SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ तस्य सतो द्रव्यपर्यायाभ्यां विभागकरणाभिमायो यत्सत्तद्द्विधा, द्रव्यं पर्यायश्चेति । एवं द्रव्यत्वेन सगृहीतस्य द्रव्यस्य धर्मादिरूपेण षोढा विभागकरणाभिप्रायो यद्रव्यं तद्धमादिरूपेण पोटेति ॥९॥ વ્યવહારનયનું લક્ષણઅર્થ – પ્રતિષેધના પરિહારપૂર્વક, સંગ્રહ ગ્રહણ કરેલ સત્ત્વ આદિ અર્થોની ઉપેક્ષા કરીને સંગ્રહના વિષયભૂત સત્ત્વાદિ અર્થવિષયક વિભાગમાં પ્રયોજક અભિપ્રાય “ વ્યવહાર નય” કહેવાય છે. (૧) પરસામાન્યાવલંબિ સત્ત્વાદિ અર્થ વિભાગરૂપ અભિપ્રાયને દાખલ. જેમકે, સર્વધર્મના દ્વારા એકપણાએ સંગ્રહ કરેલ સને દ્રવ્યપર્યાય દ્વારા વિભાગ કરવાને અભિપ્રાય કહે છે કે જે સત છે તે બે પ્રકારનું છે. એક દ્રવ્યરૂપે અને બીજું પર્યાયરૂપે. અર્થાત દ્રવ્ય અને પર્યાયના ભેદે સત્ બે પ્રકારનું છે. (૨) અપર સામાન્યાવલંબી દ્રવ્યાદિ અર્થ વિભાગ વિષથક અભિપ્રાયને દાખલે-જેમકે, દ્રવ્યપણુએ સંગ્રહ કરેલ દ્રવ્યને ધર્માતિકાય આદિ રૂપે જ પ્રકારને વિભાગ કરવાને અભિપ્રાય કહે છે કે, જે દ્રવ્ય છે તે ધર્માસ્તિકાય આદિરૂપે છ પ્રકારનું છે અર્થાત દ્રવ્યના ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયપુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાલ એમ છ ભેદો છે. (૯-૬૦૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy