SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ પર્યાય-પર્યાયીને કથંચિત્ અભેદ હોવાથી અધિકરણભિન્ન સર્વથા અભાવ નથી આજ વસ્તુને કહે છે કે, “તે આ પ્રતિષેધરૂપ અભાવ, કથંચિત્ (અપેક્ષાએ, અધિકરણથી ભિન્નઅભિન્ન છે. (૧૫૪૮૩) विध्यात्मको हेतुस्साध्याविरुद्धप्रतिषेध्यविरुद्धभेदेन द्विधा, પર્વ નિવારમોડલ ? વિધિરૂપ હેતુના પ્રકારનું વર્ણનઅર્થવિધિરૂપ હેતુ, સાધ્ય અવિરુદ્ધ પ્રતિષેધ્યવિરુદ્ધભેદથી બે પ્રકાર છે. અર્થાત્ (૧) સાધ્ય અવિરૂદ્ધ વિધિરૂપ હેતુ, વિધિસાધક (૨) પ્રતિષેધ્ય વિરુદ્ધવિધિરૂપ હેતુ, પ્રતિ ષેધસાધક, (૩) આ પ્રમાણે પ્રતિષેધ્ય અવિરુદ્ધ નિષેધરૂપ હેતુ, પ્રતિષેધ સાધક (૪) સાધ્યવિરુદ્ધ નિષેધરૂપ હેતુ, વિધિસાધક, (૧૬+૪૮૪) अत्र शब्दः परिणामी प्रयत्ननानन्तरीयकत्वादिति व्याप्यो विधिहेतु : ॥ १७ ॥ પૂર્વોક્ત વ્યાપ્ય વિ. છ પ્રકારના સાધ્ય અવિરુદ્ધવિધિસાધક વિધિરૂપ હેતુઓના ઉદાહરણે– અર્થ:(૧) “શબ્દ, પરિણામી છે” પ્રયત્ન વિના ઉત્પન્ન થતે નહીં હોવાથી (ા કરતા–વિના મવઃ “છ” અચચય ટિસ્ટો : વાર્થે ) “શબ્દ પરિણામી” આવી પ્રતિજ્ઞામાં ધમ શબ્દ છે, સાધુ, ધર્મ પરિણામ છે, પ્રયત્નનાન્તરીયકવ, હેતુ છે, (પ્રયત્ન એટલે ચેતન વ્યાપાર, તેના બાદ પેદા થયેલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy