SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ અથ – ઉત્કટિક-દંડાયેતિક આદિ આસનસ્થિતિ પૂર્વક, માત અહેરાત્ર પ્રમાણવાળી, એકાંતરે નિર્જલા ઉપવાસ રૂપ પારણામાં આયંબિલરૂપ, ગામનગર આદિથી, બહાર રહેવા રૂપ નવમી પ્રતિમા જાણવી. ગેહાદિક-વીરાસન આદિ આસન રિથતિપૂર્વક, સાત અહોરાત્ર પ્રમાણુવાળી, એકાંતરે નિર્જલ ઉપવાસ રૂપ પારણામાં આયંબિલરૂપ, ગામનગર આદિથી બહાર રહેવા રૂપ “દશમી પ્રતિમા કહેવાય છે. (૫૦૫૭૩) निर्जळषष्ठभक्तप्रत्याख्यानपूर्विका ग्रामादबहिश्चतुरगुलान्सरचरणविन्यसनरूपा । प्रलम्बितबाहुकायोत्सर्गकरणात्मिकाहोरात्रप्रमाणा प्रतिमेकादशी । अष्टमभक्तपानीया गामाबहिरीषदवनमितोत्तरकाया एकपुद्गलन्यस्तदृष्टिकाऽनिमिषनेत्रा मुगुप्तेन्द्रियग्रामा दिव्यमानुषाधुपसर्गसहनसमर्था कायोत्सर्गावस्थायिन्येकरात्रिकी प्रतिमा द्वादशी ॥ ५१ ॥ .. અર્થ – નિર્જલ ૭ (બે ઉપવાસ રૂપ)ના પચ્ચખાણું પૂર્વક, ગ્રામ આદથી બહાર ચાર આંગલના અંતરમાં બે પગ મૂકી; બે ભુજાઓને લંબિત રાખી, કાયાત્સગ (કાઉસ્સગ ) કરવા રૂપ, અહેરાત્ર પ્રમાણવાળી “એકાદશી” પ્રતિમા કહે. - વાય છે. નિર્જલ અલ્મ (ત્રણ ઉપવાસ રૂપ) ના પચ્ચકખાણ પૂર્વક, ગ્રામ આદિથી બહાર ઉપરની કાયા જરા નમાવવા પૂર્વક એક પુગલમાં સ્થાપિત દષ્ટિ રાખી, અનિમેષ લેચન કરી, સદ્ધિને સુગુપ્ત રાખી, દિવ્ય માનુષ આદિ ઘર-ઉપસર્ગના સહનમાં સમર્થ, કાઉસગ કરવા પૂર્વક એક શત્રિની “એક શત્રિકી” બારમી પ્રતિમા કહેવાય છે. (૫૧૭૩૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy