SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ मात्मप्रदेशव्यापि पौद्गलिक द्रव्यमनः। तदावरणक्षयोपशमजन्योऽथग्रहणोन्मुख आत्मव्यापारविशेषो भावमनः ॥ १९ ॥ મનને વિભાગ અર્થ-આ મન પણ (૧) દ્રવ્ય અને (૨) ભાવના ભેદથી બે પ્રકારનું છે. દ્રવ્યમન=મનપણાએ પરિણમેલ અર્થાત્ ચિંતન યોગ્ય, મનેવગણાઓમાંથી ગ્રહણ કરેલ અનંત પુદ્દગલથી બનેલું, સ્વસ્વ (પિત–પિતાની) કાયાના પરિમાણવાળું, પુગલ સમુદાય રૂપ મન “દ્રવ્યમન” કહેવાય છે, ભાવમન=મને જન્ય જ્ઞાનના આવરણના ક્ષયોપશમથી પેદા થનાર, તે તે અર્થને ગ્રહણમાં તત્પર, આત્માને ચિંતન રૂપ વિશિષ્ટ વ્યાપાર, અર્થાત્ ચિત્ત-ચેતના-ગ–અધ્યવસાય, સ્વાન્ત મનસ્કાર વિ. શબ્દોથી વાચ્ય, આત્માને વિશિષ્ટ પરિણામ ભાવ મન” કહેવાય છે. આ જ્ઞાનરૂપ ભાવમન પણ, સ્વદેહ પરિમાણવાળું છે. ' (૧૯૪૪૩૯) सांव्यवहारिकञ्चारग्रहेहापायधारणाभेदेन चतुर्विधम् ॥२०॥ સાંવ્યવહારિક પ્રત્યક્ષને વિભાગ અથ–સાંવ્યવહારિક પ્રત્યક્ષ, અવગ્રહ - ઈહા – અપાયધારણાના ભેદથી ચાર પ્રકારનું છે. અર્થાત્ તે તે ઈન્દ્રિય નિમિતવાળું ચાર પ્રકારનું, જેમ કે, ચક્ષુ અવગ્રહ-બહાઅપાય-ધારણા, એવં બધી ઈન્દ્રિય અને મનને લઈને સાંત્યવહારિક પ્રત્યક્ષના ચાર પ્રકારે જાણવા. (૨૦+૪૪૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy