SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામીની સાથે જતું નથી અને તે સ્થાનમાં રહેલા તે સ્વામીને હેય છે. તે અવધિજ્ઞાન “અનનુગામી અવધિજ્ઞાન” કહેવાય છે. પૂર્વનું અનુગામી અને અનનુગામી અવધિજ્ઞાન, મનુષ્ય અને તિર્યંને હેય છે. (૧૪+૪૧૪) स्वोत्पत्तितः क्रमेणाल्पविषयो हीयमानः ॥१५॥ અર્થ:-(૩) પિતાની ઉત્પત્તિથી માંડી કમથી અલ્પ વિષયવાળું થતું (ઘટતું) અવધિજ્ઞાન “હીયમાન અવધિજ્ઞાન” કહેવાય છે. (૧૫+૪૧૫) स्त्रोत्पत्तित: क्रमेणाधिकविषयी वर्धमानः ॥१६॥ અર્થ –() પિતાની ઉત્પત્તિથી આરંભી કમસર અધિક વિષયવાળું થતું (વધતું) અવધિજ્ઞાન “વર્ધમાન અવધિજ્ઞાન” કહેવાય છે. (૧૬+૪૧૬ ). उत्पत्यनन्तरं पतनशील प्रतिपाती ॥ १७ ॥ અથ–(૫) ઉત્પત્તિ બાદ કેટલાક કાલ સુધી રહી, પડવાના સ્વભાવવાળું અવધિજ્ઞાન “પ્રતિપાતી અવધિજ્ઞાન” (અનવસ્થિત) કહેવાય છે. (૧૭+૪૧૭). तद्विपरीतोऽप्रतिपाती ॥ १८ ॥ અર્થ:-(૬) પ્રતિપાતિથી વિપરીત અર્થાત્ નહીં પડવાના સ્વભાવવાળું અવધિજ્ઞાન “અપ્રતિપાતી અવધિજ્ઞાન” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy