SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષેધ્ય વિરુદ્ધ વ્યાપ્યરૂપ વિધિહેતુનું કથન અથ– આ વ્યક્તિને નવતત્વને નિશ્ચય નથી, તેમાં સંશય હોવાથી, અહીં નવતત્ત્વ નિશ્ચયરૂપ પ્રતિષેધ્યની સાથે વિરુદ્ધ અનિશ્ચયની સાથે નવતત્ત્વને સંશય વ્યાપ્ય [ વ્યાપ્ત વ્યાપ્તિ વિશિષ્ટ) છે. અનિશ્ચય અને સંશયને વ્યાપ્ય-વ્યાપકભાવ સમજ. અર્થાત્ અનિશ્ચય સિવાય સંદેહને કદાપિ સંભવ નથી. અનિશ્ચિયનું ક્ષેત્ર મેટું છે માટે વ્યાપક છે, સંદેહનું ક્ષેત્ર, નાનું છે. માટે વ્યાપ્ય છે. (૨૫+૪૯૬) नास्त्यत्र शोतं धूमादिति प्रतिषेध्यशीतविरुद्धवनि# w: / ર૬ છે. પ્રતિષેધ્ય વિરુદ્ધ કાર્યરૂપ વિધિહેતુનું વર્ણન અથ–અહી શીતસ્પર્શ નથી, ધૂમ હોવાથી, આ પ્રમાણે અહીં શીતસ્પર્શરૂપ પ્રતિષેધ્યની સાથે વિરૂદ્ધવનિના કાર્યરૂપ ધૂમ હેઈ પ્રતિષયવિરુદ્ધ કાર્યરૂપ ધૂમરૂપ વિધિહેતુ, સમજો. (૨૬+૪૯૪) न देवदत्ते सुखमस्ति हृदयशल्यादिति प्रतिषेध्यसुखવિહલુવાળા: A ૨૭ છે પ્રતિષેધ્ય વિરુધ કારણ રૂપ વિધિહેતુનું કથન અર્થ–દેવદત્તમાં સુખ નથી. હૃદયમાં શલ્ય હેવાથી, આ પ્રમાણે અહી સુખ, પ્રતિષેધ્ય છે. તેનાથી વિરુદ્ધ દુઃખ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy