SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શકા=ભવજન્ય અવધિજ્ઞાન, ભવનું ઔદયિકપણું હાઈ ભવજન્ય અવધિજ્ઞાન દયિક થાય ! અને ક્ષાપશમિક ભાવમાં અવધિ કહેવાય છે. તે અહીં વિરોધ કેમ નહીં? સમાધાન=ભવજન્ય પણ અવધિજ્ઞાન મુખ્યતયા ક્ષપશમજન્ય હાઈ ક્ષાપશમિક જ છે. પરંતુ તે ઉપશમ પણ નારક કે દેવભવ હોયે છતે અવશ્ય થાય છે. માટે દેવ–નારકેના અવધિજ્ઞાનને “ભવજન્ય” તરીકે કહેવાય છે. (૧૨+૪૧૨) अनुगाम्यननुगामिहीयमानवर्धमानपतिपात्यप्रतिपातिभेदात् षविधोऽवधिः । अवधिमत्पुरुषसहगमनस्वभावोऽनुगामी HI? રા. અવધિજ્ઞાનના છ ભેદેનું ક્રમશઃ વર્ણન અર્થ –અવધિજ્ઞાન, (૧) અનુગામી (૨) અનનુગામી (૧) હીયમાન (4) વર્ધમાન (૫) પ્રતિપાતિ (૬) અપ્રતિપાતિ એમ છ પ્રકારનું છે. (૧) જે ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન, દેશાંતર જતા પિતાના સ્વામીની સાથે નેત્રાદિની માફક જાય છે. તે “અનુગામિ” અવધિજ્ઞાન કહેવાય છે. આવું જ અવધિજ્ઞાન, દેવેને અને નારકીઓને હોય છે. (૧૩+૪૧૩) उत्पत्त्यवच्छेदकशरीरावच्छेदेनैव विषयावभासकोऽननु અર્થ:-(૨) જે સ્થાનમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું તેને સ્વામી જ્યારે તે સ્થાનને છેડી બીજા સ્થાને જાય ત્યારે તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy