________________
सत्तामात्रावगाहिमानं दर्शनमालोचनम् । यथेदं किश्चि
કૃતિ ॥ ૨૨ |
અર્થ:—જેવુ ખીજું નામ દર્શીન છે. એવા નૠયિક
અવગ્રહનુ લક્ષણ—
૨૧
કોઇપણ વિશેષને નહી’ વિશેષને નહી અવગાહનાર, સત્તામાત્રનું અવગાહન કરનારૂ દČન ( આલેચન જેવું બીજું નામ છે) નયિક અવગ્રહ ' કહેવાય છે.
6
9
જેમકે, “ આ કાંઈક છે અર્થાત્ આવા શબ્દપ્રયાગથી
સમજાતું, શબ્દપ્રયાગરહિત, વિશિષ્ટ જ્ઞાન - દુન સમજવું. જો અહી શબ્દàખ માનવામાં આવે તે, આન્તમહૂતિકપણાની આપત્તિ થાય. અર્થાવગ્રડ, એક સામયિક છે. આવા સિદ્ધાંતના લાપ થાય.
આ પ્રસ્તુત ઉદાહરણ, નૈૠયિક-અવ્યક્ત-અભ્યાવૃત વસ્તુ સામાન્યગ્રાહી છે. (૨૨+૪૪૨)
योग्यतैवात्र विषयेण चक्षुर्मनसोरसम्बन्धः । सा चानतिदूरामन्नव्यवहितदेशाद्यवस्थानरूपा । इतरेन्द्रियेषु संश्लेषः
॥ ૨૩ |
અ—શકા=અવગ્રહનું લક્ષણ જે • વિષયેન્દ્રિય મનાભિસંબંધ ઈત્યાદિ કહ્યું તે લક્ષ૩,
અપ્રાપ્યકારી
હોઇ ચક્ષુમનજન્ય અવગ્રહમાં અવ્યાપ્ત ( અવ્યાપ્તિ દોષવાળુ' ) થાય છે. અર્થાત ચક્ષુમનજન્ય અવગ્રહમાં ઘટતું નથી. કેમકે,
Jain Education International
"
For Personal & Private Use Only
www.jainelibrary.org