चोपर्यश्च दशयोजनानि विहाय मध्ये For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ वानमन्तरनिकाया निवसन्ति । एते च व्यन्तराणामवान्तरએકાદ | ૨ | અર્થ- રત્નપ્રભા પૃથ્વીના વ્યંતરનગરના ઉપરના છેડેલા (૧૦૦) સે યેજનેમાં ઉપરના અને નીચેના દશ (૧૦) દશ ચેજને છેડી (૮૦) એંશી યેજનોમાં ઉપરના અણુપનીય પણુપનીય આદિ વાનમંતર દેવના નિકા (ઉત્પત્તિસ્થાને) છે. આ વાનમંતોને વ્યંતરના ભેદોમાં સમાવેશ થાય છે અર્થાત્ વાનમંતર, વ્યંતરના અવાન્તર ભેદે છે (૨૫+૭૦૬) __ रुचकादुपर्यधश्चाष्टादशशतयोजनमितो व्यन्तरनरज्योति. पादिनिवासयोग्यो झल्लाकृतिस्तिय विशालशुभपरिणामी તિર્થોઃ | ૨૬ છે તિચ્છ-મધ્યલકનું વર્ણન અર્થ- રુચકથી ઉપરના નવ (૯૦૦) જે જન અને નીચેના નવ (૯૦૦) જેજનવાળો અઢારસે (૧૮૦૦) જેજન માનવાળે, વ્યંતર-મનુષ્ય-જ્યોતિષ આદિના નિવાસગ્ય, ઝલ્લરી (વાજિત્ર વિશેષ ઝાલર) ના જેવી આકૃતિવાળો તિર્થો વિશાલ (એકરજજુ પ્રમાણ આયામ વિષ્કવાળે) શુભ પરિણામ-મધ્યમ પરિણામ દ્રવ્યવાળે “તિર્યક” કહેવાય છે. . (૨૬+૭૦૭) मध्यलोकाभिधाने तिर्यग्लोके पूर्वपूर्वापेक्षया द्विगुणविस्तारा असंख्याता वलयाकृतयो जम्बूद्वीपादिस्वयम्भूरमणसमुद्रान्ता द्वोपसमुद्रास्सन्ति ॥ २७ ॥ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ અર્થ –-- જેનું બીજું નામ મધ્યક છે એવા તિચ્છ લેકમાં પૂર્વ પૂર્વની અપેક્ષાએ દ્વિગુણ (બે ગુણા) વિસ્તારવાળા, વલય (કંકણ)ની આકૃતિવાળા, અસંખ્યાત, જંબૂદ્વીપ જેની આદિમાં અને અંતે સ્વયંભૂરમણ સમુદ્ર છે. એવા દ્વીપસમુદ્રો છે. (૨૭૫૭૦૮) मध्ये लक्षयोजनपरिमाणस्य जम्बूद्वीपस्य नाभिरिव भूतलं योजनसहस्रेणावगाहमानश्चत्वारिंशद्योजनचूलायुतो नवाવિજાતિયોગનામુઠ્ઠાણsaો તરાપોરનાદલું વિસ્તૃત ऊर्ध्वं च योजनसहस्रविस्तारो भद्रशालादिभिश्चतुभिर्वनैः परिवृतो मेरुभूधरः काञ्चनमयो वत्तलाकारो विलसति ॥ २८ ॥ અર્થ– લાખજોજનના પરિમાણવાળા જંબુદ્વીપના મધ્ય ભાગમાં અર્થાત જેમ શરીરમાં મધ્યભૂત નાભિ હોય છે તેમ મેરૂ પણ જબૂદ્વીપના મધ્યમાં રહેલ છે. આ મેરૂ, ભૂતલને અર્થાત્ પૃથ્વીની અંદર હજાર એજન પ્રમાણ અવગાહીને રહેલ છે. ચાલીશ (૪૦) જન પ્રમાણ ચૂલિકા સહિત છે. નવ્વાણું હજાર (૯૦૦૦) જેજન ઉંચે, નીચે દશ હજાર (૧૦૦૦૦) જોજન વિષ્કભ આયામરૂપ વિસ્તારવાળે, ઉપર જ્યાં ચૂલાને ઉદ્દગમ થાય છે ત્યાં વિર્ષોભ આયામરૂપ હજાર જન વિસ્તારવાળો છે, ભદ્રશાલ-નંદન, સૌમનસ-પાંડુકરૂપ ચાર (૪) વનથી પરિવરેલો, કાંચનમય, કાંચનસ્થાલની નાભિના જે વહુલ (ગાળ) આકારવાળો મેરૂપર્વત વતે છે-વિલસે છે. (૨૮૫૭૦૯) For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૭ जम्बूद्वीपे चोत्तरोत्तरक्रमेणोत्तरदिग्वनि क्षेत्रव्यवच्छेदकहिमवन्महाहिमवन्निषधनीलरुक्मिशिखरिवर्षधरपर्वतालकृतानि भग्तहैमवतहरिविदेहरम्यहरण्यवतैरावतनामभाजि सप्त क्षेत्राणि । एवमेव धातकीखण्डे पुष्करार्धे च द्विगुणानि ક્ષેarf / ૨૨ . આવા જ બુદ્વીપમાં છ કુલ પર્વતોથી વિભક્ત સાતક્ષેત્રોનું વર્ણન અર્થ:-- જબૂદ્વીપમાં ઉત્તર ઉત્તર ક્રમથી અર્થાત્ ભારતની ઉત્તરે હૈમવત, હૈમવત ક્ષેત્રની ઉત્તરે હરિક્ષેત્ર એમ ઉત્તર ઉત્તર કમથી ઉત્તર દિશાવત, ક્ષેત્ર વ્યવચ્છેદક ક્ષેત્રવિભાગની વ્યવસ્થા કરનાર (અર્થાત્ ભરત અને હૈમવંત ક્ષેત્રની મધ્યમાં રહેનાર હિમવંત પર્વત, ભરત અને હૈમવતના વિભાગની વ્યવસ્થા કરે છે તેવી રીતે હૈમવંત અને હરિવર્ષના મધ્યમાં રહેનાર મહાહિમવંત પર્વત હૈમવંત અને હરિવર્ષને વિભાજક છે આ પ્રમાણે કરેલ ક્ષેત્ર વિભાગ છે. આવી રીતે સર્વત્ર ઘટના કરવી હિમવાન મહાહિમવાન-નિષધ-નીલ-રુકિમ-શિખરિરૂપ વર્ષધર પર્વતેથી અલંકૃત-વિભક્ત, ભરત-હેમવત-હરિ-વિદેહ-રમ્યફ હરણ્યવત-ઐરાવત નામવાળા સાત (૭) ક્ષેત્રો છે. આજ પ્રમાણે ધાતકીખંડમાં અને પુષ્કરવરદ્વીપાર્ધમાં જંબુદ્વીપ કરતા દ્વિગુણ (બેગુણ અર્થાત બે ભરત બે હેમ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ વત-બે હરિવર્ષ આદિ) અર્થાત (૧૪) ચૌદ ચૌદ (૧૪) ક્ષેત્રે છે તથા (૧૨-બાર બાર ) પર્વત છે. ૨૯૭૧૦). __ मेरुगिरेर्दक्षिणतो निषधस्योत्तरतो देवकुरवः, नीलपर्वताइक्षिणेन तदुत्तरेणोत्तराः कुरवः, देवकुरूत्तरकुरुभ्योऽन्यत्र भरतरावतविदेहाः कर्मभृमयः ॥ ३० ॥ અર્થ– મેરુપર્વતની દક્ષિણ બાજુએ અને નિષધપર્વ. તની ઉત્તર બાજુએ વિદેહ ક્ષેત્રમાં દેવકુ ક્ષેત્ર છે અને નીલ પર્વતથી દક્ષિણ બાજુએ દેવકુથી ઉત્તર બાજુએ ઉત્તરકુરુક્ષેત્ર અર્થાત દેવકુરુ અને ઉત્તરકુરને વઈ (શિવાય) અર્થાત્ હેમવંત પાંચ, હરિવર્ષે પાંચ, દેવકુરુ પાંચ, ઉત્તરકુરુ પાંચ, રમ્યક પાંચ, હરણ્યવંત પાંચ, એમ ત્રીશ (૩૦) અકર્મભૂમિ છે. એ શિવાય પાંચ ભરત, પાંચ એરવત, પાંચ મહાવિદેહ એમ પંદર (૧૫) કર્મભૂમિ કહેવાય છે. एवं लवणोदकालोदपुष्करोदवरुणोदक्षीरोदघृतोदेक्षुत्ररोदनन्दीश्वरोदारुणवरोदादिभिः समुद्रैः क्रमेणान्तरिता जम्बूधाતીવUSાવવાવલોવ કૃતવરકુવાનારીશ્વરજવર योऽसंख्यातास्स्वयम्भूरमणपर्यन्ता द्वीपसमुद्राः परित एकरज्जुવિક્રમે વર્તે છે ? | અર્થ – આ પ્રમાણે લવણદધિ-કાલોદધિ-વરદધિક્ષીરદધિ-વૃદધિ- ઈસુવદધિનંદીશ્વરોદધિ – અરૂણવોદધિ આદિ સમુદ્રોથી ક્રમથી અન્તરિત (આવૃત-પરિવૃત) જંબુદ્વીપઘાતકીખંડદ્વીપ-પુષ્કરવરદ્વીપ-વર્ણવરદ્વીપ-ક્ષીરવરદ્વીપ-વૃતવર For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ હીપ-ઈશ્કવરીપ-નંદીશ્વરદ્વીપ-અરૂણવરદ્વીપ વિગેરે વિગેરે અસંખ્યાત, સ્વયંભુરમણ સુધીના દ્વીપસમુદ્રો ચારે બાજુથી એક ૨જજીવિષ્ઠભમાં વતે છે અર્થાત ચારેબાજુથી વલયાકારે એક જ વિસ્તૃત રત્નપ્રભાપીઠ ઉપર વર્તે છે. (૩૧+૭૧૨) तत्र पुष्करवरद्वीपार्ध यावन्मानुषं क्षेत्रम् ततः परं मनुष्यलोकपरिच्छेदकः पाकाराकागे मानुषोत्तरो नाम भूधरो वर्तते । । नास्मात्परतो जन्ममरणे मनुष्याणां जायते ॥ ३२ ॥ અર્થ– ત્યાં–પૂર્વોક્તદ્વીપ પૈકી પુષ્કરવાલદ્વીપા સુધી (અઢીદ્વીપ પ્રમાણ) આયામ વિષ્કભની અપેક્ષાએ (૪૫) પીસ્તાલીશ લાખ જેજન પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે. આ મનુષ્ય ક્ષેત્રમાં કર્મભૂમિના, અકર્મભૂમિના, અન્તરદ્વીપના એમ ત્રણ પ્રકારના મનુષ્ય વસે છે. અર્થાત્ જબૂદ્વીપના સાત (૭) ક્ષેત્રે, ધાતકીખંડના ચૌદ (૧૪) ક્ષેત્રે પુષ્કરવઢીયાઈના ચૌદ (૧૪) ક્ષેત્રે એમ પાંત્રીસ (૩૫) ક્ષેત્રો-મનુષ્ય ક્ષેત્રો કહેવાય છે. ત્યાર બાદ-પુષ્કરવરદ્વીપાર્ધ પછીથી મનુષ્ય ક્ષેત્રને સીમા કરનારે પ્રાકાર (કીલા)ના આકારે માનુષેત્તર નામને પર્વત આવે છે. અર્થાત્ મનુષ્યક્ષેત્ર પછી મનુષ્યના જન્મ મરણે થતા નથી. (૩૨૭૧૩) रुचकाभिधानसमतलादूर्ध्व नवत्युत्तरसप्तशतयोजनान्तेऽनुक्रमेण जघन्यतोत्कृष्टतः पल्योपमाष्ट चतुर्थभागायुष्काणां तारकाणां विमानानि, तत उच्च दशयोजनेषु सहस्राधिकपल्योपमायुकसूर्यविमानं, तदुपर्यशीतियोजनेषु लक्षाधिक For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ पल्योपमायुष्कचन्द्रविमानम् , ततोऽप्यूल विंशतियोजनेषु अर्धपल्यैकपल्योपमायुष्काणां नक्षत्रग्रहाणां विमानानि ॥१३॥ અથ– મનુષ્ય નિવાસ યોગ્ય ક્ષેત્ર કથન બાદ તિષી દેવ નિવાસ ગ્ય પ્રદેશનું કથનઃ ચકનામક સમતલથી ઉપર (૭૯૦) સાતસે નેવું જે જનના અંતે અનુક્રમે જઘન્યથી પલ્યોપમના આઠમા ભાગરૂપ આયુષ્ય વાળા અને ઉત્કૃષ્ટથી પાપમના ચોથા ભાગરૂપ આયુષ્યવાળા તારા રૂપ તિષી દેવાના વિમાને છે. ત્યાંથી ઉપર દશ જેજનમાં હજાર વર્ષ અધિક એક પાપમના આયુષ્યવાળા સૂર્યનું વિમાન છે. તેનાથી ઉપરે એંશી (૮૦) જનોમાં લાખ વર્ષ અધિક એક પલ્યોપમના આયુષ્યવાળા ચંદ્રનું વિમાન છે. તેનાથી ઉપરે વીશ (૨૦) જેજનમાં ઉત્કૃષ્ટથી અર્ધ પાપમના આયુષ્યવાળા નક્ષત્રોના તથા એક પાપમના આયુષ્યવાળા ગ્રહના વિમાને છે. (૩૩૧૭૧૪) ___ एवममी ज्योतिर्गणा एकविंशत्युत्तरकादशशतयोजनदूरतो मेहं परिभ्रमन्ति ॥ ३४ ॥ અર્થ –વળી આ જ્યોતિષી વિમાનના સમૂહ (૧૧૨૧) અગ્યાર સે એકવીશ જોજન દુરથી મેરુ પર્વતની ચારે બાજુ પ્રદક્ષિણાની પદ્ધતિથી ફરે છે ગતિ કરે છે. (૩૪+૭૧૫) ततश्चौर्व किश्चिदूनसप्तरज्जुप्रमाण ऊवीकृतमृदङ्गाकृतिः रालोकान्तमूर्ध्वलोकः क्षेत्रत उत्कृष्टशुभपरिणामोपेतः ॥३५॥ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ અર્થ – તિષી વિમાનથી ઉપર અર્થાત સૂચકથી ઉંચે નવસો (૯૦૦) જન છેડીને ઉદ્ઘલેકને આરંભ થતું હોવાથી કાંઈક ન્યૂન સાત (૭) રજજુ પ્રમાણ વાળો, ઉંચા કરેલ મૃદંગની આકૃતિ જેવી આકૃતિવાળો, લેકના અંત સુધી, ક્ષેત્રની અપેક્ષાએ સ્વભાવથી ઉત્કૃષ્ટ શુભ પરિણામથી “ઉદ્ઘલેક” કહેવાય છે. (૩૫+૭૧૬) तत्र च कल्पोपपन्नाः। कल्पातीताय वैमानिका देवा વસતિ | ૬ | અથ – તે ઉવેલકમાં કપિપન અને કલ્પાતીત એમ વૈમાનિક દેવે નિવાસ કરે છે. (૩૬૭૧૭) सौधर्मेशानसत्कुमारमाहेन्द्रब्रह्मलोकलान्तकमहाशुक्रसहस्राtissનાવશાળતા ડાઘુતમેન ટ્રાકાવિધાન પોપવનचानां स्थानान्युपयुपरि भवन्ति ॥ ३७ ॥ અર્થ – સૌઘમ ઈશાન સનકુમાર મહેન્દ્ર બ્રહ્મલોક ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ લાન્તક મહાશુક સહસ્ત્રાર આનત પ્રાણત આરણ અશ્રુતના ભેદથી બાર પ્રકારના, કપપપન્ન દેના સ્થાને ઉપર ઉપર છે (૩૭+૭૧૮) तत्र सौधर्मदेवस्योत्कृष्टतो द्विसागरोपममायुः, ईशानस्य किश्चिदधिकं द्विसागरोपमं सनत्कुमारस्य सप्तसागरोपमं माहेજય દ્વિઝિધિ તર, છિન્ન રાજારાણા For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઝોનર્વિવારિવિંરાઇવિરાત્તિવિવાહિતાવનાના કદन्यतस्सौधर्मस्य पल्योपमं, ईशानस्य किश्चिदधिकं पल्योपमं अग्रे तु यदघोऽधो देवानामुत्कृष्टमायुरुपपरितनदेवानां तज्जચા છે ૨૮ . અર્થ:– ત્યાં સૌધર્મદેવનું ઉત્કૃષ્ટથી બે સાગરોપમનું આયુષ્ય છે, ઈશાનનું કાંઈક અધિક બે સાગરોપમનું આયુષ્ય છે, સનસ્કુમારનું સાત (૭) સાગરોપમનું આયુષ્ય છે. મહેન્દ્રનું કાંઈક અધિક સાત (૭) સાગરોપમનું આયુષ્ય છે. બ્રહ્મલેક સ્થનું દશ (૧૦) સાગરોપમનું લાન્તકસ્થનું, ચૌદ (૧૪) સાગરે પમનું, મહાશુક્રસ્થનું સત્તર (૧૭) સાગરેપમનું, સહસ્ત્રારસ્થનું અઢાર (૧૮) સાગરોપમનું, આનતસ્થનું ઓગણીશ (૧૯) સાગરોપમનું, પ્રાણતસ્થનું વીશ (૨૦) સાગરોપમનું. આરણસ્થનું એકવીશ (૨૧) સાગરોપમનું અશ્રુતસ્થનું બાવીશ (૨૨). સાગરેપમનું આયુષ્ય હોય છે. જઘન્યથી સૌધર્મદેવનું એક પલ્યોપમનું ઈશાનસ્થનું કાંઈક અધિક પલ્યોપમનું, ઉપર ઉપ૨ના-આગળના સનસ્કુમાર આદિ દેવેનું નીચે નીચેના દેવેનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે જઘન્ય આયુષ્ય જાણવું. (૩૮૭૧૯) ततचोपर्युपरि त्रयोविंशतिसागरोपमादेकैकाधिकसागरोपमाः धिकोत्कृष्टायुष्काणां तदधो देवोत्कृष्ट जघन्यायुष्काणां देवानां मुदर्शनसुप्रतिबद्ध मनोरमसर्वभद्रविशाल सुमनससौमनसप्रीतिकरादित्यभेदतो लोकपुरुषस्य ग्रीवापदेशस्थाः कण्ठाभरणभूता नव ग्रेवेयकाभिरव्याः स्थानविशेषास्सन्ति ॥ ३९ ॥ For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ― અ - તે કલ્પના ઉપર ( ખાર ધ્રુવલેાક રૂપ ૯૫થી ઉંચ) ઉપર ઉપર રહેલ, ક્રમસર ઉત્કૃષ્ટથી તેવીશ (૨૩) સાગરાપમ, એકએક અધિક (૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧) સાગરોપમના આયુષ્યવાળા, દેવની નીચે જે દેવ વર્તે છે તેનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય, તે જ ઉર્ધ્વસ્થદેવનુ જાન્ય આયુષ્ય (૨૨૨૩-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦) સાગરોપમના જઘન્ય ર ૧ ર ૪ આયુષ્યવાળા દેવાના, સુદર્શન સુપ્રતિબદ્ધ-મનારમ-સ ભદ્ર १ . વિશાલ–સુમનસ-સૌમનસ-પ્રીતિકર-આદિત્યના ભેદથી લોકરૂપી પુરૂષના (ગ્રીવા) ટાકના પ્રદેશમાં સ્થિત, કંડેના આભરણુ ભૂત નવ (૯) સંખ્યાવાળા, ત્રૈવેયક નામના વિશિષ્ટ સ્થાને છે. (૩૯+૭૨૦) ततश्चोपरि पूर्वादिक्रमेण विजयवैजयन्तजयन्तापराजितानि विमानानि सन्ति मध्ये च सर्वार्थसिद्ध विमानम् । आद्यचतुर्विमानस्थानामुत्कृष्टतो द्वात्रिंशत्सागरोपमं जघन्यत एकत्रिंशत्सागरोपममायुः । सर्वार्थसिद्धिस्थानान्तु जघन्याभावेनोत्कर्षेण त्रयस्त्रिशत्सागरोपममायुः आद्यस्थानद्वयं घनोदधिप्रतिष्ठं तदुपरि स्थानत्रयं वायुपतिष्ठं तदुपरिस्थानत्रयश्च घनोदविघनवातप्रतिष्ठं शेषाणि च गुरुलघुगुणवत्त्वा તાજ્જા પ્રતિષ્ઠાનિ ॥ ૪૦ ॥ નવ પ્રૈવેયક ઉપર અ:- પૂર્વ દિશામાં વિજય, દક્ષિણમાં વૈજયન્ત, ઉત્તરમાં જયન્ત, પશ્ચિમમાં અપરાજિત નામના દેવાના વિમાના છે. ૧૪ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ વિજયાદિ ચારના મધ્યમાં સર્વાર્થસિદ્ધ (દેવેનું) વિમાન છે. પ્રથમ ચાર વિમાનસ્થ દેવેનું ઉત્કૃષ્ટથી (૩૨) સાગરોપમનું આયુષ્ય અને જઘન્યથી (૩૧) એકત્રીશ સાગરેપમનું આયુષ્ય છે. સર્વાર્થસિદ્ધ વિમાનસ્થ દેવેનું જ ઘન્ય આયુષ્યને અભાવ હોવાથી ઉત્કૃષ્ટથી તેત્રીશ (૩૩) સાગરોપમનું આયુષ્ય છે. આ વિમાનેથી ઉપર કઈ વિમાન નહી હોવાથી આ પાંચ વિમાને “અનુત્તર વિમાન” કહેવાય છે. સૌધર્મ અને એશાન દેવકના વિમાને, ઘોદધિના આધારે રહેલા છેઃ સનકુમાર -મહેન્દ્ર-બ્રહ્મલેકના વિમાને ઘનવાતના આધારે રહેલા છે. લાન્તક-મહાશુક્ર-સહસ્ત્રારદેવલોકના વિમાને ઘનેદધિ ઘનવાતના આધારે રહેલા છે. બાકીના આનત-પ્રાકૃતઆરણ-અચુતના, નવયકના, અનુત્તર દેવલોકના વિમાન આકાશના આધારે રહેલા છે કેમકે ગુરુ લઘુ ગુણવાળા છે. (ઉર્વ-અધગતિ સ્વભાવને અભાવ હોવાથી) (૪૦+૭૨૧) ग्रेवेयकेषु अनुत्तरे च कल्पातीता देवा निवसन्ति ॥४१॥ છે. અથ– ગ્રેવેયકમાં અને અનુત્તરમાં કપાતીત (સામાનિક આદિકલ્પને અભાવ હોવાથી અહમિન્દ્રપણું હેવાથી) દે રહે છે. (૪૧+૭૨૨) तत ऊर्व' द्वादशयोजनात्पञ्चचत्वारिंशल्लक्षयोजनपरिमाणा मध्ये चाष्टयोजनबाहल्याऽन्ते मक्षिकापक्षवत्कृशतरोत्ता. વાતાત્રા જારેષલ્લાનમામિષાનાણી शिलापराभिधाना पृथिवी ॥ ४२ ॥ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ અર્થ – અનુત્તરથી ઉચે બાર (૧૨) જન પછી (૪૫) લાખ જન પરિમાણ વાળી, મધ્યમાં આઠ (૮) જન બહલ; (ઘટ) અંતમાં માંખની પાંખ કરતાં અતિ પાતળી, છતી કરેલ છત્રીના આકારના જેવી આકારવાળી, ઈષતપ્રાગભાર નામની સ્વચ્છ સ્ફટિક જેવા વર્ણવાળી, વેત સુવર્ણમય, સિદ્ધશિલા જેનું બીજું નામ છે એવી આઠમી પૃથિવી છે. (૪૨૭૨૩) तत ऊर्ध्वं चतुर्थगन्यूतिषष्ठमागे आलोकान्तं सिद्धानां નિવાસ: | | - અર્થ તે સિદ્ધશિલાના ઉપર એક જન સુધી લેક છે. પછી અલોક છે, એટલે એક યોજના નીચેના ત્રણ કોશ છેડી, બાકી રહેલ ચેથા કેશ ઉપરના છઠ્ઠા ભાગમાં અર્થાત ધનુષને ત્રીજો ભાગ જેમાં અધિક છે એવા (૩૩૩) ત્રણ તેત્રીશ ધનુષ્ય પ્રમાણ ભાગમાં લેકના અંતપર્વત, સિદ્ધોને નિવાસ છે. (૪૩૭૨૪) तत्र रुचकात्सौधर्मेशानी. यावत्सारज्जुस्तत आसनकुमारमाहेन्द्रमेकरज्जुस्ततस्सहस्रारं यावत्सार्थ रज्जुद्रयं तस्मादच्युतं यावदेकरज्जुस्तत आलोकान्तं किञ्चिका रज्जुः અર્થ – ચૌદ ૨જુ પ્રમાણ લેકમાં ચકથી માંડી સૌઘમ ઈશાન સુધી (૧) દેઢ રજજુ થાય છે ત્યાંથી સન કુમાર-મહેન્દ્ર સુધી એક રજજુ થાય છે ત્યાંથી સહસ્ત્રાર સુધી (૨) અહી રજુ થાય છે ત્યાંથી અમ્રુત સુધી એક ૧) For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ રજુ છે ત્યાંથી લાકના અંત સુધી કાંઈક ન્યૂન એક (૧) ૨જુ છે. . (૪૪૪૭રપો. - अधोलोकान्ताललोकान्तं चतुर्दशरज्जु परिमाणकरज्जुविस्तृता सनिवासस्थानरूपा सनाडिकास्ति, अस्या बहिरेकेन्द्रिया एवं निवसन्तीति ॥ ४५ ॥ અર્થ:- અલેકના અંતથી માંડી ઉર્વકના અંત સુધી ચૌદ (૧૪) રજજુ પરિમાણ વાળી, એક રજજુ વિસ્તૃત, ત્રસજીના નિવાસ સ્થાન રૂપ “સનાડિકા છે. આ ત્રસનાકિકાની બહાર માત્ર એકેન્દ્રિય જીવે જ રહે છે. (૪૫૭૨૨) નgિ : વરિષણ વિભરના सः सम्यग्दर्शनादिनिर्मलाइदावाप्तिदुश्शक्येति परिचितनं बोधिदुर्लभभावना। भतो बोधिपाप्तावप्रमादी स्यात् : બોધિદુર્લભ ભાવના અથ– નરક આદિ ચતુતિરૂપ અનાદિ સંસારમાં પરિ. જામણ કરનાર મિથ્યાત્વ આદિ દેવોથી હણાયેલ ચિત્તવાળા જીવને, સમ્યગૂ દર્શન–જ્ઞાન-ચારિત્ર આદિથી નિર્મલ, જૈન ધર્મની પ્રાપ્તિ દુશક્ય છે. આ પ્રમાણેનું ચિંતન “બેધિદુર્લભ ભાવના” કહેવાય છે. આ ભાવનાથી સમ્યગ દર્શન આદિના ગક્ષેમમાં પ્રમાદના અભાવવાળે આત્મા બની શકે છે. (૪૬૭૨૭) For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ । सम्यगदर्शनमूना पश्रमहाव्रतसाधनो गुप्यादिविशुद्धिव्यवस्थानः संसारपारकरो धर्मः परमर्षिणार्हता व्याख्यातः રામથનતિ પરવારવાતમારા ગળાश्व धर्म श्रद्धा गौरवं तदनुष्ठानासक्तिश्च जायत इति ॥४७॥ ધમસ્યાખ્યાત ભાવના અથ – સમ્ય દર્શન રૂપી મૂલવાળો, પંચમહાવ્રતરૂપી સાધનવાળે, ગુપ્તિ-સમિતિ આદિના પાલનરૂપ સ્વરૂપ અવસ્થાન વાળો, સંસારથી પાર-નિસ્તાર કરનારે એ વિશિષ્ટ ધર્મ, પરમ મહર્ષિ અરિહંત ભગવંતે કહે છે. સ્વયં આચ લે છે આવા પ્રકારનું ચિંતન “ધર્મસ્વાખ્યાત” ભાવના કહેવાય છે. આ ભાવનાથી ધર્મમાં શ્રદ્ધા-ગૌરવ-બહુમાન ધો. નુષ્ઠાનમાં ભાલાસ-રસ પ્રગટ કરે છે. આ પ્રમાણે બાર ભાવનાનું સ્વરૂપ સમાપ્ત થાય છે. (૪૭૭૨૮) विशिष्टतयोऽभिग्रहो भिक्षुप्रतिमा, सा द्वादशाविधा, आमासं विशिष्टस्थानावस्थितदात्रविच्छिनसकृत्पदत्तानपानपरिग्रहा एकमासिकी प्रतिमा । एवं द्विमासादि यावत्सप्तमासं. विशिष्ठस्थानावस्थितव्यक्त्याक्रमेण द्वित्रिचतुःपश्चषट्सप्तवारं વત્તાવાળા જ ગતિના માથા છે ૪૮ . ભિક્ષુ પ્રતિમાનું વર્ણન– : અર્થ– આહાર આદિ નિયમ રૂપ વિશિષ્ટ તપને અભિ. ગ્રહ પ્રતિજ્ઞા વિશેષ “ભિક્ષુપ્રતિમા” કહેવાય છે. માસિકી For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ માસિકી-માસિદી–ચાતુમાંસિકી – પંચમાસિકી –ષામાસિકીરામાણિકી-પ્રથમ સપ્ત શત્રિદિવા-દ્વિતીય સત રાત્રિદિવા તૃતીય સપ્ત રાત્રિદિવા અહોરાત્રિકી–એકરાત્રિકીના ભેદથી કરાતી બાર પ્રકારની ભિક્ષુપ્રતિમા છે. તે (૧) એક માસ સુધી, વિશિષ્ટ સ્થાનમાં રહેલો દાતા, અવિચ્છિન્ન રૂપે એકવારજ આપેલ અન્ન અને પાનના ગ્રહણરૂપ “એક માલિકી” પ્રતિમા કહેવાય છે. (૨-૪૫૬૭) આ પ્રમાણે બે-ત્રણ–ચાર-પાંચ-છ-સાત માસ સુધી વિશિષ્ટ સ્થાનમાં રહેલ વ્યક્તિથી ક્રમસર બે વાર-ત્રણવાર–ચારવાર-પાંચવાર-છવાર–સાતવાર આપેલ અન-પાનના ગ્રહણરૂપ છ પ્રતિમાને વિચારવી. (૪૮-૭૨૯) * સોરાબા ઉwiratવદ્યાવાલારિબ ગાવાम्लपारणारूपा प्रामादिभ्यो बहिरूर्वमुखशयनाशासनस्थितिपूर्वयोरोपसर्गसहनरूपा प्रतिमा अष्टमी ॥ ४९ ॥ (૮) સાત (૭) અહોરાત્ર પ્રમાણુવાળી, એકાંતરે નિજલ ઉપવાસ રૂપ, પારસ્થામાં આયંબિલરૂપ-પાશયનનિષણરૂપ આસન રિથતિપૂર્વક, ઘોર ઉપસર્ગને સહન રૂપ “અષ્ટમી” પ્રતિમા કહેવાય છે. (૪૧૭૩૦) उत्कटिकाधासनस्थितिपर्विका पूर्वोक्त्वैव नवमी प्रतिमा। गोदोहिकावासनस्थितिपूर्विका तादृश्येव दशमी प्रतिमा For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨પ અથ – ઉત્કટિક-દંડાયેતિક આદિ આસનસ્થિતિ પૂર્વક, માત અહેરાત્ર પ્રમાણવાળી, એકાંતરે નિર્જલા ઉપવાસ રૂપ પારણામાં આયંબિલરૂપ, ગામનગર આદિથી, બહાર રહેવા રૂપ નવમી પ્રતિમા જાણવી. ગેહાદિક-વીરાસન આદિ આસન રિથતિપૂર્વક, સાત અહોરાત્ર પ્રમાણુવાળી, એકાંતરે નિર્જલ ઉપવાસ રૂપ પારણામાં આયંબિલરૂપ, ગામનગર આદિથી બહાર રહેવા રૂપ “દશમી પ્રતિમા કહેવાય છે. (૫૦૫૭૩) निर्जळषष्ठभक्तप्रत्याख्यानपूर्विका ग्रामादबहिश्चतुरगुलान्सरचरणविन्यसनरूपा । प्रलम्बितबाहुकायोत्सर्गकरणात्मिकाहोरात्रप्रमाणा प्रतिमेकादशी । अष्टमभक्तपानीया गामाबहिरीषदवनमितोत्तरकाया एकपुद्गलन्यस्तदृष्टिकाऽनिमिषनेत्रा मुगुप्तेन्द्रियग्रामा दिव्यमानुषाधुपसर्गसहनसमर्था कायोत्सर्गावस्थायिन्येकरात्रिकी प्रतिमा द्वादशी ॥ ५१ ॥ .. અર્થ – નિર્જલ ૭ (બે ઉપવાસ રૂપ)ના પચ્ચખાણું પૂર્વક, ગ્રામ આદથી બહાર ચાર આંગલના અંતરમાં બે પગ મૂકી; બે ભુજાઓને લંબિત રાખી, કાયાત્સગ (કાઉસ્સગ ) કરવા રૂપ, અહેરાત્ર પ્રમાણવાળી “એકાદશી” પ્રતિમા કહે. - વાય છે. નિર્જલ અલ્મ (ત્રણ ઉપવાસ રૂપ) ના પચ્ચકખાણ પૂર્વક, ગ્રામ આદિથી બહાર ઉપરની કાયા જરા નમાવવા પૂર્વક એક પુગલમાં સ્થાપિત દષ્ટિ રાખી, અનિમેષ લેચન કરી, સદ્ધિને સુગુપ્ત રાખી, દિવ્ય માનુષ આદિ ઘર-ઉપસર્ગના સહનમાં સમર્થ, કાઉસગ કરવા પૂર્વક એક શત્રિની “એક શત્રિકી” બારમી પ્રતિમા કહેવાય છે. (૫૧૭૩૨) For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૬ * तत्तद्विषयेभ्यस्तत्तदिन्द्रियाणां विरमणरूपाः पञ्चेन्द्रियनिरोधाः ॥ ५२ ॥ અર્થ – તે તે ઇદ્રિના તે તે વિષયોથી અટકવારૂપ पश्यन्द्रिय निराध' अवाय छे, (५२+७३७) ..आगमानुसारेण बसपात्रादीनां सम्यनिरीक्षणपूर्वक प्रमार्जन प्रतिलेखना ॥ ५५ ॥ " અર્થ:– આગમના અનુસાર વસ્ત્રપાત્ર આદિનું સારી રીતે નિરીક્ષણ પૂર્વક પ્રમાને “પ્રતિલેખના” કહેવાય છે. (५+७३४) - सा च सत्रार्थतत्वश्रद्धानसम्यक्त्वमिश्रमिथ्यात्वमोहनीयवर्जनकामस्नेहदृष्टिरामपरिहारशुद्धदेवगुरुधर्मादरकुदेवकुगुरुकुधमपरिवर्जनज्ञानदर्शनचारित्रादरज्ञानदर्शनचारित्रविराधनापगिा. रमनोवचनकायगुप्त्यादरमनोवाक्कायदण्डपरिहाररूपभावना - गर्मितवचनोधारणपूर्वकवस्त्रादिनिरीक्षणप्रमार्जनरूपा पञ्चवि. अतिपकारा विज्ञेया ॥ ५४ ॥ .मथ:- (१) सूत्र अर्थ तत्पनी श्रद्धा (3) सम्य३१ મોહનીય-મિશ્રમોહનીય-મિથ્યાત્વમેહનીયના વજનરૂપ (૩) ४|१२-रने -ष्टिना परिक्षा२३५ (3) शुद्धशुरु-शुद्ध धर्मना मा२३५. (3) उप-मुरु-धर्मना परिपनन३५ (3) ज्ञान-शिन चारित्रना मा६२३५ (3) ज्ञान विराधना-शनविराधना-यारित्रविराधनाना परिहा२ ३५ (3) For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ મનેાગુપ્તિ-વચનગુપ્તિ-કાયગુપ્તિના આદરરૂપ (૩) મનેાદડવચનદંડ કાયદ ડના પરિહાર રૂપ ભાવનાગર્ભિત વચનના ઉચ્ચારણ પૂર્વક વસ્ત્રાદિના નિરીક્ષણ-પ્રમાન રૂપ પચ્ચીશ (૫) પ્રકાર વાળી પ્રતિવેમના ' જણવી. . (૫૪+૭૩૫) हास्यस्त्यरतिपरिहार भयशोकजुगुप्सापरिहार कृष्णनीलकापोतलेश्यापरिहाररसर्द्धिशातगौरवपरिहार क्रोधमानमायाळोपरिहार पृथिव्यप्तेजोवायुवनस्पतित्र सकायरक्षणात्मक भावपूर्णववनोच्चारणपूर्वकस्वागऩमार्जनात्मिका वा सा पञ्चविंशतिरूपोपलक्षणतो बोध्या ।। ५५ ।। અઃ— હાસ્ય-રતિ-અતિના પરિહાર રૂપ (૩) ભયશે।ક-ભ્રુગુપ્સાના પરિહાર રૂપ (૩) કૃષ્ણલેશ્યા-નીલલેશ્યા ક્રાપાતલેશ્યાના પરિહાર રૂપ (૩) ઋદ્ધિગારવ-રસગારવ-સાતાગારવના પરિહાર રૂપ (૪) ક્રોધ-માન-માયા-લાભના પરિહાર રૂપ (૬) પૃથ્વીકાય-અકાય-તેજ કાય-વાયુકાય--વનસ્પતિકાયસકાયના રક્ષણ રૂપ ભાવપૂર્ણ વચનના ઉચ્ચારણપૂર્વક પેાતાના અંગના પ્રમાન રૂપ પચ્ચીશ (૨૫) પ્રતિલેમના ઉપલક્ષણથી જાણવી. (૫૫+૭૩૬) ww प्रागुपदर्शिता गुप्तयस्तिस्रः ॥ ५६ ॥ અઃ— ત્રણ ગુપ્તિઓનું વર્ણન સવર નિરૂપણમાં પૂવે જણાવેલ છે. (૫૬+૭૩૭) साधुनियम विशेषोऽभिग्रहः । स च द्रव्यक्षेत्र काळभावतઋતુર્વિધઃ ॥ ૧૭ ॥ For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ - અર્થ – સાધુઓને જે નિયમ વિશેષ તે “અભિગ્રહ કહેવાય છે. તે અભિગ્રહ, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના ભેદથી ચાર પ્રકાર છે. | (૫૭૫૭૩૮) - વરિપરિણા દ્રવ્યfમu. વિજાપુરથલાલારાહ#ાહિશાળ ક્ષેત્રામિપ્રા. પિરિણા વારના कालाभिग्रहः । विशिष्टभावयुतदातृसकाशादन्नादिपरिग्रहो માવામા ! ૧૮ | અર્થ:– વિશિષ્ટદ્રવ્યગ્રહણવિષયક નિયમવિશેષ વ્યાભિગ્રહ’ કહેવાય છે. વિશિષ્ટ ક્ષેત્રમાં રહેલ દાતાની પાસેથી અન્ન આદિ ગ્રહણ રૂ૫ “ક્ષેત્રાલિગ્રહ” કહેવાય છે. વિશિષ્ટ કાલમાં જ અન્ન આદિ ગ્રહણ રૂપ “કાલાભિગ્રહ” કહેવાય છે. વિશિષ્ટ ભાવ સહિત, દાતાની પાસેથી અન્ન આદિ ગ્રહણ રૂપ “ભાવાભિગ્રહ” કહેવાય છે. (૫૮૧૭૩૯) ઈતિ કરણ નિરૂપણ નામક દ્વિતીય કિરણ. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ पुलाकादिनिरूपणनामकः तृतीयः किरणः तद्वान् चारित्रीत्युच्यते । स पञ्चविधः पुलाकबकुश - कुशीलनिर्ग्रन्थस्नातकभेदात् ॥ १ ॥ સામાયિક આદિ ચારિત્રનું નિરૂપણ કર્યું છતા પ્રકારાંતરથી ચારિત્રીઓનું નિરૂપણુ કરે છેઃ : અર્થ:- કરણ ચરણરૂપ ચારિત્રવાળા ‘ ચારિત્રી’ કહેવાય छे. ते यरित्री, युवा-श- कुशीत निथ - स्नातना लेडथी यां (4) प्रहार . (१+७४०) GOOD सङ्घादिप्रयोजनाय सबलचक्रवर्तिविध्वंससामर्थ्योपजीवनज्ञानाद्यतिचाराऽऽसेवनान्यतरेण दोषवान जिनागमादप्रतिपाती च पुलाकः, स द्विविधः लब्धिपुलाकस्सेवा पुलाकश्रेति, देवेन्द्रसम्पत्तिसदृशसम्पत्तिमान् लब्धिविशेषयुक्तः पुलाको लब्धिपुलाकः । सेवा लाकस्तु ज्ञानदर्शनचारित्रलिङ्गयथासूक्ष्मभेदेन पञ्चविधः ॥ २ ॥ અર્થ:~ સંઘ આદિના રક્ષણનું પ્રયાજન ઉપસ્થિત થતાં સેના સહિત ચક્રવતી આદિના વિઘ્નસમાં સમથ, તપ:શ્રુત For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જન્ય લબ્ધિના ઉપજીવનથી અથવા જ્ઞાનાદિ વિષયક અતિચારના સેવનથી દેજવાળે, જિનકથિત આગમથી સદેવ અપ્રતિપાતી બનતે જ્ઞાનના અનુસારે ક્રિયાકારી તે “પુલાક” કહેવાય છે. તે પુલાક લબ્ધિપુલાક અને સેવાપુલાકના ભેદથી બે પ્રકાર છે. (૧) દેવેન્દ્રની સંપત્તિ સરખી સંપતિ વળે, લબ્ધિ વિશેષથી યુક્ત પુલાક “લબ્ધિ પુલાક” કહેવાય છે. (૨) સેવાપુલાક, જ્ઞાન-દર્શન-ચારિત્ર-લિંગ યથાસૂમના ભેદથી પાંચ પ્રકારનો છે. (૨૭૪૧) सूत्राक्षगणां स्खलितमिलितादिभिरतिचारैनिमाश्रित्याऽऽत्मनो निस्सारकारी ज्ञानपुलाकः । कुदृष्टिसंस्तवादिभिरा. स्मगुणघातको दर्शनपुलाकः । मूलोत्तरगुणपतिसेवनया चारिત્રવિધ નામરાજયાત્રિપુરા, તત્ર મૂકુળ માત્રાदयः, उत्तरगुणाः पिण्डविशुद्धयादयः । उक्तलिगाधिकलि. गग्रहणनिर्हेतुकापरलिङ्गकरणान्यतरस्मादात्मनो निस्सारकर्ता लिङ्गपुलाका। ईषत्प्रमादमनःकरणकाफल्यग्रहणान्यतरेणाऽऽत्मभ्रंशको यथासक्ष्मपुलाकः ॥ ३ ॥ અર્થ સૂત્રના અક્ષરના ખલિત-મિલિત આદિ અતિચાર ષોથી જ્ઞાનને મલીન કરવા દ્વારા જે આત્માને નિર્બલ કરે છે તે જ્ઞાન પુલાક” કહેવાય છે. મિથ્યાદષ્ટિ પાખંડીઓની સ્તુતિ-પરિચય દ્વારા આત્માના ગુણરૂપ સમ્યકત્વને જે ઘાતક તે “દર્શન પુલાક” કહેવાય છે. પ્રાણાતિપાત આદિ વિસ્મરણરૂપ મૂલગુણે અને પિંડવિશુદ્ધિ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ रत રા આર્ષદ રૂપ ઉત્તરગુણા પ્રતિ પ્રતિકુલ આચરણ દ્વારા ચારિત્ર વિરાધના કરી આત્મગુણુ રૂપ ચારિત્રવ`ક ‘ચારિત્ર પુલાક’ કહેવાય છે. શાઅકથિત લિંગ(વેષ)થી અધિક ગ્રહણ દ્વારા અથવા કારણ વગર અન્ય લિંગ કરણ દ્વારા આત્માને નિઃસાર બનાવનાર ‘લિંગ પુલાક’ કહેવાય છે. થેાડા પ્રમાદથી કે મનથી અકથ્યના ગ્રહણથી આત્મઘાતક યથાસૂક્ષ્મ ‘પુલાક કહે વાય છે. (૩+૭૪૨) देहस्योपकरणानां वाऽलङ्कारा मिळापुकश्चरणमलिनकारी कुशः । शरीरोपकरणभेदाभ्यां स द्विविधः । अनागुप्तव्यतिरेकेण भूषार्थ करचरणादिप्रक्षालननेत्रा दिवळ निस्सारणदन्तक्षालनकेश संस्काराद्यनुष्ठाता शरीरबकुशः । शृङगाराय तैलादिना दण्डपात्रादीन्युज्ज्वळीकृत्य ग्रहणशील उपकरणકોસઃ ॥ ૪ ॥ અ:— શરીરની કે ઉપકરણાની ગેભાની ઈચ્છા કરનારા, ચારિત્રને મલિન કરનારા ‘બકુશ’ કહેવાય છે. તે બકુશ, શરીર-ઉપકરણના ભેદથી બે પ્રકારના છે, (૧) આગાઢ કારણુ શિવાય શાભા માટે હાથ પગ આફ્રિ યેવા, નેત્ર આદિના મેલ કાઢવા, દતમજન, કેશ સંસ્કાર, ઇત્યાદિ ક્રિયા કરનારા ‘શરીર અકુશ’ કહેવાય છે. (૨) શેાભા માટે તૈલ આદિથી દંડ-પાત્ર આદિને ઉજ્જવલ બનાવી 'ડ–પાત્ર આદિને ગ્રહણ કરનારા ઉપકરણ બકુશ’ કહેવાય છે. (૪+૭૪૩) For Personal & Private Use Only 6 Page #243 -------------------------------------------------------------------------- ________________ k ' પુના વાર: વિષ:, ગામોનાનામોદરાસંતसूक्ष्मभेदात् शरीरोपकरणानामलंकारस्साधूनामकार्य इति પાનવાન જd ઘરા જામીનારા: સાણા શાरोपकरणानामलंका बकुश अनाभोगः। लोकरविदितदोषो बकुशस्संवृतः । प्रकटं दोषानुष्ठाता बकुशोऽसंवृतः । किञ्चित्पमादी नेत्रमलाद्यपनयकारी बकुशस्वक्ष्मबकुशः। एते શકુશા: જાપારદ્ધિ રાજાનાક્ષાતવાતા વિવિપરિવારોથરાવઢવારિત્રા વધ્યા છે. પ / પ્રકારતરથી બકુશને વિભાગઅર્થ- બીજી રીતે બકુશ, આભેગ-અનાભેગ-સંવૃતઅસંવૃત-સૂક્ષમ ભેદથી પાંચ પ્રકાર છે. (૧) શરીર અને ઉપકરણની શોભા, સાધુઓને માટે અકાર્ય છે એમ જાણવા છતાં શેભા કરનાર “આગ બકુશ કહેવાય છે. (૨) આ અકાર્ય છે એમ નહીં જાણી, સહસા, શરીર અને ઉપકરણની શભા કરનારે “અનાગબકુશ કહેવાય છે. (૩) પિતે આચરેલા દોષોને લેકે ન જાણે તેવી રીતે દેશોને આચરનારે “સંવૃતબકુશ” કહેવાય છે. (૪) ખુલી રીતે દેવોને આચરનારે “અસંવૃતબકુશ” કહેવાય છે. (૫) કિંચિત પ્રમાદ કરનાર, નેત્ર-મેલ આદિને દૂર કર. નારે “સૂક્ષમ બકુશ” કહેવાય છે. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ આ તમામ બકુશે, સામાન્યથી ઋ—િયશની ઈચ્છાવાળાઓ સુખના પ્રતિ આદરવાળા, અસંયમથી નહીં છૂટા થયેલા, તલ આદિથી કૃત શરીરના સંસ્કારવાળા કાતરથી કાપેલ વાળ વાળા પરિવારો જેઓને છે તેવા, સર્વ દેશ છેદ ગ્ય-અતિચારથી મલિન ચારિત્ર વાળાઓ છે. (૫+૭૪૮) ___उत्तरगुणविराधनसंज्वलनकषायोदयान्यतरस्माद्हितचारित्रः कुशीलः । स चाऽऽसेवनाकषायभेदेन द्विविधः ॥३॥ અર્થ – ઉત્તરગુણની વિરાધનાથી અથવા સંજવલનકષા. યના ઉદયથી નિંદિત ચારિત્ર-વાળા “કુશીલ” કહેવાય છે. તે કુશીલ, આસેવન અને કષાયના ભેદથી બે પ્રકાર છે. | (૬૭૪૫) वैपरीत्येन संयमाराधक आसेवनाकुशीक: अयमेव प्रतिसेवनाकुशील उच्यते । संज्वलनकोधायुदयाद्गर्हितचारित्रः અર્થ – કથંચિત-કિંચિત્ પિંડવિશુદ્ધિ આદિ ઉત્તર ગુણેની વિરાધના કરતે સર્વાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારો આસેવના કુશીલ” કહેવાય છે આજ “પ્રતિસેવન કુશીલ' કહેવાય છે. સંજવલન કે આદિના ઉદયથી નિદિત ચારિત્રવાળો કષાય કુશીલ” કહેવાય છે? (૭+૭૪૬) द्विविधोऽपि स पञ्चविधः ज्ञानदर्शनचरणतपोषयासक्षम For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪ मेदात् । ज्ञानदर्शनचरणतपसां वैपरीत्येनाऽऽसेवकाश्चत्वारः प्रतिसेवनाकुशीलाः। शोभनतपस्वित्वप्रशंसाजन्यसंतोषवान् यथा सूक्ष्मातिसेवनाकुशीलः ॥ ८ ॥ પ્રકારતરથી કુશીલને વિભાગઅર્થ:– આસેવના-કષાય ભેદથી બે પ્રકારને કુશીલ હોવા છતાં હરેક કુશીલના જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વ્યથા- . સૂમ ભેદથી પાંચ પ્રકારે છે. જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપનું વિપરીતપણાએ આચરનારા, ચાર “પ્રતિસેવના કુશીલે” કહેવાય છે. આ સારે તપસ્વી છે. આ પ્રમાણે લેકેએ કરેલી પ્રશં. સાના શ્રવણથી જન્ય સતેજવાળો “યથાસૂમપ્રતિસેવના કુશીલ” કહેવાય છે. (૮૧૭૪૭) संज्वलनक्रोधादिभिनिदर्शनतपसां स्वाभिप्रेतविषये व्या. पारयिता ज्ञानादित्रिविधकषायकुशीलः । कषायाक्रान्तशापपदः कुशीलश्चारित्रकषायकुशोलः । मनसा क्रोधादिकर्ता कुशीलो यथासूक्ष्मकपायकुशीळः ॥ ९ ॥ સાવલન ધ આદિથી જ્ઞાન દર્શન તપને પિતાના ઇષ્ટ વિષયમાં ઉપયોગ કરનાર “જ્ઞાનાદિ ત્રિવિધ કષાય કુશીલ” કહેવાય છે. મનથી જ માત્ર ક્રોધ આદિ કરનાર “યથા સૂકમ કષાય કુશીલ” કહેવાય છે. ભ્ર૭૪૮) For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ L निर्गतमोहनीयमात्रकर्मा चारित्री निर्ग्रन्थः । स चोपशान्तमोहः क्षीणमोहश्चेति द्विविधः । संक्रमणोद्वर्तनादिकरणायोग्यतया व्यवस्थापितमोहनी मकर्मोपशान्तमोहः । क्षपितसर्वमोहनीयप्रकृतिको निर्ग्रन्थः क्षीणमोहः ॥ १०॥ અઃ—જેની પાસેથી મેહનીયમાત્રકમ નિકળી ગયું છે તે ચારિત્રી નિગ્રન્થ' કહેવાય છે તે નિગ્રન્થ, ઉપશાંતમાહુ ક્ષીણમેાહના ભેદથી એ પ્રકારના છે. (१) उपशांतभा=सभ - उद्वर्तनमादि उनी भयोશ્યપણાએ વ્યવસ્થાપિત માહનીય કર્મોંવાળા ‘ ઉપશાંતમેાહ ’ કહેવાય છે. (૨) ક્ષીણમાહ=જેણે સમાહનીયપ્રકૃતિએ ખપાવી દીધી छे ते निर्थन्थ ' श्रीयुभो' उडेवाय छे. (१०+७४८) , । द्विविधोऽपि सप्रथमाप्रथमचरमाचरमसमययथासूक्ष्मभेदात्पञ्चविधः । अन्तर्मुहूर्त्तप्रमाणे निर्ग्रन्थकाळसमयराशौ प्रथमसमय एव निन्र्ग्रथत्वं प्रतिपद्यमानः प्रथमसमय निर्ग्रन्थः । अन्यसमयेषु विद्यमानोऽप्रथम समय निर्ग्रन्थः । अन्तिमसमये विद्यमानश्चरमसमय निर्ग्रन्थः । शेषेषु विद्यमानोऽचरमसमयनिर्ग्रन्थः । आद्यौ पूर्वानुपूर्व्या अन्त्यौ च पश्चानुपूर्व्या व्यप दिष्टौ । प्रथमादिसमयविवक्षया सर्वेषु समयेषु वर्त्तमानो । यथासूक्ष्म निर्ग्रन्थः ॥ ११ ॥ १७ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રકારાન્તરથી નિગ્રંથ વિભાગઅર્થ:–ઉપશાહ- ક્ષીણમેહરૂપ નિન્ય પણ, પ્રથમ સમય અપ્રથમસમય ચરમસમય-અચરમસમયથથાસૂમ ભેદથી પાંચ પ્રકારને છે. (૧) અંતમુહૂર્ત પ્રમાણુ, નિર્ગુન્ધકાલ સમયરાશિમાં પ્રથમ સમયમાં જ નિર્ચન્થપણાને પામનાર “ પ્રથમસમયનિર્ચથ” (૨) અન્યમમાં વિદ્યમાન “અપ્રથમસમયનિર્ચન્થ” (૩) અંતિમ સમયમાં વિદ્યમાન “ચરમસમયનિર્ચન્થ” કહેવાય છે. (૪) શેષસમમાં વિદ્યમાન “અચરમસમયનિગ્રન્થ” કહેવાય છે. વિવક્ષિત સમયસમુદાયમાં જે પ્રથમ સમય, તેનાથી અનુકમે પરિપાટિ જે રચાય તે તે કમ “પૂર્વાનુપૂવ” કહેવાય છે. તે પૂર્વાનુપૂર્વનું આલંબન કરી પ્રથમના બે ભેદ આદરેલા છે ત્યાંજ જે છેલ્લે સમય, તેનાથી આરંભી વ્યત્યયથી જે પરિપાટી કરાય ત્યારે તે ક્રમ “પશ્ચાનુપૂર્વી” કહેવાય છે. તે પશ્ચા પૂર્વીને અવલંબી છેલ્લા બે ભેદ કહેલ છે. (૫) પ્રથમ આદિ સમયની વિવક્ષાવગર, સર્વ સમયમાં વર્તમાન નિન્ય યથાસૂમનિથ” કહેવાય છે. (૧૧+૭૪૯) निरस्तघातिकर्मचतुष्टयस्स्नातकः । स सयोग्ययोगिभेदेन द्विविधः। मनोवाक्कायव्यापारवान स्नातकस्सयोगी । सर्वथा समुच्छिानयोगव्यापारवान् स्नातकोऽयोगी ॥१२॥ અર્થ–જેણે સકલઘાતિકને મેલ, જોઈ નાખે છે તે “સ્નાતક” કહેવાય છે. આ સ્નાતકપણું ક્ષપકશ્રેણીથી જ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ પ્રાપ્ત થાય છે. તે સ્નાતક, સયેાગી અને અયાગી લેથી એ પ્રકારના છે. (૧) મનચેગ-વચનયાગ-કાયયેાગરૂપકરણ વ્યાપારવાળા, સ્નાતક ‘સચેગીસ્નાતક' કહેવાય છે મનઃપર્યાય જ્ઞાની વિગેરેએ મનથી પુછેલના જવાબ આપવા માટે મનાયેગના ઉપયાગ, ધર્મદેશના આદિમાં વચનયોગને ઉષ્યાગ, નિમેષ-ઉન્મેષવિહાર આદિમાં કાયયેગના ઉપયેગ થાય છે. (૨) સવથાયેાગનિરોધ બાદ શૈલેશી અવસ્થાવાળા સ્નાતક અચેગીસ્નાતક ' કહેવાય છે. (૧૨+૭૫૦) संयमश्रुतप्रति सेवनातीर्थलिङ्गले श्योपपात स्थानैर्विचार्या एते । पुलाकबकुशपतिसेवना कुशीलास्सामायिकसंयमे छेदोपस्थाध्ये च वर्त्तन्ते । कषायकुशीलाः परिहारविशुद्धौ सूक्ष्मसंये च । निर्ग्रन्थाः स्नातकाश्च यथाख्यात एव । ॥૨૩॥ અથ—સંયમ-શ્રુત-પ્રતિસેવના-તીથ-લિંગ-લેશ્યા-ઉપપાત સ્થાનરૂપ અઢ અનુયાગદ્વારાથી આ ચારિત્રીએના વિચાર કરવા. (૧) સ’યમદ્વાર=પુશાક-મકુશ-પ્રતિસેવન કુશીલ ચારિત્રીએ સામાયિક સયમમાં અને દેપસ્થાપનીય સયમમાં વર્તે છે. તથા કષાયકુશીલે, પરિહારવિશુદ્ધિસયમમાં અને સુક્ષ્મસપરાયમાં ( મતાંતરે સામાયિકસયમમાં અને ઈંદ્દેપસ્થાપ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ નીય સંયમમાં) વર્તે છે. નિર્ગસ્થ અને સનાતક ચારિત્રીઓ, યથાખ્યાત ચારિત્રમાં વર્તે છે. (૧૩+૭૫૧) पुलाकबकुशप्रतिसेवनाकुशीला उत्कर्षणानूनकाक्षराणि दशपूर्वाणि श्रुतानि धारयन्ति, कषायकुशीला निग्रंथाश्च चतु. देशपूर्वधराः, जघन्येन पुलाकानां श्रुतमाचारवस्तु, बकुशकुशीळनिर्ग्रन्थानामष्टौ प्रवचनमातरः, स्नातकास्तु श्रुतरहिता केवलज्ञानवचात् ॥९॥ અર્થ:–મૃતદ્વાર=પુલાક-બકુશ-પ્રતિસેવનાકુશીલ ચારિ ત્રીએ, ઉત્કૃષ્ટથી એકપણ અક્ષરથી અન્યન પરિપૂર્ણ દશ (૧૦) પૂર્વશ્રતને ધારણ કરે છે. કષાયકુશીલચારિત્રીઓ અને નિથ ચારિત્રીઓ, ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વના શ્રતને ધારણ કરે છે. જઘન્યથી પુલાક ચારિત્રીઓને નવમપૂર્વાન્તઃ પાતિ તૃતીય આચાર વતુરૂપ શ્રત હોય છે, બકુશ-કુશીલ-નિગ્રંથ ચારિ. ત્રિઓને આઠ પ્રવચનમાતાનું શ્રત હોય છે. હનાતક ચારિત્રીઓ, શ્રત વગરના છે કેમકે, કેવલીએ છે. (૧૪૭૫૨) क्षपाभोजनविरतिसहितपश्चमूलगुणानामन्यतम, बला. स्कारेण प्रतिसेवते पुलाकः, बकुशो मूलगुणाविराधकः उत्तरगुणांशे विराधकः, प्रतिसेवनाकुशीलो मूलगुणाविराधक उत्तरगुणेषु काश्चिद्विराधनां प्रतिसेवते. कषायकुशीलनिग्रन्थस्नातकानां प्रतिसेवना नास्ति ॥१५॥ અથ–પ્રતિસેવનાદ્વાર-રાત્રિભેજનવિરતિસહિત પંચમૂલ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ગુણ્ણા પૈકી ગમે તે કાઈ એકની, મલાત્કારથી વિરાધના કરનાર ‘ પુલાક ’ હાય છે ખકુશ-મૂલગુણની વિરાધના નહીં કરનારા, ઉત્તરગુણુના અશમાં વિરાધના કરનાર હોય છે. પ્રતિસેવનાકુશીલ-મૂલગુણુની વિરાધના નહીં કરનારા ઉત્તરગુણામાં કાઇક વિરાધનાનું આચરણ ઘટે છે. કષાયકુશીલ-નિગ્રન્થ-સ્નાતકચારિત્રી, પ્રતિસેવના–વિરા ધના વગરના છે. (૧૫+૭૫૩) पुलाकादयस्सर्वे सर्वेषां तीर्थकृतां तीर्थेषु भवन्ति ॥ १६३ ॥ અઃ—તી દ્વાર=પુલાક આદિ સવ ચારિત્રીઓ, સવ તીથકરના તીર્થોમાં હાય છે. (૧૬+૭૫૪) ज्ञानदर्शनचारित्ररूपभावलिङ्गानि सर्वेषां स्युः, रजोहरणादिद्रव्यलिङ्गानि तु केषाञ्चित्सर्वदैव भवन्ति, केषाञ्चित्कતાન્વિત, પાશ્ચિયનૈત્ર મન્તિ ।।૨૭।। અઃ—લિંગદ્વાર=મ ચારિત્રીઓને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ભાલિંગા હોય છે. રજોહરણઆદિ દ્રવ્યલિંગા, કેટલાક ચારિ ત્રીઓને હમેશા હાય છે. કેટલાક ચારિત્રીઓને કદાચિત્ હાય છે, કેટલાક મર્દેવી વિગેરે ચારિત્રીઓને સર્વથા હાતા નથી. (૧૭૭૫૫) पुलाकस्योत्तरास्तिस्रो लेश्याः, बकुशप्रतिसेवनाकुशीलपरिहारविशुद्धिस्थकपायकुशीलस्योत्तरास्तिस्रः, योष्षडपि, सूक्ष्म संपयस्थस्य तस्य निर्ग्रन्थस्नातकयोश्च केवला शुक्ला For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ लेश्या अयोगस्य शैलेशीप्रतिपन्नस्य न काचिदपि भवति ||૮|| અર્થ:––લેશ્યાદ્વાર પુલાક ચારિત્રિને, ઉત્તરની ભાવલેશ્યા રૂપ તેજ-પ-શુકલરૂપ ત્રણ લેશ્યાઓ હોય છે. બકુશ–પ્રતિસેવનાકુશીલને (છ) ૬ લેશ્યાઓ પણ હોય છે. પરિહારવિશુદ્વિસ્થકષાયકુશીલને ઉત્તરની તેજ-પદ્મ-શુકલરૂપ ત્રણ વેશ્યાઓ હોય છે. સૂમસંપરયસ્થ કષાયકુશીલને અને નિર્ચન્થ, સનાતકને કેવલ, શુકલલેશ્યા હોય છે. શૈલેશીસ્થ અગીને કે પણ લેશ્યા હોતી નથી. (૧૮૫૭૫૬) पुलाकस्योपपात आसहस्रारं, बकुशप्रतिसेवनाकुशीलयोदिशदेवलोके । कषायकुशीलनिर्ग्रन्थयोस्तु सर्वार्थसिद्धे । सर्वेषामपि जघन्यः पल्योपमपृथक्त्वस्थिति सौधर्म । स्नात. જય નિજે અર્થ –ઉપપાત દ્વાર=પુલાક ચારિત્રીને ઉપપાત ઉત્કૃષ્ટથી સહસ્ત્રાર દેવલોક સુધીનો છે. બકુશ-પ્રતિસેવના કુશીલને ઉપપાત બારમા દેવલોક-અશ્રુતપયતને છે. કષાયકુશીલ અને નિગ્રંથને સર્વાર્થસિદ્ધમાં ઉપપાત છે. (અજઘન્ય ઉત્કછથી જાણવું) સઘળાપુલાક બકુશ-કુશીલેને જઘન્યથી ઉપપાત પોપમપૃથકત્વ (બે થી નવ સુધીની સંજ્ઞાને પૃથકૃત્વ કહે છે) સ્થિતિવાળા સૌધર્મ દેવલોકમાં છે સ્નાતકચારિત્રી નિર્વાણમાં જાય છે. (૧૯૭૫૭) पुलाककषायकुशीलयोलेब्धिस्थानानि सर्वजघन्यानि । तो For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ રકા युगपदसंख्येयानि स्थानानि गच्छतः। ततः पुलाको व्यु च्छिद्यते । कषायकुशोलस्तु गच्छत्यसंख्येयस्थानान्येककः । ततः कषायकुशीलपतिसेवनाकुशोलबकुशा युगपदसंख्येयानि संयमस्थानानि गच्छन्ति, ततो बकुशो व्युच्छिद्यते ततोऽसंख्येयस्थानानि गत्वा प्रतिसेवनाकुशीलो व्युच्छिद्यते ततोऽसंख्येयस्थानानि गत्वा कषायकुशीलो व्युच्छिद्यते, अतऊर्ध्वपकषायस्थानानि निर्ग्रन्थः प्रतिपद्यते ' (सोऽप्यसंख्येयस्थानानि गत्वा व्युच्छिते. अत ऊर्ध्वमकषायस्थानानि निर्ग्रन्थः प्रतिपद्यते') सोऽप्यसंख्येयस्थानानि गत्वा व्यु. च्छिद्यते, अत ऊर्ध्वस्थानं गत्वा स्नातको निर्वाणं प्राप्नोतीति दिक् ॥ इति पुलाकादिनिरूपणम् ॥२०॥ અથ–પુલાક અને કષાયકુશીલના લધિસ્થાને (સંયમस्थान।) स४२di धन्य (हान-अध: टीना) छे. ते yars અને કષાયકુશીલ ચારિત્રીઓ એકી સાથે (તુલ્યઅધ્યવસાયવાળા હાઈ) અસંખ્યાત સંયમસ્થાનને પામે છે. ત્યારબાદ પુલાક, બુછિન્ન થાય છે પણ કષાયકુશીલ તે એકલે અસં. ખ્યાતસ્થાનેને પામે છે. ત્યારબાદ કષાયકુશીલ-પ્રતિસેવનાકુશીલ-બકુશચારિત્રીઓ, એકી સાથે અસંખ્યાત સંયમસ્થાનેને પામે છે. ત્યારબાર બકુશ, યુરિચ્છન્ન થાય છે ( હીનપરિણામી હેવાથી) ત્યારબાદ અસં. ખ્યાતસ્થાને જઈને પ્રતિસેવનાકુશીલ વ્યછિન્ન (હીનપરિણામી) થાય છે. ત્યારબાદ અસંખ્યાતસ્થાને પામીને કષાય For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ કુશીલ, ટુરિચ્છન્ન (હીનપરિણામી) થાય છે. આનાથી ઉપર અકષાયરૂપસ્થાને, નિર્ગથ પ્રાપ્ત કરે છે. તે પણ અસંખ્યાત સ્થાને પામીને બુછિન ( હીનપરિણામી) થાય છે. આના પછી ઊર્વ સ્થાન પામીને સ્નાતક નિર્વાણ પામે છે. આ પ્રમાણે દિશાનું દર્શન કરાવેલ છે. આ પ્રમાણે પુલાકાદિ ચારિત્રીઓનું નિરૂપણ સમાપ્ત થાય છે. (૨૦૭૫૮) ' 'વિજ્ઞાક્ષર થયા રાજહં, સવ્યવરાળની રિત स्वरूपेण विधानेन, सम्यग्ज्ञानाभिवृद्धये ॥ જૈનતત્ત્વજ્ઞાનના અભિલાષી જિજ્ઞાસુઓને ખાતર, શાસ્ત્રના અનુસાર સમ્યફ ચારિત્રનું સ્વરૂપ-લક્ષણ વિ. ના ભેદથી સમ્યગૂ જ્ઞાનની અભિવૃદ્ધિ માટે શ્રોતાઓને અને પિતાને સમ્યગૂ જ્ઞાનની વિવૃદ્ધિ માટે નિરૂપણ કરેલ છે. ઈતિ પુલાકાદિનિરૂપણનામક તૃતીય કિરણ, [તત્વન્યાયવિભાકર ગ્રંથ સમાપ્ત ] જાપ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ભા-ર કિ. ૧ સૂ૦ ૧૨ અરષિજ્ઞાનાવરણઃ અશમય અવધિજ્ઞાનના નિગમ [ પ્રાદુર્ભાવના-નિકળવાના] સ્થાને “ફકે” કહેવાય છે. તે ફાડાએ, એકજીવને સંખ્યાતા કે અસંખ્યાતા હોય છે. ત્યાં એક ફાડાના ઉપયોગમાં છવ, નિયમાં સર્વત્ર સઘળાય ફાડાઓની સાથે ઉપગવાળા થાય છે કેમકે, એક ઉપગ છે. કેમકે, એક લેચનના ઉપયોગમાં બીજા લેાચનના ઉપ યોગની માફક આ ફડકે, અનુગામી-અનનુગામી-મિશ્ર એમ ત્રણ પ્રકારના છે. વળી આ દરેક, પ્રતિપાતીઅપ્રતિપાતીમિશ્રભેદથી ત્રણ પ્રકારના છે. આ ફડૂડકે મનુષ્ય અને તિર્ય, એમાં જે અવધિ છે તેમાં જ હોય છે, દેવ અને નારકીના અવધિમાં નથી. ભા-૨ કિ. ૧ સૂ૦ ૧૮ અપ્રતિપાતિ અવધિજ્ઞાન=જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા બાદ કેવળજ્ઞાન પ્રાપ્તિ પર્યત રહે અથવા જે અવધિજ્ઞાન મરણપર્યરત રહે [અવસ્થિતરૂપ અપ્રતિપાતિ અવધિજ્ઞાન તીર્થ કર આદિને ભવાંતરમાં સાથે રહેતું પણ સમજવું તે અપ્રતિપતિ અવધિજ્ઞાન કહેવાય છે. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ભા-૨ કિ. ૨ સૂ૦ ૩૧ વ્યંજનાવગ્રહ કદંબપુષ્પગેલક આદિરૂપ અત્યંતર નિવૃત્તિ ઈન્દ્રિમાં રહેલ શબ્દ આદિ વિષયના જ્ઞાનના હેતુ શક્તિવિશેષરૂપ ઉપકરણેન્દ્રિય અને તેના વિષયના સંબંધદ્વારા અર્થનું અવ્યક્તજ્ઞાન “વ્યંજનાવગ્રહરૂપ મતિજ્ઞાન કહેવાય છે. ભા-૨ કિ. ૨ સૂ૦ ૩૬ સમ્યફથત=મિથ્યાશ્રુત=રવરૂપની અપેક્ષાએ જે આચારાંગ આદિ શ્રતરૂપ અંગપ્રવિણ અને આવશ્યક આદિ શ્રતરૂપ અનંગપ્રવિષ્ટ, તે બને સવરૂપતઃ સમ્યફમૃત જ છે કેમકે, તપ્રતિપાવ અર્થની અનેકાંત આત્મકતા હે અબાધિત છે, વળી અંગપ્રવિણ અનંગપ્રવિણ ભિન્ન, ભારત આદિ, વ્યાસ આદિએ રચેલ લૌકિકશ્રત, તપ્રતિપાઘ અર્થની એકાંતાત્મકતા હેઈ બાધિત હાઈ સ્વરૂપથી મિથ્યાશ્રુત છે પરંતુ સ્વામીની ચિંતાની અપેક્ષાએ તે સમ્યગુદષ્ટિએ ગ્રહણ કરેલ સમ્યગદષ્ટિદ્વારા અધ્યયન- અધ્યાપન આદિના વિષય કરેલ મિથ્યાત પણ સમ્યફ શ્રુત જ જાણવું. કારણ કે, આ મહાભારતઆદિ, અસત્યવાદી એકાંતવાદ યથાર્થવસ્તુના અનભિજ્ઞ વ્યાસઆદિએ રચેલ, એકાંતરૂપે તત્કથિત અર્થનું અનુષ્ઠાન ભવભ્રમણને હેતુ છે. ઈત્યાદિરૂપે તેના અર્થનું વિચારવું સાચું છે, ભારતાદિ પ્રણેતા, અસત્યવાદી નથી એમ નહી, તેણે બતાવેલ ક્રિયાકલાપનું અનુષ્ઠાન, ભવભ્રમણને હેતુ નથી એમ નહીં. એથી મિથ્યાત્વકારણ એકાંતની રચનાને વિચાર કરી સ્યાત્ પદ લાંછિત (કથંચિત્ ) અર્થના સંયોજન દ્વારા, યથાસ્થાન તેના અર્થને For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ વિનિયેાગ કરવાથી સમ્યક્શ્રુત જ થાય છે. વિષયથી અયથાજ્ઞાનથી મિથ્યાર્દષ્ટિએ ગ્રહણ કરેલ અર્થાત્ સભ્યશ્રદ્ધાવગરના પુરૂષ અધ્યયન કરેલ સમ્યક્ શ્રુત પણ સ્વરૂપથી સમ્યક્ શ્રુત રૂપ અંગપ્રવિષ્ટ અન ગપ્રવિષ્ટરૂપ શ્રુત પણ વાસ્તવિક અને કાંત અતાના તિરસ્કાર કરી અવાસ્તવિક એકાન્ત અતામાં લઇ ગયેલ તે સમ્યક્ત્રત પણું મિથ્યાશ્રુત જ થાય છે. ભા-૨ ફિ૦ ૩ સૂર ૩ તિય ફ્સામાન્યાવગાહિપ્રત્યભિજ્ઞાન=જેમ ‘ તજ્જાતીય એવ ગેપિંડ ' રૂપ પ્રત્યભિજ્ઞાન, પૂર્વે અનુભવેલ ગેાવ્યક્તિગત સમાનઆકાર પરિણામરૂપ ત્વજાતિમત્વને, પુર્તિ ગેાન ક્તિમાં અવગાહન કરે છે તેમ ગાસદેશા ગવયઃ એ પણ પ્રત્યભિજ્ઞાન, ગેાતૃભિન્ન પૂર્વે અનુભવેલ ગેાવ્યક્તિગત કેટલાક સમાન આકાર રૂપ તિ*સામાન્યવન્દ્વપ્રત્યેાજન સાદૃશ્યવત્ત્વનેજ વમાન અનુભવ વિષયરૂપ ગવયમાં અવગાહન કરે છે. , " ભા-૨ કિ૦૩ સૂર = આવા પે દ્વાપાભ્યાં : ગાય લાવ ' ઇત્યાદિ વાકયમાં ‘ ગાય ’ના સ્થાનમાં ‘અશ્વ'ના પદને પ્રક્ષેપ ‘આવાપ ' સમ જવા ‘ગાય’એવા પદ્યનુ અપનયન (હટાવવું) એ ‘ઉદ્વાપ’ જાણવા આવી રીતે આનય એવા પદ્મના સ્થાનમાં ' , 6 નય > લઈજા ' એવા પદના પ્રક્ષેપ ‘આવાપ ’ જાણવા અને ‘આનયલાવ ' એવા પદનુંઅપનયન ‘ઉદ્વાપ’ સમજવે! જેમકે; ‘ ગામાનય અશ્વ' નય ’ ઈત્યાદિ, તે અન્વય-વ્યતિરેકથી જાણવું. " > ............ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ पू० पन्यासजी महाराजश्री भद्रंकरविजयजीगणिवर विरचित ग्रन्थप्रशस्तिरूपः । ग्रन्थकार - परम्परापरिचयः शक्रश्रेणीमुकुटमणिभिः स्पृष्टपादारविन्दः, स्याद्वादशश्वरम जिनपो वर्धमानः श्रियोढः । ज्ञानानन्त्यो यतिततिलतापूर्वबीजं विरागः, भूयाद् भूत्यै सुकृतिकृतिनां शासनाधीश्वरोऽसौ ॥ १ ॥ तत्पट्टाभ्रे हिमरुगिव यो भासते कान्तकान्तिः, विद्याम्भोषिः प्रथितगणभृत्पंचमः संयताक्षः । प्रातर्येयस्त्रिदिवपतिवत्सत्सुधर्माश्रितः सः, हर्षाय स्तात्सहृदयहृदां १ श्री सुधर्मेशिता वै ॥ २ ॥ २ जम्बूः कम्बुज्ज्वळतर यश । स्तत्सुपट्टा जपूषा, नव्योढा भिर्जितसुभगतास्त्रर्गरम्भोर्वशीभिः । जद्दू स्त्रीभिः सुदृढमनसो यस्य यूनो मनो नो, वात्याभिर्वो वितरतु यथा मेरुकूटं स सौख्यम् ॥ ३॥ तत्पट्टमा कुशिखरिश्वयः श्रीलजम्बूपदेशाद्, दीक्षां प्राप्ताः प्रभवविभवो येऽभवन्पान्तु ते वः । अमूर्त्या कुमततिमिरं सूर्यदीप्त्येव नष्टं. तत्पट्टेोऽवतु सुमनसो व्यस्य शय्यम्भवः सः ॥४॥ · For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ततो ५यशोभद्रगुरुर्बभूव, तत्पदृशुद्धाम्बरपुष्पदन्तौ । ६सम्भूनविद्वन्मणिभद्रबाहू उभावभूतां कुमताब्जराहू ॥५॥ वेश्यावेश्मन्युषित्वा त्रिभुवन विजयी येन कामो विजिग्ये, कोशावेश्याकटाक्षप्रस्मरविशिखानिर्जितस्स्वान्तयोधः। कीर्तिः प्रातत्रिलोक्यां नरसुरदनुजैः कीर्त्यते यस्य नित्यं, भद्रं स स्थूलभद्रो दिशतु मतिमतां पट्टरत्नं तयोः ॥६॥ ८श्रीमन्महागिरिसुहस्तिगुरू अभूतां, तत्पट्टभाल तिलकौ च सुहस्तिशिष्यौ । ९श्रीसुस्थितो विबुधसुपतिबुद्ध एतौ, जातौ च कौटिकगणः समभूत्ततोऽसौ ॥७॥ १०क्रियास्वखिन्नोऽभवदिन्द्रदिन्नः, ततोऽभवञ्च ११व्रतिदिन्नसूरिः। गम्भीरवक्षा गिरिवत्सुधीरः, १२ततोऽभवसिंहगिरिः सुवीरः ॥८॥ १३वत्रस्वामी वृजिनशिखरिध्वंपवज्रोपमानः । बाल्येऽपाठोन्मतिसुरगुहयोऽखिलैकादशाङ्गीम् । विद्याधीशः समजनि यतो वज्रशाखा प्रभादया, विश्वं पायाद्भववनदवात्सैष तत्पराजः ॥९॥ १४श्रीवज्रसेनो विजिताक्षसेनः तत्पट्टपूर्णदिरविबभूव । वत्सहरत्नो १५गुरुचंद्रवरिः ततोऽभवचान्द्रकुलस्य मूलम् ॥१०॥ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ १६ सामन्तभद्रः कृतभव्यभद्रः ततोऽजनि स्वागमपारदृश्वा । विद्याक्रियासच्च कृपासमुद्रः, निरस्ततन्द्रो नतभूरिसूरिः ॥ ११ ॥ १७ श्रीदेवोऽजनि विर्यः, तत्पट्टपूर्वांचल चित्रभानुः । साधुक्रियाकर्मठताप्रतीतः, ज्ञानप्रमोदप्रतिपूर्णचेताः ॥ १२ ॥ १८ श्री प्रयोतनसूरिशट् समभवत् तत्पुण्ड्रायितो, देवी भिजियादिभिश्चतसृभिः संसेव्यपादद्वयः । यः शान्तिस्त्वगुम्फनः समहरम्मारिं दयामेदुरः, तत्पट्टाभरणं सुखं दिशतु वः १९ श्रीमान देवः कृती ॥१३॥ २० अद्वैनवतिमानतुङ्गविबुधः सिद्धान्तपारङ्गतः, श्रीभक्तामर काव्यचारुरचनाचातुर्य चञ्चुः सुचित् । तत्पट्टामटहारनायकमणि स्तन्याद्रमाँ धीमतां, विद्यावित्तमहोप्रतीतमहिमाऽईच्छासनाभ्रार्यमा || १४ || : यो नागपूर्यं नमिनाथबिम्ब, प्रातिष्ठिपत्स्फार महत्वपूर्णम् । २१ श्री वीरसूरिः समभूत्ततः सः, तत्पट्टशेषोरगवासुदेवः || १५ || तत्पट्टे २२ जयदेवसूरिरभव-च्चारित्रपावित्र्यभृद् २३ देवानन्द गुरुस्ततः समजनि त्राता पतत्पाणिनाम् । विद्वान् २४ विक्रमसूरिराहू गणपतिर्निर्ग्रन्थ आसीत्ततः, २५योगिश्रीनरसिंह सूरिवृषभो जज्ञेऽथ विज्ञेश्वरः ॥ १६ ॥ श्रीनागहूदतीर्थरक्षणकृते नग्नाटजेता क्षणात् २६ तत्पद्धेश समुद्रसूरिनृपतिः सञ्ज्ञाततत्वोऽभवत् । " For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ २७४ सातो हरिभदसरिसवयाः २७श्रीमानदेवस्ततः, २८ पासीच्छ्रीविबुधप्रमो यतिपतिः प्राज्ञमकाण्डस्ततः ॥१७॥ २९भव्यानन्ददररितल्लजजयानन्दस्ततो जातवान् , भक्ताम्भोजरवी ३०रविषभगुरु: संख्यावतामग्रणीः । सूरीशोऽजनि ३'शुद्धकीर्तिक यशोदेवो बभूवास्तत:, प्रद्युम्नस्मयह ततः समजनि ३२ प्रद्युम्नसूरीश्वरः ॥१८॥ येनाकार्युग्धानवाच्यरुचिरग्रन्थो मुदे ज्ञानिनां, उत्पेदे स ततस्तपोधनवरः ३३श्रीमानदेव: प्रभुः । जज्ञे ३४श्रीविमलादिचन्द्रसुगुरुः सत्स्वर्णसिद्धिस्ततः, जेता गोपगिरीशकोविदमणेवदिगणे शास्त्रवित् ॥१९॥ वेदाङ्गाङ्गमिते समं सुमनुजै. श्रीवैक्रमाब्दे गते. ३५श्रीलोद्योतनसरिराट् प्रविहान् पूर्वावनीतः सुधीः । आगात्सोऽर्बुटमुख्यशैलमविधे टेलीवद्रोरधः, लग्नेऽच्छे स्वपदेऽष्टमूग्वृिषभान् प्रातिष्ठिपत्पावनः ॥२०॥ सन्मौक्तिकाच्छो वटसंज्ञगच्छः, ततो जगत्यां सुगुणैकगुच्छः । अपप्रथद्व्याप्ततमोऽपहारी, यथाऽन्तरिक्ष सवितुः प्रकाशः ॥२१॥ ३६ श्रीसर्व देवो ननसर्व देवः, प्रशस्य शिष्यैः कृतपादसेवः । प्रख्यातकीर्तिः प्रथमोऽत्र सूरिः, जज्ञेऽथ तत्पट्टसरःसरोजम् ॥२२॥ रूपश्री बिरुः प्रजेशसविधात्प्राप्त स्वदुयतः, येन ३ श्रीयुनदेवसरिनृपतिर्जातः स विज्ञस्ततः । For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ २४० तस्पट्टेऽजनि सूरिशेखरवरः ३० श्रीसर्वदेवः पुनः, सद्वियाललना विळाससदनं चारित्रिचूडामणिः ||२२|| ततो ३९यशोभद्रनेमिचन्द्रौ तत्पट्ट मद्रासन मुख्पराजौ । जातौ मुनी संयमशौर्यभाजौ. द्वौ कोविद सूरिवरौ सती ॥२४॥ अतात्यजीद यो विकृतीः समग्राः, अपात्सदा काञ्जि कनीरमेकम् । सोऽभूत्ततः ४० श्रीमुनिचन्द्रसूरिः तत्पट्टशाली शमवीचिमाली ॥२५॥ ४१ आचार्यवर्या जित देववादि - श्रादेवसूरिप्रमुखा अभूवन् । प्राज्ञा विनेया विनयप्रशस्याः शिष्येषु धुर्या मुनिचन्द्रसूरेः ॥२६॥ ४२ तत्रादिमाच्छ्रीजय सिंह सूरिः, कुशाग्रबुद्धया जितदेवसूरिः । जज्ञे मुनीशः कविचक्रवर्ती दिगन्तरालपथितातिकीर्तिः 112911 सोमप्रभाचार्यवरः शतार्थी, पूर्वी द्वितीयो ४३ मणिरत्नसूरिः । उभौ च तस्याभवतां विनेयौ प्रतीक्ष्यपादौ जितवादिवादौ ॥२८॥ * सानुग्रह प्रचरणपथितोदयो यः, स्वःसानुमानित्र बभौ मणिरत्नपट्टे | चारित्ररत्नखनिमान् गुणधातुपूर्णः कल्याणराजिजटिलः सुरसेव्यपादः ||२९|| For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ४४ श्रीमज्जगच्चन्द्रमुनीन्द्रमुख्यः तच्चज्ञराट् चान्द्रकुलाब्धि चन्द्रः । चन्द्रातिसौम्य | कृतिक स्तपस्वी, स सूविर्यस्तनुताच्छिवं वः ॥ ३० ॥ सुदुस्तपा धीरवरेण यावज्जीवं मुदा येन तपस्विना सः । आचाम्लरम्या विदधे तपस्या, प्रशंसनीयो न कथं सुधीभिः ॥३॥ રજા यो द्वादशाब्दे विगते सुराज्ञः श्रीराणकात्सत्तमजैत्रसिंहात् । आघाटसंज्ञे नगरेऽभिरामे, प्रापत्सुरम्यं बिरुदं तपेति ॥ ३२ ॥ बाणाष्टवक्षोरुहचन्द्रसङ्ख्ये, वर्षे सुधान्यादिकसन्निकर्षे । विस्तीर्णतेजा भुवि पप्रथेऽयं, तपेति गच्छः सुखदस्ततोऽच्छः ॥३३॥ सदाळिजुष्टः सुमनोऽतिरम्यः फलेग्रहिः शिष्यलता विताना । पर्वाधिशाली सुरगच्छवत्सः, तपेति गच्छः स्म चकास्ति नित्यम् ||३४|| अनन्यसाधरण चिच्चरित्रः शैथिल्यमुक्तश्चरणप्रवृत्तौ । यस्य द्वितीया वटगच्छसंज्ञा, विभर्ति केषां न स पूज्यभावाम् 113411 स्फारस्फुरत्संवरवी चिराजि-मर्यादितो भव्यरमानिमित्तम् । अस्ताषमूळो मुनिरत्नपूर्णः शश्वद्व्यमात्सागरवत्स गच्छः ॥३६॥ DI For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ४५ देवेन्द्रसूरिविजयादिमचन्द्रसूरी, शिष्योत्तम कुमतसन्तमसांशुमन्तौ । विद्याविशारदवरौ श्रमणौ समास्तां तत्पट्टनाकडवानौ मुनीन्द्रौ ॥३७॥ विद्यानन्दगणिर्विचक्षण मणिर्देवेन्द्रसुरी शितुः, पूर्वोऽन्यो मुनिधर्मघोषगणपो ह्येतौ विनेयावुभौ । सेनान्यौ जिनशासन क्षितिपतेः पुण्याङ्गिचाहूपमौ जातः तत्पदमौलिमौलिमणिभृत्-४६ श्रधर्मघोषः क्षमी ||३८|| समुद्राधिष्ठाता जळनिधितरङ्गावलिमिषात्, डुढौंके रत्नादीननिमिषवरो यस्य सविधे । स्वपक्षान्यस्त्रीभिः प्रवचनवचोभञ्जनकृते, गले केशव्यूहः कुमतिभिरकारि स्वबलतः || ३९॥ तदा विद्याङ्गे विदितकपटो यो मुनिवरो, भृशं तस्तम्भतास्तदनु सदयः सङ्गवचनात् । वधूनां निर्बन्धाल्लघु सममुचच्चातिशयभृत्, समग्रन्थीच्छ्रव्या जयवृषभसंज्ञा दिकविताः ॥४०॥ भिषज्यते कर्मरुजापहारे, सम्राज्यते सूरिसमूहमध्ये | धर्मोपदेशे जलमुच्यते यः ओजायते पण्डित मण्डलेषु ||४१|| विद्योगिशठोsवसरनरे द्रङ्गे विशालाभिधे, साधून्भावयते स्म सौबलतो जैनान्समभ्यागतान् । For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ २४३ भूम्यां संविहरन् हरन्कलितमः कुर्वअनस्योद्धृति, श्रीसूरीश्वरधर्मघोषविबुधस्तत्राजगामैकदा ॥४२॥ ईर्ष्याज्वालाज्वलितहृदयोऽहकृतिध्वस्तबुद्धिः; ज्ञात्वा योगी प्रति मुनिवरान् भापनायाददर्शत् । भीष्मान्दन्तान्काच विषमान्दर्शयित्वा कफोणिं, जग्मुर्भीताः स्वगुरुसविधे साधवः प्रोचुराशु ॥४॥ मावोचद्गुरुराट् मुनीस्ततदयो मा भैष्ट यूयं मनाम् , युष्मद्रक्षणदक्षशक्तिसमितो वेवेशि यावत्तदा । श्रुत्याभीतिकराम्बहिश्च वसतेकून्दुराहिस्वरान् , नानोपद्रवमोतसाधुनिकरो द्राक्कान्दिशीकोऽभवत् ॥४४॥ ज्ञात्वा यावदिमां प्रवृत्तिमृषिराट-श्रीधर्मघोषो गुरुः, प्रासजीकृतकुम्भके निजकरं दत्वा पटाच्छादिते । निर्भीकः प्रजजाप तावदुदिता सर्वाङ्गगामिव्यथा, धूर्ते योगिनि सेवकानथ तदा योगी जगाद भ्रिये ॥४५॥ योगी स्वीयं विलसितमिदं व्याकुलो दागहार्षीत , गत्वाऽऽक्रन्दन् श्रमणवसतौ वक्त्रदत्तागुलिः सः। भ्रान्त्याऽवोचद् यदिहविहितं क्षम्यतां सर्वमेतत, कुर्वे नातः पति मुनिवरान् क्लेशकुन्नीचकृत्यम् ॥४६॥ लोन व्यधात्तं गुरुधर्मघोषा, स्वकीयपादाम्बुजयोस्तदानीम् । ततः प्रद्धिर्जिनशासनस्य, कामं बभूवाघक्निाशनस्य ॥४७॥ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ यत्राखिलादिप्रवरस्तुतीयः, प्रादीहभत्काव्यकलाविदग्धः । ४७सोमप्रभाचार्यवरो बभूवान , तत्पादसेवालिनी द्विरेफः ॥४८॥ ४८आसीत्सरिवरेण्यसोमतिलकस्तत्पट्टलक्ष्मीधरः, सत्संवेगतरङ्गमङ्गविशदीभूतक्रियाज्ञानभृत् । यस्याद्यौ गणिचन्द्रशेखरतपस्व्यन्यो जयानन्दका, प्रान्त्यः श्रीगुरुदेवसुन्दरवरः शिष्यत्रयी प्राजनि ॥४९॥ ४९श्रीसूरीश्वर देवसुन्दरशमी पाभ्यस्तयोगोऽभवत्, सम्माप्ताखिलमन्त्रतन्त्रविभवः तत्परोचिष्यतिः । नृव्यालानलसर्वसाध्वसहरो नैमित्तिकेष्वग्रणीः, हा स्थावरजङ्गमाखिलविषस्यायॊ नृपामात्यकैः ॥५०il यः पञ्चभिः पण्डितशिष्यमुख्यैः शिलीमुखैः काम इव व्यभात्तैः । ज्ञानादिमः सागरसूरिरायः आसीत्कृतावश्यककावचूरिः ॥५१॥ विश्वश्रीधरपुस्तकादिरचना-सौन्दर्यनैपुण्यभाग, सूरिश्रीकुलमण्डनावगुरुराट् जज्ञे द्वितीयस्ततः । आसीच्छ्रीगुणरत्नमरिमृगपो वैराग्यरङ्गाश्चितः, श्रीवैयाकरणाग्रणीगणीगणे वयंस्तृतीयस्ततः ॥५२॥ आचार्याग्रिमसोमसुन्दरगणिर्जातश्चतुर्थस्ततः, दृष्टवा केचन निन्दका मुनिपतेर्यस्य क्रियापात्रताम् । तद्घाताय सहस्रमानवगणं पाखण्डिनो मानुषाः, प्रेषुः श्रीगुरवश्च यत्र शयितास्तत्रागतोऽयं गणः ॥५३॥ For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ रात्रौ चन्द्रमसः प्रकाशपतने धर्मध्वजेनादितः, पाच सद्विधिना प्रमाय गुरुराट् प्रोद्वर्तयन्वीक्षितः । तेनोचे लघुजन्तुरक्षककरो वध्यः कथं पापकैरस्माभिः खलु निन्द्यवृत्तिनिपुणेः कारुण्यवारांनिधिः ॥५४॥ ततो गणोऽयं गुरुपादनम्रः, अस्मान्क्षमस्वेति जगाद सूरिम् । गतो गणः स स्वगृहं क्षमित्वा. तत्र प्रभाव: प्रससार सरेः ॥५५॥ श्रीसाधुरत्नगणपोऽजनि पञ्चमोऽत्र, ५०श्रीसोमसुन्दरगणिः समसाधुमध्ये । कल्याणिकाभिधसुकाव्यविधानदक्षः, तत्पशेषभुजगाग्रमणिर्बभूव ॥५६॥ सिंहासनाशोफसरोवरार्ध-भ्रमाब्जभेरीमुरजादिनव्यैः । त्रिंशत्सुबन्धै रमणीयभागां चित्राक्षरद्वयक्षरपञ्चवर्गाम् ॥५७॥ तां त्रिदशतरङ्गिणी-नामधेयां सुपत्रिकाम् । योऽष्टोत्तरशतहस्त-दर्घा प्रेषीदगुरुं प्रति ॥५८॥ प्रापद्वाळसरस्वतीति विरुदं यो दक्षिणे राष्ट्रके, बाल्ये लोकसहस्रकं नवनवं कण्ठे चकारानिशम् । स्तोत्रं संतिकरं नृणां सुखकर मादीभत्सुन्दरं, ५१आसीत्छ्रीमुनिसुन्दराभिधगुरुस्तत्पधौरेयकः ॥५९।। For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ २४६ ५२श्रीरत्नशेखरविशाग्दवर्यधुर्यः मरीशशेखरममो नयमङ्गविज्ञः । श्राद्धप्रतिक्रमणमूत्रवित्तिकर्ता. तत्पशेखावरः समभृत्ततोऽसौ ॥६०॥ २३श्रीलक्ष्मीसागर: सरिजज्ञे तत्पी मण्डनः । ५४ अभृच्छ्रोसुमतिः साधुः तत्पट्टाब्धिविधूपमः ॥६॥ दाक्षिण्यदाक्ष्यमुनितादिगुणालिपुष्टाः, तत्पदचत्यशिखराग्रसुवर्णकुम्भाः । ये जैनशासननभःकिरणेशितार:, दीक्षां ददुहेरगिरिप्रमुखर्षिनृणाम् ॥६२।। स्वाचारमार्ग मुमुचुने धन्याः, ये ते वसन्त: लथसाधुमध्ये । गच्छप्रभूतप्रभुताविशिष्टाः, हेमादिमाः ५५श्रीविमला अभूवन् ॥६३ । युग्मम् . ५६आनन्दसूरिविमलान्तिमोऽभूत्, तत्पट्टदीव्यन्मणिहारनाथः । समुद्धरन् साधुपथं गलथं यः, तपस्विनिग्रन्थसमाजराजः ॥६४॥ प्रभावयनमिदं सुशासनं. समर्थयन्नागमतत्वगूढताम् । प्रचारयन्देश नया स्वधर्मकं, प्रवर्धयन्विश्वतले यशोलताम् ॥६५॥ तत्पट्ट भद्रासनराजतेजाः, आप्तोक्तिवेत्ता ५७जयिदानसरिः । हतप्रमादो जितवादिवादो. महापतापो समभून्मुनीन्द्रः ॥६६॥ वैराग्यरत्नप्रभावावनीभृत्. वैदग्ध्यचूतस्य वसन्तमासः । सौभाग्यसौजन्यविहारभूमि:, क्रियाङ्गनाक्रीडनकान्तकुञ्जः ॥१७॥ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ २४७ तत्पपद्माकरराजहंसः, कुपाक्षिकाज्ञानत मिस्रसः । कारुण्यसिन्धुः शमराजसौधः, ५८श्रीहीरसूरिनतमरिरासीत् ॥६८॥ स्याद्वादसिद्धान्तमबाध्यमेनं प्रमाणयन्युक्तिततिपयुक्तम् । समन्वयन्भिन्नमतानि विद्वान् , स्वकीयसिद्धान्तसुचारुदृष्टया ॥६९॥ मध्येसभं भाति यदीयवाणी पानीयवकर्ममलं हरन्ती। औदात्यगाम्भीर्यमयी सुचावी, माधुर्यधुर्या शुचितां वहन्ती ॥७॥ हिंसापरा-श्रीमदकब्बरादीन् नृपाननेकान्यवनेषु मुख्यान् । दयामयास्तान्विदधज्जगत्यां, व्याख्यानधाराधरधारया यः ॥७१॥ श्रीसेनसरिपमुखैः स्वशिष्यैः; विद्याश्चतस्रः समुपेयिवद्भिः । वज्रीव देवैः समुपास्यमानः, जगद्गुरुजङ्गमकल्पशाखी ॥७२॥ समागतान्वादिगजान्मुसज्जान् , वादस्थले सिंह इवाधिगर्जन् । स हीरसूरिजिनशासनस्य, पुस्फोर जित्वा विजयध्वज तान् ॥७३॥ ५९श्रीसेनसरिः शमिसेनतामाकु, तत्पट्टचूडामणिताधरोऽभूत् । For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ર૪૮ वादे विजेता वदवादिन्दं , श्रीजेनसच्छासनदण्ड नाय: ॥७४॥ रूपेण कामतुल्यो यो. वृत्या कामविनाशनः । स जीयात्सेनसूरीशः, पादाभ्यां लोकपाचनः ॥७५।। यस्मै जहागिरनृपेण सगौरवेण, ___ सन्मण्डपाचलचये विरुदं प्रदत्तम् । दीव्यजहागिरमहासुतपेति सोऽभूत् , तत्पट्टहाटकघटो ६०गणिदेवमूरिः ॥७६॥ ६१तत्पट्टसरोऽजनि सिंहमूरिः, दुर्वादिदन्तावलसिंहरूपः । ६२तदन्तिषत्सत्यगणिर्बभूव, क्रियाप्रियाश्लेषसुखोपभोक्ता ॥७७॥ न्यायावार्ययशःसतीर्थविनयोपाध्यायसाहाय्यतः। शैथिल्यं स्वगणे समीक्ष्य विदधौ कामः क्रियोद्धारकम् । सत्यं नाम चकार सत्यमिति: यः स्वीयं तपस्वी ततः, गच्छं स्वच्छममुं तपेति विदध-ज्जीयात्स साश्वरम् ॥७८॥ ६३तच्छिष्यकर्पूरगणिस्ततोऽभूत, क्रियेकापरसुगन्धपूर्णः । ६४क्षमागणीशः समभूत्ततः सः तदीयशिष्ये वरतां दधानः ॥७९॥ प्रतिष्ठिता सप्तशती च येन, तीर्थङ्करस्य प्रतिमा मनोज्ञा । ६५तत्पादवासी जिननामकोऽभूत, षडनीवरक्षाकरणप्रवीणः ॥८॥ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ २४९ ६६श्रीमानभूदुत्तमनामधेयः तच्छिष्यवयों गणित्तमोऽसौ । ६७पन्यासपद्माख्यजयो गणीशः, ततोऽभवद्गौर्जरकाव्यकारी ॥८॥ पद्मद्रहेति प्रथितोरुकीतिः, बर्हानपूर्या सह दुण्ढकैर्यः । कुर्वन्विवादं विजयं तदापत, क्रियामिकाक्षी सततं विहारी ॥८२॥ ६८तच्छिष्य आसीद् गणिरूपनामा, ६९ततोऽभवत्कीतिगणिस्सुकीर्तिः। ७०पन्यासकस्तूरगणिस्ततोऽभूतु, बिम्रक्रियाचिन्मृगनाभिगन्धम् ॥८॥ १सप्तर्षिभिर्गणिमणिः प्रयुतो यथाभ्रं, ... दीव्यत्तपाः सदमृतादिविनेयवर्यैः । तत्पट्टमौलिमुकुटोऽप्रतिबद्धचारी, संवेगरङ्गकलितः शमितेन्द्रियोऽभूत् ॥८॥ अद्यापि वर्वति तदीयशिष्यः श्री सिद्धिसरिः स्वपरागमज्ञः । घोर तपस्यां तपति स्म वृद्धः, विनेयवर्यैः परिषेव्यमाणः ।।८५॥ ७२ततोऽभवद्बुद्धिगणिमनीषी, विलोक्य शास्त्रे प्रतिमाविधानम् । विहाय यो दुण्ढककापथं सः, जग्राह संवेगिपथं विधिज्ञम् ॥८६॥ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ २५० चश्चत्पश्चनदे पराक्रमपदे राजन्यवंशेऽवशे, रूपाम्बाजठरे गणेशभवने ग्रामे लहेराभिधे । व्यङ्काष्टाजमितेऽब्दके जनिरभूयेषां शुभे वैक्रमे, हिंसोच्छित्तिकृतेऽत्र भारततले सद्धर्मरक्षाकृते ॥८७॥ व्योमान्जाकविभावरीपतिमिते संवत्सरे वैक्रमे, दीक्षां दुण्डकवत्मनः प्रजगृहुर्वैरङ्गिका ये मुदा । पश्चाच्छास्त्रविलोकनाध्ययनतः टीकानिरुक्त्युक्तितः, वन्द्येति प्रतिमा जिनस्य शिवदा ज्ञातं च यैाकृतेः ॥८॥ सत्यान्वेषणचञ्चुभिः प्रति मुनीन्प्रोक्तं तदन्यांश्च यः, केचित्सत्प्रविधार्य तन्मुनिवराः सत्यार्थसङ्ग्राहकाः । आबद्धास्यपटाः बुधा निरगमन् सत्यपचाराय वै, शास्त्रोक्तः प्रतिमानम स्कृतिविधिः सर्वत्र तैर्घोषितः ॥८९॥ मूर्त्यर्चाप्रवणान्व्यधुदृहिजनान्कैवल्यकाङ्क्षावतः, धर्मार्थ जिनभक्तये प्रतिपुरं कष्टं सहन्ते स्म ये । आजग्मुर्गुरुबुद्धिसाधुसविधे संवेगरगोज्ज्वलाः, सत्सवेगिपथस्य ते प्रजगृहुर्दीक्षां तदानीं विधेः ॥१०॥ अहम्मदाबादमहानगयों आनन्दरोमाश्चितपूर्जनायाम , ७३आनन्दपूर्वा विजयान्तिमास्ते, प्रापप्रथन्भूमितले महान्तः ॥९ ॥ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ રપ૧ येभ्यः परिपदं ददौ प्रमदतः सम्भूय सड्ढोऽखिलः, विद्वद्भयो रुचिरे महोत्सववरे श्रीपादलिप्ते पुरे । पाञ्चालोधृतिकारिणोऽजनिषत श्रीजैनसैद्धान्तिकाः, न्यायाम्भोनिधिसूरिवर्यविजयानन्दाभिधानाश्च ते ॥१२॥ विद्याभृङ्गीळलनसदनं शासनप्रेमकन्दः, जैनाजेनोपकृतिविकसच्चारुकाङ्क्षामरन्दः । श्रीसूरीशश्चरणकरणव्यग्रताकणिकावान् , ___ पादुर्भूतः ७४कमल विजयस्तत्सुपट्टाम्बुजातः ॥१३॥ ईलाख्यदुर्गोपरि शान्तिचैत्यं, भवार्तभव्याङ्गिकृतातिशैत्यम् । जीर्ण समीक्ष्योद्धरति स्म रुच्यं, जिनेशभक्तः कमलाख्यसरिः ॥९॥ पापद्घिहिंसादिपरानरेशान्, नैकास्तदन्यान्पुरुषान्नृशंसान् । जीमूतगम्भीरवचःप्रवाहात् , प्राबोधयच्छीकमलाइवसरिः ॥९५॥ पन्यासदानमुनिलब्धिसुधीवरेण्यौ, ___ पट्टे स्वके कमलसरिवरो न्यधात्तौ । सट्टाग्रहात्स्वपदयोग्यतया महर्षिः, छायापुरौ महपुरःसरतः प्रमोदात् । ॥१६॥ महाव्रती भूतिततिप्रतीतः, शिवान्वितो दग्धमनोजराजः। For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ७५ श्री लब्धिरिः समभूद्गणेन्द्रः, तदीयपट्टाचलराङ्गिरीशः तर्के सूक्ष्मे धिषणधिषणा पोस्फुरीति प्रतीक्ष्णा, येषां कृत्स्नागमगनयने लक्षणे दक्षशिक्षा । जैनाजैन प्रवचनवचः पाटवं पूर्णताभागू. ज्योतिः शास्त्रे वरनिपुणता को विदेश्यगम्ये ॥९८॥ श्रव्यं काव्यं प्रसृमरगुणं चारुसन्दर्भगर्भे, ॥९७॥ श्रुत्वा लोकैः कविकुलकिरीटेत्युपाधिः प्रदत्तः । येभ्यः पूज्यक्रमणकमला लब्धिसूरीशितारः, ते पायासुर्भविक कृषिकान्देश नावारिदानात् ॥ ९९ ॥ मूलत्राणप्रदेशे दुरधिगमतमे कष्टकोटिं सहित्वा, प्राणिप्रत्राणमय्या मधुमधुरगिरा देशनागाङ्गनीरम् । भुञ्जानान् सन्निहत्य द्विजपशुसमजं काश्यपं हिंस्रलोकान्, चक्रस्तान्पाययित्वा पळध सिर हितानलब्धिरीश्वरास्ते ॥ १०० ॥ श्री लब्धिसूरिर्वपद्रपूर्या, जित्वा मुकुन्दाश्रमवादिवर्यम् । वादासवाटे जिनशासनेऽस्मिन् जेतेति कीर्तिं बिभराञ्चकार ॥१०१॥ ? तच्चन्यायसुमावली विकसितं स्याद्वाद कुञ्जाश्रितं, भङ्गीवल्लिनयागराजिजटिलं न्यायप्रकाशाख्यया, गुअलक्षणभृङ्गसङ्गघटितं जात्याङ्कितं व्याख्यया, तच्चन्यायाविभाकरोपवनकं, सच्छन्दलालित्यभृत् ॥१०२॥ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ नव्यप्राच्यसुनी तिरी तिसरणिं प्रालम्ब्य विद्यावता, यद्येनाऽरचि मालिकेन महता कारुण्यपुण्याब्धिना । तच्चाकाक्षिविला सिखेळनकृते व्याख्यानवाचस्पतिः, जीयाद्भ्रमितले स निर्मलयशाः श्रीलब्धिसूरीश्वरः वर्षे व्यङ्कनवौषधीपतिमिते तीर्थे वरे स्तम्भने, तच्चन्यायविभाकरं सुललितं ग्रन्थं समारब्धवान् । ईकादुर्गपुरे समाप्तिमकरोत् तस्यैकसत्पद्धतेः, सद्गुह्यार्थक मूळसूत्ररचनात् श्री लब्धिसूरीश्वरः ॥१०४॥ वाणाङ्काङ्कमृगाङ्कवत्सरमिते श्रीवैक्रमे तत्र वै, व्याख्यामारभते स्म तस्य महतीं न्यायप्रकाशाभिधाम् । गुर्वर्थी फलवर्धिनामनगरे व्याख्यां समापत्सुधीः, सप्ताङ्काङ्कसुधामरीचिशरदि श्रीलब्धिसूरीश्वरः ॥१०५॥ तच्छिष्यो भुवनादिनामविजयो- पाध्यायमुख्योऽभवत्, तच्छिष्येण मया प्रशस्तिशतकं भद्रङ्करेणारचि । योऽत्राज्ञानवशात्प्रविस्मृतिवशाद् दुष्टप्रयोगः कृतः, तं संशोध्य विवेकहंस विदुरैर्वाच्यं हि तदुद्धीधनैः ॥ १०६ ॥ ------------ ॥ १०३॥ युग्मम् For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિદર્શન [આત્મહિતસાધક ! પ્રથમ ગ્રંથના આરંભ કરતાં પહેલાં શુદ્ધિઃશનની શુદ્ધિ કરીને પછીથી વાચન કરવા પ્રકાશકની નમ્ર આરજી છે. ] તત્ત્વન્યાયવિભાકર ભાગ ૧ લા અશુદ્ધિ ખારમી પુક્તિમાં રહેલ ‘દ્રવ્યત્વ ધર્મ ના બદલે षडूविध न्द्रिय भ्राम चाणं पयो द्यात ज्ञानाद धर्भा શુદ્ધિ આ બધામાં દ્રવ્ય ત્વધર્મ” એમ તેરમી પરંક્તિમાં વાંચા षड्विध न्द्रिय भ्रम याणां प्रयो घात ज्ञानद धर्मा પેજ १३ १३ १७ १९ ३७ ७० ७३ ७४ For Personal & Private Use Only પંક્તિ ≈ or or d ૧૨ १ १७ २० १६ १३ १८ १९ ५ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૫૫ 2 અશુદ્ધિ स्थाने दाग सन्तप्तो प्रदेश ઉપશમ स्थापना रसं सद्भवा काध સામા ચિ काल सूक्ष्थ જઘન્યની શુદ્ધિ પિજ स्थान राग सन्तापे पदेश ઉપશમક્ષપક स्थाना १०१ रस्सं सद्भावा १०८ काद्याश्व १२३ સામાયિકનું સંયમ ૧૨૭ काल: १२८ सूक्ष्म જઘન્યથી १33 १०२ १३७ » x mm x x Y x रव्या च्या १३९ सा બધી १४४ ૧૪૪ १४९ कषायै બંધી कषाययोग ग्रहिक પ્રકરણે आत्मनो ःि गहिक પ્રકરણ आत्मानो १४९ ૧૪૪ १५८ १६० मेदेन भेदेन १६२ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ॐ અશુદ્ધિ શુદ્ધિ પેજ येक्षया पेक्षया . १६५ અણેક્ષાએ અપેક્ષાએ १७० अनन्ता अनन्ता १७० पेक्षातः १७० અનંતમા તેના અને તમા ૧૭૧ रत्न १७५ તરવન્યાયવિભાકર ભા. ૨ જે अव्यहित अव्यवहित ४ पेक्षा , v दूि जयन् તેઓથી અવ્યાવૃત त तुत्वे प्राहु આકાશ क्षरश्रुमतम् सम्यगुदृष्टिनां मिथ्यादृष्टिनां स्मृति चास्या रव यक्षा जन्य તેઓની અભાવૃત્ત तद् हेतुत्वे प्राहुः આકાર मक्षरश्रुतम् दृष्टीनां दृष्टीनां rr 98-9 vor १ १ - 02 स्मृतिः चास्याः ख यथा श्वेति સહભાવ श्वति સદ્દભાવ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધિ विकल्पासिद्धिः पागभाव निवृति पुण्योदया विरुद्र ૫૭ શુદ્ધિ પેજ विकल्पात्प्रसिद्धिः ५२ प्रागभाव निवृत्ति पुष्योदया विरुद्ध લબ્ધિ રૂ लेखां स्वार्थ લરૂિ लेखा स्वाथ પ્રમાણની પ્રમાણથી જેમાં दीव द्वीप પારમાં ભાસતું પારમ ભાસનું या . प्रत्यक्षे यो प्रत्यक्षं तन्नै तन्ने અગમનું ગશાલમાં આગમનું ગોશાલામાં For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધિ અવાક્ય द्वितिये वक्तव्यत्व प्राह्यौ વરતુ સભવ આ ભેદના मम किन વૃત્તજ કુલભાવ રાગ દર્શનની करोपेण એક માંના पमाणा ધમઃ વિષયા શુદ્ધિ આ વાક્ય द्वितीये वक्तव्यत्वस्य ग्रह्यौ વસ્તુ અસ ભવ અભેદના गम किनि ૫૮ વૃતજ ફૂલાભાવ શીંગ ૧૨૫ ૧૩૧ ૧૩૮ ૧૩૮ ૨૧ ૧૪૧ ૧૪૧ १४२ १४४ વત્તમાનવિષયા ૧૫૬ દશ નથી कारोपेण ધૃતર ના प्रमाणा ધર્મઃ પેજ ૧૦૧ १०४ १०४ १०७ ૧૦૯ ૧૧૨ ૧૧૨ १२३ १२४ For Personal & Private Use Only પક્તિ ૧૧ १७ १९ १३ ૨૦ ૧ ૨ १ ३ ૧ ૩ ૧૨ ૧૩ ૧૨ ૧૪ १७ ૧૨ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ શુદ્ધિ દ્વયને અશુદ્ધિ દ્રવ્યને वचन समर्थश्चे ઓછમાં वात्म પરિ ધારણ પેજ ૧૫૮ १६३ १६७ ૧૭૦ १७६ ૧૮૨ ૧૮૨ छ ग्मधु ૧૮૩ १८८ ૧૯૩ वचनं समर्थश्चे ઓછામાં वात्म પર ધારણ હાઈ ग्धमधु અન્યત્વ વાળી પરિમાણુ सहस्र सहस्त्र रोपमाणि परि तज्जघन्यम् ख्या: वाप्तिर्दु અનિત્ય વાળે પરિણામ सहस्त्रे ૧૯૪ 9 * * * * * * * * 9 * * * * * * * * * ૧૯૬ १९८ सहस्त्र २०० २०८ २०८ रुपमानि परि तज्जन्यम् रव्याः वाप्तिदु रव्या २०८ २०८ २१२ २१३ ૨૧૩ २१४ कत्वैव नीम થાય છે क्त्यै व नीय २२५ * For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધિ પિજ શુદ્ધિ द्वि . निर्वाणे व्युच्छिद्यते वृद्ध विक्रम तत्वो वादाङ्ग वेदाकाङ्क निर्वाणे व्युच्छिते वृद्ध बिकम तत्वो वादङ्ग वेदाङ्गाङ्ग श्रादेव विताना त्तमो २३८ २३८ २३८ २३९ २३९ श्रीदेव वितानः २४० २४१ २४२ त्तमौ श्रुत्या श्रुत्वा २४३ २४३ ध्रि नि २४३ पति प्यति गणी २४४ २४४ गणि प्रभावा प्रभवा २४६ For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ અમારાં પ્રકાશને અંતરીક્ષ તીથમાહામ્ય સંસ્કૃત અંતરીક્ષ તીથ માહાત્મ્ય - ગુજરાતી ઉત્તરાધ્યયન સૂત્ર ભા. 1 જિનપૂજા–પ્રભાવ ગુજરાતી 2 આવશ્યક કણિકા જિનગુણ ગરબાવલી તપાધનાની બત્રીશી સમવસરણું સ્તવ-પદ્ય ચાક્શતિ બજાર-પદ્ય શત્રુંજય ગુણગુંજન ગુરુગીત ગંગા મલયસુરી ચરિત્ર (સરકૃત) નવ૫૬ આરાધને વિધિ લલિતવિસ્તરા ભા. 1 આમનિદર્શન જિનેન્દ્ર સાડા ચાવીશી દશવૈકાલિક સૂત્ર રે વાયવાટિકા તા. 1 6 વાદ્યવાટિકા ભા. 2 લલિતવિસ્તરા ભા. 2 ડગલે-પગલે નિધાન આશ્ચર્યા | ઘટકા (મરાઠી) લબ્ધિસૂરીશ્વર મૃત્યુ કાવ્યમ (સંસ્કૃત) ચમત્કારિક સરેવર (મરાઠી) હવન્યાય વિભાકર ભા. 1 ઉત્તરાધ્યયન સૂત્ર ભા. 2 તવન્યાય વિભાકર ભા. 2 Serving Sinshasan હિત્ય સદન 1 શાહ .org ડેદરા 068797 gyanmandir@kobatirth.org wwwwwww Jet Education International For Personal & Private Use Only