________________
વળી આ રસ, ખારે, મીઠ, કડ, તુર, તીખે એમ પાંચ પ્રકારનું છે. (૧૪+૪૩૪)
જઘજ્ઞાનાનાવાળ%ારિત્રિ પ્રાણપ, વાઘwift गन्धोऽपि सुरभिदुगभिभेदेन द्विविधः ॥ १५ ॥ ' અર્થ=ાંધવિષયકજ્ઞાનમાં અસાધારણ કારણભૂત ઇન્દ્રિય ઘાણેન્દ્રિય' કહેવાય છે. આ ઘાણેન્દ્રિય “પ્રાપ્યકારી” છે. અર્થાત્ સ્વદેશમાં સ્પષ્ટ બદ્ધ ગંધને ગ્રહણ કરે છે. વળી આ ગંધ, સુગંધ, દુધના ભેદથી બે પ્રકાર છે. (૧૫+૪૩૫)
સ્વરાજમ િવ વાઘબરાજળિો શીતoस्निग्धरूक्षमृदुकर्कशगुरुलघुरूपेणाष्टविधस्स्पर्श: ॥ १६ ॥
અર્થ–સ્પર્શ વિષયક જ્ઞાનના સાધનભૂત ઈન્દ્રિય વગિન્દ્રિય” કહેવાય છે. સ્વદેશમાં પહેલાં પૃષ્ટ અને પછી બદ્ધવિષયને પામીને જ્ઞાન પ્રકાશ કરનારી હોઈ આ સ્પર્શ નેન્દ્રિય “પ્રાપ્યપ્રકાશકારિણી” કહેવાય છે.
વળી આ સ્પર્શ–ઠંડ, ગરમ, ચીકણે, લૂખે, કેમલ, કઠિણ, ભારે, હલકે, એવા ભેદથી આઠ પ્રકાર છે. (૧૬+૪૩૬)
शब्दग्राहकमिन्द्रियं श्रोत्रम् , पाप्यकारि । सचित्ताचित्तfમેટારિત્રવિધરૂર ?૭ |
અર્થ:–શબ્દવિષયને અવગાહનારા જ્ઞાનમાં જનકભૂત ઈન્દ્રિય “શ્રોત્રેન્દ્રિય” કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org