________________
આ પુસ્તકનું સ`પાદનકાર્ય પૂર્વ પન્યાસ-પ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવરે કાળજીપૂર્વક કરી આપ્યું છે. તેમ જ પ્રુફ્ સ ંશેાધન પુસ્તક પ્રકાશન સ`બંધી કાર્યાં પૂજ્યશ્રીના અંતેવાસી પૂ॰ મુનિવય પુણ્યવિજયજી મહારાજે કરી આપ્યાં છે. અને પ્રેસ કાપી પૂર્વ સુનિરાજ વીરસેનવિજયજી મહારાજે કરી આપી છે. આ સમયે ઉક્ત મહાત્માઓને યાદ કરીને સપ્રેમ વદના કરીએ છીએ.
તેમ જ પુસ્તક પ્રકાશનમાં જે સંદ્યાએ આર્થિક મદદ કરી સૂત્રભક્તિના લાભ ઉઠાવ્યેા છે. એવી જ રીતે, સદૈવ સૂત્રભક્તિ કરતા રહે એવી શુભાશા સેવીયે છીએ.
પ્રાંત વાચકવર્ગને એટલું જ નિવેદન કરવાનું કે, આ પુસ્તકના પહેલા ભાગ અને બીજા ભાગનુ શુદ્ધિ-દન પુસ્તકના અંતે આપ્યું છે. તેા પ્રથમ શુદ્ધિએ સુધારીને પછીથી જ સૂત્ર પાઠ કરે એવી મંગલેછા સેવી વિરમુ* છું.
: પ્રકાશક :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org