SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ગુણુ અને પર્યાયમાં કાલકૃત ભેદનુ` વધુન—— અ—તમારે એવા તર્ક નહીં કરવા કે જે સુખ આદિ ગુણા છે તે જ પાઁચેા, એમ ભેદ કેમ છે ? કેમકે, કાલના ભેદ અનુભવાતા હોઇ કાલભેદની અપેક્ષાએ જ ગુણ-પર્યાયમાં ભેદને અનુભવ છે સથા નહીં. ( એક કાલવતી વિશેષ, ગુણુ. ભિન્ન ભિન્ન કાલવી વિશેષ, પર્યાય. ) (૮+૫૮૬) प्रमाणजन्यं फलं द्विविधमनन्तरं परम्परमिति । अज्ञाननिवृत्तिरनन्तरं फलम्, केवलिनामपि प्रतिक्षणमशेषार्थविषयाज्ञाननिवृत्तिरूपपरिणतिरस्त्येव, अन्यथा द्वितीयादिसमये तदनभ्युपगमेऽज्ञत्वप्रसङ्गः ॥ ९ ॥ પ્રમાણભૂત સવ જ્ઞાનાના લનું વન અર્થ :—પ્રમાણથી થતું ફૂલ, અનંતર અને પર’પરભેદથી એ પ્રકારનુ છે. (૧) પ્રમાણુનુ' અન’તર-અવ્યવહિત (તુનનું) પ્રદ્વીપનાપ્રકાશજન્ય અંધકારના અભાવની માફક અજ્ઞાનની નિવૃત્તિ (અભાવ) કુલ છે. કેમકે; અજ્ઞાનતિમિરના ઉન્મૂલના પ્રત્યેાજનને લઈને પ્રમાણેાની પ્રવૃત્તિ છે. અહીં ઉપલક્ષણથી જેમ અજ્ઞાનનિવૃત્તિ, અન"તર ફૂલ છે. તેમ અર્થ પ્રકાશ એ પણ અન'તર લ છે એમ સમજવું. કેવલજ્ઞાનીઓન પણ પ્રતિસમય સમસ્તપદા વિષયક અજ્ઞાનનિવૃત્તિરૂપ-પરિણતિ છે જ, જો અજ્ઞાનનિવૃત્તિરૂપ પરિંગ઼ામને ન માનવામાં આવે તે અજ્ઞાનનિવૃત્તિના અભાવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy