SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ આ ઈહા, અવગૃહીત વિષયના સશયથી પેઢા થાય છે. સામાન્યધર્મના અવાંતરધમ જેમકે, આ મનુષ્ય ( અવગૃહીત ધર્મી) પૌરસ્ત્ય છે, ( પૂર્વ દેશના કે પહેલાંના ) કે પાશ્ચાત્ય ( પશ્ચિમ દેશનાપાછળ થયેલા ) ( અવગૃહીત સામાન્યરૂપ મનુષ્યત્વને અવાંતર ધર્માં=પૌરસ્ત્યપણું-પાશ્ચાત્યપણું સમજવું) આવા સંશયથી —વિશિષ્ટ લક્ષણાથી પાશ્ચાત્ય મનુષ્ય હાવા જોઇએ! આને ઈહા ' કહે છે. " " - આ ઇઠ્ઠામાં અન્વય ( અનુકૂલ ) ધર્મ અને વ્યતિરેક ( પ્રતિકૂલ ) ધર્મની ઉપસ્થિતિ કારકપણાએ કરી સશય કારણુ છે. સશયના ઉત્તર કાલમાં વિશેષની ઉપલબ્ધિની ઈચ્છામાં પ્રવર્ત્તનરૂપ ઇહા થાય છે. તેથી ઇા, સંશયથી ભિન્ન છે. 6 વળી નૠયિક અવ્યક્ત વસ્તુમાત્ર ગ્રહણુરૂપ અર્થાવગ્રહ ખાદ‘શું મેં આ ગ્રહણ કરેલી વસ્તુ શબ્દ છે કે અશબ્દ ? આ પ્રમાણે સંશય કર્યાં બાદ આ શબ્દ હોવા જોઇએ ’ આ પ્રમાણેની ભવિતવ્યતા પ્રત્યયના ( પ્રતીતિ ) અભિમુખવાળી છા' જાણવી. (૨૪+૪૪૪) Jain Education International ईहा विषय विशेषधर्मवत्ता निर्णयोवायः । यथाऽयं पाश्चात्य एवेति । अयमेव प्रत्यक्षप्रमाणमुच्यते, नत्ववग्रहेहे तयोरनिर्णવ્યવસ્ત્રાર્ ॥ ૨૫ || અપાયનુ’ નિરૂપણુ અઃ—ઇહાના વિષયભૂત પાશ્ચાત્યવ વિ. રૂપ વિશેષ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy