SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तामात्रावगाहिमानं दर्शनमालोचनम् । यथेदं किश्चि કૃતિ ॥ ૨૨ | અર્થ:—જેવુ ખીજું નામ દર્શીન છે. એવા નૠયિક અવગ્રહનુ લક્ષણ— ૨૧ કોઇપણ વિશેષને નહી’ વિશેષને નહી અવગાહનાર, સત્તામાત્રનું અવગાહન કરનારૂ દČન ( આલેચન જેવું બીજું નામ છે) નયિક અવગ્રહ ' કહેવાય છે. 6 9 જેમકે, “ આ કાંઈક છે અર્થાત્ આવા શબ્દપ્રયાગથી સમજાતું, શબ્દપ્રયાગરહિત, વિશિષ્ટ જ્ઞાન - દુન સમજવું. જો અહી શબ્દàખ માનવામાં આવે તે, આન્તમહૂતિકપણાની આપત્તિ થાય. અર્થાવગ્રડ, એક સામયિક છે. આવા સિદ્ધાંતના લાપ થાય. આ પ્રસ્તુત ઉદાહરણ, નૈૠયિક-અવ્યક્ત-અભ્યાવૃત વસ્તુ સામાન્યગ્રાહી છે. (૨૨+૪૪૨) योग्यतैवात्र विषयेण चक्षुर्मनसोरसम्बन्धः । सा चानतिदूरामन्नव्यवहितदेशाद्यवस्थानरूपा । इतरेन्द्रियेषु संश्लेषः ॥ ૨૩ | અ—શકા=અવગ્રહનું લક્ષણ જે • વિષયેન્દ્રિય મનાભિસંબંધ ઈત્યાદિ કહ્યું તે લક્ષ૩, અપ્રાપ્યકારી હોઇ ચક્ષુમનજન્ય અવગ્રહમાં અવ્યાપ્ત ( અવ્યાપ્તિ દોષવાળુ' ) થાય છે. અર્થાત ચક્ષુમનજન્ય અવગ્રહમાં ઘટતું નથી. કેમકે, Jain Education International " For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy