SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ અર્થ–પ્રવ્રાજક આચાર્ય–સામાયિક આદિવતનું આરે પણ કરનાર “પ્રવ્રાજક આચાર્ય” કહેવાય છે. - દિગાચાર્ય-સચિત-અચિત્ત-મિશ્રવસ્તુને જણાવનાર (અનુજ્ઞાતા) અથવા ગુરુએ આદેશ આપેલ દિશાઓમાં રહે નાર સાધુઓની સારણઆદિ કરનારાઓ પણ દિગાચાર્યો કહેવાય છે. શ્રેષ્ટા -પ્રથમથી આગમનો ઉપદેશ આપનાર “શ્રુતે દેષ્ટા કહેવાય છે. શ્રુતસમુદ્છા-પૂર્વ આગમને ઉપદેશ આપનારરૂપ પૂર્વેદિષ્ટ ગુરુ આદિના અભાવમાં ઉદ્દિષ્ટ (પહેલા ઉપદેશ આપેલા સૂત્ર અર્થ) ને સ્થિર–પરિચિત કરે ! સારી રીતે ધારણા કરી રાખે ! બીજાઓને જણા (ભણા) આ પ્રમાણે સ્થિર પરિચિત કરાવનારા હેઈ સમ્યગ ધારણાના અનુશાસક હોઈ તેજ આગમના સમુદ્ષ્ટ અથવા અનુજ્ઞાદાતા “શ્રુત સમુદેષ્ટા” કહેવાય છે. આમનાયાWવાચક-આગમરૂપ આમ્નાયના ઉત્સર્ગ અપવાદ રૂપ અર્થના ઉપદેશક “આમ્નાયાર્થવાચક કહેવાય છે. (૨૬+૬૬૫) - आचारविषयविनयस्य स्वाध्यायस्य वाऽऽचार्यानुज्ञया साधूनामुपदेशक उपाध्यायः ॥२७॥ અર્થ –ઉપાધ્યાય પાંચ પ્રકારના આચારવિષયક વિનયને અથવા વાચનાઆદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયને આચા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy