________________
૧૦૩
विधत्वं तजिज्ञासायास्सप्तधात्वात्, सप्तधात्वं जिज्ञासायाः सप्तधा संशयोदयात्, संशयानां सप्तधात्वन्तु तद्विषयधर्माणां सप्तधात्वाद्विज्ञेयम् ॥ १२ ॥
સપ્તભંગીના કમનિયમને વિચારઅર્થ–પ્રશ્નકારના સાત પ્રકારના પ્રશ્નોના કારણે તેના પ્રત્યુત્તરરૂપ સાત વાકયોની પ્રવૃત્તિ છે; સાત પ્રકારની જિજ્ઞાસાના કારણે સાત પ્રકારના પ્રશ્નોની પ્રવૃત્તિ છે, સાત પ્રકારના સંશયોના ઉદયના કારણે સંશના નિવારણાર્થે સાત પ્રકારની જિજ્ઞાસાની પ્રવૃત્તિ છે, સંશય, સવિષયક હોય છે એટલે સંશયામાં વિષયભૂત ધર્મો સાત પ્રકારના હાઈ સાત પ્રકારનાજ સંશની પ્રવૃત્તિ છે એમ જાણવું.
(૧૨+૫૫૫) ते च धर्माः कथञ्चित्सव, कथञ्चिदसावं, क्रमापितो. भयम् , कथञ्चिदवक्तव्यत्वं, कथञ्चित्सत्वविशिष्टावक्तव्यत्वं, कथञ्चिदसचविशिष्टावक्तव्यत्वं,क्रमापितोभयविशिष्टावक्तव्यaa ને ? રે |
ધર્મોને વિભાગઅર્થ – સંશયમાં વિષયભૂત ધર્મો(૧) કથંચિત્ સરવ, (સ્વદ્રવ્ય ક્ષેત્રકાલ-ભાવની અપેક્ષા એ સઘળી વસ્તુ સત્ છે) આ વસ્તુધર્મ છે. તેના અસ્વીકારમાં વસ્તુનું વસ્તુત્વ જ રહેવા ન પામે.
(૨) કથંચિત્ અસવ, આ પણ, પરદ્રવ્યાદિની અપેક્ષાએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org