________________
૨૦૧
वानमन्तरनिकाया निवसन्ति । एते च व्यन्तराणामवान्तरએકાદ | ૨ |
અર્થ- રત્નપ્રભા પૃથ્વીના વ્યંતરનગરના ઉપરના છેડેલા (૧૦૦) સે યેજનેમાં ઉપરના અને નીચેના દશ (૧૦) દશ ચેજને છેડી (૮૦) એંશી યેજનોમાં ઉપરના અણુપનીય પણુપનીય આદિ વાનમંતર દેવના નિકા (ઉત્પત્તિસ્થાને) છે. આ વાનમંતોને વ્યંતરના ભેદોમાં સમાવેશ થાય છે અર્થાત્ વાનમંતર, વ્યંતરના અવાન્તર ભેદે છે (૨૫+૭૦૬) __ रुचकादुपर्यधश्चाष्टादशशतयोजनमितो व्यन्तरनरज्योति. पादिनिवासयोग्यो झल्लाकृतिस्तिय विशालशुभपरिणामी તિર્થોઃ | ૨૬ છે
તિચ્છ-મધ્યલકનું વર્ણન અર્થ- રુચકથી ઉપરના નવ (૯૦૦) જે જન અને નીચેના નવ (૯૦૦) જેજનવાળો અઢારસે (૧૮૦૦) જેજન માનવાળે, વ્યંતર-મનુષ્ય-જ્યોતિષ આદિના નિવાસગ્ય, ઝલ્લરી (વાજિત્ર વિશેષ ઝાલર) ના જેવી આકૃતિવાળો તિર્થો વિશાલ (એકરજજુ પ્રમાણ આયામ વિષ્કવાળે) શુભ પરિણામ-મધ્યમ પરિણામ દ્રવ્યવાળે “તિર્યક” કહેવાય છે.
. (૨૬+૭૦૭) मध्यलोकाभिधाने तिर्यग्लोके पूर्वपूर्वापेक्षया द्विगुणविस्तारा असंख्याता वलयाकृतयो जम्बूद्वीपादिस्वयम्भूरमणसमुद्रान्ता द्वोपसमुद्रास्सन्ति ॥ २७ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org