SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ અભિપ્રાય વિશેષ-વિશિષ્ટ વિચાર-દષ્ટિ તે “સંગ્રહનય કહેવાય છે. તે સંગ્રહનય પરસંગ્રહ-અપરસંગ્રહ ભેદથી બે પ્રકાર છે. - (૧) પરસંગ્રહ ન=પરસામાન્ય (સત્તામાત્ર સામાન્ય) નું અવલંબન કરી, દ્રવ્યાવાદિરૂપ-સત્ત્વના અવાંતર ભેદરૂપ વિશેષમાં ઉદાસીનતા કરી, સમસ્ત પદાર્થોને એકત્વરૂપે ગ્રહણ કરવા રૂપ અભિપ્રાય “પર સંગ્રહ ન” કહેવાય છે. દા. ત. જેમકે, આખું જગત એક છે, કેમકે સત્ છે સવથી પૃથ> નથી. અર્થાત આ વક્તાના અભિપ્રાયથી (વિવક્ષાથી) સત્વરૂપ સામાન્યથી જગતનું એકપણું ગ્રહણ કરાય છે. વળી વિશેષે છે' એમ અકથન હોવાથી વિશેષમાં ઉદાસીનતા વ્યક્ત થાય છે માટે જ કહે છે “શબ્દોને પ્રવેગને અભાવ હોવાથી વિશેષમાં ઉદાસીનતા પ્રતીત થાય છે? (૨) અપર સંગ્રહ નય દ્રવ્યત્વ આદિપ અપર સામાન્ય (કેટલીક વ્યક્તિઓમાં રહેનાર હોઈ દ્રવ્યત્વ, અપર સામાન્ય છે) નું અવલંબન કરી દ્રવ્યત્વ વ્યાખ અવાંતર વિશેની ઉપેક્ષા કરી પદાર્થોની એકતાના ગ્રહણરૂપ અભિપ્રાય-અધ્યવસાય “અપર સંગ્રહ’ કહેવાય છે. દા. ત. જેમકે, દ્રવ્યવરૂપ સામાન્યથી “ધર્માધમકાશ પુદ્ગલ જી એક છે.” અર્થાત્ આ અભિપ્રાય વિશેષથી દ્રવ્યત્વ સામાન્યની અપેક્ષાએ ધર્માદિનું એકત્વ ગ્રહણ કરાય છે અને દ્રવ્યત્વના અવાંતર ભેદરૂપ વિશેમાં ઉદાસીનતાનું ગ્રહણ કરાય છે. (૮+૬૦૫) प्रतिषेधपरिहारेण सङ्ग्रहविषयीभूतार्थविषयकविभागयोजकाभिप्रायो व्यवहारन यः । यथा सचमकतया सगृही. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy